Page #1
--------------------------------------------------------------------------
________________
- થી સિદ્ધથક
વર્ષ - ૭
| N0 - 0 51309 20 43. 09
(પાક્ષિક)
પીઆગમાં
હકીસાગરાdદવે
વિરજીણસાગર
= પ્રકાશક: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબૂદ્વીપ જૈન પેઢી પાલીતાણા - ૩૬૪૨૭૦
8 સંપાદક
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી
મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ.આગમોદ્ધારક તથા તેઓશ્રીની ૨
વિહત કુલ મંડન શ્રુતસ્થવિર
પ્રથમ ગચ્છાધિપતિ
શ્રી ઝવેર
ઝવેરસાગરજી
પૂ. આ. શ્રી મા
જ માણિક્ય
શ્વરજી મ.સી.
અરજી મ.સી.
આગમોદ્ધારક પૂ.આ.
ooook
શાસન સુભટ
20666
id
ઉપાધ્યાય
શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
૧ શ્રી ધર્મસ
સગરામ
શ્રી મહો
Page #3
--------------------------------------------------------------------------
________________
મવાણીને સુરક્ષીત રાખનારા પૂજયો
પ્રોઢ પ્રતાપી
ગચ્છાધિપતિ
8- આ. શ્રીહેમ
આ. શ્રી ચાર્જ
' મહારાજ
જહેમસાગર...
સાગર
શ્વરજી મ.સી.
જૂરીશ્વરજી
જંબૂઢીપ પ્રણેતા
પૂ.આ.ભગવંત
મુનિ
જ હંસસાગર
ગરજી મ.સા.
છે. ૫. ગુરૂદેવ
રજીમ.સા.
જી અભય
રીશ્વરજી મ."
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
વર્ષ .
(પાક્ષિક) |
- Aષણમોહિત
ઉશીસાગરાત
Rશ્વરજી કરી
: પ્રકાશક : સિદ્ધચક્ર માસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબૂદ્વીપ જૈન પેઢી પાલીતાણા - ૩૬૪૨૭૦
: સંપાદક :
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી
મ.સા.
Page #6
--------------------------------------------------------------------------
________________
-: પ્રાપ્તિ સ્થાન :શ્રી જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી
આગમોદ્ધારક પ્રતિષ્ઠાન
C/o સેવંતિભાઈ શાંતિલાલ શાહ તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ ટે. નં.:૨૩૦૭ - ૪૨૦૨૨
છાણી (વડોદરા) પીન:૩૯૦૭૪૦
ટે. નં.: ૭૭૧૯૯૪
અશોકભાઈ સૂરજમલ શાહ
| ન્યૂ ગુજરાત ટ્રેડીંગ કાં. બહુઆની પોળ, રાયપુરચકલા, અમદાવાદ-૧.
ટે.નં.: (ઓ.) ૨૧૪૭૧૭૨
આગમોદ્ધારક સંસ્થા આગમ મંદિર રોડ,
ગોપીપુરા, સૂરત, પીન: ૩૯૫૦૦૧
ગોડીજી જૈન દેરાસર ૧૨ – પાયધુની, વિજ્યવલ્લભ ચોક,
મુંબઇ - ૪૦૦૦૦૨
28ષભદેવ કેશરીમલ જૈન શ્વે. પેઢી
બજાજ ખાના, રતલામ (મ.પ્ર.) પીન :૪૫૭૦૦૧
૪ષભદેવ છગનીરામ પેઢી. શ્રીપાલ માર્ગ, ખારાકૂવા, ઉજ્જૈન (મ.પ્ર.)
પીન :૪૫૬૦૦૬ ટે. નં.:૫૫૩૩૫૬
જંબુદ્વીપ પ્રિન્ટ વિઝન
અમદાવાદ ફોન : (૦૭૯) ૨૨૧૫૯૦૩૫ નોંધ:- આ ગ્રંથ શાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને માલીકી કરવી.
Page #7
--------------------------------------------------------------------------
________________
સાગરજી મહારાજની સર્વોત્તમકૃતિ - સિદ્ધથક પાક્ષિક
લે. વિજય રામસૂરી (ડહેલાવાળા) કૈલાસ નગર, સુરત
જિનશાસનમાં થયેલા અનેક પ્રતિભાવંત મહાપુરુષો પૈકી એક હતા સાગરજી મહારાજ!
આગવી પ્રતિભાના સ્વામી જિનશાસનની કોઈપણ બાબત પછી તે રાજકીય હોય કે કાયદાકીય તીર્થસંબંધી હોય કે સંઘ સંબંધી પોતાની સર્વવિશેષ પ્રતિભા અને આગવી સુઝથી સર્વ વિષયક સમાધાન આપનાર.
અજોડ મેગાવી બાલદીક્ષા હોય કે પ્રભુજી ઉપર જે તે વ્યક્તિ દ્વારા મુકાયેલ “માંસાહારી’’ જેવો કોઈપણ આરોપ હોય, તિથિ પ્રકરણ હોય કે આગમનું સંશોધન હોય પ્રત્યેક વિષયોમાં તેઓ સટીક પ્રરૂપણા કરનારા હતા.
શાસ્ત્રીય પદાર્થોના હાલતાં ચાલતાં જ્ઞાનકોષ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું સંતોષકારક સમાધાન ઉદ્ભવેલી શંકાઓનો સાક્ષીપાઠ (યોગ્રંથ - કોણકર્તા - કયુ પ્રકરણ ને કઈ ગાથા) સાથે શીધ્ર હાજર જવાબ. | કઠિન પણ પદાર્થોને. દ્રષ્ટાન્ત પુરસર રજુ કરવાની
- સરલ - વિશિષ્ટ - મૌલિક શૈલી. જેમકે પૌષધમાં રહેલા અવધિજ્ઞાની મહાશતક શ્રાવકને પોતાની ઉલ્લેઠ પત્નિ રેવતી ચલાયમાન કરવા પ્રયત્ન કરે છે. ત્યારે અવધિજ્ઞાનના આધારે શ્રાવક રેવતીને કહે છે કે “સાતમે દિવસે હરસથી મરીને તું નરકમાં જવાની છે કુદે છે શાની? વાત સાચી હતી પણ કહેવાની કઈ રીતે? શાસ્ત્રકાર કહે છે કે, સાચું પણ પદાર્થની અનુકુળતાએ આપો. સોનાનો ખપ તો સર્વને છે પણ સોનાની લગડી તપાવીને દેવા માંડો તો લેવા
Page #8
--------------------------------------------------------------------------
________________
કોણ હાથ ધરે ? સોનાને સૌ ચાહે છે પણ બળવું કોઈ ચાહતું નથી.
તેવી રીતે સત્યવચન સત્યઉપદેશ એ બધાને જરૂરી છે પણ અનુકુળતાએ. (સિદ્ધચક્રવર્ષ- ૭, અંક- ૨, પત્ર - ૧૪)
“આગમોદ્ધારકના” યથાર્થ બિરુદને ધારણ કરનારા આગમમંદિર - આગમવાચના - આગમમુદ્રણ આદિ દ્વારા આગમગ્રંથોને ચિંરજીવી બનાવનારા.
અનેક ગ્રંથોના રચયિતા અનેક શાસનપ્રભાવક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં એકાન્ત અને ચિંતનસાધ્ય અનેક ગ્રંથોની રચનાઓ પણ કરી તેમાં સિદ્ધચક્ર પાક્ષિકનું પ્રકાશન તેમની સુદીર્ધ અને સર્વોત્તમઆબાલવૃદ્ધ ભોગ્ય કૃતિ તરિકે ઓળખી શકાય.
જેમાં પૂર્વાચાર્ય ભગવંતો રચિત ગ્રંથોનું સવિસ્તર વ્યાખ્યાન સ્વરૂપ વિવરણ પણ હોય. તો જુદા જુદા ગ્રંથોનો સારભૂત પરિચય અને તેની વિષયગત ભૂમિકા પણ હોય. “સાગર સમાધાન” ના ઉપનામે શસ્ત્રીય શંકાઓનુ સંતોષ પ્રદ સાક્ષીપાઠ સહિત સમાધાન હોય તો વચ્ચે વચ્ચે નવા - નવા પીરસતાં હોય, તો પર્વના ટાંકણે પર્વની પ્રેરક વિગતો - પર્વ મહિમા બતાવી શ્રદ્ધાળુની શ્રદ્ધાને દેઢ પણ કરતાં હોય.
આવા ગ્રંથનું પુનર્મુદ્રણ સવેળા થયું છે તે આવકાર દાયક છે. તેમાં પણ પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ.નાં શિષ્ય આ. અશોકસાગરસૂરિજી મ.ની ગુરુભક્તિ અને આગમનાં રહસ્યોને પ્રગટ કરવાની ઘગશ ખૂબજ અનુમોદનીય છે.
સાગરજી મહારાજ સમીપે મારી શંકાઓ લઈને જ્યારે જ્યારે મારે જવાનું થતું ત્યારે તેમની આવી આગવી શક્તિઓ નો પરિચય મને થયો છે. નિડર વકતા છતાં સૌમ્ય સ્વભાવ તેઓશ્રીના જીવનનું વિશિષ્ટ પાસુ હતું. તેઓશ્રી પાસેથી મને પણ બાલ્યકાળમાં ઘણું જાણવા મળ્યું છે. તેઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાપૂર્વકવિરમું છું
કૈલાસનગર જૈન ઉપાશ્રય
સુરત
આસો સુદ - ૭ (શાશ્વતી ઓળી પ્રથમદિન)
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકની કલમ )
રળીયામણી શરદપૂર્ણિમાનાં સૌમ્ય દિવસે બહુશ્રુત આગમોધ્ધારકરુપ હિમાલય પરથી આગમવાણી રુપ ગંગાનું અવતરણ સિદ્ધચક્ર પાક્ષિક રૂપે વીર સં. ૨૪૫૮ વિ.સં. ૧૯૮૮ આજથી ૬૮ વર્ષ પૂર્વે થયું જેના સતત ૨૮ વર્ષ સુધી જિનશાસન રૂપી વિશ્વપર ધસમસતા પવિત્ર પ્રવાહથી અનેક સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની આગમ જિજ્ઞાસા રુપી તૃષાથી ત્રસ્ત આત્માઓને તૃતિનું કારણ બન્યું એટલું જ નહી આ આગમગંગાનો પ્રવાહ અનેક નાની નાની નદીઓ રૂપી ગ્રંથો અને પુસ્તકોમાં આજે પણ વહી રહ્યો છે.
ગંગાનો પ્રવાહ તો એકજ દિશામાં વહી રહ્યો છે. ત્યારે આ પૂ. આગમોધ્ધારકશ્રીની આગમ વાણીનો પ્રવાહ ચારે બાજુ વહ્યો છે જૈન શાસનનો આજે વિદ્યામાન દરેક સમુદાય ગચ્છ સંપ્રદાય વર્ગમાં એવો એકેય વર્ગ શોધ્યો નહી મળે કે જેઓએ આ પૂ. આગમોધ્ધારકશ્રીની વાણીસમ ગંગાનો આસ્વાદ ન માન્યો હોય.
પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીનું સાહિત્ય જેટલું પ્રગટ થયુ તેટલું હજી અપ્રગટ પેન્સીલોથી લખાયેલ સાહિત્ય પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે.
પૂ. સાગરજી મ.ના વચનો ટંકશાળી ગણાય છે. તેઓશ્રી શું બોલ્યા ? તેઓશ્રીએ શું લખ્યું ? તેમનાં વચનો અડીખમ પથ્થર પરની લકીર જેવા સૌ ગણે છે.
અમદાવાદ જૈન નગરમાં મારા સં. ૨૦૪૯ નાં ચાતુર્માસમાં ભોજકંકુલઅવતંસ પંડિત શ્રી અમૃતભાઈ વારંવાર આવતા મઝેની જ્ઞાનગોષ્ઠી થતી તેમાં તેઓએ એક અનોખો પ્રસંગ કહ્યો જેને તેજ વખતે મે નોટમાં લીપીબધ્ધ કરેલ. વાત એમ હતી કે તેરાપંથી સંપ્રદાય શ્રીભગવતીજી સૂત્રનું પ્રકાશન કરી રહી હતી તેમાં એક ન એવા સ્થાને ગોઠવાઈ ગયેલ કે કેમેય કરી અર્થ બેસે નહિ. આ ન બિનજરૂરી લાગતો હતો. મુનિઓ બેઠા, પંડિતો બેઠા, ચર્ચાઓ ચાલી પણ સાગરજી મહારાજે આ ન છાપ્યો છે માટે જરૂર કોઈ રહસ્યાર્થ હશે. જો કે તે ન એ પ્રેસમીસ્ટીક હતી. છતાંય સાગરજીનો ન કાઢતાં ધ્રુજારી છૂટતી. આવું તો તેઓશ્રીનું આગમ વિષયક આગવું પ્રભુત્વ હતું. આગમ પ્રભાકર પૂજય મુનિ શ્રી પૂણ્યવિજયજી મ.સા.ના પણ પૂ. સાગરજી મ. પ્રત્યેની નિષ્ઠાનાં અનેક આવા પ્રસંગો પંડિતજી પાસેથી જાણવા મળ્યા બીજા પણ કેટલાય પ્રસંગો છે જેમાં પૂજ્ય મ.ની બહુશ્રુતતા આજે પણ ઝળકી રહી છે.
સં. ૨૦૫૪ નાં જંબૂદ્વીપનાં ચાતુર્માસ દરમ્યાન એક દિવસ પૂ.આ.શ્રી. નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પાસે બેઠો હતો. સિધ્ધચક્ર માસિક આગમવાણીનાં અણમોલ ખજાનાં જેવું અત્યારે જીર્ણશીર્ણ હાલતમાં છે. આનું પુન : પ્રકાશન ખૂબજ જરુરી છે. નહી તો આ આગમોનાં રહસ્યાર્થો જણાવનારો આ ખજાનો નષ્ટ પ્રાયઃ થઈ જશે. આ અંગે થોડુંક
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રારંભિક કાર્ય વિનેય મુનિ સૌમ્યચંદ્ર સાગરે તથા મુનિ વિવેકચંદ્ર સાગરે પૂજ્યશ્રીની નિશ્રામાં બેસી શરુ કર્યું પણ સમયના અભાવે આગળ ન વધ્યું. સાબરમતીમાં મુનિ પૂર્ણચંદ્રસાગર મ. સાથે પણ આ અંગે વિચારણા થયેલ. | સં. ૨૦૧૬નું આગમતીર્થ સમા સૂરત શહેર જ્યાં પૂ. આગમોધ્ધારકશ્રીએ અગ્યાર ચાર્તુમાસ કરી સુરતના પ્રત્યેકપરમાણુને આગમમય બનાવી દીધેલ જયાં પવિત્ર આગમમંદિર જૈનાનંદ પુસ્તક ભંડાર, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ, શ્રી જૈન તત્વબોધ પાઠશાળા, શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોધ્ધારક ફંડ આદિ વિશાળ જ્ઞાન પરબો જ્ઞાન તૃષાતુરોને પરમ તૃપ્તિનું કારણ બની છે જેનો પ્રભાવ આજે પણ વાડીનાં ઉપાશ્રયમાં પ્રવચનકારો શ્રોતાઓની સૂઝ બૂજ દ્વારા અનુભવી રહ્યા છે. આ સુરત શહેરનાં કૈલાસનગર શ્રી સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ થયું.
પાલીતાણા જંબુદ્વીપ ચાતુર્માસની એ અધૂરી ભાવના આપોઆપ ફૂરી આથી અંતરમાં એક પ્રકારના માત્ર અનુભવી શકાય પણ લખી ન શકાય તેવા નાદનું પ્રગટીકરણ થયું અને પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની પરમ કૃપાથી સિદ્ધચક્ર માસિકના તમામ અંકોનાં પુનર્મુદ્રણનાં સંકલ્પનો સાક્ષાત્કાર થયો સહવર્તીમુનિઓ સાથે વિચારણ થઈ. પરિણામે દેવાવિ તે નમસન્તિ’ મુજબ ચારેબાજુથી તમામ અનુકૂળતાઓ અલ્પ પ્રયને સહજતાથી મળવા લાગી કાર્યકળા કુશળ મુનિ સૌમ્યચંદ્રસાગરે “નેમ-પ્રભા” પ્રિન્ટર્સવાળા શ્રી કનકભાઈ તથા જંબુદ્વીપ પ્રીન્ટ વીઝનવાળા શ્રી કાંતિભાઈને બોલાવી કોમ્યુટર - કાગળો વિ.ની સફળ કાર્યવાહી આરંભી લીધી. - સાગર સમુદાયના રાગી શ્રુતભક્ત અને વફાદાર એવા શ્રાવકોની એક કમિટી બનાવી. દેવગુરુની પરમકૃપા અને પૂજયપાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સુર્યોદયસાગર સુરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ.સાહેબના આશીર્વાદપત્રો પણ આવી ગયા. અને કાર્યનો પ્રારંભ થયો ચારેબાજુથી આર્થીક સહયોગ ન ઘારેલો સહજ પ્રયત્ન આપોઆપ મળવા લાગ્યો. અને આ કાર્યનાં શ્રી ગણેશ થયા જેમાં સૌપ્રથમ વાડીનો ઊપાશ્રય, કૈલાસનગર જૈન શ્રીસંઘ, નાનપરા જૈન શ્રીસંઘ, અઠવા લાઈન્સ જૈન શ્રી સંઘ તથા શ્રી ઓંકાર સૂરિ આરાધના ભવને ઉલ્લાસથી કાર્યનાં પ્રારંભે મહત્વનો સહયોગ આપ્યો. | પ્રથમ તો ઝેરોક્ષ ફોટા કોપીનો વિચાર કરેલ જેમાં પ્રૂફ જોવાની મહેનત નહી પણ તેમાં પીળા અને ઝાંખા પડી ગયેલા પાનાની અસર પણ આવે વળી તે લેટર પ્રેસમાં છાપેલાં અક્ષરો આજના સમયને જોતાં અનુરુપ નહીં લાગવાથી બધું જ કોમ્યુટરાઇઝૂડ કરવાનું વિચાર્યું. મંગળ મુહુર્તે પ્રારંભાયેલું આ કાર્ય એટલા વેગથી ચાલ્યું કે આનુ પ્રફ કેમ જોવું? રોજના ૩૦૦ થી ૩૫૦ પાનાં તૈયાર થવા લાગ્યા, શરુમાં પ્રૂફ જોનારાઓએ પણ ઢગલાબંધ ભૂલો એમનીએમ રાખી છેવટે પૂફ જોનારાઓ બદલ્યા. અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રફનું
Page #11
--------------------------------------------------------------------------
________________
હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યું. જોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં કયારેક કહેતા કે “ઈન્થિયા પુલ્વિયા કભી ન શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી | ભૂલો હતી. આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુનઃછાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાનાં ભયે તે સાહસ ન ક્યું અને એમ હતું તેમ જ રાખી છપાવ્યું જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભે યથાશક્તિ યતનીયમુના ન્યાયનો પરમ આનંદ આજે અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે. | મુફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ બન્યું. - પૂજ્ય આગમોદ્ધારકશ્રીના સ્વહસ્તે દીક્ષીત શિષ્ય કર્મગ્રંથ નિપુણ પૂજ્યપાદ ગચ્છાધિપતિ ને આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ આ પ્રસ્તાવનાનું ગૌરવ વધાર્યું છે.
અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે.
મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર મ., મુનિ વિવેકચંદ્રસાગર મ., મુનિ વૈર્યચંદ્રસાગર મ. અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે.
લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવી છે.
તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સુરત)ની અનુમોદના કરીયે છીયે.
અન્ને ભગવતી શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના.
અભયગુરુપાદપઘસેવી અશોકસાગરસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
*XXXS
\cad
XX
(અમારો અહોભાવ ચારા ગુરુજી પ્રતિ.... તુમ ગુણ ગણ ગંગાબ્લે, હું ઝીલી નીર્મળ થાઉં રે... हे भारा प्यारा, गुरुटेव, तभारा गुशोनुं वर्शन
કયા સ્વરુપે કરું ! સમ્યગ જ્ઞાન સચગ દર્શન સમ્યગ ચારિત્રનાં तभारा गुरागाशने कोतां, को हुं तभारा आ गुयोने गाया 75रुं,
બસ તમારી ગુણગંગામાં નાહારા જ કરું. જ્યારે
પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ છે માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમાં સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનિશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે.
અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશ ને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે.
(-: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :-) જ શ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરત છે કે શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત | * શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત. * શ્રી પુષ્પસેન પાનાંચદ ઝવેરી, મુંબઈ
શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ જ શ્રી શાંતીચંદ રવિચંદ ઝવેરી, મુંબઈ શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ
શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુંબઈ શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ
ક શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ
( તથા જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ ૧. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૨. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૩. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ. ૪.શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.
Page #13
--------------------------------------------------------------------------
________________
(અમારું આયોજન.... તમારો સહકાર... આ સિદ્ધચક્ર પાક્ષિકમાં લાભ લેવાનાં પ્રકારો.....
( મુવૈતંભ) ૧,૧૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં મુખ્ય સ્તંભ બની તમારો કે તમારા સંઘનાં
દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પૂરા પેજ સાથે | તમારું અભિનંદન કરશું.
(આધારસ્તંભ ૫૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં આધારસ્તંભ બની તમારો કે તમારા સંઘનાં !
દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે અપેજમાં આભાર પ્રદર્શિત કરશું.
(શ્રુતથ્વીહી) ૨૫,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં શ્રુતસ્નેહી બની તમારો કે તમારા સંઘનાં દેરાસર)
ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પા. પેજમાં સહયોગી (૭ તરીકેનો લાભ મળશે.
શુભેચ્છક ) ૧૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં શુભેચ્છક બની તમારો કે તમારા સંઘનાં દેરાસર)
ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો નામ આપનાર દાતા તરીકે આ સમ્યગજ્ઞાનની (G પરબમાં પ્રગટ કરશું.
રૂપિયા ૪૦૦૦ હજાર ભરનાર સભ્યને સિધ્ધચક્ર માસિકનાં ) ૦ તમામ અંકોના અઢાર દળદાર ગ્રંથોનો જ એક સેટ આપવામાં આવશે. આ
Page #14
--------------------------------------------------------------------------
________________
છે
: : : : : : : : : : : : : :
: : : : :
: : :
મુખ્યરતંભ
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર, પાલીતાણા.
