________________
પુરૂષ કી ધનુર્વિષયક ક્રિયા કા નિરૂપણ
ધનુષવાળા પુરુષની વક્તવ્યતા– “ રિસે મરે ! ' ઇત્યાદિ.
સૂત્રાર્થ–(પુરિસે મતે ! ઘy marriદ) હે ભદન્ત ! કેઈ એક પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, (૧૪ મુસ્તિત્તા હું જાણુરૂ) તેને ગ્રહણ કર્યા પછી બાણને ગ્રહણ કરે, (vમુવત્તા હા હા) ધનુષ્ય અને બાણને ગ્રહણ કરીને તે કેઈ સ્થળે જઈને બેસી જાય ડિશા) ત્યાં બેસીને (આયચન્નારાચં રે ) તે ધનુષ્ય પર બાણ ચડાવવાને માટે તે ધનુષ્યને કાન સુધી ખેંચે, (કચર कण्णायय उसु करित्ता उ वेहायसं उविहिए समाणे जाई तत्थ, पाणाई, भूयाइ', जीवाई, सत्ताई अभिहणइ, वत्तइ. लेसेह, संघाएइ, संघ, परितावेइ, किलामेइ, ठाणाओ ठाण संकामेइ-जीवियाओ ववरोवेइ, तएणं भ'ते ! से पुरिसे कह किरिए) ધનુષ્યને કાન સુધી ખેંચીને તેના પર બાણ ચડાવે છે, અને તે બાણને ઉંચે આકાશમાં છેડે છે. આ રીતે ધનુષ્ય દ્વારા આકાશમાં ફેંકાયેલું બાણ તેના માર્ગમાં આવતાં સમસ્ત પ્રાણને, ભૂતને, જીવન અને સને હણ નાખે છે, તેમનાં શરીરને સંકુચિત કરી નાખે છે, એક બીજાથી દૂર રહેલા એવા તે અને એક બીજા સાથે અથડાવી મારે છે, તેમને એક બીજા સાથે મેળવી દે છે, તેમનાં અંગોપાંગને સ્પર્શ કરે છે, તેમને પીડા પહોંચાડે છે, તેમને મરણ જેવી સ્થિતિમાં મૂકી દે છે, એક સ્થાનથી બીજે સ્થાને તેમને પહોંચાડી દે છે અને તેમનાં પ્રાણ હરી લે છે, તે હે ભદન્ત ! એ પુરૂષ કેટલી ક્રિયાથી યુક્ત ગણાય છે (નોરમા ! જાવં નં રે પુષિણે ધનું રામુ, ઘણું રામુણિત્તા, નાવ વશ્વિ, તાવં ૨ [ રે રૂરિયે વાચા જ્ઞાવ વાળાવાચરિયાણ પં રિચાર્દિ પુz ) હે ગૌતમ ! જ્યારે તે પુરૂષ ધનુષ્ય તથા બાણને ઉઠાવીને, બાણને આકાશમાં છેડવા પર્યન્તની ક્રિયા કરે છે, ત્યારે તે પુરૂષ કાયિકીથી લઈને પ્રાણાતિપાતિકી સુધીની પાંચે કિયાએથી સ્પષ્ટ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર: ૪
૧૪૧