________________
બહુ વિષયક દંડમાં આ પ્રમાણે ત્રણ ભંગ થાય છે-“ર્ષે સરેરા વવા સજેશર રે,” “ઘવ સમા રવ ” જીવ અને એકેન્દ્રિયમાં “ સકરા
” એ એક જ ભંગ થાય છે. “ના રણ થિ થાય ” અહીં વિશેષતા એટલી જ કે જે નારક આદિ જીવોની લેશ્યા હોય છે, તે નારકાદિ ના સપ્રદેશ આદિનું અહીં પ્રતિપાદન કરવું જોઈએ. તિષિક અને વૈમાનિક દેવમાં કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાઓ હોતી નથી, તથા સિદ્ધ છમાં તે છે વેશ્યાઓમાંની એક પણ લેહ્યા હેતી નથી. તે કારણે અહીં તેમને ગ્રહણ કરવા જોઈએ નહીં. (તેરસ્ટેરણા જીવાફૂલો તિમો ) તે લેશ્યાવાળા જીના બહુત વિષયક બીજા દંડકમાં જીવાદિક પદોમાં આ પ્રમાણે ત્રણ ભંગ હોય છે.
(૧) પર્વે શા (૨) વવઃ સરેરા પર કરે, (૩) વઢુવઃ સમા : પહાડ અશા છે પણ તેમાં નારકે, તેજસ્કાય, વાયુકાય, વિકલેન્દ્રિય અને સિદ્ધોને સમાવેશ થતો નથી, કારણ કે તેમને તેજલેશ્યા હેતી નથી, તથા સિદ્ધોને તે એક પણ લેહ્યા હોતી નથી. (નાર યુદ્ધવિશgવહુ ના વળવું gionઆ તેજલેશ્યામાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે-પૃથ્વીકાયિ કિમાં, અપ્રકાયિકામાં અને વનસ્પતિ કાયિકમાં ૬ ભંગ થાય છે, કારણ કે
આ પૃથ્વીકાયાદિકેમાં તેજલેશ્યાવાળા એક, બે આદિક પૂર્વોત્પન્ન દેવ તથા ઉત્પધમાન દેવ પણ હોઈ શકે છે, તે કારણે ત્યાં સપ્રદેશનું એકત્વ અનેબદુત્વ સંભ વિત છે. અહીં અનાડારક જીવાદિકના છ ભંગના જેવાં જ છ અંગે સમજવા. તેમાંના પહેલા બે ભંગ બહુવચનાન્ત છે અને બીજું એક વચનાન્ત છે. બાકીના ત્રણ ભંગ એકવચન અને બહુવચનના સંગથી બન્યા છે. તે છ ભંગ આ પ્રમાણે છે-(૨) upવેટ વા, (૨) ારા વા, (૩) શસ્ત્ર પ્રદેશ (૪) સરેરા ઘરેસા (૧) શાસ્ત્ર અરેરા (૬) સરેરાશે રે )
( gણ-સુરાણ કથારૂગો તિમો) પધલેશ્યા અને શુકલ લેશ્યાના બહત્વ વિષયક દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ જ થાય છે. અહીં પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય અને વૈમાનિકેતને જ ગ્રહણ કરવા, પરંત નારક આદિને ગ્રડણ કરવા જોઈએ નહીં, કારણ કે તેમનામાં આ બે લેશ્યાઓ હોતી નથી. (લશ્કેપેહિં લીવ િતયમો, મgp રમે ) લેશ્યરહિત જીવ અને સિદ્ધોમાં ત્રણ જ ભંગ થાય છે.
(૨) સર્વે કરા: (૨) થવા સફા: કાકા, (રૂ) ૭થવા તો આ બાહ્ય) મનુષ્યોમાં અનાહારક પ્રકરણની જેમ ૬ ભંગ થાય છે. અહીં અલેક્યા સંબંધી એકત્વ બહુત વિષયક બે દંડકમાં જીવ, મનુષ્ય અને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૧