: : :
શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમ મંદિર, ગોપીપુરા, સુરત,
*
શ્રી મહાવીર સ્વામિ જૈન દેરાસર, શ્રી નાનપરા જૈન શ્રી સંઘ, દીવાળીબાગ, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી ઘેર્યચંદ્રસાગરજી મ.સા.
: : : : : : : : : : : : : : : :
શ્રી આદીનાથ જૈન દેરાસર, કૈલાસનગર જેન જે.મૂ.પૂ. શ્રી સંઘ, મજુરાગેટ, સુરત. પ્રેરક - સાધ્વીશ્રી પ્રશાંતગુણાશ્રીજી મ.સા. શ્રી આદિનાથ જૈન દેરાસર, અઠવાલાઈન્સ જૈન સંઘ, સુરત. શેઠ કુલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, લાલબંગલા અઠવાલાઈન્સ, સુરત. શ્રી સંભવનાથ જૈન દેરાસર, શ્રી સંભવનાથ જૈન જે.મૂ.પૂ. શ્રી સંઘ, વિજયવાડા. પ્રેરક :- સાધ્વીશ્રી સુરક્ષાશ્રીજી મ.સા.
: : : : : : : : : : :
છે.
કાર :
: : : : : : : : : : : : : : : :
Page #15
--------------------------------------------------------------------------
________________
: : : : : : : : : : : : : : : : : : : : : : : * શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી વિજયદેવસૂરિ
સંઘ તથા ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પાયધૂની, મુંબઈ. શ્રી ધર્મનાથ જૈન દેરાસર, શ્રી જવાહર નગર ૨.મૂ.પૂ. સંઘ ગોરેગાંવ, મુંબઈ પ્રેરક :- મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મ.સા.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી જેન જે.મૂ.પૂ. સંઘ, ચોપાટી, મુંબઈ પ્રેરક :- મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી મ.સા.
શ્રી અનંતનાથ જૈન દેરાસર, સુરત. શેઠશ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, સુરત.
શ્રી માટુંગા જેન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, મુંબઈ. બ્રાહ્મણવાડા રોડના નાકે, માટુંગા, મુંબઈ.
- કાકા કાલક
: શક : : : :
: : : : : : : : : :
: : : :
Page #16
--------------------------------------------------------------------------
________________
:
: : : :
: : : : : :
: : : : :
: : : :
: : : :
આધા૨તંભ
* શ્રી ઓમકારસૂરિ આરાધના ભવન ટ્રસ્ટ, ગોપીપુરા, સુરત. * શ્રી જૈન શ્વેતાંબર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી, નાગેશ્વર
પ્રેરક :- સચિવ દીપચંદજી જૈન ઉન્હેલ (રાજસ્થાન) * શ્રી ગોડીજી પાર્શ્વનાથજી જેન દેરાસર, બાઈ ફુલકીરબાઈ
ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ, પ્રવિણચંદ્ર રુપચંદ ઝવેરી,
માળીફળીઆ, ગોપીપુરા, સુરત. * શ્રી શીતલનાથ જૈન દેરાસર, શ્રી હરીપુરા જૈન ઉપાશ્રય,
સુરત. પ્રેરક - પૂ. મુનિશ્રી સૌભાગ્યચંદ્રસાગરજી મ.સા. * શ્રી શાંતિનાથ જૈન દેરાસર, પૂ. પાદ આગમોદ્ધારક શ્રી દ્વારા
સ્થાપિત કષભદેવ કેશરીમલ જૈન પેઢી, બજાજખાના, રતલામ. (મ.પ્ર.)
* શ્રી કુંથુનાથજી જૈન મોટા દેરાસર, ઊંઝા, જૈન મહાજન
પેઢી, ઊંઝા. પ્રેરક :- મુનિશ્રી લબ્ધિચંદ્રસાગરજી મ.સા.
Page #17
--------------------------------------------------------------------------
________________
એક છે. આ એક
પ્રકાર છે. એક રીત - - - - - - - - - - - - -
* શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી સાબરમતી
(રામનગર) જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ.
* શ્રી કષભદેવ છગનીરામ જેન જે. પેઢી, ખારાકુવા, ઊર્જન,
* શ્રી અર્બુદગિરિરાજ જૈન શ્વે. તપાગચ્છ ઉપાશ્રય ટ્રસ્ટ,
ઈન્દોર પિપલી બજાર, ઈન્દોર, (મ.પ્ર.)
- - - - - - - - - - - - - - - - - - - - - - -
Page #18
--------------------------------------------------------------------------
________________
: : : : : : : : : : : : : : : : : : : : : : : :
* *
*
શુતનેહી * શ્રી અજીતનાથ જિનાલય, શ્રી વાવજૈન .મૂ.પૂ. જૈન
સંઘ, વાવ (બ.કાં) પ્રેરક - સાધ્વીથી પૂણ્યશાશ્રીજી
મ.સા. * ' શ્રી નમિનાથ જૈન દેરાસર, ખાનપુર જૈન શ્રી સંઘ,
અમદાવાદ. શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી (ઘર દેરાસર) સુરત નિવાસી, હાલ. પાર્લા (વે.) મુંબઈ. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી જૈન દેરાસર, છાપરીયા શેરી, મોટા ઉપાશ્રય, સુરત. પ્રેરક :- પૂપ. શ્રી નરચંદ્રસાગરજી મ.સા. શ્રી આદીશ્વર જૈન દેરાસર, જેન .મૂ.પૂ. શ્રી સંઘ શેઠ ડોસાભાઈ અભેચંદ પેઢી, ધાર્મિક ટ્રસ્ટ, ભાવનગર. શ્રી શાંતિનાથ જૈન દેરાસર શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. શેઠશ્રી હઠીસિંહ કેશરસિંહ જેન દેરાસર, ધૃતનિધિ ટ્રસ્ટ, કોલ
શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ. * શ્રી મુનિસુવ્રતસ્વામી જીનાલય, શ્રી કારેલીબાગ જે.મૂ.પૂ.
જૈન સંઘ કારેલીબાગ, વડોદરા.
: : : : : : : : * * * * *
: : : : : : : : : : :
Page #19
--------------------------------------------------------------------------
________________
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
*
*
*
*
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર સંઘ, નવસારી, પ્રેરક :- પૂ.પૂ. મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાન નગરનો ટેકરો, પાલડી, અમદાવાદ. શ્રી વેપ્રી શ્વેતાંમ્બર મૂ.પૂ. જૈન સંઘ, મુ. ચેન્નાઈ. પ્રેરક :- પં.પૂ. આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા. શ્રી વર્ધમાન જૈન શ્વેતામ્બર મૂ.પૂ. સંઘ, અમદાવાદ. આ ઉરમાનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પીન-૩૮૦૦૧૪ શેઠ વાડીલાલ સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ શ્રી ચંદ્રપ્રભુજી જૈન દેરાસર, પ્રાર્થના સમાજ, મુંબઈ શ્રી પાર્શ્વમણી આરાધના ભવન સુરત પૂ. વિજેતાશ્રીજી એક સા.મ. પ્રેરણાથી હ : એક સદ્ગહસ્થ. શ્રી જૈન સોસાયટી જૈન સંઘ પાલડી, અમદાવાદ.
*
*
*
Page #20
--------------------------------------------------------------------------
________________
કાકા
છે: : : : : : : : : : : : : : : : : : : : : : : : :
'શુભેચ્છક * શ્રી ગોડીજી પાર્શ્વનાથ શ્વે.મૂ.પૂ. તપ. જેનદેરાસર, વોરાબજાર, ભાવનગર. - ૯ શ્રી મણીનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક :- પૂ.આ.શ્રી
નિરંજનસાગરસૂરિ મ.સા. * શ્રી જૈન શ્વે. મંદિર શ્રી આદિશ્વર ભગવાન પેઢી તાજના પેઠ આકોલા,પ્રેરક :- પ.પૂ. - આ. શ્રી નરદેવસાગર સૂરિ મ.સા. . છે. * એક સગૃહસ્થ પ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી મ. સા.નાં શિષ્યા પૂ. - સાધ્વીજીશ્રી તુલસીશ્રીજી મ. સા. પાટણ.
શ્રી અભયસાગર જૈન ઉપાશ્રય, કીર્તિ સોસાયટી, સાબરમતી, અમદાવાદ
પ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ. સા. * બુહારી ચે.મૂ.પૂ, જેન શ્રી સંઘ. પ્રેરકા- પૂસા. શ્રી અમીતાશ્રીજી મ.સા. આ * શ્રી પોરબંદર ૨.મૂ.પૂ. જૈન શ્રી સંઘ ટ્રસ્ટ પ્રેરક :- પૂ.સા.શ્રી નિરૂજાશ્રીજી
મ.ના શિષ્યા પૂ. સાધ્વીશ્રીજી વિદિતરત્નાશ્રીજી મ.સા. ૯ થી સરેલાવાડી જેન શ્રી સંઘ, ઘોડદોડ રોડ, સુરત. પ્રેરક - પૂ. મુનિશ્રી :
વિવેકચંદ્રસાગરજી મ. સા. * શ્રી નાગેશ્વર જૈન શ્રીસંઘ, નાગેશ્વરપ્રેરક-પૂ.સાધ્વી શ્રી દમિતાશ્રીજી મ.સા. * પૂ. શ્રી ફત્રુશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ.શ્રી અમિતગુણાશ્રીજી મ.ની ૧૦૦
ઓળીની સમાપ્તિ નિમિત્તે પારણા મહોત્સવ સમિતિ પ્રેરકઃ- પૂ. શ્રીના શિષ્યાપ્રશિષ્યા પરિવાર.
સુંદરલાલ સેવંતિલાલ શાહ (ચાણસ્માવાળા) સુરત, * લલીતાબેન નાથાલાલ શાહના સ્મરણાર્થે સ્વ. નાનચંદભાઈ છગનલાલ શાહ
(રાંદેરવાળા તરફથી) પ્રેરક- પ.પૂ. સાધ્વીજીશ્રી શમગુણાશ્રીજી મ.ના શિષ્યા છે પૂ. પ્રશાંતગુણાશ્રીજી મ.ના શિષ્યા મૂ.સા. વિદિતપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી
પ્રીતિવર્ષાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રીપૂર્ણભદ્રાશ્રીજી મ. : : : : : : : : : : : : : : : : : : : : : : : :
કોલ સૌ એ એક એક કરોડ એકસ એકસ એકસ એક
Page #21
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
ક ક ક ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ એક ૯ નાનુજ્જૈન બંગલાના આરાધક બ્લેનો તરફથી પ્રેરક -પ.પૂ.સા.શ્રી રેવતીશ્રીજી એક
મ.સા.ના શિષ્યા પૂ. સા. શ્રી શમગુણાશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સા. શ્રી ,
પ્રશાંતગુણાશ્રીજી મ. સા. * શ્રી ગુણનિધિ છે.મૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક - પૂ. આ. શ્રી
જિતેન્દ્રસાગરસૂરિજી મ. સા. તથા પૂ. મુનિ શ્રી પૂન્ય પાળસાગરજી મ. :: એક સગ્રુહસ્થપ્રેરક - પૂ.સા પ્રશમધરાશ્રીજી મ. તથા પૂ.સા. શીલંધરાશ્રીજી
મ.ની પ્રેરણાથી પૂ.સા.શ્રી કીર્તિધરાશ્રીનાં શિષ્યા પૂ.સા. વૃષ્ટિધરાશ્રી સા કૃતિધરાશ્રીની દીક્ષા નિમિત્તે. ચાણસ્મા જૈન મહાજન શ્રીસંઘ, ચાણસ્મા. દ.વી.પીષધશાળા નાનપરા, અઠવાગેટ, સૂરત. શ્રી ચીમનલાલ ચુનીલાલ ઝવેરી, માલણવાળા, સૂરત. એક સદ્ગુહસ્થપ્રેરક-પૂ.રંજનશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.પ્રીયંકરાશ્રી મ.ની સ્મૃતિમાં પૂ.સા. શ્રી નિરંજનાશ્રીજી મ.
સગરામપુરા જેન શ્રી સંઘ, સુરત. Re & શ્રી રુપચંદ ફકીરચંદ ઝવેરી પરિવાર સુરત.
અઠવાલાઈન્સ જૈન સંઘની વ્હનો તરફથી પ્રેરક-પૂ.સા.શ્રી પ્રશાંતગુણાશ્રીજીમ.
શ્રી વડોદરા શહેર જેન સંઘ, શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય જાની શેરી, વડોદરા. શાહ ૯ શ્રી લલિતા, વનિતા, હીરા આરાધના ભવન, સાબરમતી, અમદાવાદ.પ્રેરક
પૂ. સાધ્વી શ્રી નિત્યાનંદશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વી કલ્પજ્ઞાશ્રીજી. * વડાચોટા સંવેગી જેન ઊપાશ્ર. સૂરત. * શ્રી કોટન ગ્રીન જે. મૂર્તિ પૂજન જૈન સંઘપ્રેરક - પૂ. મલય-ચારુ શીશુ
દિવ્યપૂર્ણાશ્રીજી મ. * છાણી જૈન શ્વે. શ્રી સંઘ - છાણી શ: : : : : : : : : : : : : : : : : : : : : : : : :
*
*
* *
*
*
એક જ છે
*
એક
*
Page #22
--------------------------------------------------------------------------
________________
એક
: :
જ
:
કાજ જ જડ
* * *
* * *
* :::::::::::::: : : : : : : : : : : : : : :
જ છે જે એક એડ : : : : : : : : : : : : : : : : : :
* ભટાર રોડ જૈન શ્વે. શ્રી સંઘ, સુરત. * એક સદ્ગુહસ્થ હ શકુબહેન રતલામવાલા પ્રેરક:- પૂ.સાધ્વીજી શ્રી
શીલરેખાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી વિશ્વવિદાશ્રીજી મ.ની * લુણાવાડા જૈન જૈ શ્રી સંઘ પ્રેરક- પૂ.સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા
પૂ.સા.શ્રી અમિતગુણાશ્રીજી મ. : ૯ શ્રી ગુલાબચંદજી તારાચંદજી કોચર, નાગપુર.
* શ્રી સુધારા ખાતાની પેઢી, મહેસાણા. * શ્રી વિદ્યાવિહાર બાલીભુવન, જૈન ધર્મશાળા, પાલીતાણા. * શ્રી વિશા શ્રીમાલી તપાગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર. ૯ શ્રી વર્ધમાન ભક્તિ શ્વે.મૂ.પૂ. ઈરાની વાડી, જેન સંઘ, કાંદીવલી (વે.) * શ્રી બદ્ધિ-કીર્તિ-કૈલાસ-સુબોધ-મનોહર-જય ચેરીટેબલ ટ્રસ્ટ, પાલડી, ન
અમદાવાદ, શ્રી લીલચંદભાઈ રંગજીભાઈ શાહ પરિવાર, દીલોદવાળા, હાલ - પાલડી,
અમદાવાદ. * શ્રી શાંન્તાક્રુઝ જૈન તપાગચ્છ સંઘ, શાન્તાક્રુઝ મુંબઈ. * શ્રી આદીનાથ જે.મૂ. જૈન સંઘ, કાનજીવાડી, શાંતાદેવી રોડ, નવસારી. * શ્રી વલસાડ જેન જે. મહાવીર સ્વામી ભગવાન પેઢી, વલસાડ.
શ્રી નાનચંદ ધનાજી ટ્રસ્ટ ઉપાશ્રય સુરત. પ્રેરક:- સાધ્વીશ્રી મનકશ્રીજી મ. * ત્રિકમનગર જૈન શ્રીસંઘ, સુરત, નવા ઉમરવાડા, સુરત. * શ્રી નગીબાઈ ચુનીલાલજી જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, મહિદપુર. * શ્રી પૂ.સા. શ્રી વિપુલયશાશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી રમ્યશીલાશ્રીજી તથા
સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ. ના સદ્ ઉપદેશથી શ્રી જસવંતીબેન પ્રભુદાસ
ટોળીયા રાજકોટવાળા તરફથી છે : : : : : : : : : : : : : : : : : : : : : : :
કડકડડડડડડ એક જ શક : આ છે
Page #23
--------------------------------------------------------------------------
________________
જ ઝ ઝ સ ચ
*
*
* *
: - એક છે : કોડ કોડ એક છે : : : : : : : : : : : : :
* શ્રી સંઘ બદનાવર (મ.પ્ર.) હ. શ્રી ભરતકુમાર સુંદેચા ઝક . ગાંધી રતિલાલ પાનાચંદ વેજલપુરવાળા, વડોદરા. હ. ગાંધી પાનાંચદ ક
ખેમચંદ પરિવાર, મુ. વડોદરા. * શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, મું. આણંદ. ભગવાન મહાવીર માર્ગ મુ.
આણંદ, જી. ખેડા. * પૂ. મનોહર ઈશ્રીજી મ.સા. ની શિષ્યાશ્રી શશીકભાશ્રીજી મ. ની પ્રેરણાથી એક
શ્રી રાજગઢ જેન સંઘ (મ.પ્ર.) હ. શ્રી કૈલાસચંદ્ર જેના * શ્રી મહાયશાશ્રીજી આરાધના ભવન, ગોપીપુરા, સુરત. હ. વસુબેન સંઘવી. * માલણ જૈન શ્રીસંઘ, મુ. માલણ (બનાસકાંઠા).
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સુમેરનગર ટ્રસ્ટ બોરીવલી (વેસ્ટ) મુંબઈ પ્રેરક :સા. શ્રી પ્રીતિધર્માશ્રીજી મ. પૂ.સા. શ્રી ગુણોદયશ્રીજી મ. ની સ્મૃતિ નિમિત્તે પૂ.સા. શ્રી મનોગુપ્તાશ્રીજી મ. એક તથા સા.શ્રી કલ્પલતાશ્રીજીમ. આદિની પ્રેરણાથી હીરીબેન કેશવલાલ રત્નત્રયી
આરાધના ભવન તરફથી * શ્રી ચીંતામણી પાર્શ્વનાથ સુમેર નગર જૈન ટ્રસ્ટ બોરીવલી. (વેસ્ટ) મુંબઈ
પૂ. સા. પ્રિતિધર્માશ્રીજી મ. ની પ્રેરણાથી. શ્રી માલણ જેન સંઘ માલણ. શ્રી અમૃતલાલ ચુનીલાલ સંઘવીની સ્મૃતિમાં સુમનભાઈ સંઘવી માલણવાળા હાલ - સુરત. શ્રી સેટેલાઈટ જે. મુ. જેન સંઘ, સેટેલાઈટ, અમદાવાદ. શ્રી પૂ. સા. ગુણોદયાશ્રીજી મ.ની પૂણ્ય સ્મૃતિ નિમિત્તે પૂજ્ય સા. રંજનશ્રીજી તથા પૂ. સા. મનોગતાશ્રીજી તથા પૂ. સા. કલ્પલત્તાશ્રીજી મ. શ્રી પ્રવિણચંદ રતનચંદ રાજા પરિવાર, મુંબઈ.
જ ન જ
*
ર શક કકકકકક કકકકકક કકક
*
*
*
ઝ૯
*
*
: :
: : : : : : : : : : : : : : : : : : : : :
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમોધ્ધારક શાસન શાર્દુલ શાસન સમર્પિત ધ્યાનસ્થસ્વર્ગતમ્ સંયમૈકપરાયણ તીર્થોધ્ધારક સૂરિપૂરદર
ભવોદધિ તારક
પૂજ્યશ્રીનાં અર્ધશતાબ્દીની ઊજવણીનાં વિશિષ્ટ |
કાર્યક્રમોનાં સમાપન પ્રસંગે
અચિંત્યશક્તિશાળી પરમ કરુણાનાં સાગર દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુએ ભાખેલા પ્રૌઢ પ્રતિમા સંપન્ન, અનેક લબ્ધિ સંપન્ન શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલા
આગમોનાં તાત્વિક રહસ્યોને પીરસનાર આ સિધ્ધચક્રમાસિક શ્રી સંઘનાં ચરણે સમર્પિત કરતાં અમો આનંદ અનુભવી રહ્યા છીએ.
લી. સિધ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
Page #25
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
ક્રમ
સાતમાં વર્ષમાં અમારે પ્રયાણ ૨. | મારું સાતમું નવું વર્ષ ૩. ભવભાવના - ભૂમિકા
| શ્રી ષોડશકપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી પ. સર્વજ્ઞ કોને કહેવાય?
સાગર સમાધાન • ભગવાન મહાવીર મહારાજાના સંવત અને વિક્રમ સંવત વચ્ચે ચારસે સીત્તેર | ૧૫
વર્ષ ગણવામાં અવંતીના પાલક આદિ રાજાઓ કેમ લેવામાં આવ્યા છે? • ભગવાન કાલીકાચાર્યે વીર સં. ૯૮૦કે ૯૯૪માં આનંદપુરમાં
શ્રીચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રવાંચન શરૂ કર્યું. ૭. | આગમોદ્ધારકની અમોઘ દેશના (આર્તધ્યાન) ૮.| સંસારસ્વરૂપ યાને ભવભાવનાગ્રંથસાર ૯. શ્રી સિદ્ધચક્રને વંદન હો
અશરણપણું યાને ભવભાવનાગ્રંથસાર | શ્રીષોડશકપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી સ્વાધ્યાય વિભાગ - અભાણશતક સાગરસમાધાન • ગર્દભિલ્લનો ઉચ્છેદ કરનાર કાલકાચાર્ય વીરસંવત ચારસે સીત્તેર પહેલા થયા? | • ચૈત્યવંદન કરતી વખતે ભાવજિત આદિને વંદન થાય છે છતાં ચૈત્યવંદન કરું?
