SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે ગૂંથાયેલા રહેવા છતાં પશુ એક જીવ એક સમયે એક જ આયુકમનું વેદન કરતું નથી. ( રૂમવિચારયં વા પરમવિચારો વા) કાંતે તે આ ભવના આયુનું વેદન કરે છે, અથવા પરભવના આયુનું વેદન કરે છે. ( समय इहभवियाउयं पडिसंवेदेइ, नो त समय परभवियाउय पडिसवेदेह) २ સમયે જીવ આ ભવના આયુને ભેગવતે હોય છે, તે સમયે પરભવના આયુને ભગવતે નથી અને (સમયે પામવાવર્ગ પરિવે) જ્યારે પર ભવના આયુને ભેગવતે હોય છે, (ને સં' સમર્થ રૂમવિદ્યાર્થ પવિતા ત્યારે આભવના આયુને ભેગવતે નથી ( રૂમવિયાવરણ શિક્ષણ નો પરમવિચારો વરિરંવે) આ ભવના આયુને ભેગવવાને માટે પરભવના આયને ભેગવવાની આવશ્યકતા નથી, (પરમવિવાહરણ પરિવેગળાઇ નો રૂા મરિવારä પરિસરેર) અને પરભવના આયુને ભેગવવાને માટે આ ભવના આયુને ભોગવવાની આવશ્યકતા નથી (ga વસ્તુ ને નીચે નું સમg જ કાર રિવેર) આ રીતે એક જીવ એક સમયે એક અયુ કર્મનું વેદન કરે છે, (તંગ રુમવિચાર" વા વમવિચારચં) કાંતે તે આભાવના આયુનું વેદન કરે છે, કાંતે પરભવના આયુનું વેદન કરે છે– બન્નેને એકસાથે એક સમયે ભોગવી શકતું નથી. ટીકાથ-લવણસમુદ્ર આદિના વિષયમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે કેવળજ્ઞાનથી યુક્ત પ્રભુદ્વારા કરાયેલ હોવાથી સર્વથા સત્ય અને પ્રમાણ ભૂત છે પરન્તુ મિથ્યાજ્ઞાની દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવે છે તે તેમની છદ્મસ્થતાને કારણે અસત્ય પણ હોઈ શકે છે. એ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “(અનધિયા મરે! gવરયંતિ) હે ભદન્ત ! મિથ્યાદૃષ્ટિ, અન્યતીથિકે (અન્ય મતવાદીઓ) એવું કહે છે, (ા માાંતિ) એવું ભાષણ કરે છે-વિશેષરૂપે કહે છે, (g gorતિ એવું સમજાવે છે, (ga Tહતિ) અને એવી પ્રરૂપણ કરે છે કે– (નામ કાઢઢિયા) કોઈ એક જાળગ્રન્થિકા હાય, ( અહીં (૩) પદ દૃષ્ટાન્ત પ્રદર્શનને માટે મૂકયું છે અને (નામ) પદ વાયાલંકાર રૂપે વપરાયું છે. માછલાંને પકડવા માટે જાળ નામનું સાધન વપરાય છે. તેના દ્વારા માછીમારે માછલાં પકડે છે. તેમાં અનેક ગઠે વડે ગુંથાયેલી જાળી હોય છે. આ રીતે જાળીના જેવું માછલાં પકડવાનું જે સાધન હોય છે તેને જાળગ્રન્થિકા કહે છે ) (રાજુપુત્રિ કિયા) જેમાં અનુક્રમે ગાંઠ વાળવામાં આવેલી હોય, (જે ગાંઠ તેમાં પહેલી વાળવી જોઈએ તે પહેલી વાળી હોય અને જે છેલલી વાળવી જોઈએ તે છેવી વાળી હોય, આ કમથી જેમાં ગાંઠ વાળેલી હોય શ્રી ભગવતી સૂત્ર : ૪ પર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy