________________
ઉપશાન્તમોહ વાળા હોય છે, ઉદીર્ણ મેહવાળા કે ક્ષીણમેહવાળા હોતા નથી કેવલી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયથી અતીત હોય છે. સાગ, સદ્દવ્યતા આદિનું કથન, શ્રુતકેવલીની સહસ્ત્ર ઘટાદિ નિર્માણ કરવાની શક્તિનું કથન.
છદ્મસ્થોં કે શબ્દશ્રવણ કાનિરૂપણ
છઘસ્થ મનુષ્ય-કેવલીનું વિશેષ વર્ણન– “છળ મતે ! ચાIિ
સૂવાથ–(૪૩મથે મત! મgણે) હે ભદન્તા ! શું છદ્મસ્થ મનુષ્ય (શાહિદનમાળાડું સારું ?) વાજિંત્રો આદિ વગાડવાથી ઉત્પન્ન થતા શબ્દોને સાંભળે છે ? (સંવહા) જેવાં કે (સંતવાળ વા, નિરાશિ વા, સંવિધાનિ થા, खरमुहोसदाणि वा, परिसरियासदाणि वा, पणव सदाणि वा परहसदाणि वा, भभासदाणि वा, होरंभ सहाणि वा, भेरीक्षदाणि वा, झल्लरी सदाणि वा, दु'दुभिसदाणि વા, તથાનિવ વિતવાનિ વા ઘriળવા, ફુવારા વા) શંખનો નાદ રણશિંગાને નાદ, નાના શંખને નાદ,ખરમુખીને નાદ, પિતાને નાદ, પરિ પરિતાને નાદ ઢેલને નાદ, પડઘમને નાદ, ભંભાને નાદ, હારંભને નાદ, ભેરીનાદ, નગારાને નાત, તત, વિતત, ઘન અને શુષિર એ ચારે પ્રકારના શબ્દને શું છદ્મસ્થ મનુષ્ય સાંભળે છે? હંસા જમા ! મથેÉ મgણે માહિકમાનrછું સારું કુળ૬) હા, ગૌતમ,! છદ્મસ્થ મનુષ્ય વાજિત્રે આદિ વગાડવાથી ઉત્પન્ન થતા શબ્દોને સાંભળે છે. (રં વાહ) જેવાકે ( gણસાઈન વા, સુરપાળ વા) શંખનાદથી લઈને શુષિરપર્યન્તના સઘળા ઇવનિને તે સાંભળે છે.
(તાજું મંતે # પુઠ્ઠારું કુળ, પુરું સુડ?) હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય તે શબ્દોને પૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે સાંભળે છે, કે અપૃષ્ટ સિથતિમાં હોય ત્યારે સાંભળે છે? (તોય ! પુઠ્ઠા કુદૃારું યુગેટ્ટ જ્ઞાવ તૈિયા
હિં સુ) હે ગૌતમ! છશ્વાસ્થ મનુષ્ય તે શબ્દને સ્પષ્ટ થાય ત્યારે જ
શ્રી ભગવતી સૂત્ર : ૪
१४