કહી સ્થાપનાતીર્થને વંદનનો આદેશ કેમ મંગાય છે? ૧૪. | વ્યવહાર શુદ્ધિ
$ $ $
જે જે
Page #26
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) સાચુવાણીસ્વાતંત્ર્ય શ્રી ષોડશકપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી સ્વાધ્યાય વિભાગ (અભાણશતક) તીર્થયાત્રા - સંઘયાત્રા સાગર સમાધાન • સ્તવન અને મંગલમાં કેટલા કેટલા શ્લોક કે કાવ્ય જોઈએ? • દેવેન્દ્રસૂરિરચિત ચૈત્ય ભાષ્ય પહેલા બીજા ભાષ્યો હતા? • જ્ઞાનનો સ્વભાવ એક વિશેષ જાણવાનો કે અનેક વિશેષ? • એક વિશેષ જાણવામાં એક વિશેષ થાયતો અનંત વિશેષ માટે? • પ્રાતિહાર્ય એટલે પહેરેગિર તો અશોકવૃક્ષ કાયમ હોય? • દિવ્યધ્વની દેવકૃત માનવો કે કર્મક્ષયથી થયેલ માનવો? • ભામંડલ પ્રાતિહાર્ય છે તો કર્મક્ષયજનિત કેમ કહેવાય? • બધી નિગોદોમાં જીવો સરખા હોય કે ઓછાવત્તા હોય? • નિગોદમાં એકજીવ અને એક ગોળાની અવગાહના સરખી કહે છે માટે | નિગોદમાં અવગાહના સરખી માનવી કે કેમ? • અવધિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન અને તેના ઉત્કૃષ્ટકાલમાં ફેર ખરો? • ઉપધાનની ક્રિયા રાધના માટે છે? બીજી રીતે શ્રુતજ્ઞાન આવેલ હોય તો પછી
ઉપધાનની ક્રિયા શા માટે કરવી? • અવસર્પિણીમાં પૂર્વકાલને મહત્ત્વ અપાય છે તેમ શુઉત્સર્પિણીમાં ભવિષ્યકાલને
મહત્વ અપાશે? • પરલોકાદિનમાને પણ સદાચાર અને નિતી ચાલે તો સારો ગણાય કે નહિ? - જેમને માવજીવ પાંચતિથિ દશ ઉપવાસનો નિયમંહોય તો તે વર્ધમાનતપની
ઓળી આદિ આદરે તો તેની તપસ્યા તિથિના હિસાબમાં આવે?
9
Page #27
--------------------------------------------------------------------------
________________
• મગફળીની સીંગ જમીનમાં થાય છતાં અભક્ષ્ય કેમ નહિ? • શાસ્ત્રોમાં કાર્યોત્સર્ગનું પ્રમાણ શ્વાસોચ્છવાસનું આવે છે પણ નવકાર કે
લોગસ્સનું આવતું નથી શું કારણ? સમાલોચના આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) શ્રાવકે કેવી દેશના કરવી? ગુન્હાને ધિક્કારો - ગુન્હેગારને નહિ આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) સાગરસમાધાન • કૃષ્ણ અપરકંકામાં લવણ સમુદ્રની વાટે ગયા તો રથ પાણીમાં ચલાવ્યો કે
સમુદ્રના તળીયે? • જિનકલ્પ અને એકાકી પ્રતિમા ધારીમાં શું તફાવત તેમનું કયું સંઘયણ હોય? | ૮૬
અસ્તિત્વ ક્યાં સુધી ચાલ્યું? • નિદ્વવોને કાયોત્સર્ગ પૂર્વક સંઘબહાર કર્યા તો કાયોત્સર્ગનો શું અર્થ સમજાવો? • પ્રહરણ વગેરેની પૂજાથી નિર્જરા કે બંધ? • તામલીતાપસ મરીઈન્દ્રથાય છે અને બધા ઈન્દ્રો સમ્યગુદ્રષ્ટિ હોય તો તેને
સમક્તિ ક્યારે ફરસ્યું? • શું સાધુ દારૂપી શકે? તેમને સાધુ કહેવાય? • ચક્રવર્તી સ્ત્રીરત્નસિવાય બીજી સ્ત્રીને ભોગવવા વૈક્રિય શરીર કરે તો યુદ્ધમાં
કરે કે નહિ ? • નંદીસૂત્રના કર્તા કેટલા જ્ઞાનવાળા અને ક્યારે થયા? • વિષ્ણુકુમાર વૈક્રિય શરીર કર્યું ત્યારે મૂળશરીર ક્યાં રાખ્યું? મેરૂપર્વ તને
ઓળંગ્યા તે આકાશગામિની વિદ્યાથી? • નવકારમંત્રને અપૌરુષેય વચન કહી શકાય? • ચંદનબાળાએ ૧૧ અંગનો અભ્યાસ કોની પાસે કર્યો?
Page #28
--------------------------------------------------------------------------
________________
• પૂર્વે સાધ્વીઓ ૧૧ અંગ ભણતા અને હાલ આચારાંગ સુધી જ કેમ ?
રિવાજ ક્યારથી બદલાયો? • અનંત પરમાણુ નિષ્પન્ન સ્કંધમાં ઓછામાં ઓછા કેટલાક વર્ણાદિ હોય? • દરેક સૂત્રના કર્તા પૂર્વધરોજ હોય તો પછી ૪૫નેજ કેમ આગમ કહેવાય છે? • ચારે નિકાયમાંથી કયા દેવો મૂલશરીરે સ્થાનમાંથી જતાં નથી? • દેવોને મનોભક્ષણ અહાર હોય છે તો ત્રણ અહાર પૈકી કે બીજો? • ગર્ભજજીવ પ્રથમ સમયે વીર્ય અને રૂધિરનો અહાર કરે કે બીજો? • નવકારમાં નમોલાએ સવ્વઆયરિયાણં કેમ નહિ? • મહાવીર પ્રભુની અંતીમ દેશનામાં સોળે પહોર સાધ્વી હતા? • કાલિક સૂત્ર અને ઉત્કાલિક સૂત્ર એટલે શું?. • પ્રવચન સારોદ્ધારટીકાદીમાં શ્રુતવિભાગમાં પદનું પ્રમાણ જાણમાં નથી લખ્યું છે ૮૮
તો આપણે જાણો છો? • મહાવિદેહમાં અહીંની જેમ વર્ણ વ્યવસ્થા ખરી? ભરત મહારાજના સમયમાં | ૮૮
બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ ?
તીર્થયાત્રા સંઘયાત્રા ૨૮. પ્રવૃત્તિધર્મ અને પરિણામ ધર્મ ૨૯. આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) ૩૦. સાગરસમાધાન
• મહાવિદેહમાં પણ અહીંની જેમષદર્શનખરાં? • જેમ ૧૪-૧૦ પૂર્વધરો સંભળાય તેમ ૧૧-૧૨ પૂર્વધરો હોય ખરાં? • પહેલાં પૂર્વ કરતાં પછીના પૂર્વો બમણાં લખે છે પણ પદની સંખ્યાતો ઓછી
વત્તી જણાય છે તો કેમ? • ‘અપરાધિશું પણ નવી ચીતવીએ પ્રતિકુલ’ એમ છે તો ૪-૫-૬ ગુણતણા સમ્યકત્વ રહિત માનવા
૧૦૬
Page #29
--------------------------------------------------------------------------
________________
૧
૧
૩
| ૧૨૬
૩૧. સમાલોચના
૧૦૮ ૩૨. એક ખુલાસો રાજીમતિ અને રથનેમીજીનો સંવાદ ક્યારે થયો?
૧૦૯ ૩૩. શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા ૩૪. તીર્થયાત્રા સંઘયાત્રા | સાધુપણું કોણ પાળી શકે? આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) સાગર સમાધાન • અજિત અને શાંતિ જિને ચોમાસા ગિરિરાજ પર કર્યા તો સાધુ-સાધ્વી આવતા ૧૨૬
જતા હશે કે નહિ? અત્યારે નિષેધ કેમ? • અવધિજ્ઞાન નીચે નરકમાં વધે તો તે સમયે ઉપરનું ધજાથી ઓછું થાય ? • દેવતા અવધિક્ષેત્રની બહાર જાય તો અવધિજ્ઞાનાવર્ણયનો ઉદ્ય માનવો? • ભવનપતિઓને વિશિષ્ટ જ્ઞાન નથી તો નારકીઓને પૂર્વભવની વાત કેમ
યાદ કરાવે? • પંદર પરમધામિઓનું કાર્ય કરવા એક પરમાબામી પણ સમર્થ છે તો પછી
પ્રત્યેક કાર્ય માટે નિયત કેમ? • પરમાધામી નારકીઓને પૂર્વભવની વાત કરે તે સાચી માને? નારકોને તે
કાર્યોની પ્રતીતિ કેમ થાય? • દેવતાઓને આત્મા એન શેયક્ષેત્રથી સંબંધ અવધિજ્ઞાન થાય કે અસંબંધ્ધ
અવધિજ્ઞાન થાય? • પ્રભુનું સ્વયંસંબુધ્ધ પણું અપ્રતિપાતિ અવધિજ્ઞાનથી કે બીજા હેતુથી? તીર્થયાત્રા-સંઘયાત્રા | દેવદુષ્યના વસ્ત્રનો રંગ અને તેનું સ્થાન
આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) ૪૧. તીર્થયાત્રા - સંઘયાત્રા
(૧૨૬
૧૨૭
૧૪૫
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૬૨
|| ૧૬૨
૧૬૩
૧૬૪
૧૬૫
૧૬૫
૧૬૫
૧૬૬
૪૨.| સાગર સમાધાન
• ભગવાનની દીક્ષા સમયે લોકાંતીકદેવો વિનંતિકેમ કરે છે? • સામાન્યતયા અંગ પ્રવિષ્ટ પછી અનંગ પ્રવિણ પણતત્વાર્થ ટીકામાં ઉલટું કેમ
જણાવ્યું છે ? • સર્વદર્શનોને જન્ય અને જેના દર્શન જનક ઉપદેશપદમાં કહ્યું છે જ્યારે " સિદ્ધસેનદિવાકરજી અનુસાર ઉલટુકેમ? • ભાષ્ય તરીકે નો વ્યવહાર શ્રી સંઘદાસગણિ પછી જ ? • નિયુક્તિકાર ભદ્રબાહુજી શ્રુતકેવલી ખરા પણ છેલ્લા નહિએમ શાથી? • વ્યાકરણાદિના ભાષ્યો જેવા જ વિશેષાવશ્યક કે અલગ? • વિસ્તારથી જાણવા અસમર્થ જીવો માટે સંક્ષેપથીકથન હોય તો? • તત્વાર્થ ભાષ્યકારનું પૂજાપછી મનપ્રસન્નથાય છે કહેવુ યોગ્ય? • ઉત્તરામાં સમ્યગદર્શનાદિત્રણથી મોક્ષ કહ્યું છે અને અનુયોગકાર, વિશેષાવશ્યકમાં જ્ઞાન-ક્રિયાથી મોક્ષ અને આવશ્યક નિર્યુક્તિમાં
જ્ઞાન-સંયમ - તપથી મોક્ષ કર્યું આમ અલગ અલગ કેમ? માનવપ્રધાન કે માનવ ધર્મપ્રધાન આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) વીરપ્રભુની અંતીમદેશના ચાર પુરૂષાર્થ તીર્થયાત્રા - સંઘાયાત્રા સાગર સમાધાન • ગૌતમસ્વામિએ સદ્ભાવ અશ્રદ્ધા કરી કહેવાય? • સદ્ભુત પદાર્થની શ્રદ્ધા થાય નહિ તે મિથ્યાત્વ? શ્રાવકવર્ગનું બાલત્યાગી તરફ બહુમાન આર્યઅનાર્યદેશો અને ઉમાસ્વાતિ વાચકજી આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના)
૧૭૦
૧૭૩
૧૭૭
૧૯૦
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦૧
૨૧૨
૨૧૨
૨ ૧૩
-
૧
)
૨ ૨૧
૨ ૨૧
૫૧. તીર્થયાત્રા - સંઘયાત્રા પ૨.] સાગરસમાધાન
• કલ્પસૂત્રમાં મહત્તેસુવા કેમ કહ્યું? • પ્રભુ પૂજામાં જીવવિરાધના હોવાથી તે સાવદ્ય કહેવાય?
• અનુકંપાદિથી ભોગાદિની પ્રાપ્તિનર્જરા નહિ? પ૩. ધર્મનું સ્વરૂપ અને તેની ઉપમાઓ
ધર્માર્થિઓના જીવન અમૃત બિન્દુઓ સાગર સમાધાન • દ્રવ્ય સમ્યકત્વ અને ભાવસમ્યકત્વ કોને કહેવાય? • દ્રવ્ય સમ્યકત્વ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણ જોઈએ? • દ્રવ્ય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વમાં શું ફેર? • ધર્માસ્તિકાયાદિઆશા ગ્રાહ્મ કે દાંતિક માનવા? • શમાદિ પાંચ લક્ષણો કયા સમક્તિમાં હોય? • દ્રવ્યસમ્યત્વ અને વ્યવહાર સમ્યકત્વમાં શું ફેર? • ભાવસમ્યક્ત્વ અને નિશ્ચય સમ્યત્વમાં શું ફરક? • નિશ્ચય સમ્યકત્વ અને કારક સમ્યત્વમાં શું ફેર ? •માષતુષાદિનેજિ નવચનની શ્રધ્ધાકે પ્રતિતી કેમ થાય? • સમ્ય દર્શનવાળાએ કેવા બનવું? . • અનુંકાપ સમ્યક્ત્વનું કારણ કે લક્ષણ અને કાર્ય? • દ્રવ્યનિપાઅંગે શીરીતે દ્રવ્યપણું સમજવું? આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) ગોપાળદાસ પટેલ ક્યારે સાચા રાહે આવશે? શાસનસેવા અને સ્વસેવા
૨૨૨
૨૨૨
૨૨૩
૨૨ ૨
૨ ૨૩
૨ ૨૪
૨ ૨૪
૨૨૪
૨૨૫
૨૩૩
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૪૫
૨૪૬
૨૪૯
૨૫૪
૨૫૪
૨૫૪
૨૫૫
૨૫૫
૨૫૫
૨૫૬
૫૯. ધર્માર્થીઓના જીવનામૃતબિંદુઓ
ગોપાળદાસ પટેલ ક્યારે સાચા રાહે આવશે? શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા સાગર સમાધાન • “અણાગિઝોઅત્યો' ગાથા ક્યાં લાગુ પાડવી? • “અણાજિઝો અત્યો' ગાથા પ્રત્યાખ્યાનને કેમ લાગે? • થી નિમિત્ત શ્વેતાંબરોનો પાઠ સાચો? • ભગવાન ઉમાસ્વાતિજી કઈ શાખાના? • તત્થાર્થ શ્રધ્ધાનં સમ્યગુદર્શન થી સમ્યગદર્શનનો નિર્દેશ કર્યો છે? • ‘તિન્નસર્ગા સૂત્ર કહેવાની શી જરૂર? • સમ્યકત્વમાં તદ્ધિવિંધ’ કેમને કહ્યું? • બે અલગ સૂત્રોની જગ્યાએ એક સૂત્ર કેમ ન કહ્યું? • આદ્યોત નારક દેવાનાં કેમ કહ્યું? - જીવ - દ્રવ્યાદિના ભાંગામાં દ્રવ્યનિક્ષેપાનો નિષેધ કેમ? • નામાદિચાર એક વસ્તુના દ્રવ્યનીલેપામાં કેમ ઘટે? • તત્વાર્થ સ્વોપજ્ઞ કેમ મનાય? • ચારિત્રમાં સમ્યફ અને મિથ્યા બે ભેદ નથી? • સંવર અધ્યયનમાં ચારિત્ર શબ્દ શા માટે ઊભો કર્યો? • તત્ત્વાર્થમાં બે પ્રકારે પ્રમાણ જ્યારે અનુયોગદ્વારમાં ચાર પ્રકારે જણાવેલ છે
તો તત્વાર્થકર્તા શ્વેતાંબર કેમ? • કેટલાક શ્વેતાંબર શાસ્ત્રોમાં બે પ્રમાણ અને કેટલામાં ચાર કેમ? • પ્રમાણનવૈરધિગમ સૂત્રમાં નયને લેવાની શી જરૂર? • સર્વનયો મિથ્યા હોય તો નયોથી જ્ઞાન થવાની વાત કેમ મનાય? • શાસ્ત્રોમાં દર્શનનયનો વિચાર કેમ નહિ?
૨૫૬
૨૫૬
૨૫૭
૨૫૭
૨૫૭
૨૫૭
૨૫૮
૨૫૮
૨૫૯
૨૫૯
૨૫૯
૨૬૦
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૬૧
૨૬૫
૨૮૯
૩૦૫
૩૧૩
૩૧૪
૩૧૪
૬૩. ગંદકી અને ગાંધી
સમાલોચના આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) વર્ધમાન જૈન આગમમંદિર સાચી ધાર્મિકતા આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) તીર્થયાત્રા - સંઘયાત્રા સાગર સમાધાન • ક્રિયાપક્ષમાં દેશ વિરાધના છે? • સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાષ્ટિમાં શ્રદ્ધાનો નિયમ કેમ? • સાંજે પ્રતિક્રમણમાં દેવવંદન ન કરે તો ચાલે? • પ્રતિક્રમણ કરનારે સામાયિક લેવું જરૂરી ખરું? • આયંબિલાદિ પચ્ચકખાણમાં ઉગ્રસેસૂરે બે વખત કેમ? • અચિત્તભોજીમાં અચિત્ત પાણી આવી જાય? • પચ્ચખાણભાષ્યની ૧૨મી ગાથાનો ભાવાર્થ શું? • તિવિહારે પોરસી કરી શકાય કે નહિ? • અસ્થિર, સ્થિર તથા શુભ અને અશુભ ધ્રુવોદયી છે અને ૧૩માં ગુણઠાણા
સુધી રહે છે તો તે પહેલા હાડ, દાંત કેમ ભાંગે છે? • અન્યજીવને નાભીની નીચેના ભાગ શુભ પ્રાપ્ત થાય કે નહિ? • કાઉસ્સગમાં આડપડતી હોય તે ગણવી કે નહિ? • દેરાસરાદિમાં અસૂચિ વિગેરે થાય તો તેનું નિવારણ કેમ થાય? • શ્રાવકના અતિચારમાં બેસતા નવકાર ન ગણ્યો નો અર્થ શું? • શાસનદેવનું સ્મરણ કહ્યું છે તો રોજ પ્રક્ષાલન કરવું ઉચિત છે?
૩૧૫
૩૧૫
૩૧૫
૩૧૫
૩૧૬
૨૬e
•
•
•
૩૧૭
૩૧૭
૩૧૭
૩૧૭.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૧૭
• ત્રણકાળ કેવી રીતે ગણાય ? • કપડાવગર એકલી કામળી ઓઢવી ઉચિત છે? | સમાલોચના
૩૧૭
૩૧૯
જેનો અને અહિંસા
૩૨૧
૩૩૭
૩૪૫
૩૫૩
૩૫૪
૩૫૫
જૈનો અને નવપદઓળીનો તહેવાર જૈનો અને અહિંસા તીર્થયાત્રા-સંઘયાત્રા સાગર સમાધાન • કેવલજ્ઞાન આત્મામાં શક્તિરૂપે છે કે સત્તા પણે છે? • સમ્યકત્વ બાદ ગમે તેવી પ્રવૃત્તિ કરે તેમાં નિર્જરા? • શું સમ્યકત્વીને માત્ર માન્યતાને કારણે કર્મ ન બંધાય • કોઈએ કોઈનું ખૂન કર્યું કે બચાવ્યો તે મિથ્યાત્વી માન્યતા? • આત્માને કર્મ લાગતા નથી પણ જડતાને કારણે તેના ઉદયથી બંધાય છે? • પાંચ વ્રત કે બાર વ્રત માત્ર વ્યવહારથી જ છે ?
• કોઈ શુભ ઉદયથી ત્યાગ કે તપશ્ચર્યા કરે છે તેમ માનવું યોગ્ય? ૭૭. | આગમોદ્વારકની અમોઘદેશના (જ્ઞાનને નાગીશરમ શેર છે !)
| સમાલોચના ૭૯. જેનો અને પરમેશ્વર ૮૦. પરમહંત મહારાજા કુમારપાલ ૮૧. પરમહંત મહારાજ કુમારપાલની ભાવના :
| પરમહંત મહારાજ કુમારપાલ
| કૃપાસુંદરી અને મહારાજા કુમારપાલ ૮૪. પરમહંત મહારાજ કુમારપાલ
૩પ૬ ૩પ૭ ૩૫૯ ૩૬૦
૩૬ ૧
૩૭૪
૩૭૭
૪૨૬
૪૭૩
Page #35
--------------------------------------------------------------------------
________________
૮૫.
પ૦૩
પON
૫ON
પ૦૬
૫૦૭
સાગર સમાધાન • મહાવીર પ્રભુની અંતિમ દેશના માટે આશ્ચર્ય કેમ? • દીક્ષા પંચાશકમાં દીક્ષા માટે સમવસરણમાં કુલ નાંખવા • નિશિથચૂર્ણમાં ચોમાસા સિવાય ઊનના કપડા ન વાપરવા? • ઊનનું વસ્ત્ર એકલું ન વાપરવું સુતરાઉ કપડા સાથે જ વાપરવું? • કપડા સાથે જ કામળી ઓઢાય તેવો ચોખ્ખો પાઠ છે? • ચોમાસા સિવાય અંતરપટ સિવાય કામળી ઓઢવી? સમાલોચના આગમોદ્ધારકની અમોઘદેશના (જ્ઞાનએ નાગી શમશેર છે!) પર્યુષણ પર્વ અને અમારી પડતો આગમોદ્ધારકની અમોઘદેશના (જ્ઞાનએ નાગી શમશેર છે) શ્રી જૈન આગમના હિતૈિષિઓને આગમોદ્ધારકની અમોઘદેશના (જ્ઞાન એ નાગી શમશેર છે) સાતમાવર્ષનું મારું અંતિમ નિવેદન
૫૦૭
૫૦૮
૫૨૨
૫૪૫
૯૨.
૫૬૨
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
AEEE
જ
57;
Reg || ૐ | No. 33047
श्री सिद्धचक्राय भगवते नमो नमः સ૬ ૨૪૬૪ -: વાર્ષિક લવાજમ :- ૧૯૯૪
પોષ્ટ ખર્ચ સહિત રૂા. ૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬ -: ઉદેશઃ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
પાક્ષિક મુખ પત્ર વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
-: પ્રથમાંકઃ- | | તા. ૯ ઓક્ટોમ્બર-૧૯૩૮
શ-ર-ટુ-પૂર્ણિમા.
- સુ...ધા...સ્વા...દ મ જીવન-મરણની સાથે જ ઉત્પન્ન થાય છે, (જીવવું એટલે ગૃહાદિપ્રતિબંધના નિવારણાર્થે ગૃહસ્થોને પૂજા કરવી મરવાનું તો છે જ). યૌવન જરા (ઘડપણ)ની સાથે જ દ્રવ્યશાસ્ત્રમાં કહેલી છે. ઉત્પન્ન થાય છે અને ઋદ્ધિ સમૃદ્ધિ એ વિનાશની
ધર્મને નામે કરાતી યજ્ઞયાગાદિકમાં જે હિંસા તે સાથે જ જન્મે છે. માટે તેમાં હર્ષ કે શોક કરવો નહીં.
