________________
છે, તેઓ કાળની અપેક્ષાએ પ્રદેશ રહિત પુલો કરતાં અસંખ્યાત ગણે છે. (વેત્તાનું સપના લકઝrળા) ક્ષેત્રની અપેક્ષાએ જે પુદ્ગલે પ્રદેશ રહિત છે, તેઓ તેના કરતાં પણ અસંખ્ય ગણે છે. (વેરા વેવ રાજુલા
હવે સTળા) તથા જે પુલે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુકત છે. તેઓ તેનાં કરતાં પણ અસંખ્યાત ગણે છે. (દવા સત્તા વિસાફિયા) દ્રવ્યની અપેક્ષાએ જે પુદ્ગલેને પ્રદેશયુકત કહ્યાં છે, તેઓ તે પુલે કરતાં થોડાં વિશેષાધિક છે. (ાસ સાણસા સાચા) કાળની અપેક્ષાએ જે પદ્રને પ્રદેશયુકત કહ્યાં છે, તેઓ પૂર્વોકત વિશેષાધિક પુલે કરતાં પણ વિશેષાધિક હોય છે. (મારેof agga વિશેષાવિા) તથા ભાવની અપે. થાએ જે પદ્રલે પ્રદેશકતા હોય છે, તેઓ પૂર્વોકત વિશેષાધિક પલે કરતાં પણ વિશેષાધિક હોય છે. (તof સે નાથપુજે મારે નિયંત્તિ વળા
પદ ) ત્યારબાદ નારદપુત્ર અણગારે નિગ્રંથી પુત્ર અણગારને વંદણા કરી અને તેમને નમસ્કાર કર્યો, (જંપિત્તા રમવા ઘરો બ૬ સભ્ય વિગર મકાનો મુઝો સામે તામિત્તા સંમેoi તત્રતા મcaroi મારેમાળે વિરુ ) વંદણા નમસ્કાર કરીને પિતાના દ્વારા કરાયેલા અર્થને માટે તેમણે વિનયપૂર્વક, વારંવાર તેમની ક્ષમા માગી. ક્ષમા માગીને, સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા તેઓ તેમને સ્થાને વિરાજમાન થઈ ગયા.
ટીકર્થ–સાતમાં ઉદ્દેશકમાં પુદ્રની સ્થિતિ આદિનું નિરૂપણ કાળ દિકની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, હવે આ આઠમાં ઉદ્દેશકમાં તેમનું નિરૂપણ પ્રદેશોની અપેક્ષાએ કરવામાં આવે છે –(તે કાળે તે સમur) તે કાળે અને તે સમયે (સાહૈિ નામ ન હૃસ્થા) રાજગુડ નામે નગર હતું. (નાવ જિના વણિયા) પરિષદ સ્વરથાને પાછી ગઈ ત્યાં સુધીનું વર્ણન અહી ગ્રહણ કરવું. અહીં “યવત્ ” (ના) પદથી નીચેનો સૂત્રપાઠ ગ્રહણ કરવાનો છે
“રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. ધર્મોપદેશ સાંભળવા પરિપદ તેમની પાસે ગઈ. ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ, આ પ્રકારનો સંબંધ સમજી લો (તેજ વસે તે સમg ) તે કાળે અને તે સમયે (સમરસ મજાવો માવીસ મતેવાજી ( ચપુ તે જમેં ખારે પારૂ મા વાવ વિરૂ) શ્રમણ ભગવાન મહાવીરના નારદપુત્ર અણગાર નામના એક શિષ્ય હતા. તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા ( સરળ સ્વભાવના ) હતા નીચે દર્શાવ્યા પ્રમાણેના ગુણોથી યુક્ત એવાં તે મુનિ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. (લાલ) પદથી અહીં (વપરા-ત્તા, વઝન નોધમાનખાયામઃ, મદ્રેવરાજ, મારી મશઃ વિનિઃ) આ પાઠનો સંગ્રહ કરાય છે. આ પાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે-તેઓ સ્વભાવથી જ ઉપશાત હતા, સ્વભાવથી જ તેમનામાં ક્રોધ, માન, માયા અને લેભ ૩૫ કષાયે અત્યંત મંદ હતા. એટલે કે કષાયનો ઉદય થવાનું નિમિત્ત મળે ત્યારે પણ તેમનામાં ક્રોધાદિ ભાવને તીવ્ર રૂપે ઉદય થતો નહીં, પણ અતિ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૩