________________
શિક પુદ્ગલ સ્કન્ધ અરહિત, મધ્યસહિત અને પ્રદેશ સહિત હેય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રિપ્રદેશિક સ્કન્ધ વિષમ પ્રદેશવાળે! હાય છે, તેથી તેના સરખા ભાગ થઈ શકતા નથી. કારણ કે પરમાણુ દ્રવ્ય ખ`ડિત થતું નથી. તેથી તેને અન ( અધ રહિત ) કહેલું છે. તથા તે વિષમ પ્રદેશવાળા હાય છે. તેથી તેને મધ્યયુક્ત કહેલ છે, અને પ્રદેશયુક્ત હેાવાથી તેને સપ્રદેશ કહેલ છે તે કારણે જ તેને વિષે “નો સઢે, નો સમો, નો ગલ્સે” અધ ભાગથી યુક્ત હાતા નથી, મધ્યભાગથી રહિત હતેા નથી, અને પ્રદેશથી રહિત હૈાતે નથી, એવા ખુલાસા કરવામાં આવેલ છે.
હવે આ વિષયને ઉપસ’હાર-સારાંશ-કરતા સૂત્રકાર કહે છે-“ ના સુપવિત્રો તદ્દા ને સમા તે માળિયન્ત્રા’હે ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કન્ધના વિષયમાં જે પ્રકારનુ’ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું પ્રતિપાદન સમપ્રદેશવાળા પુલ સ્કન્ધાના વિષયમાં પણ સમજી લેવુ. ચાર પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, આઠ પ્રદેશોવાળા અને દસ પ્રદેશોવાળા પુદ્ગલ સ્કન્ધાને સમ પ્રદેશવાળા પુલ સ્કન્ધા કહે છે. “ને વિશ્વમાં તે નફા તિવમિત્રો તફા भाणियव्वा " તથા વિષમ પ્રદેશવાળા સ્કન્ધાની સાતા ( અધ સહિત હોવુ' તે ) આતુિ પ્રતિપાદન ત્રિપ્રદેશિક પુદ્ગલ સ્કન્ધાની સાધતા આદિના ઉપર્યુક્ત કથન મુજબ સમજવું. પાંચ, સાત અને નવ પ્રદેશોવાળા સ્કન્ધાને વિષમ પ્રદેશોવાળા સ્કન્ધ કહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ સંલેન્નવસિળ' મતે! યે હિં સગદ્વે ” હે ભદન્ત ! સખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધ શું સા ( અધ સહિત ) સમધ્ય અને સ્રપ્રદેશ હાય છે? અથવા અનધ, અમધ્ય અને પ્રદેશ રહિત હાય છે ?
पुच्छा
મહાવીર પ્રભુના જવાખ—‘ ગોયમા ! ” હે ગૌતમ ! સિચ સગદ્દે, અમન્ગ્વે, સવo '' સખ્યાત પ્રદેશિક સ્કન્ધ કયારેક અસહિત, મધ્યરહિત અને પ્રદેશ સહિત હોય છે. અને ‘· સિય ળદ્ધે સમજ્ઞે, સપ્તે '' કયારેક અધ રહિત, મધ્યસહિત અને પ્રદેશ સહિત હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સંખ્યાત પ્રદેશિક સ્કેન્ચ સમપ્રદેશવાળા હાય છે, તે અ`સહિત, મધ્ય રહિત અને પ્રદેશ સહિત હાય છે. પરન્તુ જે સખ્યાત પ્રદેશિક ઉન્ધ વિષમ પ્રદેાવાળા હૈાય છે, તે અરહિત, મધ્યસહિત અને પ્રદેશ સહિત હાય છે. “નદા સલેક વર્ણનો તફા અસંલેન્દ્રસિઞો વિ, અળતરવૃત્તિઓ વિ'' સખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધને સાતા આદિના વિષયમાં જે પ્રકારનું સમન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું પ્રતિપાદન અસંખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધાના વિષયમાં પણ સમજી લેવું. ॥ સૂત્ર ૩ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૯