ભાવ વગર દાન, શીલ અને તપનું આચરણ અફલપ્રાય હે ભવ્યો ! જો તમે સંસારથી જ બીતા હો અને પરમ છે, ભાવ એ જ પરમાર્થ છે, ભાવ ધર્મનો સાધક છે. બ્રહ્મની ઈચ્છા રાખતા હોય તો બારભાવનામય, ભાવ એ જ સમ્યકત્વનું
ક્ષાત્યાદિ દશ પ્રકારના બીજ છે. માટે હંમેશાં
....થે........
ધર્મવાળું જિનેશ્વર પ્રભુએ કલ્યાણકારી ભાવના જા મુખ્ય ઉદેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન, Jબતાવેલ સુધાસ્વાદ કરી
અગાધ ભવોદધિ તરો.. રાખવી:
સમજી ભવ્યજનો લહે શ્રી નવપદમાં સ્થાન ગુણાનુરાગ વગર)
ધરી ચરણ લહે નિર્વાણ
Jસવારે થયેલાં સર્વ પદાર્થો આચરેલ ઉગ્ર તપસ્યા,
સાંજે દેખાતા નથી. છ રસવાળું ભોજન વિષ્ટા થઈ જાય વિવિધ તપો ભણેલું શ્રુતજ્ઞાન ને સહન કરેલાં અનેક છે, બાલ મટી જુવાન થાય છે, જુવાન વૃદ્ધ થાય છે, આ પ્રકારનાં કષ્ટ ફલેવાં મુશ્કેલ છે. .
બધું સમજી સંસારમાં કંઈ શ્રી જૈનધર્મ વગર કોઈ નિત્ય
છે જ નહિ એમ દેઢ કરો. જેઓ પોતાના દુષ્ટ અધ્યવસાયોને લીધે પરાયા છતા કે અછતા દોષો ગ્રહણ કરે છે, તેઓ પોતાના આત્માને
અપૂર્વ આનંદ સાગરમાં ઝીલવું હોય તો શ્રી સિદ્ધચક્ર
ભગવતનું સદાય સ્મરણ કરો. નિરર્થક બંધનમાં નાખે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ--ગ્રંથ-રત્નો ને
V
૮-૦
6.
9
પુસ્તકો
કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ - ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (સચ્છાયા) ૨-૦ ૨૨ કલ્પકૌમુદી
૨- ૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક
૩- ૦ ચાર્યકૃતટીકાયુક્ત) ૧૧-૦૦ ૨૪ તત્ત્વતરંગિણી ,,
૦-૮-૦ ૪ વિશેષાવશ્યકગાથાનુક્રમ ૦-પ-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-૦ ૨૬ ” હારિ૦ વૃત્તિ
૬-૦૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, પ- ૨૭ ” કÖનિર્ણય
-
૧૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય).
૨૮ " દ્રવ્યક્ષેત્ર લોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ વૃત્તિથ્ય ૧-૧૨-૦ ૨૯ 9 નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ ૪-૦૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦ -: પ્રાપ્તિ સ્થાન- ]૩૦ પરિણામમાલા
-
૧૦ ૯ દશવૈકાલિકચૂર્ણિ ૪-૦-૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય૩૧ પર્યુષણાદશશતક સટીક ૦-૧૦-૦
ગોપીપુરા-સુરત. ૧૦ નંદિચૂર્ણિ, હારિવૃત્તિથ્ય ૧-૧૨-૦૫
૩૨ ૬ પ્રવચનસારો દ્વાર (ઉ.) ૪-૦% ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ
૦૨-૦ ૩૩ ૬ પંચવસ્તુક (સટીક). * ૩-૦ ૧૨ શ્રી સંઘાચારભાષ્યટીકા
પ-૦૦ ૩૪ પંચાશકાદિ આઠમૂલ શાસ્ત્ર ૪-૦-૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩૫ ” દશઅકારદિ
૪- ૦ . ૧૪ પ્રવ્રયાવિધાન કુલક સટીક ૨-૮-૦ મિાસ્તર કંવરજી દમજી ૩૬ ઇયાપાથ
પ્રજા ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૩-૦ ૧૫ ભવભાવના સટીક ૭-૨-૦| મોતી કડીયાની મેડી | ૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦-૦ પાલીતાણા. 1 ૩૮પ્રત્યાખ્યાન-સારસ્વતવિબમ-ધનપટ્ટ૧૭ પ્રકરણસમુચ્ચય
૧- ૦ ત્રિશિકા,વિશેષણવતી, વીશવીશી ૧-૪-૦ ૧૮ પયરણસંદોહ ૧-૦૦ ૩૯ બૃહત્ સિદ્ધ પ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલાસટીક) ૬-૦-૦ ૪૦ બુદ્ધિસાગર
૦-૩-૦
Page #39
--------------------------------------------------------------------------
________________
1 સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
જાક કરી
દ સહિત
श्री सिद्धचक्राय नमः છે : લ-વા-જ-મ :
-: ઉદ્દેશ -
શ્રી નવપદોમય શ્રી સિદ્ધ- વિના મૂલ્ય
ચક્રની આરાધના અને Fર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની ( રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે
આગમની મુખ્યતાવાળી A ૩ છુટક નકલ કિ. ૦-૧-૬ શ્રી સિદ્ધચક સાહિત્ય પ્ર. સમિતિનું છે દેશના અને શંકાના સમા-: લખો :
ધાન (આદિ)નો ફેલાવો II શ્રી-સિ-સા-પ્ર-સ
પાક્ષિક મુખપત્ર
કરવો. Lી લાશ રાહત ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પુસ્તક(વર્ષ) ૭, અંક: ૧ | તંત્રી
૯ ઓક્ટોમ્બર ૧૯૩૮ વીર સંવત્ ૨૪૬૪, વિ. ૧૯૯૪ પાનાચંદ રૂપચંદ ઝવેરી | શરતુ પૂર્ણિમા
6
ક8 6
સા...ત...મા.........માં
અમર – પ્રયાણ
શ્રી સિદ્ધચક્ર પત્ર આ, ષટુ વર્ષો કરી પૂર્ણ વેશે સપ્તમ વર્ષમાં, ઉલ્લાસે પરિપૂર્ણ
શાસન-નાયક વીરનો અસંખ્ય યોગ ઉપદેશ સિદ્ધચક્ર એ મુખ્ય છે. નમો નમો તજી કલેશ
સિદ્ધચક્ર સેવન વિણા, મંત્ર તંત્ર અતિરેક પાણી-વલોવા-તુલ્ય છે, નમો નમો ધરિ ટેક
જિન-શાસનના મૂલ સમ, દેવાદિ ત્રણ તત્ત્વ સિદ્ધચક્ર આધાર છે, વંદો ભવિ શુભસત્ત્વ
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક ;
ક
(તા. ૯-૧૦-૩૮)
તા. ૯-૧૦-૩૮
એ મારું સાતમું નવું વર્ષ
જૈનશાસનની સેવાના ઉદ્દેશથી મારો જન્મ છે, એવી જ રીતે ગર્ભથી છઠું વર્ષ પૂરું થાય અને આઠમું થયેલો છે. જૈન શાસનમાં મુખ્ય આરાધ્ય તરીકે વર્ષ બેસે નહિ તે વચ્ચેનું આખુ વર્ષ ગર્ભ સપ્તમ વર્ષ માનવામાં આવેલા જે અરિહંત મહારાજા આદિકનાં કહેવાય છે અને ગર્ભથી સાતમું પુરું થાય અને નવમું નવ પદો અને જે નવ પદોને યંત્ર તરીકે ગોઠવતાં શ્રી બેસે નહિ તે વચ્ચેનું આખું વર્ષગર્ભ અષ્ટમ વર્ષ કહેવાય સિદ્ધચક્ર બને છે તે અર્થાત્ નવ પદ અને શ્રી સિદ્ધચક્રમાં છે, તેમાં પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિભાગ એટલો જ ફરક છે કે છૂટે છૂટાં પદો જ્યારે હોય ત્યારે કરીએ ત્યારે વર્ષનો પ્રારંભ જઘન્યમાં આવે અને નવ પદ કહેવાય છે અને અરિહંત મહારાજાને મુખ્ય સમાપ્તિ ઉત્કૃષ્ટમ જાય તથા બાકીનો બધો વખત કર્ણિકા ઉપર બિરાજમાન કરી શ્રી સિદ્ધ મહારાજ મધ્યમાં રહે. આવી સ્થિતિએ મધ્યમ પક્ષ લઈએ તો વિગેરે ચાર ગુણધારક વ્યક્તિઓને ઉત્તર વિગેરે પણ ગર્ભ સપ્તમ અને ગર્ભ અષ્ટમમાં હું દાખલ થવું દિશાઓમાં સ્થાપન કરી સમ્યગદર્શનાદિ ચાર ગુણોને છું અને તેથી મારો આ વર્ષમાં ઉપનયન કાલ કહી
જ્યારે અગ્નિકોણ આદિ ચારે ખુણામાં સ્થાપન કરવામાં શકાય. એ વાત ખરી છે કે ક્ષત્રિય અને વૈશ્યને ગમે; આવે ત્યારે તે જ નવ પદોને શ્રી સિદ્ધચક્ર તરીકે કહેવામાં સૂત્રના વ્યાખ્યાનમાં જઘન્ય મધ્યમ પક્ષ લેવાના હોતા આવે છે. તેવા શ્રી સિદ્ધચક્રના પવિત્રતમ્ નામને મેં નથી, પરંતુ બ્રહ્મ તરફ ભવિષ્યનું લક્ષ્ય બાંધનારાઓને ધારણ કર્યું છે અને તેથી પ્રસંગાનુપ્રસંગ દ્વારાએ પણ મેં તે ત્રણે પક્ષ લેવાના હોય છે, એટલું જ નહિ, પરંતુ તેની જ યથાશક્તિ સેવા બજાવી છે.
કેટલાક બ્રહ્મ જયોતિને ધારણ કરવાને તૈયારી સામાન્ય શાસ્ત્રકારોની અપેક્ષાએ જર્માષ્ટમેનુ
ન કરવાવાળા માટે ગર્ભ પંચમ વર્ષે પણ ઉપનયન
કરવાની નીતિકારો આજ્ઞા કરે છે, પરંતુ તે ગર્ભ ૩૫નયેત્ એ વિગેરે વાક્યોમાં ગર્ભનું આઠમું વર્ષ એક હોય છે, છતાં પણ જમણg એમ બહુવચન તે
પંચમનો પણ સમર્થ જ્યોર્તિધરોને માટે ગણીએ તો પણ શાસ્ત્રકારોએ વાપરેલું હોવાથી તે સૂત્રના અર્થમાં
ગર્ભસપ્તમ અને ગર્ભઅષ્ટમમાં તો કોઈપણ પ્રકારે
ધર્મના અર્થીઓ માટે પ્રતિબંધવાળો રહે જ નહિ અને ગર્ભષષ્ઠ, ગર્ભ સપ્તમ અને ગર્ભ અષ્ટમ અર્થ કરી
તેથી આ વર્ષમાં મારું ગર્ભ સપ્તમ વર્ષ પૂરું થઈ ગર્ભત્રણે સ્થાને ઉપનયન કરવું યોગ્ય માન્યું છે, ધ્યાન રાખવું કે ગર્ભથી પાંચમું પૂરું થાય અને સાતમું બેસે
અષ્ટમ વર્ષ બેસવાનું હોઈ હું ઉપનયનની અવસ્થા નહિ ત્યાં સુધી તે આખું વર્ષ ગર્ભષષ્ઠ તરીકે કહેવાય
ધરાવનારો થયેલો છું. એટલે એમ કહેવું જોઈએ કે
Page #41
--------------------------------------------------------------------------
________________
" (તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધયક છે. બે અત્યાર સુધી ત્રિકાલાબાધિત પરમ પ્રભાવશાળી શ્રી જન્મેલા બાળકોને માટે પણ શાસ્ત્રકારો નિસર્ગ નામનું જૈન શાસનની કે સર્વકાળમાં સર્વ જીવોને સુખ અને સમ્યકત્વ ખુલ્લા શબ્દોમાં જણાવે છે, તો તે અપેક્ષાએ સિદ્ધિના કારણભૂત અને અનેક મંત્રાદિ તંત્રાદિકથી હું મારા જન્મ પહેલાના અથવા બાળકપણાના ભાવમાં સંયુક્ત અનેક દેવ-દેવીઓથી અધિષ્ઠિત અને શાસનનું રહ્યો થકો પણ સમ્યગ્ગદર્શન અને સમ્યગુજ્ઞાનની રક્ષણ કરનાર શ્રી ચકેશ્વરી આદિથી પરિવૃત એવા શ્રી સ્થિતિને ટકાવવાવાળો હોઉં એમાં કાંઈ આશ્ચર્ય નથી. સિદ્ધચક્રની સેવા યત્કિંચિત્ કરી છે, તેને માટે હું મને જો કે શાસ્ત્રકારો દેશથી પાપોની વિરતિ કરવી કે સર્વથા ભાગ્યશાળી માનું છું છતાં તે વિદ્વાનોના વચનોમાં પાપોની વિરતિ કરવી તે રૂપ દેશ વિરતિ અને સર્વબાલ લીલા કરેલી કહેવાય. પરંતુ વાચકોએ ધ્યાન વિરતિને પ્રાપ્ત કરવી અને ટકાવવાની સ્થિતિ જન્મથી રાખવાનું છે કે અજ્ઞાન, મૂર્ખ અધાને પણ આઠ વર્ષ અને મતાન્તરે ગર્ભથી આઠમે વર્ષે હોવાનું ચિંતામણિરત્ન ત્યારે જ હાથમાં આવે કે જ્યારે તેનો જણાવે છે, પરંતુ ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજ અત્યંત ઉત્કૃષ્ટ પુણ્યોદય હોય, તેવી જ રીતે બાલપણું તે બાબતમાં અગત્યતાવાળો ખુલાસો કરે છે અને તે છતાં પણ અરિહંત મહારાજારૂપી અઢાર દોષે કરીને એ કે ઉપદેશથી થવાવાળા વિરતિ ભાવને માટે જ એ રહિત એવા દેવ, સમ્યકત્વમૂલ ધર્મને ધારણ કરનારા મર્યાદા છે. અર્થાત્ ભવાંતરીયજ્ઞાન કે જાતિસ્મરણ કે પંચ મહાવ્રતધારી ગુરૂઓ અને સ્વર્ગ તથા અપવર્ગની કુલ સંસ્કારથી જન્માષ્ટ કે ગર્ભાષ્ટમથી પહેલા પણ સુખશ્રેણીને દેનાર એવો ધર્મ, અજ્ઞાનમય એવી દેશ-વિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ અસંભવિત નથી બાલદશામાં પણ તેઓને જ પ્રાપ્ત થાય છે કે જેઓ અને તેથી જ શ્રાવક કુલમાં જન્મેલા કે નાગકેતુ કે ભવાંતરથી શ્રીજીનેશ્વર મહારાજે કહેલા અકલંક ધર્મના વજસ્વામિજી જેવા આઠ વર્ષ કરતાં નાની ઉંમરમાં સંસ્કારવાળા હોય, પૂર્વ ભવના સંસ્કારને લીધે પણ વિરતિને પામ્યા અને તેમાં કંઈ આશ્ચર્ય રહેતું નથી. ચિલાતીપુત્ર જેવા ચોરો પણ યોગ્ય માર્ગને પામ્યા છે અર્થાત પૂર્વભવના સંસ્કારોથી આ જન્મમાં જન્માષ્ટમ અને અર્ધમત્તામુનિ અને શ્રી વજસ્વામિજી સરખા વર્ષ કે ગર્ભાસ્ટમ વર્ષથી પહેલાં પણ વિરતિની પ્રાપ્તિ મહાપુરૂષો બાલપણામાં પણ ભગવાન જીનેશ્વર થાય તો પણ ભવાંતરથી લાવેલી વિરતિ તો કોઈને મહારાજના ઉચ્ચમાર્ગને પામવાને ભાગ્યશાળી થયા પણ હોય જ નહિ અને તેથી જ શાસ્ત્રકારો ચારિત્રરૂપી છે. જો કે શાસ્ત્રકારો સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન એ ગુણને માટે માત્ર ઐહભવિકપણું એટલે આ ભવમાં બે ગુણોને તો ઐહભવિક પારસવિક અને જ રહેવાવાળાપણું જણાવે છે, તો પણ પૂર્વભવેચારિત્ર તદુભયભવિક હોવાનું જણાવીને કઈ ભવો સુધી પામનારાઓને ચારિત્ર સાથે નહિં આવવાવાળું અખ્ખલિતપણે આત્માની સાથે રહેવાવાળા પણ હોઈ હોવાથી એટલે પરભવનું કે ભવોભવનું સહગામી તે શકે એમ જણાવે છે, અને તેથી શાસ્ત્રકારો અપર્યાપ્ત ચારિત્ર નહિ હોવાથી અને કેવલ તે ભવપૂરતું અવસ્થામાં પણ સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાન હોવાનું રહેવાવાળું જ હોવાથી ચારિત્ર નિરંતરપણે પરભવમાં સંભવિત માને છે, એટલું જ નહિ પરંતુ શ્રાવક કુલમાં સાથે આવવાવાળું હોતું નથી, છતાં પણ પૂર્વભવે
Page #42
--------------------------------------------------------------------------
________________
()
શ્રી સિદ્ધચક્ર (તા. ૯-૧૦-૩૮) પાળેલું ચારિત્ર અગર ચારિત્ર લેવાની તીવ્ર ઈચ્છાને સન્માર્ગગામીને જો સન્માર્ગની પ્રાપ્તિ થાય તો તેનો પ્રતાપે સંસ્કારો આત્મામાં એટલા બધા દેઢ થયેલા હોય ફાયદો ઘણો જ મોટો અને અલૌકિક છે તેવી રીતે હું કે જેથી શ્રી વજસ્વામિજીને બીજા ભવમાં પણ એ ધારણા રાખવામાં ભૂલતો નથી જ કે જો મારાથી બિનપ્રયોજનમાં પણ ઉચ્ચારાયેલો દીક્ષા શબ્દ જેમ કોઈ સન્માર્ગગામીને સન્માર્ગનો લાભ પ્રાપ્ત થાય તો દીક્ષાની તીવ્ર ભાવનાને ઉત્પન્ન કરનારો થયો, તેવી તે અનુપમ અને પંચમ દશાના સાધનભૂત છે જેવી રીતે ચારિત્ર સાક્ષાત્પણે ભવાંતરમાં કે ભવોભવમાં રીતે હું હાસ્યાદિક રસની પ્રીતિવાળા વગેરેને ખુશ સાથે નહિ આવવાવાળું છતાં તે ચારિત્રના સંસ્કારો કરનાર નથી, બલ્ક કેટલીક વખત અરૂચિકારક થઉં આત્મામાં નિરંતર રહેતા નથી એમ કંઈ કહી શકાય છું. તેવી જ રીતે કેટલાનું ભદ્રિક જીવો કે જેઓ ધર્મના નહિં. આ બધી હકીકતનું તત્ત્વ એટલું જ છે કે મારી અર્થી છે. ધર્મ કરવાને માટે પણ તૈયાર છે છતાં ધર્મના ઉપનયનને લાયકની અવસ્થા થવા પહેલાં પણ મારા સ્વરૂપની બારીકાઈમાં કે ધર્મના ભેદોની દુર્ઘટનામાં વિધાતાના સંસર્ગથી હું સ્વાભાવિક રીતે સમ્યગદર્શન ઉતર્યા નથી તેઓને હું કંઈક અંશે અપ્રિય પણ થતો સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રાના સંસ્કારને હોઈશ છતાં તે ભદ્રિક જીવોએ એટલું તો સમજવું જરૂરી ધરાવવાવાળો હોઈ બીજા ભવ્ય જીવોને પણ તે રસ્તે છે કે જેમ ઈતિહાસ, ભૂગોળ, ભૂમિતિ વિગેરેના દોરવા ભાગ્યશાળી થઈ શક્યો, જો કે મારું શરીર હાસ્ય વિષયો તેની પરિભાષા જાણનારાઓને માટે જેટલા કુતૂહલમય કથાઓથી, વર્તમાન સમાચારના સહેલા હોય છે તેટલા તેની તેની પરિભાષા નહિ સમૂહોથી, કોઈપણ વ્યક્તિની નિંદા કે પ્રશંસાના જાણનારને માટે તે સહેલા હોતા નથી, તેવી રીતે અહીં પોષાકથી સજાયેલું નથી અને તેથી હાસ્યાદિકના પણ કેટલાક ભદ્રિકજીવો એવા છે કે જેઓ સામાન્ય રસિકોને હું તેટલી પ્રીતિ ઉપજાવનાર થઈ શકે નહિં, રીતે ધર્મનું સ્વરૂપ ભેદ કે તેની તારતમ્યતાને નહિ સમજી એ અસંભવિત નથી. પરંતુ કદાચ તેવા હાસ્યાદિકના શકવાવાળા હોવાથી કે નહિં જાણવાવાળા હોવાથી રસિકોને હું અરૂચિ કરનાર પણ બન્યો હોઉં, કારણ કે મારાથી યથાર્થ લાભ તેઓ ઉઠાવી શક્યા નથી. પરંતુ મેંહાસ્યાદિકના રસો પોષ્યા નથી અને વ્યક્તિગત નિંદા અવ્યક્ત અક્ષરોથી વાણીને બોલનાર મનુષ્ય પણ પ્રશંસાના પોષાક પહેર્યા નથી અને તેથી જ હું તેવા વયના પરિપાકે અને અભ્યાસના યોગે જબરજસ્ત હાસ્યાદિકના રસિકોને પ્રીતિકર થયો નથી. એ મારી વાદી થઈ શકે છે, તેવી રીતે ભદ્રિક જીવો પણ મારા ધ્યાન બહાર નથી, અને કથંચિત્ સમ્યમાર્ગને નહિં કથનનું તત્ત્વ એકદમ નહિં સમજે તો પણ તેઓ જો જાણનારા એવા તે લોકોને અરૂચિકર પણ થયો હોઈશ, વારંવાર તેનું પરિશીલન કરશે અને ધીમે ધીમે પરંતુ શાસ્ત્રકારો જેમ ગ્રંથ કરવાના પ્રસંગમાં સ્પષ્ટ વિચારશ્રેણીમાં મારા કથનને ઉતારશે તો ભવિષ્યમાં શબ્દોમાં જણાવે છે કે, અનભિજ્ઞ લોકોના અસદ્ભાવ તેઓ મને અત્યંત પોષનારા થશે અને મારા પોષણમાં તરફ કે તેમની અરૂચિભાવ તરફ ગ્રંથકર્તાઓએ લક્ષ્ય જ તેઓ પોતાનું શ્રેય માનશે એ નક્કી જ છે. આપવાનું નથી, કેમકે અનેક ઉન્માર્ગગામીઓને થતી અરૂચિ અને એને લીધે થતા નુકશાન કરતાં કોઈ કોઈક
Page #43
--------------------------------------------------------------------------
________________
(તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક્ર
, ભૂમિક્ષ છે મંગલાચરણ અભિધેય. (ભક્તિને લીધે) નમન કરતા ઈંદ્રોના મસ્તકોમાં રહેલા મણિજડિત મુકુટોના પ્રકાશતા કિરણો વડે શોભતા જાણે તીર્થકરપણું શુભ સુભગ સુસ્વરોદય યશકીર્તિ આદિ અને શાતાવેદનીય વિગેરે પ્રશસ્ત કર્મપ્રકૃતિ રૂપ બહુ પુન્યના અંકુરાથી શોભતા ન હોય? એવા શ્રીમાન્ મહાવીર સ્વામિના ચરણકમલને નમસ્કાર કરીને સિદ્ધાંતરૂપી સમુદ્રની અંદર રહેલ 'સુયુક્તિરૂપી છીપોમાંથી (અર્થોનો) સંગ્રહ કરી મોતીની માળાની માફક નિર્મળ એવી ભવભાવના રચું છું ભવસ્વરૂપ વિચારવાનું ફલ. સંવેગને પામેલા (ભવ્ય પ્રાણીઓ)ને સંસારરૂપી સમુદ્રનું સ્વરૂપ વિચારતાં અનુક્રમે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે તેઓને આ (ભવનું સઘળું સ્વરૂપ) પ્રત્યક્ષ થાય છે. ભવસ્વરૂપ વિચારતાં શું લાભ થાય? (સંવેગને પામેલાઓને આ) સંસારના સ્વરૂપનું ચિંતન કરવા રૂપી ચાલણી વડે (અજ્ઞાન અવિરતિ આદિ કારણ છે એવી કમરજ ચાલવાવડે કરી) શુદ્ધ થતા ભાવરૂપી માર્ગમાં ભવ્ય જીવો જાણે હાથથી કે ગાંઠથી પડી ખોવાઈ ગયું હોય અને ધુળ ચાળવાથી મળે તેની માફક વિવેકરૂપી મહારત્ન પામે છે... " એ સ્વરૂપ વિચારતાં બીજા ગુણોની પ્રાપ્તિ થાય છે. સંસાર સ્વરૂપને વિચારતાં, સર્વ સંઘ વગરના એવા શ્રીમાન નેમિજિનેશ્વર આદિ ધીરપુરૂષોએ તે જ પ્રકારે કર્યું છે. (પ્રવ્રયા આદિ મહાભાર વહન કર્યો અને મોક્ષે ગયા.)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧ સુયુક્તિ-પ્રમાણથી અબાધિત હોવાને લીધે જીવાદિતત્વોની સ્થાપના કરવાના કારણભૂત એવી છે
સુયુક્તિ તે જીવાજીવાભિગમ, ભગવતીજી, પન્નવણા વિગેરેમાંની વાણી સમજવી ઈતિ. ૨ મોતીની માળા-જેમ સમુદ્રની છીપોમાંથી મોતીઓ લઈ તેની નિર્મળમાલા કોઈ બનાવે છે, એવી રીતે હું - પણ સિદ્ધાંતને આશ્રિત વિચિત્ર શાસ્ત્રપદ્ધતિથી નિર્મલ ભવભાવના બનાવીશ. ૩ સંવેગ-તીવ્ર એવા શુભ અધ્યવસાય પૂર્વક હર્ષથી મુક્તિ સુખની ઈચ્છા કરવી તે સંવેગ. ૪ થાય છે–તીવ્ર સંવેગ પામેલ જીવને દુરન્ત અનંત દુ:ખ સ્વરૂપ સંસારનું સ્વરૂપ વિચારતાં દરેક ક્ષણે તેમાં
નિર્વેદ થાય, અને એવી રીતે ભવસ્વરૂપ વિચારતાં પ્રકર્ષને પામેલ શુભધ્યાનરૂપી અગ્નિમાં અતિગહનઘાતી કર્મરૂપી મહાવન બળી જાય અને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, પછી તે કેવલ
જ્ઞાનથી તે સ્વરૂપ સાક્ષાત્ દેખાય અને ત્યારબાદ ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થાય છે. ૫ શ્રી નેમિનાથ ભગવાનનું નવભવ સમ્બદ્ધ ચરિત્ર આ ગ્રંથમાં અપૂર્વ રીતે ગોઠવાયું છે. લગભગ ૫000
શ્લોક પ્રમાણ છે. આ ચરિત્રની વિશિષ્ટતા તે જોવાથી જણાશે.
