________________
रस वा ताओ धणाओ कि आरंभिया किरिया कज्जइ १ ५ गोयमा ! गाहावइस ताओ धणाओ आरंभिया ४ मिच्छा सणवत्तिया किरिया सिय कज्जइ. લિય નો ગર્, વચરણ ળ તાબો સામો પચતૢ મતિ) આ સૂત્રપાઠના ભાવ નીચે પ્રમાણે છે—જ્યારે ખરીદેલાં વાસણેાનું મૂલ્ય વેચનાર વ્યાપારીને મળી જાય છે, ત્યારે તે ધનનિમિત્તક ક્રિયા ( આર'ભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયાએ તે વાસણુ વેચનાર વ્યક્તિને જ અધિક પ્રમાણમાં લાગે છે અને તેને મિથ્યાદર્શન નિમિત્તની ક્રિયા લાગી પણ શકે છે અને નથી પણ લાગી શકતી. પરન્તુ ખરીદનાર વ્યક્તિને તે ધનનિમિત્તક આર'ભિકી આદિ ક્રિયાએ અલ્પ માત્રમાં જ લાગશે, કારણ કે તેણે વાસણૢાની પૂરેપૂરી કિંમત તે વાસણનાં વેચનારને ભરપાઇ કરી દીધી હાય છે.
હવે ઉપરના કથનના ઉપસ`હાર કરતા સૂત્રકાર કહે છે–(વઢમ પડથાળ' જો નો, વિદ્યુતપાળ, જો મો) પહેલા જે અનુપનીત ( ન લઈ જવાયેલાં) ધન વિષેને આલાપક છે તે ઉપનીત ( લઈ જવાયેલાં ) વાસણા વિષેના ચેાથાઆલાપક જેવા છે એમ સમજવું. તથા ઉપનીત ધન વિષયક જે બીજો આલાપક છે, તે અનુપનીત વાસણા વિષેના ત્રીજા આલાપક જેવે છે, એમ સમજવું આ સમસ્ત વાત ઉપયુક્ત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. ક્રિયાને અધિકાર ચાલતા હૈાવાથી હવે સૂત્રકાર અગ્નિકાયને ક્રિયા લાગે કે નહીં એ વાતનું નિરૂપણ કરવા નીચેના પ્રશ્નોત્તરાનું પ્રતિપાદન કરે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- (મનિષ્ઠાìમંતે ! બહુળો હિદુ સમાળે મહાकम्मतराए चेत्र, मद्दा किरियतराएचेव महासवतराए महावेयणतराए चेत्र भवइ ! ) डे ભદન્ત ! કદાચિત્ તત્કાલ પ્રજ્વલિત થયેલ અગ્નિકાય, એલવાઈ રહેલાં અગ્નિ કરતાં વધારે મહાન જ્ઞાનાવરણ આકિ ખંધનું કારણ હાવાથી શું મહાક્રમતર છે ? પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે જે અગ્નિ ઠરવા માંડેલ છે તેની તે વાત જ જુદી છે ! પરન્તુ જે અગ્નિ તત્કાળ પ્રજ્વલિત થયેલ હોય અને જેની જવાળા નીકળતી હાય, તે અગ્નિ શુ અધિક પ્રમાણમાં જ્ઞાનાવરણ આદિ કર્મ બંધના હેતભૂત ખને છે ખરી ? ગૌતમ સ્વામીના આ પ્રશ્ન ઠીક છે કારણ કે ‘દ્ભાવનાસૂત્ર’ ના તેવીસમા પદ્મના બીજા ઉદ્દેશામાં એકેન્દ્રિય અગ્નિકાય જીવા ખધનામાં પણ જઘન્યતા અને ઉત્કૃષ્ટતા ભગવાને કહી છે. અથવા સંગી જીવેમાં તેના નિમિત્તથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણ આદિ કર્માંના બંધ કરાતા હાય છે—તેથી જ્ઞાનાવરણ આદિ કર્મબંધ રૂપ કાર્યંને માટે અગ્નિ પ્રજવલિત કરવાની ક્રિયા કારણભૂત બને છે ખરી ? આ રીતે અહીં કાય માં કારણને ઉપચાર કરીને અગ્નિકા ને જ મહાકમ તરરૂપ કહેવામાં આવેલ છે. જો કે અગ્નિકાય પાતે તે એકેન્દ્રિય જીવરૂપ છે, અને તે પણ કમધથી યુક્ત હાય છે, તથા તેને ઉત્કૃષ્ટરૂપે કનેા ખંધ પણ અંધાય છે, પણ અહીં સત્તી પંચેન્દ્રિય જીવને લઈને કહેવામાં આવે છે. તેથી અહી' પ્રશ્નના આશય એટલેા જ છે કે અગ્નિકાયને પ્રજવલિત કરનાર વ્યક્તિ શું મહાન ક`બધ બાંધે છે ખરા ? શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૯