________________
આ આયુનું ઉપાર્જન જીવ કયાં કરે છે? એ પ્રશ્ન. અને પૂર્વ ભવમાં જ જીવ આ આયુનું ઉપાર્જન કરે છે,” એ ઉત્તર વૈમાનિક પર્યન્તના બધાં જીવને અનુલક્ષીને યોનિ અને આયુષ્યના સંબંધમાં વિચાર,
(ગાાિયા મેતે !) ઈત્યાદિ !
સૂત્રાર્થ—( ઇન સ્થિરા મતે ! હવાફરવંતિ, માતંતિ, gov/વંતિ, ga પતિ ) હે ભદન્ત ! અન્યતીર્થિક (અન્ય મતવાદીઓ) એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવું જણાવે છે અને એવી પ્રરૂપણ કરે છે કે (से जहा नामए जालगढिया सिया, आणुपुब्बिंगढिया, अणंतरगढिया, पर पर ઢિયા, અofમumઢિચા ) કેઈ એક જાળઝશ્વિક હય, જેમાં કમવાર ગાંઠ વાળેલી હોય, જેને એક પછી એક એમ અંતર વિના ગૂંથેલી હોય, પરસ્પરમાં ગૂંથેલી હોય એવી જાળગ્રથિકા જેવી રીતે (અમરત્તા, અન્નમનમારિયા, અન્નમત્ર રચાંમાચિત્તાબન્નમન્નઘત્તા નિર) અરસ્પરસમાં ગાંઠે લાગી જવાથી વિસ્તીર્ણ થઈ જાય છે, પરસ્પર ભારથી યુક્ત થઈ જાય છે, આપસમાં વિસ્તીર્ણ અને ભારવાળી થઈ જાય છે, આપસમાં સમુદાયવાળી થઈ જાય છે, (વમેવ વીવા વહુઆગાયુ, પહૂરું બાવચાઈ, બાજુપુર્વ ઢિયારું જ્ઞાન વિત) એવી જ રીતે, અનેક જીવોના હજારે આયુઓ અનેક હજાર ભવોમાં પરસ્પર કમ કમથી સંબદ્ધ થાય છે, આમ થવાથી (જે વિ ii નીવે નં રમgi aો બાવચારું પરિસંવે) એક છવા પણ એક સમયે બે આયુઓનું વેદન કરે છે-બે આયુઓને અનુભવ કરે છે. () તે બે આયુઓ નીચે પ્રમાણે છે-( રૂમવિદ્યાવચે , પામવા ઉર્થર) (૧) આ ભવ સંબધી આયુ અને (૨) પરભવ સંબંધ આયુ (f समय इहमवियाउयं पडिसंवेदेइ, त समय परभवियाउयं पडिस वेदेइ) . જે સમયે આ ભવ સંબંધ આયુને અનુભવ કરતા હોય છે, ત્યારે પરભવ સંબંધી આયુને પણ અનુભવ કરતા હોય છે. (કાર રે જ મરેg) હે ભદન્ત ! તેમની તે માન્યતા શું સાચી છે?–શું એ પ્રમાણે જ બને છે? ( गोयमा ! ज णं ते अन्नउत्थिया त चेव परभविया उय च जे ते एवमाहंसतं મિરઝા) હે ગૌતમ ! અન્યતીથિકોએ “ ત્યારે પરભવ સંબંધી આયુને પણ અનુભવ કરતે હેાય છે” ત્યાં સુધીનું જે પૂર્વોક્ત કથન કહ્યું છે, તે મિથ્યા કહ્યું છે. (પુળ નોચના ! વારૂણાનિ કાર ઘવામિ) હે ગૌતમ! હું તે એવું કહું છું, યાવત્ એવી પ્રરૂપણા કરું છું કે (જ્ઞ નામ કાઢોડિયા સિરા) કેઈ એક જાળગ્રન્શિકા હાય, (નાવ નમનારૂત્તા નિતિ) તે જાળગ્રંથિકાનું ઉપર્યુક્ત સમસ્ત વર્ણન “ગ્રન્થિઓ અન્ય સમુદાયરૂપે રહેલી હોય, ત્યાં સુધીનું વર્ણન અહીં ગ્રહણ કરવું. (પામેવ ઇનમેણ વસ્ત
આજ્ઞારફતેહિં રાચરઘા કાજુપુરિ ઢિયારું જ્ઞાન નિતિ) એજ પ્રમાણે પ્રત્યેક જીવના અનેક હજાર ભવ અનેક હજાર આયુકર્મ સાથે ક્રમશઃ ગૂંથાયેલા રહે છે. ( નિ ચ " નીવે સમgT fi સાથે વહિવે)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૫૧