Page #44
--------------------------------------------------------------------------
________________
થી સિસક
તા. ૯-૧૦-૩૮ )
ભવભાવનાની ઉપાદેયતાનું કારણ? ભવના દુઃખથી ખેદ પામેલા પ્રાણીઓથી ભવભાવના રૂપ નિસરણી મૂક્યા વગર કદાપિ મોક્ષરૂપી મહેલમાં ચડી શિકાતું નથી. ૬ જો એવું છે તો શું કરવું? તે કારણથી સર્વદુઃખને ઉત્પન્ન કરનાર એવું ઘર-પરિજન સ્વજન સંબંધી થતું આર્તધ્યાન મૂકી દઈ હંમેશાં સંસારનું સ્વરૂપ વિચારવું.” ભાવનાના પ્રકાર :આ ભવભાવના બાર ભાવનાની અંદર ગણાય છે, અને તે બાર ભાવના અનુક્રમે આ રીતે છે. ૧ અનિત્યત્વભાવના
૭ વિવિધલોક સ્વભાવભાવના ૨ અશરણત્વભાવના
૮ કર્મના આશ્રવનીભાવના ૩ એકત્વભાવના
૯ સંવરભાવના ૪ અન્યત્વભાવના
૧૦ નિર્જરાભાવના ૫ સંસારભાવના
૧૧ જિનશાસનસ્થિતના ઉત્તમ ગુણો ૬ અશુચિત્વભાવના
૧૨ સમ્યકત્વ દુર્લભભાવના એ બાર ભાવના બુદ્ધિમાનું પુરૂષોએ વિચારવી જોઈએ.
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૬ અનિત્યાદિ રૂપપણે આ સંસાર અસાર છે, સ્ત્રી વિગેરે દુઃખનાં કારણ છે, વિષયો કિંપાકફલ સમાન પરિણામે ભયંકર છે, પ્રાણી અભિષ્ટની ઈચ્છા રાખ્યા કરે છતાં અભિષ્ટ ચાલ્યા જાય છે, અનિષ્ટ વસ્તુઓ આવીને ખડી થાય છે, મૃત્યુ કેડ છોડતું નથી, ઈત્યાદિ વિચારી ધર્મ સિવાય આ સંસારમાં કોઈ શરણ નથી, એવી રીતે ધીરપુરૂષોએ પરોપદેશની અપેક્ષા રાખ્યા વગર પોતે જ પ્રતિબોધ પામી સનુષ્ઠાનરક્ત થયા, તીર્થંકરાદિ મહાપુરૂષોને પણ સંસારસિધુ પાર ઉતરવા
ભવભાવના નૌકા સમાન છે, તો પછી બીજાઓએ તો તેનો આશ્રય કરવો જ જોઈએ:૭ દેવલોકની વસ્તુ જગતમાં શાશ્વતપણે પ્રસિદ્ધ છે. તેમાં પણ ભવન વિગેરે કથંચિત્ શાશ્વત હોય
છતાં જીવિતાદિ તો અનિત્ય જ છે, જીવિત અને દેહમાં લાંબા ટાઈમ સુધી રહ્યો છતાં અંત્યે સર્વનાશે વિનાશ થાય છે. લક્ષ્મી પણ મહર્થિક દેવતાઓ ઉપાડી જાય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
|
(તા. ૯-૧૦-૩૮)
એ શ્રી સિદ્ધચક
છે પ્રથમ-અનિત્ય ભાવના - (પર્વત, નગર, ગ્રામ, ભવન આદિ) સર્વ પ્રકારે મનુષ્ય લોક અનિત્ય છે. (કારણ કે એ નાશ પામે છે, ગ્રામ-સ્મશાન થઈ જાય છે, નગર હોય તે ગામડાં થઈ જાય છે વિગેરે દેખીએ છીએ અને સાંભળીયે પણ છીએ.) અરે એની વાત રહેવા દો, (ખુદ) દેવલોકમાં પણ જીવતર, શરીર અને લક્ષ્મી વિગેરે નિત્ય નથી. ૧૧ સંસારની અનિત્યતા સાબિત કરનારાં દષ્ટાંતો
જેવી રીતે બાળકો નાચતા નાચતા નદીને કાંઠે જઈ તેની ધૂળમાં ખોટા હાથી-ઘોડા બનાવી ઘર, રાજ્ય (વિગેરે) રચી રમે છે, પછી પોતે જ એને ભાંગી નાખે છે અથવા બીજાઓ તેને ભાંગી નાંખે છે, અગર તો એમને એમ કરેલાં રહેવા દે અને સૌ જુદી જુદી દિશાએ ચાલ્યા જાય છે, તેવી રીતે આ સંસારમાં સુર નર ખેચર આદિ જીવો ઘર, રાજય, વૈભવ, કુટુંબ આદિ વસ્તુઓમાં પાંચ દિવસ રમીને પોતાના કર્મ રૂપી પ્રલયાનિલથી ઉંચકાઈ ક્યાંય ચાલ્યા જાય છે. ૧૨, ૧૩, ૧૪.
અથવા (માણસને) જેમ સ્વપ્નમાં રાજ્ય આદિ ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે તેઓ ક્ષણભર ખુશ ખુશ થઈ જાય છે. ૧૦ (અને જયારે આંખ ઉઘડી જાય ત્યારે) પછી શોક ધારણ કરે છે. તેવી જ રીતે કેટલાક દિવસ પૂરતાં મળેલ રાજ્ય આદિ ઈષ્ટ વસ્તુઓમાં જીવો ખુશ થાય છે અને જયારે તે ચાલ્યાં જાય છે ત્યારે ગરીબડા થઈ જાય છે. ૧૫, ૧૬
(વળી) ઈન્દ્રજાલના પ્રયોગથી ક્ષણવાર દેખાઈને નાશ પામનારું સોનું, રૂપું વિગેરે વસ્તુઓ દેખાય છે, તેવી રીતે મળેલા આ વૈભવ વિગેરે હે જીવ! તું જાણજે. ૧૧
સંધ્યા વખતના વાદળાં અને મેઘધનુષ્ય જેમ બનીને થોડીવારમાં અદશ્ય થાય છે, એના સરખા વૈભવ વિગેરે વસ્તુના સમુહ છે, તું જાણતો છતાં તેમાં કેમ મુંઝાય છે?
૮ પલ્યોપમ અને સાગરોપમની અપેક્ષાએ મનુષ્ય ભવ બહુજ થોડો હોવાથી પાંચ દિવસ જણાવ્યા છે. ૯ સુકાં પાદડાંની માફક અહિંથી નરકાદિ ગતિમાં ચાલ્યા જાય છે. તે અદૃશ્ય થઈ જાય છે, અને પછી નામ
પણ નથી જણાતું-કહ્યું છે કે તે રાજા, તે પદાર્થો, તે સ્ત્રીઓ તે રમત-ગમતો જ્યારે તેઓ કૃતાંતથી
ડસાય છે, ત્યારે નાશ પામી જાય છે. ૧૦ મારે ઘેર રત્નના ઢગલા છે, શ્રેષ્ઠ હાથીઓ છે, મારો અપૂર્વ રાજ્યાભિષેક થયો છે, ઈત્યાદિ સ્વપ્નમાં
જણાય ત્યારે જીવ ખુશ ખુશ થઈ જાય પરંતુ નિદ્રા જતી રહ્યા પછી તેમાંથી કંઈપણ ન દેખે, એવી રીતે સાક્ષાત્ મળેલ રાજયાદિમાં પણ વિચારવું. અહીં એ નહિ સમજવું કે સાક્ષાત્ રાજ્યાદિ ઘણા કાળનાં છે ને સ્વપ્નની રૂદ્ધિ ક્ષણવારની છે, કેમકે પલ્યોપમ અને સાગરોપમ સુધી ભોગવેલી પણ લક્ષ્મીમાં પણ સધાયું કંઈ નહિં. કારણ કે એ જીવો આગળ આગળ ભવોમાં ભટક્યા, કહ્યું છે કે, સકલ ઈષ્ટને દેનારી લક્ષ્મી ભોગવી તોય શું? સ્વધનથી કુટુંબ પોપ્યું તોય શું? શરીરથી જીવોને નીચે કરાય તોય શું? શત્રુ ઉપર પગ
મૂક્યા તોય શું? પણ એથી કંઈ સધાયું નથી, પરમાર્થ શૂન્ય જ એ હતું, સ્વપ્ન અને ઈન્દ્રજાલસમ હતું.... ૧૧ જે પદાર્થો પ્રાત:કાલે હોય, તે બપોરે નથી હોતા, બપોરે થાય ત્યારે રાત્રે ન હોય, રાત્રે થાય તે બીજે દિવસે
ન રહે, અહો ! એ વિધિની ઈન્દ્રજાલ છે. ગંધર્વનગર, મેઘધનુષ્ય, શરદ ઋતુનાં વાદળ, વીજળીનો ઉદ્યોત છે એના જેવાં જીવતર, યૌવન, ધન અને પરિજન છે. એવી રીતે સર્વ વસ્તુ અનિત્ય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(તા. ૯-૧૦-૩૮) જો ક્યાંય મહેલ, શાળા વિગેરેથી અલંકૃત ગંધર્વનગરો (જે આકાશમાં કોઈકવાર દેખાય છે) સ્થિર દેખે (કાયમ રહેતાં દેખે) તો તારી ઋદ્ધિ પણ સ્થિર થાય? (કાયમ રહે.) ૧૭, ૧૮, ૧૯, આત્મશિક્ષા.
હે આત્મન્ ! ધન, સ્વજન અને શક્તિથી મદોન્મત્ત થઈ તું ફોગટ ફુલાતો ફુલાતો ભમ્યા કરે છે, તે અજ્ઞાન છે. કારણ કે પાંચ દિવસ પછી તું રહેવાનો નથી, તારું ધન નહિ રહે અને તારા સ્વજન (પણ) નહિ રહે. પૃથ્વીમાં અનંતકાળે અનંતા બલદેવ, ચક્રવર્તી અને વાસુદેવો પણ (જન્મી. રાજ્ય ભોગવી) ચાલ્યા ૧૨ગયા, તો તું કોણ માત્ર? અને તારો વૈભવ પણ શું હિસાબમાં? ૨૦, ૨૧. સર્વ વસ્તુઓ અનિત્ય તો છે જ, પણ તેમાંની કોઈ વસ્તુ મરતાં પણ બચાવે નહિં.
કોઈ માણસને ભવન-ઉપવન (બગીચા) શયન, આસન, યાન વાહન આદિ શાથતાં રહ્યાં નથી, તેમ તે વસ્તુઓથી કોઈનો બચાવ નથી થયો, (૨૨). માબાપ વિગેરેની સાથે રહેશું એમ ધારો તો એ નિત્ય રહેશે કે નહિ?
માતપિતા સાથેનો સહવાસ, સાથે વધેલા મિત્રની સાથે કરેલા સ્નેહ અને પુત્ર અથવા સ્ત્રી સાથે કરેલી પ્રીતિ અથવા પ્રેમ એ પણ અનિત્ય છે૪ (૨૩). અંતે - - બલ, રૂપ, ઋદ્ધિ, યૌવન, પ્રભુતા, સુભગતા, નિરોગીપણું, ઈષ્ટની સાથે સંયોગ અને જીવીતવ્ય (એ બધુંય) અશાશ્વતું છે. (૨૪) એવી રીતે સંસારમાં જે જે રમણીય દેખાય (બલ, રૂપ, ઋદ્ધિ વિગેરે તે તે સર્વ અનિત્ય જાણીને નિત્યસ્વરૂપએવા ધર્મમાં જ બલિ રાજર્ષિની માફક પ્રયત્ન કરો (૨૫) ઈતિ અનિત્ય ભાવના
તપગચ્છનાયક જ્ઞાન-સાયર, શાસ્ત્રના પારંગમી, આનંદ સાગર પ્રવર મુનિવર ધર્મો કથે મોક્ષગમી. નૃપ બોધદાતા જગત ત્રાતા, સૂત્ર વાચનદાયકા, વંદન કરી ઈચ્છું સદા હું ચિરજીવો ! મુનિ નાયકા.
લેખક :- “આનંદ શિશુ.” (અનુસંધાન પેજ - ૨૫)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
–
–
–
–
–
–
૧૨ જેઓના પૈસે પગલે પગલે આ પૃથ્વી ભરાઈ, જેઓએ લીલા માત્રથી જગત જીતી લીધું, તેવા રાજાઓ પણ
આગાધ સંસાર-સરોવરમાં પરપોટા જેવી લીલા ધરી ધરીને નાશ પામી ગયા. ૧૩ જયારે યમરાજાની નગરીમાં જવાનું તેડું આવે ત્યારે ક્રોડો હાથી, ઘોડા, સૈન્ય હોય. મણિ રચિત
મહેલોના મહેલો હોય, લક્ષ્મી અપૂર્વ હોય, સ્ત્રીઓ બહુ હોય, પણ કોઈ સાથે ન આવે, એટલું નહિ પણ
આપતુપતિતને તે શરણ પણ ન થાય. ૧૪ આદરતાપૂર્વક ગૌરવ કરીને, હંમેશાં ઘણું ધન આપીને, હંમેશાં તેને રાજી રાજી રાખીને, અત્યંત શુદ્ધ
વિનય દેખાડીને પણ ઘણા વર્ષોનો એકઠો કરેલો પ્રેમ પણ કોઈ એક જ વચનમાં એકાએક તૂટી જાય છે. ૧૫ સુદેવત્ત્વ, સુમનુષ્યત્ત્વ આદિ પ્રાપ્ત કરવા દ્વારા એ પરંપરાએ મોક્ષ લક્ષણ જે નિત્ય કાર્ય તેને મેળવી દે છે
માટે ધર્મ નિત્ય જ છે. મોક્ષમાં કથંચિત્ નિત્યાનિત્યત્વ નથી, જેમાં જે પર્યાય કોઈ પણ કારણથી અર્પિત કરીને ઉત્કટ વિવક્ષાય તેમાં તેથી જ વ્યપદેશ થાય, બીજાથી નહિ. મોક્ષમાં અનંત ચતુષ્ટય જ્ઞાનાદિમયત્વ, અમૂર્તત્ત્વ આદિ લક્ષણ નિત્ય પર્યાય ઉત્કટ છે :
Page #47
--------------------------------------------------------------------------
________________
(તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક
)
છે. છે,
શ્રી ષોડશક પ્રક્રણ :
અને ભગવાન હરિભદ્રસિરિજી.
૮
નોંધ :- આચાર્ય ભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ શ્રી ષોડશક પ્રકરણ શા માટે રચ્યું છે, તેમાં શી શી વસ્તુ છે, તેની આદ્ય ભૂમિકા આ પ્રકરણો સમજાવે.
શ્રી ગણધરેન્દ્રાય નમ: આદ્ય ષોડશક જોવાની દિશા
કિત
શ્રીમાન હરિભદ્રસૂરિજીએ આ ષોડશક નામનું પ્રકરણ ૨. બાલાદિકોને યોગ્ય એવી દેશના રચ્યું છે, તેઓ શાસ્ત્રના ચળકતા પદાર્થોને દેખવામાં ૩. ધર્મનું લક્ષણ નિપુણ દૃષ્ટિવાળા હોવાથી તેમજ પૂર્વશ્રતના ૪. ધર્મસિદ્ધિનાં ચિહ્નો વ્યવચ્છેદની નજીકમાં થયેલ હોવાથી તેઓએ ૫. લોકોત્તરતત્ત્વપ્રાપ્તિનું સ્વરૂપ પૂર્વશ્રુતમાંથી કેટલોક ભાગ પ્રકરણરૂપે ભવ્યજીવોને ૬. જિનભવન કરવાની વિધિ સમજાવ્યો છે. આ આચાર્ય મહારાજ જો ૭. જિનબિંબ બનાવવાની વિધિ અર્વાચીનકાળમાં થયેલ હોત અને પ્રાચીનકાળમાં ૮. જિનબિંબની પ્રતિષ્ઠાની વિધિ એટલે કે પૂર્વશ્રુતના વચ્છેદના નજીકના કાલમાં ન ૯. પૂજાની વિધિ થયા હોત તો જે જે પ્રકરણો તેઓએ પૂર્વશ્રતના ૧૦. સદનુષ્ઠાન અને તેના ભેદો ઉદ્ધારરૂપે કર્યા છે તે બની શકત નહિ.
૧૧. શુશ્રુષા અને જ્ઞાનના ભેદો ષોડશક શા માટે?
૧૨. દીક્ષાની વિધિ આ પ્રકરણને ષોડશક એટલા માટે કહેવાય છે કે તેના ૧૩. સાધુની ક્રિયા દરેક ભાગ સોલ સોલ આર્યાના બનેલા છે અને તે ૧૪. યોગના ભેદો ભાગોની સંખ્યા પણ સોલની જ છે. એટલે કે એકંદર ૧૫. ધ્યેયનું સ્વરૂપ આ ગ્રંથમાં ૨૫૬ આર્યાઓ છે. એવી રીતે પંચાશક ૧૬. મોક્ષપ્રાપ્તિ પ્રકરણમાં દરેક પ્રકરણ પચાશ પચાશ ગાથા પ્રમાણે આ પ્રમાણેના સોલ અધિકારો જોવાથી જ આ છે. વીશી નામના પ્રકરણમાં દરેક પ્રકરણ વીશ વીશ પ્રકરણની જાણવા અને આદરવામાં કેટલી ઉપયોગિતા ગાથા પ્રમાણે છે અને અષ્ટકજીમાં આઠ આઠ છે તેનો ખ્યાલ આવી શકશે. ઉપર જણાવેલ સોલ શ્લોકપ્રમાણનો દરેક ભાગ છે. પોડશક પ્રકરણમાં અધિકારો કેવી સંકલનાથી ગોઠવ્યા છે એ વિચારવાથી અનુક્રમે સોળ અધિકારો આ પ્રમાણે છે.
