________________
ઉત્તર( નોચમા ! ) હે ગૌતમ ! “ સદ્રં ”સકાળ પર્યન્ત જીવા ઉપચય-અપચયથી રહિત રહે છે. કારણ કે તેમનું અવસ્થાન ( અસ્તિત્વ ) બધા કાળમાં હાય છે.
પ્રશ્ન--( ને ચાળ. મતે ! ક્ષેત્રચ ા' સોવષયા ? ) હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળ સુધી ઉપચયવાળા રહે છે ? ઉત્તર---“ નોથમાં ! ” હે ગૌતમ !
( નરૢોળ' ધર્મ સમય થોરેન બાહ્રિચા અને લગ્નમાળ ) નારકે એછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી ઉપચય ચુત રહે છે. વચ' દારું લાવવા'' હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળ સુધી અપચય યુક્ત રહે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે—છ્યું એવુ ક નારક જીવા ઓછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી અપચય ચુકત રહે છે. પ્રશ્ન-( જેવર્ડ્સ' જાહ' સોવષય-સાચા ? ) હે ભદ્દન્ત ! નારકી કેટલા કાળ સુધી ઉપચય-અપચય બન્નેથી યુકત રહે છે ?
ઉત્તર— ત્રં ચૈવ ”હું ગૌતમ! નારક જીવાના ઉપચય-અપચય બન્નેથી એકી સાથે યુક્ત રહેવાના કાળ પણઉપચય ચુકત રહેવાના કાળ પ્રમાણે જ સમજવે. એટલે કે તેના એછામાં ઓછે. એક સમયને અને વધારેમાં વધારે આવલિકાના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સમજવા. ( વચ' વાહ' નિવષય-નિશ્વયા ? ” હે ભદ્દન્ત ! નારકેા કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત હાય છે ?
ઉત્તર—( નોયમા ! નળેળ' ' સમય,
જોસેળ વારસમુદુત્તા ) હે ગૌતમ ! નારકી એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ખાર મુહૂત સુધી ઉપચય-અપચયથી રહિત હૈાય છે. ( નિતિયા સવે સોશવયા સાચા સવદ ) તથા સમસ્ત એકેન્દ્રિય જીવા બધા કાળમાં ઉપચય અપચય સહિત હોય છે. (તેત્રા હવે લોકપયા ત્રિ, સાવયા વિ, સોચયઆવયા વિ, નિષય-નિયા વિ) બાકીના બધાં જીવા (એકેન્દ્રિય સિવાયના બધાં જીવા ) ઉપચયવાળાં પશુ હોય છે, અપચયવાળાં પશુ હાય છે, ઉપચય-અપચય અનેથી પણ એક સાથે યુકત હોય છે, અને ઉપચય-અપચય અન્નેથી રહિત પણ હોય છે. તેમને ઉપચય આદિથી યુકત અથત્રા રહિત રહેવાના કાળ 'जहणेणं' एक्क समय " આછામાં આછે. એક સમયના અને (છોલેન' જ્ઞાનક્રિયાત્ ગતવેજ્ઞ માળ ) વધારેમાં વધારે આલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહ્યો છે. પરંતુ ( ગટ્ટુËTMતાનો માનિ ચક્યો ) નિરૂપચય-નિરપચય રૂપ અવસ્થાનામાં વ્યુત્ક્રાન્તિ કાળ-વિરહુ કાળકહેવા જોઇએ. એટલે કે એકેન્દ્રિયના પાંચ દડકો સિવાયના બાકીના ૧૯ દડકામાં (દ્વીન્દ્રિયાથી વૈમાનિકા ન્તના ૧૯ દડકામાં ) વિરહ-કાળને આધારે અવસ્થિત્ર સમજવું,
66
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૧