________________
અવિદ્યમાન અભ્યાખ્યાન-આળ દ્વારા દૂષિત કરે છે, તે (gur #i #sનંતિ) તે કયા પ્રકારનાં કર્મોને બંધ કરે છે ?
ધારે કે કોઈ માણસ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય છતાં એમ કહેવામાં આવે કે “ આ માણસે બ્રહ્મચર્ય વ્રત પાળ્યું નથી ” તે એ પ્રકારનાં વચનને અસત્ય વચન એટલે કે બેટું આળ કહેવાય. કેઈ માણસે ચેરી કરી ન હોય છતાં તેના પર ચરીને ખોટે આળપ મુકવામાં આવે તે અવિદ્યમાન દોષનું આરોપણ કર્યું કહેવાય. આ પ્રકારે કોઈ માણસ ઉપર ખોટા દોષનું આરોપણ આળ કરવું તેનું નામ જ અભ્યાખ્યાન છે. કેટલીક વ્યક્તિઓ દુષ્ટ હેતથી નિર્દોષ માણસ ઉપર ખોટું દોષારોપણ કરે છે. આ પ્રકારનું જુઠું દોષારોપણ કરનાર વ્યક્તિ કયા પ્રકારને કર્મબંધ કરે છે એ પ્રશ્ન કરનાર જાણવા માગે છે.
મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે “જોનt! ” હે ગૌતમ! (જે નં ૪ ઢિgi મતવચળ શરમાવાળf ગરમાવો) જે મનુષ્ય અસત્ય અને અવિદ્યમાન એવા અભ્યાખ્યાન (અસત્ય દષારોપણ) દ્વારા અન્યને દૂષિત કરે છે, (તણ તHI રેવ નંતિ ) તે મનુષ્ય અભ્યાખ્યાન ફળવાળાં કર્મોને બંધ કરે છે. તથા એ મનુષ્ય (ગધેવ ાં કમિમાઝ )
ત્યાં જાય છે ત્તવ વહિવે ત્યાં તેના ફળને ભેગવે છે. એટલે કે આ પ્રકારની પ્રવૃત્તિથી એજ પ્રકારના ફળવાળાં કર્મોને બંધ કરીને જીવ જે ગતિમાં જન્મ લે છે, એ ગતિમાં તેના વિપાકરૂપ દુઃખાદિકને અનુભવ કરે છે. “તો તે પછી રે” અને તેને અનુભવ કર્યા પછી જ તેની નિર્જરા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “નામુ ક્ષીત્તે રામે ” આ સિદ્ધાંત અનુસાર અહીં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે જીવ જે અશુભ પ્રવૃત્તિ દ્વારા દુખપ્રદ કર્મોને બંધ કરે છે, તેનું ફળ અવશ્ય ભગવે છે. કદાચ વર્તમાન ભવમાં તે ફળને પૂરેપૂરું ભેગવી ન લે, તે જેટલું ફળ ભેગવવાનું બાકી રહે તેટલું ફળ
જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ભગવે જ છે. આ રીતે તેનું વેદન કરતાં કરતાં તે ક્યારેક એ કર્મોની નિર્જરા પણ કરી નાખે છે.
મહાવીર પ્રભુનાં વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે-“રેવં મંતે ! હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે. આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. એવું કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. એ સૂત્ર ૯ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાને પાંચમાં શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાસ, પ-૬ .
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૫૬