પોતાની પ્રવૃત્તિ ઉપર જરૂર અંકુશ રાખી શકાશે અને ૧. ધર્મપરીક્ષકની પરીક્ષામાં ઉપયોગી એવા લિગ્નાદિ તે પ્રવૃત્તિમાં ઉપયોગી ખરેખરો સુધારો પણ કરી શકાશે
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર (તા. ૯-૧૦-૩૮) અને આ સંકલના અખ્ખલિતપણે ચાલી રહેતાં અંત સાથે એક કુટુંબ તરીકે નહિં રહેવાથી સંવાસ અનુમતિ અધિકારમાં જણાવેલ પરમાનન્દ પ્રાપ્તિરૂપ પરમફળને અને પાપની પ્રશંસા નહિ કરવાથી પ્રશંસાનુમતિ જો પ્રાપ્ત કરી શકાશે. આ પ્રકરણમાં સમ્યક્ત્વનું સ્વરૂપ, કે ઉપદેશકને નહિ લાગે, તો પણ પ્રથમ સર્વવિરતિનો દેશવિરતિનું સ્વરૂપ અને તેના ભેદો, દાનાદિધર્મ, ઉપદેશ ન આપતાં દેશવિરતિનો ઉપદેશ આપ્યો તેથી શ્રાવકની અહોરાત્રની ચર્યા, વ્રતોના અતિચારો, અનિષેધાનુમતિમાં તો તે ઉપદેશકને દાખલ થવું જ પ્રત્યાખ્યાન, ચૈત્યવંદન, દેશાન્તર-ગમનસામાચારી, પડશે અને જો પાપસ્થાનકોની પ્રશંસાનુમતિમાં સંલેખના, સાધુપણાને યોગ્યાયોગ્ય મનુષ્યો, સાધુની ઉપદેશકો -સાધુઓ દાખલ થશે અને તેથી તેઓએ જે અહોરાત્ર ચર્યા, પ્રતિલેખના, જિનકલ્પ સ્થવિરકલ્પ, મહાવ્રત અંગીકાર કરી પાપસ્થાનકોની મન પદવીઓની અનુજ્ઞા, સાધુ પ્રતિમા, ચરણસપ્તતિ, વચન કાયાથી કરવું કરાવવું અને અનુમોદવું નહિ કરણસપ્તતિ, લોકઅનાદિત્વ, સિદ્ધિ, સમ્યકત્વલક્ષણ, એવી રીતે ત્રિવિધ ત્રિવિધ નિવૃત્તિ કરી છે તે તુટી જશે. દેવસ્વરૂપ, સ્નાન સ્વરૂપ વગેરે અનેક હકીકતો જે માટે ઉપદેશકોને મુખ્યતાએ મહાવ્રતોની જ પ્રરૂપણા જણાવવા લાયક છતાં જણાવી નથી તેનું કારણ કરવાની છે વળી અનન્તા જીવો દેશવિરતિ પામ્યાવિના સામાન્ય રીતિએ તો એ વાતોનું સારી રીતે પંચાશક એકદમ સર્વવિરતિ પામીને મોક્ષે ગયા છે. જેમ વગેરે ગ્રંથોમાં પ્રરૂપણા કરેલી છે તે જણાય છે, અને દેશવિરતિએ મુખ્યતાએ ઉપદેશ કરવા લાયક નથી સાથે એમ પણ જણાય છે કે આ ગ્રંથ આચરણને તેવી રીતે જિનકલ્પાદિક સમાચારી આદિ પણ પહેલાં પ્રાધાન્ય આપી ગુંથેલો નથી, પણ ઉપદેશ એટલે ઉપદેશ કરવા લાયક નથી. કારણ કે અપૂર્વ અપૂર્વ દેશનાને પ્રાધાન્ય આપી ગુંથેલો છે અને તેથી જ આ જ્ઞાનાભ્યાસ કરનાર સાધુ મહાત્માઓને સંયોગ અને પ્રકરણમાં દેશવિરતિને પ્રતિપાદન કરેલ નથી. શક્તિ આદિની અનુકૂળતા થતાં તેના સ્વયં પરિણામ ઉપદેશમાં મુખ્યતાએ સર્વવિરતિનો જ ઉપદેશ દેવો પ્રાપ્ત થાય છે ઈત્યાદિ કારણથી આ ઉપદેશ યોગ્ય એમ શાસ્ત્રકારો કહે છે કારણ કે સર્વવિરતિ જ ગ્રંથમાં તે દેશવિરતિ વગેરેનો ને જિનકલ્પાદિનો મુખ્યતાએ આદરવા યોગ્ય છે. પણ જેઓ તે દુધવ્રતને ઉપદેશ ગ્રંથકારે કર્યો નથી એમ જણાય છે અથવા તો ન આદરી શકે તેવાઓને જ ગૃહિપુત્ર મોક્ષ દૃષ્ટાન્ત કોઈ તેવા અધિકારીને ઉદેશીને જ આ પ્રકરણની રચના માત્ર દેશવિરતિનો ઉપદેશ આપવો. એમ કહ્યું છે. જો આચાર્ય મહારાજે કરેલી છે, અને તેથી તે અધિકારી આવી રીતે ક્રમિક ઉપદેશ ન અપાય અને પ્રથમથી જ એવા જીવવિશેષને લાયકના જ પદાર્થો અત્રે વર્ણન દેશવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો તે કરવામાં આવેલા છે. શાસ્ત્રકારોનો પણ એ જ નિયમ ગૃહસ્થપણામાં જે જે જીવવિરાધના વિગેરે કરે તેની છે કેપિરિવશા શ ર્મસાધનસ્થિતિ: અધિકારીને અનુમોદના સાધુઓ - ઉપદેશકો હોય તેઓને લાગે. અંગે જ શાસ્ત્રોમાં ધર્મસાધનની મર્યાદા છે. દેશના માટે એમ પણ સ્પષ્ટ જ છે. શાસ્ત્રકારોએ અનુમોદના ત્રણ તો ખુદ ગ્રંથકર્તા પોતે જ આ ગ્રંથના જ પહેલા પ્રકારની કહેલી છે ૧. પાપનો નિષેધ ન કરવો પ્રકરણમાં જણાવશે કે જે મનુષ્યો શ્રોતાની યોગ્યતા ૨. પાપ કરનારની સાથે રહેવું ૩. પાપની પ્રશંસા ઉપર ધ્યાન આપ્યા સિવાય તેની લાયકાતને ઓલંઘીને કરવી. આ ત્રણ પ્રકારની અનુમોદનામાંથી ગૃહસ્થની ઉપદેશ આપે છે તેઓ શ્રોતાને સંસારસમુદ્રમાં ભયંકર
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ( તા. ૯-૧૦-૩૮) . પ . શ્રી સિદ્ધચક
૧૧) વિપાકવાળા કર્મો બંધાવી રખડાવે છે, અને તેવી રીતે આચાર્ય મહારાજાએ પરીક્ષકોની તારતમ્યતા દેશના કરનાર સાધુ પણ પાપ બંધ કરે છે. આ વાત જણાવતાં બાલ મધ્યમબુદ્ધિ અને બુધ એવા ત્રણ ભેદો જ અવસર નહિ જાણીને ભદ્રિકભાવવાળા જીવોને પાડી તે દરેકની ધર્મપરીક્ષા કરવાની રીતિ જણાવી છે. સમ્યક્ત્વ-મિથ્યાત્વની દેશના આપવાથી એક પણ સાથે સાથે જ જણાવ્યું છે કે બાળકની માફક આચાર્યને થયેલ સંસારપરિભ્રમણથી સાબીત કરે બાલની દષ્ટિ કેટલી નબળી અને મધ્યમ બુદ્ધિની બુદ્ધિ છે. આટલા ઉપરથી સમજાશે કે ગ્રંથકાર મહારાજે પણ કોઈ કોઈ વખતે અવળે રસ્તે દોરાઈ જનારી થાય કાંઈક તેવા અધિકારીજીવોને ઉદેશીને જ આ રચના છે તથા બુદ્ધિની દષ્ટિ કેવી રીતે આવ્યભિચારિપણાથી ઉપર જણાવેલ અનુક્રમે કરેલી છે. જો કે ગ્રંથકાર તત્વ માર્ગને અનુસરવાવાળી થાય છે તે સ્વરૂપદ્વારાએ "શ્રીમાનુ હરિભદ્રસૂરિજી પોતે જ શ્રી પંચાલકજીની જણાવ્યું છે. બુધનું સ્વરૂપ બતાવતી વખત આગમ
અંદર શ્રાદ્ધવ્રત અને શ્રાદ્ધપ્રતિમાના વહન સિવાય તત્વનું સ્વરૂપ બતાવી આગમનું દષ્ટ અને ઈષ્ટ (પ્રત્યક્ષ સાધુપણું દેવાની મનાઈ કરે છે, છતાં તે અધિકાર સર્વ અને અનુભવ)થી અવિરોધીપણું ઉત્સર્ગોપવાદ સામાન્ય હોવાથી અહિંયા આવી રીતે અધિકાર સહિતપણું અને વાક્યર્થ મહાવાક્યર્થ એ બેને વિશેષને અંગે જુદી રીતે ઉપદેશ આપે છે ને પ્રવત્તિ ઓલંઘીને ઐદંપર્યશુદ્ધિવાળુ એવું જે જ્ઞાન તે જ્ઞાને કરવામાં પ્રેરે છે. તેમાં વિરોધ નથી. હંમેશા વિશેષથી સહિતપણું જણાવ્યું છે અને કેવા આગમથી પદાર્થોનું સામાન્યનો બાધ થાય છે પરંતુ સામાન્યથી વિશેષનો ખરેખરું સ્વરૂપ જણાય છે અને તે તે આત્માનું બાધ થતો નથી, તેમ તે શ્રીપંચાશકજીના સામાન્ય
આગમોથી પ્રતિપાદ્યસ્વરૂપ જણાવ્યું છે. ઔદંપર્યશુદ્ધિ અધિકારના કથનથી અધિકારી વિશેષને અંગે આવી જણાવતાં આગમોની પ્રમાણિકતાનું કારણ, તે રીતે અહિયા જુદી રીતે ઉપદેશ આપ્યો છે. આ ગ્રંથમાં
આ 5 આગમોને કહેનારનું સ્વરૂપ, તે આગમની હયાતીનો પહેલા પ્રકરણમાં આચાર્ય મહારાજ હરિભદ્રસૂરિજી
વખત જણાવી બાલ મધ્યમબુદ્ધિ અને બુધનાં સ્વરૂપનું ધર્મપરીક્ષકનાં ત્રણ ભેદો જણાવી તે દરેક કેવી રીતે
વર્ણન સમાપ્ત કર્યું છે અને તે વર્ણન સમાપ્ત કરતાં ધર્મ પરીક્ષા કરે છે ? તેઓએ પરીક્ષાનાં ગણેલાં
બાલાદિના સ્વભાવ જાણીને દેશના કરતાં અને તે સાધનોમાં ક્યું ક્યું સાધન કેટલી કેટલી મહત્તા ધરાવે
જાણ્યા સિવાય દેશના કરતાં હિત અને અહિતની પ્રાપ્તિ છે? ઉપદેશક મહાત્માઓએ તેઓને કેવી રીતે ક્રમસર
જણાવતાં ઔષધના દૃષ્ટાન્તથી પ્રસ્તુતવાર્તાને સરસ
રીતે સમજાવી છે. પ્રકરણકાર ભગવાન વૃદ્ધિવાળી ઉન્નતિ અવસ્થામાં લાવવા ? તે ક્રમમાં સમજણ ફેરથી જો વિપર્યાસ થાય તો શ્રોતા એને
હરિભદ્રસૂરિજીએ એક જરૂરી વાતનો આ પ્રકરણમાં
ખુલ્લા શબ્દોથી ખુલાસો કર્યો છે અને તે એ કે ઉપદેશકને કેવું માઠું પરિણામ વેઠવું પડે છે? તથા જો
અજ્ઞાનલોકો સાધુના વેષને જલિંગ તરીકે માનતા હતા ઉપદેશક બરાબર ધ્યાન રાખીને શ્રોતાઓની યોગ્યતા
અને માત્રલિંગધારીઓને આયતેવા અનાચારવાળાઓ પ્રમાણે જ ઉપદેશ આપે તો કેવું સરસ પરિણામ
તથા પરિગ્રહ આદિ રાખનારાઓ હોય તો પણ તેઓને નીપજાવી શકે છે? તે સર્વ વાત ઘણી સરસ રીતે અને
સાધુ તરીકે માનવામાં પોતાની બાલકબુધ્ધિની સફળતા ટુંકા ટુંકા મુદ્દાથી સાબીત કરેલી છે.
માનતા હતા પણ તેમ માનનારા તદ્દન માર્ગથી દૂર છે
Page #50
--------------------------------------------------------------------------
________________
ક,
ક
રકર
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૧૦-૩૮
અને પરિગ્રહ આદિથી રહિતપણાને જ લિંગ તરીકે વર્તનાર સાધુમહાત્માનો જ વાંક છે. સાધુ મહાત્માઓને માનીને તેવા પરિગ્રહરહિત હોય તેઓને બાળપણ સાધુ તો બીજા પુરૂષો ગુણો છતાં પણ ન માને તો પણ લેશથી તરીકે માને એમ સ્પષ્ટ જણાવી દીધું છે. એમ જણાવીને દ્વેષ ન હોવો જોઈએ. તો પછી જે મહાત્માઓ પોતાના શાસ્ત્રકારોએ જે આલય વિહાર ભાષા અને ચાલવા ત્યાગાદિને ન સાચવે અને તેથી તે તે પરીક્ષકો તેઓને આદિ લિંગોદ્વારા સુવિહિતી તરીકેનું જ્ઞાન થવાની રીતિ સાધુ તરીકે માન ન આપે તેમાં દ્વેષ કે અરૂચિ શી? શાસ્ત્રકારોએ બતાવી છે તેને જ સમજાવી છે. જેવી અને મહાત્માઓ જો તે પરીક્ષકો પ્રતિ અરૂચિ પણ ધારણ રીતે બાલબુદ્ધિવાળો બાહ્યત્યાગી સાધુને ઓળખે તેવી કરે તો સમજવું કે તે મહાત્માઓ પોતાની ખામીને રીતે મધ્યમબુદ્ધિવાળો મનુષ્ય સમિતિગુતિ આદિ ઓળખવાથી તથા બીજાની યોગ્યતાને અયોગ્યતા આચારોથી તથા પંડિતો માર્ગને અનુસરવાથી ગણવાથી બેવડા ડુબે છે. માટે જગબંધુ મહાત્માઓએ સાધુપણાને પારખે છે. એમ સ્પષ્ટ જણાવ્યું છે. આ ત્યાગ વર્તન અને આત્તરપરિણામની શુદ્ધિની ખરેખર ઉપરથી એટલું તો શ્રીમાન્ હરિભદ્રસૂરિજીના વચનથી શુદ્ધિ અને તીવ્રતા રાખવાની છે. આટલા ઉપરથી શ્રી .સિદ્ધ થશે કે જગતના બાલ, મધ્યમબુદ્ધિ અને જિનેશ્વર મહારાજના સ્વરૂપને અંગે પણ અજવાળું વિદ્વાનોને માર્ગરૂપ સુવર્ણની પરીક્ષામાં કોંટી રૂપને પડે છે. તે એવી રીતે કે તેની મૂર્તિમાં પણ ત્યાગ વર્તન ધારણ કરનાર સાધુમહાત્માઓએ પોતાના જગબંધુ અને આંતરપરિણામની પ્રતિકૃતિ હોય છે. શ્રી જિનેશ્વર અને જગદ્વત્સલપદને સાધક બાહ્યત્યાગ પણ બરોબર મહારાજની મૂર્તિની સાથે સ્ત્રી શસ્ત્ર અને માલાની રાખવો જ જોઈએ. સમિતિ ગુતિઓનું બરોબર પાલન આકૃતિ ન હોવાથી તેઓ કલ્યાણના માર્ગને રોકનાર કરવું જોઈએ, અને સાથે સાથે સાધુપણાને લાયકની રાગદ્વેષ અને મોહથી રહિત એવા મહાપુરૂષની આકૃતિ શુદ્ધ પરિણતિ પણ રાખવી જ જોઈએ. આવી રીતે છે એમ એમ બાલબુદ્ધિ પણ ધારી શકે. પલ્યકાસને ત્યાગ વર્તન અને પરિણતિની શુદ્ધિ રાખનાર મહાત્મા કાર્યોત્સર્ગની મુદ્રા ઉપરથી પરમ શાન્તિરસમાં જ ત્રણે વર્ગમાં સાધુ તરીકે મનાવવાને લાયક થાય છે, તલાલીનતાવાળાની આ પ્રતિકૃતિ છે એમ મધ્યમબુદ્ધિને અને જેઓ આ ત્રણમાંથી એકપણ વસ્તુ પછી યે તો દેખાય છે. નાસિકાના અગ્રભાગમાં સ્થાપન કરેલ નેત્રનું તે ત્યાગ હોય યે તો આચાર ન હો કે પરિણતિ હો, યુગલ શ્રીજિનેશ્વર મહારાજની આન્સર અવસ્થાની પણ તેને છોડીને પોતાની અંદર સાધુપણું મનાવવા રમણીયતા દર્શાવી બુધપુરૂષોને પણ તે જગદુપકારી જેઓ તૈયાર થાય છે તેઓ કારણ વગર જ કાર્યની ત્રિજગન્નાથની મૂર્તિ છે એમ ધ્વનિત કરે છે. જો કે ઉત્પત્તિ માને છે કે મનાવવા માગે છે. જેનામાં ત્યાગ કેટલાકો હથીયારો આદિની આકૃતિવાળી દેવની ન હોય તેને બાલબુદ્ધિવાળો સાધુ તરીકે ન માને, મૂર્તિઓની ધારણાથી તે તે ઉપદ્રવોનો વ્યુચ્છેદ કરનાર જેનામાં ત્યાગ સુદ્ધ વર્તન ન હોય તો તેને મધ્યમબુદ્ધિ તરીકે તે તે દેવોને જગતના ઉપકારી તરીકે જણાવવા વાળો પરીક્ષક સાધુ તરીકે ન માને, તેમજ જેનામાં સૂચવે છે પણ તે તેઓની ધારણા સ્વમનોરથને પોષણ સાધુપણાને લાયકની પરિણતિ ન હોય તેને વિચક્ષણ કરવામાં મચેલી હોવાથી સમજુઓને આદરવા લાયક સાધુ તરીકે માને નહિ, તેમાં તે પરીક્ષક પુરૂષોનો થઈ શકે નહિ. કારણ કે હથિયાર આદિ પદાર્થો કોઈપણ પ્રકારે વાંક કહેવાનો નથી, પણ તે પ્રમાણે ન જગતમાં દ્વેષ રાગ મોહને પોષણ કરનાર તરીકે તથા
Page #51
--------------------------------------------------------------------------
________________
(તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધરાજ પુષ્ટ થયેલ રાગાદિના કાર્ય તરીકે અનુભવસિદ્ધ હોવાથી તેનો પણ ખુલાસો સ્પષ્ટપણે સમજાશે. રૂપાનો કડકો તેવા હથિયારો વગેરેથી આત્મીયભાવનામય દેવપણાને જેમ રૂપૈયો કહેવાય નહિ તેમ રૂપિયાની છાપ માત્ર ભાવવા અને ઉપકારિપણાની વાસના થવા માટે હોય અને તે ધાતુ બીજી હોય તેને પણ રૂપિયો કહેવાય ઉપયોગી કેમ બનશે? તે વિચારવાની જરૂર છે, જેવી નહિં. જ્યારે તે નાણાની ધાતુ રૂપું હોય અને તેની ઉપર રીતે શ્રીજિનેશ્વર મહારાજના વીતરાગપણાની રૂપૈયાની છાપ હોય તો જ રૂપિયો કહી શકાય, તેમ અભિવ્યક્તિમાં બાલ મધ્યમબુદ્ધિ અને બુધપુરૂષો સાધુને અંગે પણ ત્યાગ, વર્તન અને પરિણામ હોય તો લાયકની સ્થિતિ બતાવી તેવી રીતે જ તેઓશ્રીના જ સાધુ કહી શકાય. આ પ્રમાણે જ શ્રાવકને અંગે પણ દેવપણાની સાબીતી જણાવે તેવાં પણ અને તે તે ત્યાગ, વર્તન અને પરિણામે જ શ્રાવકપણું સમજવાનું બાલાદિપુરૂષોથી સમજી શકાય તેવાં સ્વરૂપ તે તે છે. શ્રાવકોને પણ હંમેશાં શ્રીજિનપૂજા ગુરૂદર્શન કરી શ્રીજિનેશ્વરની મૂર્તિને અંગે પ્રગટ પણે રાખેલાં છે, પવિત્ર અંગે તિલક આદિ કરવા સાથે અભક્ષ્ય, જેમકે અશોકાદિ મહાપ્રાતિહાર્યોથી બાલ જીવો તે મૂર્તિને અનંતકાય, રાત્રિભોજનાદિનો પરિહાર તથા શ્રીઅંરિહંતની મૂર્તિ તરીકે માને, સમવસરણાદિમર્યાદા જીવાજીવાદિ તત્વોનું જ્ઞાન અને શ્રદ્ધાન દ્વારાએ નિગ્રંથ અને તસંહરિત ઈતિદુર્ભિક્ષાદિવારણાથી મધ્યમબુદ્ધિ પ્રવચનને જ સારભૂત પદાર્થ તરીકે પરમાર્થ તરીકે જીવો દેવપણે માને અને હાસ્યાદિરહિતપણા આદિ માનવાની પરિણતિ ધારણ કરવાની હોય છે. આવી દેખાવાથી, જન્મ વિરોધ- પરસ્પર વિરોધ પરિહાર, રીતે શ્રીજિનેશ્વર મહારાજને અંગે, તેઓની મૂર્તિને અપાયા પગમાદિચાર અતિશયથી, તાત્વિકદષ્ટિદેવને અંગે, શ્રાવકને અંગે પણ બાહ્યલિંગાદિ છે. છતાં માને. તત્વથી સમજવું એટલે કે ખુદ શ્રીજિનેશ્વર વર્તમાનમાં ઉપદેશકોને આધીન જ શાસન છે અને તે મહારાજનું તથા તેના પ્રતિબિંબનું જેમ બાલાદિથી જ વાતન વિના નિત્યં નિયëિઅર્થાત્ નિગ્રંથ મહાત્માઓ પારખી શકાય તેવું જુદુ જુદુ રવરૂપ છે અને તે તે સિવાય તીર્થ-શાસન હોય જ નહિ, એમ નિર્યુક્તિકાર સ્વરૂપથી રહિતને દેવ માનવાને બુદ્ધિવાળો તૈયાર મહારાજે સ્પષ્ટપણે જણાવેલી છે. તેથી થાય નહિ, તેવી રીતે ત્યાગ, સદ્વર્તન અને આત્તરશુદ્ધ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ તે શ્રીજીનેશ્વર મહારાજ પરિણામની હયાતી હોય તેને જ સાધુ તરીકે બાલબુદ્ધિ વિગેરેની પરીક્ષા માટેનાં બાહ્યલિંગાદિ ન જણાવતાં આદિ જીવો પણ માને, અને તે ત્યાગાદિ જેઓમાં ન . કેવલ ઉપદેશક એવા સાધુમહાત્માઓની જ હોય તેઓને તો કોઈપણ સબુધ્ધિ જીવ શુદ્ધસાધુ ન બાહ્યલિંગાદિ ત્રણ વાતો જણાવી છે અને તેથી જ માને તેમાં આશ્ચર્ય નથી. આ વાતની તુલના કરનારો પ્રકરણકાર મહારાજ અંતમાં જણાવે છે કે જે ઉપદેશકો જીવ ભરત મહારાજને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા છતાં આવી રીતે બાલબુદ્ધિ આદિ જીવો ધર્મની પરીક્ષા કરે ઈંદ્રમહારાજે આવીને પણ વાંઘા નહિ, પણ છે એમ જાણીને તે બાલબુદ્ધિઆદિજીવોને લાયક એવી દીક્ષા મહોત્સવ કર્યા પછી જ્યારે બાહ્યત્યાગ કર્યો ત્યારે ધર્મદેશના કરશે તે નક્કી જ બીજા જીવોને બોધિનું જવન્દન કર્યું, એ વાતને બરોબર સમજી શકશે. તેમજ અર્પણ કરી શકશે. શાસ્ત્રકારોએ બાહ્યત્યાગને જે છાપની ઉપમા આપી છે
(અપૂર્ણ) તથા વર્તન અને પરિણામને રૂપાની ઉપમા આપી છે
(અનુસંધાન પેજ - ૩૦)
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(તા. ૯-૧૦-૩૮)
સ-dg. ( એક
સુધા-તૃષ્ણા ભય, ક્રોધ, રોગને ઉત્પન્ન કરનાર ૫: જેઓનું મુખ રૌદ્ર તેમજ અટ્ટહાસ્યવાળી
વ્યામોહ, ચિંતા જરા ખેદ, પરસેવો, વિષાદૂ ધ્વનિથી હસિત નથી, મુંડ નથી, એકલા કબંધી • ઠગાઈ, મદ, રોગ, શોક, નિદ્રા, અરતિ, એ પણ નથી, ક્યાંય માયાવી વેષવાળા નથી, સંસારમાં રહેલા પ્રાણીઓનો સ્વભાવ છે. તેથી હંમેશાં પ્રસન્ન આત્મા છે, એવા જ પ્રકૃતિરમ્ય જેને ઉપરોક્ત સુધાદિ ન હોય તે ચરાચર આકૃતિવાળા (દવ) સમસ્ત જગતના પ્રભુ હોય જગતના પાર પામેલ સ્વામી દેવ થાય; એવી ગુણગાન પુરૂષોએ ખાત્રી રાખવી. (કહેવાય)
સર્વ અર્થના જાણનાર સર્વજ્ઞ હો, યદુકુળના ૨. મુનિઓ તેમને તીર્થકર કહે છે કે જેઓ સમસ્ત શૃંગારભૂત કૃષ્ણ હો, પાર્વતીને ધારણ કરતા
કલેશથી રહિત હોય અને હાથમાં રહેલા શિવ હો, અક્ષમાલાના ધારણ કરતા બ્રહ્મા હો, આમલક ફળની માફક સમગ્ર વિશ્વના પદાર્થને કૃપાળું તરીકે લેખાતા બુદ્ધ હો કે જગતમાં જાણનાર હોય.
