________________
શાવાળે સ્કંધ કપે છે ખરા ? અહીં (ચાવત્ ) (જ્ઞાવ ) પદથી ઉપર પ્રમાણેના સૂત્રપાઠ ગ્રહણ કરાયા છે.
મહાવીર પ્રભુ જવાબ આપે છે-( શોચમા ! સિય ચરૂ ના નિમર્ ) હે ગૌતમ ! એ પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કધ કાઇ કોઈ વખત જ કષિત થાય છે અને તે તે ભાવરૂપે પરિણમિત થાય છે તથા (સિયા ચર્નાત્ર ળો વરનમર્ ) કાઇ કાઇ વખત તે પિત થતે. નથી અને પરિમિત થતા નથી. (નિયતેને ચરૂ સિય તેણે નો ચર્ચે) હે ગૌતમ ! તે બે પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કધને એક દેશ ( ભાગ) કષિત થાય છે અને એક ભાગ કપિત થતેા નથી.
ગૌતમ સ્વામી પૂછે છે ( તિત્ત્વસિદ્ ાં મતે ! વયે ચર્ ?) હે ભદન્ત ! ત્રણ પ્રદેશવાળા પુદ્ગલ કન્ધ શુ કપિત થાય છે ખરો ?
મહાવીર પ્રભુ જવાબ આપે છે (પિય રૂ, લિય નો ચરૂ ) હે ગૌતમ ! ત્રણ પ્રદેશાવાળા પુદ્ગલ કન્ય કયારેક કપે છે પણ ખરા અને કયારેક નથી પણ કપતા. (વિચ તૈસે રૂ નો તેને રૂ ! કયારેક તે સ્કન્ધને એક ભાગ કપિત થાય છે અને એક ભાગ ક્રપિત થતા નથી. (સિય જૈસે ડ્વર્ નો ફેસા 'ત્તિ ) કયારેક એવુ પણ મને છે કે તે ત્રણ પ્રદેશાવાળા સ્કન્ધના એક ભાગ કંપિત થાય છે અને બે ભાગ ક`પિત થતા નથી. ( સિય તેમા 'ત્તિ નો ફૈલે ચરૂ ) કયારેક એવું પણ મને છે કે જ્યારે તેના બે ભાગ કપિત થાય છે અને એક ભાગ કષિત થતા નથી.
હવે ગૌતમ સ્વામી ચાર પ્રદેશેાવાળા પુલ સ્કન્ધને વિષે પ્રશ્ન પૂછે છે ( ૨ઽવ્પત્તિ ન અંતે ! વધે ચડ્?) હે ભદન્ત ! શું ચાર પ્રદેશાવાળા પુત્ ગલ સ્કન્ધ પિત થાય છે ખરા ? તેને જવામ આપતા મહાવીર પ્રભુ કહે છે-( નોમયા ! સિય ચરૂ સિય નો ચર્ચે) હે ગૌતમ ! તે કયારેક કૃષિત થાય છે અને કયારેક નથી થતા. (સિચ રેલે રૂ નો ટ્રેલે ર્ ) કયારેક તે સ્કન્ધના એક ભાગ કપિત થાય છે અને એક ભાગ કષિત થતા નથી. ( પિચ તૈસે યરૂ નો રેસા 'તિ) કયારેક તેને એક જ ભાગ કંપિત થાય છે અને તેના અનેક ભાગ એટલે કે ત્રણ ભાગ કાંપિત થતા નથી. ( પિય શૈલા પતિ નો તેને 'ત્તિ ) કયારેક તેના ત્રણ ભાગ રૂપ દેશ કષિત થાય છે અને એક ભાગ રૂપ દેશ ક’પિત થતા નથી. (ણિય તેસાંતિનો રેલા ત્તિ) કયારેક તેના પહેલા એ ભાગ કૅપિત થાય છે અને બાકીના બે ભાગ ક પત થતા નથી. (નન્હા ૨૩ળણસો તદ્દા પંચપત્તિકો તદ્દાનાવ બળ'તપત્તિનો ) જે પ્રમાણે ચાર પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કન્ધા વિષે ઉપર કહ્યા મુજબનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એટલે કે તેના વિષે જેવા આલાપક આપવામાં આવેલા છે એવા જ આલાપક પાંચ પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કન્ધા વિષે સમજી લેવા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૧