________________
સાતવે ઉદ્દેશક કે વિષયોં કા વિવરણ
પાંચમા શતકના સાતમાં ઉદ્દેશાના સક્ષેપ સારાંશ—
ઉદ્દેશકની શરૂઆતમાં પરમાણુ પુદ્ગલ અને પુદ્ગલ સ્મુધાનું નિરૂપણું થયું છે, પ્રશ્ન-પરમાણુ પુદૂગલનું કપન થાય છે? શું તેમનું તે તે ભાવરૂપે પરિણમન થાય છે ? ઉત્તર—કયારેક તે કષિત થાય છે, કયારેક તે તે ભાવરૂપે તે પિરણુએ છે.ક્યારેક તે કપિત નથી પણ થતું અને તે તે ભાવ રૂપે પરિણમતું પણ નથી. એ જ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્ક ંધના ભાગેાના કંપન અને અક પન વિષયક પ્રશ્નો, ત્રિપ્રદેશિક સ્કંધના ભાગેાના કપન અને અક'પન વિષયક પ્રશ્નો, અસંખ્યાત પ્રદેશિક સ્કધના ભાગેાના અને અનતપ્રદેશિક સ્કધ પન્તના સ્કન્ધાના ભાગેાના કપન અને અક'પન વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને તે પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે.
પ્રશ્ન-પરમાણુ પુદ્ગલેાનું તલવાર આદિની ધારથી છેદન ભેદન થાય છે કે નહિ ? ઉત્તર~~નથી થતું. એજ પ્રમાણે દ્વિદેશિકથી લઇને અનત પ્રદેશિક પન્તના કાનું તલવારની ધાર આદિ દ્વારા છેદન ભેદન થાય છે ખરૂં, એવા પ્રશ્ન અને “ થાય છે પણ ખરૂં અને નથી પણ થતું, ” એવા ઉત્તર. અગ્નિ પુષ્કર સવક નામના મેઘ, અને ગંગાદિ મહા નદીએમાં પરમાણુ આદિ પુદ્ગલાના દહન, આદ્રીભવન (ભીંજવાની ક્રિયા) અને પ્રતિસ્ખલન ખરી પડવાં વિષયક પ્રશ્નો અને તેના ઉત્તરાનું પ્રતિપાદન.
''
પરમાણુ પુદ્ગલા સહિત, મધ્ય સહિત અને પ્રદેશ સહિત ડાય છે કે નહીં? ” એવા પ્રશ્ન અને “ નથી હાતાં, ' એવા ઉત્તર.
ܕܕ
પ્રશ્ન—દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક આદિ કા શું અધ રહિત છે? મધ્ય સહિત છે ? પ્રદેશ સહિત છે ? ઉત્તર—દ્ધિપ્રદેશિક અને ચતુષ્પદેશિક આદિ સમસ્કન્ધ, સુખ્યાત પ્રદેશિક, અસ ંખ્યાત પ્રદેશિક અને અનત પ્રદેશિક પ ન્તના સ્કન્ધા અધ સહિત હાય છે, મધ્ય રહિત હાય છે અને પ્રદેશ સહિત હાય છે, એવું કથન, તથા વિષમ મંદેશવાળા ત્રિપ્રદેશિક, પચપ્રદેશિક, અને અનંત પ્રદેશિક પન્તના સ્કન્ધા અધરહિત હાય છે, મધ્ય સહિત હાય છે અને પ્રદેશ સહિત હાય છે એવું પ્રતિપાદન.
પરમાણુ એના પરમાણુઓની સાથે પરસ્પર સ્પ થવા વિષેના નવ વિકલ્પાનું કથન. તથા દ્વિપ્રદેશિકાથી લઇને અનંત પ્રદેશિકા પન્તના સાથે સ્પર્શના વિષયમાં, તથા દ્વિપ્રદેશિકની પરમાણુ પુદ્ગલથી લઇને અનંત પ્રદેશિકા પન્તના સાથે સ્પના વિષયમાં એજ પ્રમાણે ત્રિપ્રદેશિકની પરમાણુ પુદૂગલથી શરૂ કરીને અનંત પ્રદેશિકે। પર્યન્તના સાથે સ્પર્ધાના વિષયમાં, તથા અનંત પ્રદેશિક પન્તનાની પરમાણુ પુદ્ગલેાથી શરૂ કરીને અનંત પ્રદેશિકા પન્તનાની સાથે સ્પર્ધાના વિષયમાં પ્રશ્નોત્તરાનું કથન આ ઉદ્દેશકમાં આવે છે.
પ્રશ્ન--પરમાણુ પુદ્દગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે ? ઉત્તર-જઘન્ય એછામાં આછી એક સમયની અને વધારેમાં વધારે અસ`ખ્યાત કાળની સ્થિતિ હાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૫૭