પ્રખ્યાત મહિમાવાળા સૂર્ય હો કે અગ્નિ હો પણ ૩. ભવરૂપી બીજના અંકુરાને ઉત્પન્ન કરનાર
જેઓનું હૃદય રાગાદિક અઢારદોષોથી કલુષિત રાગાદિક જેઓના ચાલ્યા ગયા હોય તે ચાહતો
ન હોય તે દેવને હું નમસ્કાર કરું છું. - બ્રહ્મા હો, ચાહે વિષ્ણુ હો, કે ચાહે મહાદેવ હો ૭. જેના અર્ધગમાં સ્ત્રી નથી, જેઓના હાથમાં પરંતુ તેમને હું નમસ્કાર કરું છું.
ભયંકર શસ્ત્ર નથી, જેઓની કોઈ પણ ઠેકાણે જેઓ સંસારના વિકારથી દૂર રહેલા છે, જેઓ
વિકાર દષ્ટિ નથી, તે જ પૂજ્ય છે, તે જ ધ્યાન જગતને ઉપકાર કરનાર અપૂર્વ કરૂણામૃતના
' કસ્વા યોગ્ય છે, તે જ વન્ધ છે, તે જ શરણ છે, સાગર છે, જેઓ સમસ્તગુણના આકાર છે,
તે જ માન્ય છે અને તે જ પ્રાપ્ત કરવા લાયક છે. જેઓ નિર્વાણ-મોક્ષ પામેલા છે, જેઓ ૮. સંસારરૂપી સમુદ્રમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવા અજ્ઞાનતાને લીધે થતા ક્ષોભના કલ્લોલોથી જે શક્તિમાન હોય તે જ ભવ્ય પ્રાણીઓને માટે શાંત ક્રિયાવંત છે, એવા કલ્યાણના શ્રેષ્ઠ ગૃહ નિઃસાધારણ-ગુણશાળી દેવ થઈ શકે છેઃદેવાધિદેવ જે છે તે પ્રભુ) જયવંતા વર્તે છે.
લક્ષ્મચંદ્ર-મુનિવર રચિત દેવાષ્ટકમાંથી
સારતયા ઉદ્ભૂત.
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
શ્રી સિદ્ધચાક
| (તા. ૯-૧૦૩૮) પ્રશ્નકારઃ ચતુર્વિધ સંઘ. સમાધાનકાર : સકલશાસ્ત્ર
પારંગત આગમો દ્ધારક રોજગાર
શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી કમાવાળા
પ્રશ્ન ૧. ભગવાન મહાવીર મહારાજાના જણાય છે. વળી વર્તમાન ઈતિહાસકારો પણ શ્રી સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ચારસો સિત્તેર ચંદ્રગુપ્તના રાજકાલની શરૂઆત શ્રી વર્ષ ગણવામાં અવન્તીના પાલક આદિક રાજાઓ વીરમહારાજના મોક્ષથી બસો પંદર વર્ષે માને છે. કેમ લેવામાં આવ્યા છે?
એકસો પંચાવનમાં સાઠ ઉમેરવાથી બસે પંદર સમાધાન ઃ ભગવાન મહાવીર મહારાજે થાય છે. કાલ કર્યો તે જ દિવસે પાટલિપુત્ર (પટનામાં ઉદાયી) પ્રશ્ન ૨. ભગવાન કાલિકાચાર્યે વીરસંવત રાજા મરણ પામ્યો અને તે અપુત્ર હોવાથી તે ૯૮૮ કે ૯૯૩માં આનંદપુરમાં શ્રી ચતુર્વિધ સંઘ રાજયનું આધિપત્ય અવન્તીના રાજા પાલકનું સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું એમ ખરું? થયેલું છે. આ વાત શ્રીધર્મઘોષસૂરિજી સંઘાચાર સમાધાન : આનંદપુરમાં મૂલધરચૈત્યમાં વૃત્તિમાં સ્પષ્ટપણે કહે છે અને એ બે જાતના સભા સમક્ષ શ્રી કલ્પસૂત્ર તો શ્રી નિશીથચૂર્ણિકાર સંવતના આંતરામાં અવન્તીની ગાદીના વર્ષ મહારાજના પહેલેથી વંચાતું હતું. શ્રી કલ્પસૂત્ર લેવાયાં છે, એવી રીતે બીજા બીજા વર્ષો નવસો એંસી વર્ષે શ્રીસંઘ સમક્ષ વાંચવું શરૂ થયું અવન્તીની ગાદીનાં જે જે લેવાયાં છે તે પણ તે જ કે શ્રી કાલિકાચાર્ય મહારાજે તે શરૂ કર્યું કે શ્રી સંઘ કારણથી લેવાયાં. ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજા સમક્ષ કલ્પસૂત્ર વંચાય એવો કલ્પટીકાકારોથી ઉદાયીરાજાના અપુત્રપણે મરણથી નન્દને રાજા પહેલાનો લેખ નથી. કલ્પટીકાઓમાં પણ ધ્રુવથવાનું જે વૃત્તાંત જણાવે છે તે કેટલાંક વર્ષ પછી સેનરાજાએ સભા સમક્ષ વંચાવ્યું એવો લેખ છે, ઉદાયિનીની પાટે નન્દ આવવાને લીધે છે. યાદ તથા સ્તોત્રમાં પણ નવસોત્રાણુંએ આનંદપુરમાં રાખવું જરૂરી છે કે, ઉદાયીરાજાને મારનારને પહેલું વંચાયું એવો લેખ છે, પરંતુ શ્રી કાલિકાચાર્ય પીઠબળ અવન્તી પતિનું જ હતું. આચાર્ય મહારાજ વાંચવું શરૂ કર્યું કે નવસોએંશી કે ત્રાણુમાં તેઓએ શ્રીધર્મઘોષસૂરિજીએ વિક્રમાદિત્યથી આગળ પણ શરૂ કર્યું કે શ્રીસંઘ સમક્ષ શ્રી કાલિકાચાર્યે વાંચ્યું.આ ભોજ મહારાજા સુધી ગણત્રી આપેલી હોવાથી તે હકીકતોમાંથી કોઈપણ હકીકત શાસ્ત્રાનુસારિણી ઈતિહાસની લાંબી શોધનું પરિણામ હોય તેમ હોય એમ જણાતું નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૧૦-૩૮
૧)
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) --આગમોદ્ધારકલી,
• અમોઘ દેશના =
(ગતાંક પાના પ૩૫ થી શરૂ) आर्त्तध्यान
વકીલ જેવું થયુંને? આ સંસારમાં ભટકતા જીવો જીવની, એટલે એના જન્મ-કર્મની સમ્યજ્ઞાન વગરના છે, મોહ-મદિરાથી છાકેલા
અનાદિસિદ્ધિ છે, તેથી અનાદિથી ચાલુ રખડપટ્ટી છતાં પણ તેનું શાસ્ત્રક્રાર મહારાજા શ્રીમાન્હરિભદ્રસૂરીશ્વરજી ભાન નથી. આ સ્થાને જેમ એક ઘઉંના દાણાની ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં અષ્ટક ઉત્પત્તિશક્તિ અનાદિની ન માનીએ તો એક વાત નામના પ્રકરણમાં અનુક્રમે વૈરાગ્યાષ્ટકમાં સૂચવી જરૂર કબુલ કરવી પડશે કે અંકુર વિના બીજ થયું, ગયા કે આ જીવને સંસારમાં પોતે રખડે છે એમ અગર બીજ વગર અંકુરો થયો; પણ એ બે ભાસે નહિ ત્યાં સુધી રખડવું બંધ થાય નહિ. રખડે વાતમાંથી એક પણ કબુલ કરવા આપણે તૈયાર છે એ નિશ્ચય શા ઉપરથી? આત્માને આ જન્મનો નથી. જેનો પરસ્પર કાર્યકારણભાવ હોય અને જેમાં પણ પૂરો ખ્યાલ નથી. પોતે સવા નવ મહિના કાર્યસ્વતંત્ર કાર્યકારણરૂપ હોય ત્યાં અનાદિ પરંપરા ગર્ભમાં રહ્યો છે. જન્મ્યા પછી માતાનું દૂધ પીધું, માન્યા વિના છૂટકો નથી. બીજ અને અંકુરો એ ધૂળમાં લોટ્યો, એ બધું પણ બીજાના કહેવાથી કે બેમાં બીજ એ કારણ છે અને અંકુરો એ કાર્ય છે. અનુમાનથી જાણે છે, પણ પોતાના અનુભવની જો કે માટી અને ઘડામાં પણ કાર્ય કારણભાવ એક્કે વાત જાણતો નથી. અર્થાત્ યાદ આવતી હોય છે. પરંતુ પરસ્પર જ કાર્યકારણભાવપણું છે. નથી. જ્યાં આ જન્મની વાત પણ ખ્યાલમાં ન દરેક એકમાં કાર્યકારણપણું નથી. પરંતુ જયાં આવે, તો ગયા જન્મની તો ખ્યાલમાં આવે જ સ્વસ્થાનમાં પણ કાર્યકારણમાં ઉભયપણું હોય ત્યાં
ક્યાંથી? અને વળી અનાદિની વાત તો ક્યાંથી જ તો અનાદિત જ હોય. બીજ અને અંકુરો બેય યાદ આવે? આ તો એવું થયું કે અસીલ જે વાત પરસ્પર અને સ્વયં કાર્યકારણરૂપ છે, અને તેથી કબુલ કરતો નથી તે વાત વકીલ કહ્યા કરે છે. ત્યાં અનાદિની પરંપરા માન્યા સિવાય છૂટકો નથી. આપણને અનાદિની રખડપટ્ટી યાદ નથી અને ભલે ખેતર, ખેડૂત કે મજૂર એની વ્યક્તિને (ઘઉંના શાસ્ત્રકાર કહ્યા કરે છે. એ ઉપર જણાવેલ અસીલ દાણાને અંગે) ન જાણતા હોઈએ તો પણ બીજની
Page #55
--------------------------------------------------------------------------
________________
| (તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક્ર.
... (૧) સ્થિતિનો વિચાર કરતાં અનાદિની ઉત્પત્તિ શક્તિ બાંધવાવાળો અનાદિ હોય તેમાં નવાઈ શી? માનવી જ પડે. તેવી રીતે અહીં પણ જન્મ એ તો માલ કોણ ખાય અને માર કોણ ખાય? દરેકને સિદ્ધ છે. બીજું જાતિ કુલાદિનું સ્વરૂપ ભલે જન્મ કર્મની પરંપરાને અનાદિની સમજે તો જીવને અસિદ્ધ હોય તો પણ તેની ઉત્પત્તિ શક્તિનો વિચાર ભવચક્રનો કંટાળો આવે. વારંવાર જન્મ ધારણ કરીએ તો અનાદિ માનવું જ પડે. જેમ બીજ વિના કરવો, આખી જીંદગી મહેનત કર્યા કરવી, અંકુરો નહિ અને અંકુરા વિના બીજ નહિં. તેમ ઈન્દ્રિયોના વિષયોના સાધન માટે આખી જીંદગી અહીં જન્મ વિના કર્મ નહિ, કર્મ વિના જન્મ નહિં. ગુમાવવી, શરીર, બાગબગીચા, કુટુંબકબીલા જન્મ વગર કર્મ થઈ જાય છે, અગર કર્મ વગર વધારવા અને છેલ્લી ક્ષણે શૂન્ય છે. દરેક જન્મમાં જન્મ થઈ જાય છે એમ માની શકાય તેમ નથી. જો સરવાળે શૂન્ય કરતો આવ્યો છે. મણી-મોતીની જન્મ ન હોય તો ઉચ્ચાર, વિચાર, કાયા વિગેરે ન જાતમાં હતો પણ જીવનું શું વળ્યું? સરવાળે શૂન્ય હોય. કારણ કે કાયા હોય તો જ વચન અને મન રહે તો પણ સરભર કહેવાય. પણ આ તો ખાલી હોય. મન, વચન અને કાયા એ ત્રણે જન્મ હોય હાથે ખાસડાં ખાતાં જવાનું છે. દુનિયામાં સામાન્ય તો જ બને. આ ઉપરથી કહી શકીએ કે જન્મ વગર કહેવત છે કે – જમવામાં જગલો અને કુટવામાં કર્મ હોય જ નહીં. કાયજોગે જ વચનના પદ્ગલો (માર ખાવામાં) ભગલો. પણ આ જીવે અનંતા લેવાય અને વચન પ્રવૃત્તિ થાય. મનનાં પણ જન્મ એમજ કાઢ્યા. આખો જન્મ મહેનત કરીને પુદ્ગલો કાય યોગે જ લેવાય અને મનજોગ થાયઃ મેળવ્યું તે ધનના હકદાર બીજા થયા, તે પણ દાન અને તે ત્રણથી જ કર્મ બંધાય માટે જન્મ વગર લેનારા નથી ગણાતા. દીકરો દશ લાખની મિલકત કર્મને સ્થાન નથી. વળી કર્મનો ઉદય ન હોય તો બાપ પાસેથી લે છે પણ તે હકની રૂઈયે લે છે. પેદા સંસારમાં આવવાનું કારણ જ ન રહે. બીજઅંકુરાની કરનારા હાથ ઘસતા જાય છે. મિલકતના માલિક જેમ કર્મ અને જન્મ અને પરસ્પર કાર્યકારણભાવે પાછળ રહે, તે અને એ વસ્તુ ઉપાર્જન કરતાં કર્મ છે અને સ્વસ્થાનમાં પણ કાર્યકારણપણે છે. બાંધ્યાં તે કોને ભોગવવાનું? માલ ખાવામાં પાછળ કોઈપણ જન્મ લો તે પહેલાંના કર્મોનું કાર્ય તથા રહ્યા છે અને માર ખાવામાં આગળ ગયા તે. નવા કર્મોનું કારણ છે; કર્મ પણ પહેલાના જન્મનું માલના પરિણામે માર ! આ રીતે જન્મોજન્મ કાર્ય તથા આગળના જન્મનું કારણ છે અને તેથી માલ મેળવી મેળવી મુઓ અને માર ખાઈ ખાઈ જન્મ અને કર્મની પરંપરા અનાદિ માનવી જ અધમુઓ થયો. આવું પરિણામ સર્વ જન્મમાં પડે. જયારે તે બન્ને ની અનાદિની પરંપરા આવ્યું છે. એક જન્મ આનાથી જુદા રૂપે નથી માનીએ તો જન્મ કરવાવાળો અને કર્મ થયો. છોકરાનાં ચાર વર્ષ નિષ્ફળ જાય તો
Page #56
--------------------------------------------------------------------------
________________
જો જો
જન
૧) ના
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૮). અફસોસનો પાર રહેતો નથી અને પોતાનો ઉપર મારો છો ? સમાધાનમાં સમજવું કે અનંતકાલ નિષ્ફળ ગયો તેનું કેમ કાંઈ લાગતું સમ્યકત્વ પામ્યા પછી અશુભલેશ્યા તો વીજળીના નથી? કારણ કે મોહ-મદિરામાં છાક્યો છે. આ ચમકારાના જેવી જ માત્ર આવી જાય, બાકી એ જીવ માર ખાતી વખતે રાડે રાડ પાડે છે, પણ જીવ શુભલેશ્યામાં જ વર્તતો હોય છે. સમ્યકત્વ મોહ-મદિરાના છાકના કારણે પાછો પામ્યા પછી શુભલેશ્યામાં જ વર્તવાનું હોય. જે વિષયકષાયના પ્રસંગમાં એનો એ જ! લેગ્યામાં કાલ કરે તે વેશ્યાને અનુસરતી ગતિમાં સમકિતી વૈમાનિકનું જ આયુષ્ય શાથી બાંધે? જ ઉપજે એટલે વૈમાનિક દેવલોકને લાયકની
અનાદિકાલથી આ રીતે ભટકતો ભટકતો શુભલેશ્યા કાલ કરતી વખતે હોવી જ જોઈએ. માલ ભેળો કરે છે, મેલે છે અને માર ખાય છે, આત્મ પરિણામની શુદ્ધિ એ શુભલેશ્યા છે. સરવાળે શૂન્યવાળાં જન્મો આ જીવ કરતો આવે સમ્યગદષ્ટિ શુભલેશ્યામાં જ કાલ કરે છે. મરતી છે. મિથ્યાત્વમદિરાનો જોશ ઉતરી જાય ત્યારે વખતે શુભલેશ્યા ત્યારે જ હોય કે જો શુભલેશ્યામાં સમ્યગદર્શન થાય એટલે પોતાની દશા ધ્યાનમાં આયુષ્ય બાંધ્યું હોય. આવે. સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં આયુષ્ય બંધાયું હોય પ્રશ્નઃ આયુષ્ય બાંધવાનું અનિયમિત છે, તો તો તેને લીધે સમકિતી કદાચ નરકમાં પણ જાય. અને અશુભલેશ્યા પણ સમ્યગૃષ્ટિને આવી જાય બાકી સમકિતીનું આયુષ્ય વૈમાનિક દેવલોકનું છે તો વૈમાનિકનું જ આયુષ્ય બંધાય એ કેમ મનાય બંધાય છે. સીદ્દી નીવો એ ગાથા યાદ કરો. ? અશુભલેશ્યા વખતે આયુષ્ય બંધ થાય તો? અહીં શંકાકાર શંકા કરે છે કે – આ જીવ કોઈ સમાધાનઃ સમ્યગુદૃષ્ટિનો આયુષ્યબંધ નિમિત્તથી સમક્તિ પામી ગયો, પણ આયુષ્ય ક્યારે શુભલેશ્યામાં જ હોય. સમ્યગૃષ્ટિને આખો દિવસ બંધાય તે કોઈએ નિયમિત કરેલું નથી. ૩, ૯, શુભલેશ્યા હોવી જ જોઈએ. અશુભલેશ્યા છે ૨૭, ૮૧ કે ૨૪૩ને ભાગે બંધાય. છેલ્લી બે ઘડી ગુણઠાણા સુધી છે અને સમ્યગુદૃષ્ટિને તે સુધીમાં પણ આયુષ્ય બંધાય છે. અર્થાત્ તેનો કોઈ અશુભલેશ્યા આવી જાય પણ તે વીજળીના ચમકારા એક કાલ નિયમિત નથી, તો સમ્યક્ત્વ થયું એટલે જેવી હોય, પરંતુ તીવ્ર નહોય, લાંબી પરંપરાવાળી વૈમાનિકના આયુષ્યની ખીલી શા ઉપર ઠોકો છો? પણ ન હોય, એટલે એ વેશ્યાનો કાલ આયુષ્ય બંધ સમક્તિ દષ્ટિ ધર્મ સાંભળતાં જો આયુષ્ય બાંધે તો કરવા માટેના પરિણામને જેટલો કાલહોવો જોઈએ વૈમાનિક સિવાય ન બાંધે એ સંભવે, પણ તમે તો તેટલોન હોય અને તેથી એ અશુભલેશ્યાનો આયુષ્ય સમ્યકત્વ પામે ત્યાર પછી સર્વકાળ માટે બંધ સમ્યગુષ્ટિને હોતો (થતો) નથી. સમ્યગદર્શન વૈમાનિકનું આયુષ્ય બાંધે એવી છાપ ધારો છો શા પામે ત્યારથી આયુષ્ય બાંધે તથા મરતાં સુધી પણ
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
| (તા. ૯-૧૦-૩૮) શ્રી સિદ્ધચક
- ૧૯) શુભલેશ્યાવાળો હોય. જેમ પાણી ભરનાર વાતો છતાં જેને જહેમત ઉઠાવી લાવ્યાં છે તેવી સ્ત્રીઓને કરે, શરીર હલાવે પણ એનું ચિત્ત બેડાં ઉપર છે. ખુશીથી દીક્ષા અપાવે છે. સ્ત્રીને ગમે તે રીતે એવી રીતે સમ્યગુદર્શનવાળો આરંભ પરિગ્રહનાં લાવ્યા હોય, ચાહે કલેશથી, પ્રપંચથી કે લડાઈથી કાર્યો કરતો પણ હોય છતાં એનું લક્ષ્ય મોક્ષ તરફ પણ એ દીક્ષા લેવાનું કહે એટલે ખલાસ ! ખેલ જ હોય છે. તમે વેપાર કરો છો પણ આબરૂ ઉપર ખતમ !! મકાનમાં છોકરા સાથે બેઠા હોઈએ, લક્ષ્ય કેટલું છે! તેવો પ્રસંગ આવે તો ખાવાપીવાનું આપણા પગે વાગ્યું હોય, જેથી ન ચલાતું હોય, પણ ગમતું નથી.
