SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ તે કારણે આકાશમાં બે પ્રદેશોમાં રહેલા દ્વિપ્રદેશિક સ્કન્દના એક ભાગનો જ સ્પર્શ સમસ્ત પરમાણુ પુકલ દ્વારા થઈ શકે છે. પણ જ્યારે એજ દ્વિઅદેશિક સ્કન્ધ સૂક્ષ્મરૂપે પરિણમિત થવાને કારણે આકાશના એકજ પ્રદેશમાં રહેલ હોય છે. ત્યારે સમસ્ત પરમાણુ પઢલ દ્વારા તેના (દ્વિપ્રદેશિક સ્કલ્પના ) તેના સમસ્ત ભાગને સ્પર્શ થઈ શકે છે–તેથી જ “સર્વેમાં સર્વ પ્રુરતમાં આ નવમે વિક૯૫ સ્વીકારવામાં આવ્યું છે. પરમાણુ પિતે એક પ્રદેશી હોય છે. અને દ્વિપ્રદેશિક રકલ્પ પણ આકાશનો એક જ પ્રદેશ રેકીને રહેલું હોય છે, તેથી આ વાત શક્ય બને છે. “પરમ ગુણો છે તifસર્ચ. મા ઇમહિં રિહિં જ્યારે પુદ્ગલ પરમાણુ ત્રિપ્રદેશિક સ્કન્દને સ્પર્શ કરે છે. ત્યારે તે તેને સ્પર્શ છેલા ત્રણ વિક૯પ (સાત, આઠ, અને નવમાં વિકલ) અનુસાર કરે છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-જયારે ત્રિપ્રદેશિક અન્ય સ્થૂલ પરિણામવાળો હોય છે, ત્યારે તે આકાશના ત્રણ પ્રદેશમાં રહેલે હોય છે. એવી પરિસ્થિતિમાં મુક્લ પરમાણુ કે જે આકાશના એક જ પ્રદેશમાં રહેલ હોય છે, તે પિતાના સમસ્ત ભાગ વડે તેના એક જ દેશને સ્પર્શ કરી શકે છે. પણ ક્યારે આકાશના એક જ પ્રદેશમાં સૂક્ષ્મ પરિણામે પરિણમિત થઈ જવાને કારણે તે ત્રિપ્રદેશિક સ્કલ્પના બે પ્રદેશ રહેલા હોય છે અને એક પ્રદેશ અન્યત્ર રહેલે હોય છે ત્યારે એક આકાશ પ્રદેશમાં રહેલા તે બે પ્રદેશોને તે પરમાણુના સમસ્ત ભાગ વડે સ્પર્શ થાય છે. તેથી જ “સળ રે પૂરાતિ” આ કથનનું પ્રતિપાદન થાય છે. અને જ્યારે ત્રિપ્રદેશિક રકન્ય સૂક્ષમ પરિણામે પરિણમીને આકાશના એક પ્રદેશમાં રહેલું હોય છે, ત્યારે તે પુલ પરમાણુ પિતાના સમસ્ત ભાગથી તે આખા ત્રિપ્રદેશિક સ્કને સ્પર્શ કરે છે. આ રીતે “સર્વે સર્વ કૃતિ” આ નવમાં વિકલ્પનું પણ પ્રતિપાદન થઈ જાય છે. " जहा परमाणुपोग्गले तिप्पएसियं फुसाविओ एवं फुसावेयब्वो जाव તાલિગો” જે રીતે એક પરમાણુ પુલ ત્રિપ્રદેશિક એકધને સ્પર્શ કરે છે, એ જ રીતે ચાર પ્રદેશિકથી લઈને અનન્ત પ્રદેશી સ્કન્ધ પર્યાના અને સ્પર્શ કરે છે એટલે કે તેમની સાથે પરમાણુ પુદ્ગલને સ્પર્શ સાત, આઠ અને નવમાં વિકલ્પ અનુસાર જ થાય છે. અહીં “ચાવ” (પર્યન્ત) પદથી ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક, છ પ્રદેશિક, સાત પ્રદેશિક, આઠ પ્રદેશિક, નવ પ્રદેશિક, દશ પ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક અને અસંખ્યાત પ્રદેશિક સ્કોને ગ્રહણ કરવામાં આવેલા છે. હવે ગૌતમ સ્વામી ક્રિપ્રદેશિક સ્કની સ્પર્શના વિશે નીચેનો પ્રશ્ન પૂછે છે-“સુcguru મતે ! પર્વો પરમingોn૪ વાળે પુar” હે ભદન્ત ! હવે હું એ જાણવા માગું છું કે દ્વિદેશિક સ્ક પરમાણુ પુદ્ગલને સ્પર્શ કેવી રીતે કરે છે? શું તે પિતાના એક દેશ (ભાગ) દ્વારા પરમાણુ પુલના એક દેશને સ્પર્શ કરે છે, કે અનેક દેશને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy