________________
“છી રજારિયા ” કેવલીની ઉપાસિકાનાં વચનો સાંભળીને પણ છવાસ્થ જીવ અન્નકરને જાણી શકે છે. (જે જીવ કેવલીનાં વચન સાંભળવાને તત્પર હેતે નથી, પણ તેમની ઉપાસના કરતો હોય છે, એવા જીવને કેવલીનો ઉપાસક કહે છે.) “તરવિગતવાર વા, તપસ્થિર નાવિચાg a " એજ પ્રમાણે સ્વયં બુદ્ધના શ્રાવકના, સ્વયંબુદ્ધની શ્રાવિકાના, “તરવાં કપાસના જા, તારિત્રયવારા વા ” સ્વયં બુદ્ધના ઉપાસકના અથવા સ્વયંબુદ્ધની ઉપાસિકાના વચનોને સાંભળીને પણ છદ્મસ્થ જીવ અન્તકર અથવા ચરમ શરીરી જીવને જાણી-દેખી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપરોક્ત બધાં જ એ વાતને કેવલી ભગવાન પાસેથી જાણે છે. પછી તેમના દ્વારા જે છદ્મસ્થ જીવને તે વાત કહેવામાં આવે, તે તે જાણી શકે છે કે અમુક જીવ અંતકર અથવા ચરમ શરીરધારી છે.
ઉપરના સૂત્રમાં “સોદવા (શ્રવા)” પદથી કેવલી ભગવાનનાં સામાન્ય વચનને જ ગ્રહણ કરવું-આગમ પ્રમાણરૂપ તેમનું વચન ગ્રહણ કરવું જોઈએ નહીં. કારણ કે હવે પછીના પ્રકરણમાં પ્રમાણુનું પ્રતિપાદન કરવામાં આવશે, આગમનું વર્ણન પણ તેમાં કરાશે. “શ્રુવા” ( સાંભળીને) પદ દ્વારા આગમ ૩૫ વચનને ગ્રહણ કરવાથી અસંગતતા ઊભી થવાનો સંભવ રહેશે. તેથી આટલી સૂચના ધ્યાનમાં લેવી. સૂ. ૮ છે
પ્રમાણ કે સ્વરૂપ કાનિરૂપણ
“ મળે” ઈત્યાદિ
સૂત્રાર્થ–(તે િત્ત ?) હે ભદન્ત “પ્રમાણ પદનો શું અર્થ થાય છે? (પાળે વદિ qu ” હે ગૌતમ ! પ્રમાણના ચાર પ્રકાર છે. (સંક) તે ચાર પ્રકારો નીચે પ્રમાણે છે–( રજણે, બાજુમાળે, શોવ ને,
શ્રી ભગવતી સૂત્ર : ૪