________________
અહીં યાવત્ પદથી તિર્યંચ અને મનુષ્ય આયુનું ગ્રહણ થયું છે.
ઉત્તર-(દંતા, યમ !) હા, ગૌતમ! એવું જ બને છે- મણિg ગો િવવવાિર-તે તમારું પૂરું) જે જીવ જે નિમાં ઉત્પન્ન થવાને યોગ્ય આયુને બંધ કરે છે તે જીવ તે યોનિના આયુને બંધ કરે છે. (રંજ-ને ચાર વા, તિરિ-સેવા વા) જે તે નરકમાં જવાને યોગ્ય હોય તે નરકાયુને બંધ કરે છે, અને જે તિર્યંચ, મનુષ્ય અથવા દેવગતિમાં જવાને ગ્યા હોય તે તિર્યંચ, મનુષ્ય અથવા દેવગતિને બંધ કરે છેકહેવાનું તાત્પર્ય એ છે કે જીવ, નૈરયિક, તિર્યંચ ગતિ. મનુષ્યગતિ અને દેવગતિમાં જવાને ગ્ય આયુના પ્રયોજક કર્મોને પૂર્વભવમાં જ ઉપાર્જિત કરે છે. એટલે કે જે ભવમાંથી જીવ આ ગતિયોમાં જવાનું હોય છે, એજ ભવમાં તે જીવ નરક આદિ ગતિમાં જવાને ગ્ય કર્મનું ઉપાર્જન કરે છે. ( ૩૨ માળે રવિ ) નરકગતિના આયુને બંધ બાંધતે જીવ નરકગતિમાં જવાને ચગ્ય કર્મોને બંધ સાત પ્રકારે કરે છે, અને એ રીતે તે જીવ સાત નરકેને યોગ્ય કર્મનું ઉપાર્જન કરે છે (સંક-વચqમા પુષિ
ચાર વા નાવ એ સામા પુષિ ને રૂંવાડાં વા) તે જીવ, પહેલી રત્નપ્રભા પૃથ્વી (નરક) થી લઈને સાતમી નરક પર્યન્તની ગતિ (ની) ને યોગ્ય આયકર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિ અશુભ કર્મોનું ઉપાર્જન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવ મહા આરંભ અને મહ પરિગ્રહવાળે હોય છે, તથા જે જીવ પંચેન્દ્રિયનો વધ કરનાર, રાતદિન હિંસા કરનાર અસત્ય બોલનાર. ચોરી કરનાર, અને સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહેનાર હોય છે, એ જીવ નરકાયુને બંધ કરીને નરકમાં જાય છે-રત્નપ્રભા આદિ સાત નરકે છે. જે નરકમાં જવાને ગ્ય આયુને બંધ જીવે બાંધે હોય છે. તે નરકમાં જીવ મરીને ઉત્પન્ન થાય છે. જે તે જીવે પહેલી નરકમાં જવાને ગ્ય આયુને બંધ તેના સવદ્યાગથી કર્યો હશે તે તે જીવ પહેલી
શ્રી ભગવતી સૂત્ર : ૪