________________
પણ સૂત્રાર્થમાં આપી દીધું છે. સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે હે ભદન્ત ! આપ દેવાનુપ્રિય દ્વારા આ વિષયનું જે પ્રતિપ્રાદન કરવામાં આવ્યું છે તે સર્વથા સત્ય જ છે! હે ભદન્ત ! તે સર્વથા સત્ય અને યથાર્થ છે. આ પ્રમાણે કહીને ભગવાન મહાવીરને વંદણ નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. એ સૂત્ર ૫ છે જેનાચાર્ય શ્રી બાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાનો પાંચમાં શતકને નવમે ઉદેરાક સભાસ છે ૫-૯
ચન્દ્રકે સ્વરૂપકા નિરૂપણ
પાંચમા શતકને દસમો ઉદ્દેશક–
ચન્દ્રની વક્તવ્યતા– તેf of ài Hai” ઈત્યાદિ
સૂત્રાર્થ–(તે શાહે તે મuf નામ નગરી) તે કાળે અને તે સમયે ચંપા નામની નગરી હતી. (ક મિશ્નો ઉદેવો તા નેચરો vો વિ નવરંહિમા માળિચડ્યા) જે પ્રમાણે પહેલે ઉદ્દેશક કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ ઉદ્દેશક પણ સમજ. પણ વિશેષતા જ છે કે, એટલી આ ઉદ્દેશકમાં “સૂર્યની જગ્યાએ “ચન્દ્રમા ' કહેવું જોઈએ.
ટીકા–નવમાં ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં દેવેનું કથન કરવામાં આવ્યું છે. ચન્દ્રમાં પણ તિષિક દેવ ગણાય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં ચન્દ્રમાનું નિરૂપણ નીચેના પ્રશ્નોત્તરો દ્વારા કર્યું છે–
તે જે તે પ્રમgi” તે કાળે અને તે સમયે “ નામ નવરી થા’ ચંપા નામે નગરી હતી “s vઢમિણો વાગો તer નેચવો gો વિ” જે રીતે પહેલા ઉદ્દેશકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ દસમાં ઉદ્દેશકનું પણ પ્રતિપાદન કરવું જોઈએ. “નવાં વંતિકા માળિયદવા” અહીં ફક્ત એટલી જ વિશેષતા છે કે પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકમાં જે આલાપ આપ્યા છે, તે આલાપથ્યમાં “સૂર્યને બદલે “ચન્દ્રમા શબ્દ વાપરીને પ્રશ્નોત્તરોનું કથન થવું જોઈએ.
ચન્દ્ર વિષયક આલાપકેની રચના આ પ્રકારની થશે-(તમિન થાજે तस्मिन् समये चंपा नाम नगरी आसोत, वर्णकः तस्यां चंपायां नगर्या पूर्णभद्र ના વઘાનં વાલીત વર) ઈત્યાદિ. તે કાળે અને તે સમયે ચંપા નામે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૩