________________
શય મંદરૂપે ઉદય થતો અને તુરત જ એ ભાવે શાન્ત પડી જતા તેઓ અત્યંત કમળ ભાવથી યુકત હતા. ગુરૂનું તેમના પ્રત્યે અનુશાસન ન હોવા છતાં પણ તેઓ અત્યંત ભદ્ર પરિણામી જ રહેતા હતા તથા તેઓ સદા વિનયગુણથી યુકત હતા. ( તેof wાઢેoi તેણં ણમો સમાન માત્ર મહાવિશ્વ સેવાથી નિયંત્રિપુત્તે નામં કરે પn મા કાર વિરુ ” તે કાળે
અને તે સમયે મહાવીર પ્રભુના એક બીજા પણ શિષ્ય હતા તેમનું નામ નિથીપુત્ર અણગાર હતું. તેઓ પણ પ્રકૃતિભદ્રથી વિનીતિ પર્યન્તના ગુણોથી યુકત હતા. અહીં પણ “નવ” પદથી ઉપર્યુક્ત પ્રકૃતિ-ઉપશાન્ત આદિ વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. (તpo સે નિચંદyત્ત ૩ળા રે નેનાવ રાયપુરે મારે તેજામેવ વાછરુ) પરિષદ વિખરાયા પછી નિયથીપુત્ર અણગાર, જ્યાં નારદપુત્ર અણગાર બેઠા હતા, ત્યાં આવ્યા ( કવારિકત્તા) ત્યાં આવીને (તારાપુરં વાર વે વયા) તેમણે નારદપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું-(સવાટા સે નો ! ઉ ર અર, નમક, ઘર હતા કાઠુ કાઢા, જમવા, કપા ?) હે આર્ય! આપ શું એવું માને છે કે સમસ્ત મુદ્રલે અર્ધભાગ સહિત છે? મધ્યભાગ સહિત છે? અને પ્રદેશ સહિત છે? અર્ધભાગ રહિત નથી, મધ્યભાગ રહિત નથી અને પ્રદેશ રહિત નથી? નિર્ચથી પુત્ર અણગારને આ પ્રકારનો પ્રશ્ન સાંભળીને નારદપુત્ર અણગારે ( ત્તિ) હે આર્ય ! એવું સંબોધન કરીને (નિયંત્તિ અન નારં પર્વ વવાણી) તેમને (નિર્ગથીપુત્ર અણગારને ) આ પ્રમાણે કહ્યું –
(દર વોરા છે અs ! મ ગઢ સમજ્જા, સત્તા નો જળકુંઢા, અમક્ષા, ) હે આર્યો. અમે તો એવું માનીએ છીએ કે સમસ્ત પદ્રવ અર્ધભાગ સહિત છે, મધ્યભાગ સહિત છે અને પ્રદેશ સહિત છે, તેઓ અર્ધભાગથી રહિત નથી, મધ્યભાગથી રહિત નથી અને પ્રદેશથી રહિત પણ નથી. નારદપુત્ર અણગારની આ પ્રકારની માન્યતા (કલ્પના) સાંભળીને નિથીપુત્ર અણગારે તેમને આ પ્રમાણે પૂછયું-(રૂoi તે માનો Hવ વોરા સગઢા, સમા, સારસા, ગો કાઢી, કક્ષા, માણસા) હે આર્ય ! જે આપની માન્યતા અનુસાર એવું જ માનવામાં આવે કે સમસ્ત પુલો અર્ધભાગ સહિત છે, મધ્યભાગ સહિત છે, અને પ્રદેશોથી યુક્ત છે, તથા તેઓ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશોથી રહિત નથી, તે ( વાત મા ! લવ पोग्गला स अड्ढा, समझा, सपएसा, णो अगड्ढा, अमज्झा, अपएसा) हुं આપની પાસેથી એ જાણવા માગું છું કે આપની તે માન્યતા ક્યા આધાર પર અવલંબિત છે? આપ દ્રવ્યની અપેક્ષાએ એ પ્રકારની માન્યતા ધરાવે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૪