મકાનને લાહ્ય લાગે, ભલે આપણે અશક્ત છીએ સમ્યગુદર્શન પામેલો જીવ દુનિયાના
પણ છોકરો સશક્ત છે તેથી એ નીકળવા માગે વ્યવહારને ખાવાપીવા જેવો અને આત્માના
તો શું ન નીકળવા દઈએ? એ વખતે એને પકડી
રાખવામાં કોઈ રાજી ન હોય. બળતામાંથી વ્યવહારને આબરૂ જેવો ગણે છે. જેમ સદ્ગુહસ્થને
બચનારાને કોણ રોકે ? સ્નેહને અંગે એનું એક આબરૂ આબરૂ એમ જપવું પડતું નથી, પણ અંદર
જન્મનું બળવું ભયંકર લાગ્યું છે, માટે બચવા જતાં એ જ રમ્યા કરે છે. ખાયપીએ કે ગમે તે કરે, પણ
જવા દે છે. તેવી રીતે જેને સમ્યગ્દર્શન થયું તેને આબરૂને નુકશાન ન પહોંચે એમજ વર્તે છે. તેવી
સંસાર દાવાનળ જેવો લાગે છે. જો સંસારને રીતે સમ્યગુષ્ટિ જીવ “સમક્તિ-સમક્તિ' પોકારે
દાવાનળ ન સમજે તો સમ્યગુદૃષ્ટિ અને નહિ, પણ એજ એના લક્ષ્યમાં હોય, વિષયકષાયની મિથ્યાષ્ટિમાં કંઈ ફરક નથી. ઘર્માત્ વામ: પત્તો તમામ ચીજને એ સમક્તિના ગરણામાં (ગલણામાં) નદિ એમ માનનારા હોય તેઓની વાત જુદી જ ગાળે. આથી તમને સમક્તિની પ્રવૃત્તિઓ ધ્યાનમાં છે. કૃષ્ણમહારાજા સ્ત્રીઓ માટે આકાશ-પાતાળ આવશે.
એક કરવાવાળા હતા તો પણ પોતાના આત્માથી કૃષ્ણજીની પ્રવૃત્તિ.
તત્ત્વ તો દેવગુરૂ ધર્મને જ માનતા હતા. બાયડી, કૃષ્ણ મહારાજા કેવા અવિરતિ ? કહોને કેવળ રાજ્ય વિગેરે તમામ ખરા, પણ ધર્મને બાધ ન ઉર્ફેખલ ઘોડા ! સ્ત્રીને અંગે કયાં કામો નથી કર્યા? આવે ત્યાં સુધી, ધર્મને બાધ આવે ત્યાં બધું અર્પણ ચોરી કરીને, ઉઠાવી લાવીને, જેને લાવ્યા તેના ! પોતાની મેળે સંસારથી નીકળે તેને રોકનારો માબાપની રજા વગર, વળી યુદ્ધો કરીને, એ રીતે કેમ થાઉં? એવું કૃષ્ણજી માનતા હતા. ધર્મ તરફ અનેક સ્ત્રીઓ પરણ્યા છે. આવી જહેમત ઉઠાવીને એમનો આત્મા કેવો રંગાયો હશે ! પરણેલી સ્ત્રીઓ પણ દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્તિનાં તથા રક્ષણનાં સ્થાનો ક્યાં? એજ કૃષ્ણ મહારાજ વાજાં વગડાવી દીક્ષા સમ્યગુદષ્ટિને સમ્યક્ત્વ થાય ત્યારથી અપાવતા. વિષયકષાયમાં આટલા રાચેલ માચેલ માંડીને મરણ સુધી શુભલેશ્યા હોવી જોઈએ. જેમ
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦૩૮) સગૃહસ્થ આબરૂને પ્રધાનપણે ગણે, એવી રીતે મહેનતે સર્વકાલસ્થિર રહે એવું ફળ મેળવી શકાય સમ્યગદૃષ્ટિ આત્મા પ્રવૃત્તિને બંધ નિર્જરાને ગરણે તેમ છે. એક અંતર્મુહૂર્તની તેવી મહેનત સર્વકાલનું ગલતો રહે અને એમ કરે તો લેશ્યા બગડે નહિં. ફળ આપે છે. સંસારમાં જન્મો જન્મ કરેલી મહેનત તમે દુકાન ઉપર જે મેળવો છો તે રાખવાનું સ્થાન એક મિનિટમાં મટી જાય છે. માટીમાં મળી જાય તિજોરી છે, મેળવવાનું સ્થાન બજાર છે. તેવી છે. જ્યારે અંતર્મુહૂર્તની તે ધર્મ મહેનત સર્વકાલ રીતે સમ્યકત્વ મેળવવાનાં સ્થાન સાધુ, દેહરૂં, સ્થિર રહે છે. આ વિચારણીય છે. આવી નિષ્ફળ ઉપાશ્રય, સમાગમ વિગેરે છે, પણ રક્ષણનું મહેનતને ટાળનાર તત્વત્રયી છે. આ બુદ્ધિએ જો સ્થાન આખી જીંદગીની ક્રિયા છે. જો અહીં દેવ, ગુરૂ, ધર્મને માને તો સમ્યત્વ, નહિ તો ધર્મસ્થાનાદિમાં ખંખેરીને નીકળો તો સમ્યકત્વ ધારક અભવ્ય પણ શ્રાવકના કુલમાં જન્મીને જેમ તમે રહેશો નહીં. લઈને નીકળો, જોડે રક્ષિત રાખો. કરો તેમ કરે છે. અરિહંતને માને છે, કુદેવને તમે આથી દેવગુરૂ ધર્મની જરૂર કેવી છે તે સમજાશે. ન માનો માટે તે નથી માનતો. આ રીતિએ માસ્તરને ઉપકારી જાણનારો સમજે છે કે એ જે કુદેવાદિ છોડ્યા, સુદેવાદિ આદર્યા માટે અભવ્યને વિદ્યા દે છે તેના બદલામાં હું દઉં છું તે કાંઈ સમકિતી કહી દેવો ? હિસાબમાં જ નથી. ગુરૂમહારાજાએ તમને જેને અનાદિના જન્મોની પરંપરા સમ્યકત્વ રક્ષિત રાખવા પ્રયત્ન કર્યો છે. એ ધારવામાં આવી નથી. વળી એને છોડનાર અને ટાણે ની કિંમત ગણો પછી તમારી ભક્તિ, છોડાવનાર આ મહાપુરૂષો જ છે એમ ગણત્રી સન્માન, સત્કારને યાદ કરો તો સમજાશે કે એ જેને થઈ નથી, તો તે શુદ્ધ દેવને માનનારો થાય ઉપકારીના ઉપકારને અંગે આ કંઈજ વિશાતમાં અને કુદેવાદિને નહિ માનનારો થાય તો એ પણ નથી.
સમકિતી નથી. એ દેવ, ગુરૂ, ધર્મને સંસાર દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણેને માનનારો પણ સમકિતી સમુદ્રથી ઉદ્ધારનાર માનીએ તો સમ્યકત્વ છે. ક્યારે?
ઈન્દ્રોને ઠકુરાઈ, રિદ્ધિ શું ઓછી છે? છતાં - દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણેને માનનારો પણ નાગાપુગા સર્વથા ત્યાગી તીર્થકરો પાસે કેમ આવે સમકિતી ક્યારે? જો શુદ્ધ દેવાદિને આગળ જણાવું છે? પૌદ્ગલિક પદાર્થોની એમને કમી નહોતી; છું તે દૃષ્ટિએ માનવામાં ન આવે તો સમક્તિના તે મેળવવા તેઓ નહોતા આવતા. આત્માના ફાંફાં છે. આ જીવ અનાદિના જન્મો કરી રહ્યો ઉદ્ધાર અર્થે તેઓ દોઢ, બે કે ચાર-ચાર કે છ-છ છે, દરેક જન્મમાં મહેનત કર્યા છતાં ખાલી હાથે રાજ છેટેથી તીર્થંકર પાસે આવે છે. એ ઇંદ્રોને નીકળ્યો છે. યાદ રાખો કે ધર્મમાં એક જન્મની ઉદ્ધારની આકાંક્ષા કેટલી હશે !
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
થી નજર
ઈદ્રોની અદ્વિતીય ભક્તિ!
માર્ગ સાંભળવાની ખાતર, તો જેઓને એ વેપાર તીર્થકર દેવ ગર્ભમાં આવે તે વખતે ઇંદ્ર કરવો છે. મોક્ષ મેળવવો છે, તેને તે તત્ત્વ તરફ નમુત્થણ કહે છે તે શા માટે ? ભવિષ્યમાં આ કેટલી ભક્તિ હોવી જોઈએ ! દેવતા પોતે ધર્મ મહાપુરૂષ આવા ઉદ્ધારક થવાના છે એ તરીકે કરી શકતા નથી પણ ધર્મીને પોતે વખતોવખત બહુમાન છે. તેથી જ તેમાંયે તે દેવતા તથા ઇંદ્રોને નમસ્કાર કરે છે. એ ધર્મમાં કેટલો રંગાયેલો આત્મા તો મોક્ષ મેળવવા અંગે વા પાણી છે, રોટલી હશે? ધર્મી એવા અરિહંતાદિકને દેવતા પૂજે છે. નથી. એમને તો માત્ર સાંભળવાનું છે; આ સ્થિતિ વિચારીશું તો સમ્યકત્વ પામેલાને કઈ આદરવાનું, આચરવાનું નથી, ફલ નથી, ફલ લેશ્યા રહેલી જોઈએ તે સમજાશે. ખાવાપીવા, વગરનું એકલું શ્રવણ છતાં તેને તત્ત્વ ગણી આટલી પહેરવા-ઓઢવા, હરવા-ફરવાનું તમામ હોય દરકાર કરે છે. એ ઈંદ્રો તીર્થકરો ગર્ભમાં આવે છતાં એ સમકિતી વૈમાનિક દેવલોકનું આયુષ્ય ત્યારે, જન્મે ત્યારે, દીક્ષા લે ત્યારે, એમ દરેક બંધાવનાર એવી શુભ લેશ્યાવાળો જ હોય. પ્રસંગે મહોત્સવ કરે છે. વિચારો કે તેઓને મોક્ષ અનાદિનાં જન્મ-મરણો ખ્યાલમાં રાખ્યા તેનું એ તો છેટો જ છે, માત્ર મોક્ષનો માર્ગ સંભળાય છે. પરિણામ ! મોક્ષમાર્ગ સાંભળવાનું માત્ર કરે છે, જેને ફલ આટલા માટે પહેલો સંસ્કાર કયા દેવો? મેળવવાનું નથી તે જ્યારે સંભળાવનારની આટલી એને અંગે પંચ સૂત્રકારે કહ્યું કેકિંમત કરે છે ત્યારે જેઓ સાંભળી શકે છે, આચરી & સ્ત્રનું ૩VT નીવે ૩ીવર શકે છે અને ફલ પણ મેળવી શકે છે તેઓ તેમને भवे अणाइकम्मसंजोगनिवत्तिए. કેવા ઉપકારી તરીકે માને?
આ વાત સમજો. અનાદિનો જીવ છે; અને રખડપટ્ટીનો ભાસ થાય તો જ રખડપટ્ટી મટે જન્મ-મરણનું ચક્કર અનાદિનું લાગેલું છે.
દેવોની દશા એ છે કે ભરે છે સો ગજ, પણ સમ્યકત્વ એ આત્માના ઉદ્ધારની જડ છે. જીવ રખડે એક તસુ પણ ફાડતા નથી. વખાર આખી ભરે છે, છે શાથી? એ ભાન થવું જોઈએ. મિથ્યાત્વ, નિગોદનું સ્વરૂપ સમજવા સુધી જાય છે. અવિરતિ, કષાય અને યોગ આ ચાર ચીજ કાલિકાચાર્યનિગોદનું સ્વરૂપ બરોબર કહેનાર છે. કર્મબંધાદિ દ્વારા રખડાવનારી છે; એ ન ખસે ત્યાં એમ જાણી ભારતમાં ઇંદ્ર આવ્યા, પોતે લગીર પણ સુધી રખડપટ્ટી મટે નહીં. એ ચારેને મટાડનાર આચરવાના નહિં. ઇંદ્રો વિગેરે નિગોદની વાતો અને અનાદિની જંજાળને મટાડનાર દેવાદિ (શુદ્ધ) કરે છે. કેવળીની તથા શ્રુતજ્ઞાનીની સરખાવટ ત્રણ તત્ત્વો છે. એની ઉપાસના, આરાધનાથી સુધીની આખી જીંદગી સેવા કરે છે. તે બધું તરવાનો આત્મા ઈષ્ટપદને પામી શકે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
:
:
( તા. ૯-૧૦-૩૮)
:
શ્રી સિદ્ધચક आर्तध्यान
કર્મરોગના વૈદ્ય શાસ્ત્રકાર છે.
તથા કર્મની પરંપરા પણ અનાદિની માનવી પડશે. શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી બીજી વાત એ કે અગ્નિનો સ્વભાવ દાહ્ય પર હરિભદ્રસૂરીશ્વરજી અષ્ટકજી નામના પ્રકરણમાં આધાર રાખવાનો છે. બાળવાની ચીજ વગર આગળ જણાવી ગયા કે આ સંસારમાં અગ્નિ ટકતો નથી, એ નવું બાળવાનું છે તો અનાદિકાળથી રખડતા જીવને પોતાની રખડપટ્ટીને ધગધગતો રહી શકે. પહેલાનો કાષ્ઠ દગ્ધ થઈ પણ ભાન નથી, અરે આ ભવની ગર્ભાવસ્થા. જાય અને નવાં ન મળે તો અગ્નિ ઓલાઈ જાય જન્માવસ્થા, બાલ્યવયમાં સ્તનપાન કર્યું. ધૂળમાં છે. જીવની સાથે પણ એક અગ્નિ-ભઠ્ઠી વળગેલી આળોટ્યો. એ અવસ્થા પણ યાદ આવતી નથી. છે કે જેને શાસ્ત્રકાર તેજસ શરીર કહે છે. કોઈ જે પોતે જાણી છે તે પણ વાત યાદ આવતી નથી, દિવસ વિક્રગતિ સિવાય આ જીવ અણાહારી રહ્યો હવે ગયા ભવની તથા અનાદિની વાત યાદ આવે નથી. કેમકે ભઠ્ઠીઓ લઈ જાય તે ટકે શાથી? જો જ ક્યાંથી ? આ તો બધું શાસ્ત્રકાર કહે છે. તેજસની ભઠ્ઠી નક્કી છે, ઓલાયા વગરની ચાલુ અસીલની માગણી વગર વકીલ બોલે છે પણ અહીં છે, તો એ પણ જીવની સાથે અનાદિકાલથી છે સમજવા જેવું છે કે નાનું બચ્ચે રોગને સમજી શકતું એ માનવું જ પડશે. જો જીવની સાથે ન હોત તો નથી, માત્ર રાડ પાડવાનું સમજી શકે છે, પણ નવો દાહ્ય મેળવ્યાં ક્યાંથી? એ ક્રિયા ચાલુ ક્યાંથી ક્યા ઔષધથી મટે તે એને ખબર નથી. તો શું ? શ્રી સૂયગડાંગમાં જણાવે છે કે ગોri Hોળ એ બાળકની દવા વૈઘન કરવી ? એ રીતે કેટલાકોએ કમેણં'નો અર્થ કર્મ એવો પણ કર્યો શાસ્ત્રકાર પણ કર્મરોગના વૈદ્ય છે. એટલે જેમ હતો પણ તે યુક્ત નથી. જ્યોતિષ અને કાર્પણ વૈદ્ય બાળકને સમજાવે તેમ જીવને સમજાવવાની આ અર્થ છે. જયોતિષ એટલે તૈજસ શરીર, કર્મનું એમની ફરજ છે.
સહગતએ શરીર, એ શરીરથી પહેલવહેલો આહાર
કરે છે. તૈજસ શરીર ન હોય તો આહાર લેવાનું જ આત્માની સાથે વળગેલી અનાદિની ભટ્ટી.
નથી. આહાર એ તૈજસ શરીરના પ્રતાપે જ થાય ઘઉંના દાણાના દષ્ટાંતથી સમજાવી ગયા છે. આહાર ન લે તો પરિણાવવાનું છે જ નહિં. કે એ કયા ખેતરમાં થયો ? બીજ ક્યારે વાવ્યું? પછી શરીર. ઈદ્રિયો, વિષયો, સાધનો વિગેરે દાણો કયો હતો? મજૂર તથા ખેડૂત કોણ હતા? તો નથી જ. કહો કે મૂળ જડ તૈજસ શરીર છે અને વિગેરે આપણે નથી જાણતા, છતાં ઉત્પત્તિ એ આહાર લે તો જ ટકે. શક્તિથી વિચારીએ તો માનવું જ પડે કે બીજા અંકુરાની પરંપરા અનાદિની છે. એ જ રીતે જન્મ
Page #61
--------------------------------------------------------------------------
________________
(તા. ૯-૧૦-૩૮) શ્રી સિદ્ધચક
૨૩) ખરાબ સાધન દ્વારા પણ સારું ફળ મેળવી શકાયઃ ઉપરની મમતા છે. એ મમતા જે ન રાખે તે સર્વ શી રીતે?
કામ કરી શકે છે. દુઃખ નક્કી છે, ચાહે તો અહીં આ ઉપરથી ભવ્યજીવને વિચાર થશે કે બેઠો ભોગવે કે આગળ બેઠો. અહીં ધર્મ કરતાં અનાદિથી ખાધું, શરીર બનાવ્યું. ઇંદ્રિયો બનાવી. જીવ દુઃખો ને માટે તૈયાર થાય છે. આપણે તો વિષયોને અંગે પ્રવર્યો એથી મેળવ્યું શું? જીંદગીની ૧૧
ની વધારેમાં વધારે આયુષ્યક્રોડ પૂર્વનું એટલું અને જહેમતનો મિનિટમાં નાશ થાય એવી મહેનત શા 1
તેટલું ચારિત્ર પાળવાનું છે. ચારિત્ર એ ફલે મીઠી માટે કરવી? સ્વપ્નમાં મેળવેલ ચક્રવર્તીપણું આંખ ચીજ છે, સ્વરૂપ કડવી છે. તાવના દવા ફલે મીઠી ખુલતાં ચાલ્યું જાય છે, તેવી રીતે જીંદગીમાં છે, પણ સ્વરૂપે મીઠી છે? અધર્મ સ્વરૂપે મીઠો મેળવેલી સમૃદ્ધિ આંખ મીંચાય તેટલામાં (ત્યારે) છે, ફળ કડવાં છે. આ ભવ કે પરભવ બે તરત ચાલી જાય છે. પછી ન હક, ન કબજો, ન પ્રકારમાંથી એક પ્રકારે દુઃખો સહન કર્યા સિવાય માલિકી. આંખ મીંચાયા પછી કોઈ તેને આપે છે ? છૂટકો નથી. કોડ પૂર્વ ન વેક્યું તો સાતમી નારકીનાં આંખ મીંચી તેમાં પતી ગયું ! આવું આ જીવ દુઃખો તેત્રીશ સાગરોપમ સુધી ભોગવવાનાં તૈયાર જન્મોજન્મથી કરતો આવ્યો છે, કયા જન્મમાં છે.
છે. અસંખ્યાત ક્રોડાકોડ વર્ષે એક પલ્યોપમ, દસ આવું નથી કર્યું ? અનાદિની એવી મહેનત ક્રોડક્રોડ પલ્યોપમે એક સાગરોપમ. માટીમાં મળી ગઈ, પ્રયત્નો નકામા ગયા છે; ચોથા આરા કરતાં પાંચમો આરો સારો? કોને? શી પ્રયત્નો તમામ નકામા જવાને સર્જેલા નથી, સફળ રીતે? પણ થઈ શકે છે.
મારે તો ચોથા આરા કરતાં પાંચમો આરો - મહાનુભાવ ! માટીનું પુતળું, વિષ્ઠાની સારો છે એમ શ્રી હેમચંદ્રમહારાજા કહે છે. ચોથા કોથળી અને મૂતરની લોટી, આવું શરીર કોઈ આરામાં મહાવ્રતોને પાળનારા તથા તપશ્ચર્યા પરાણે ભાડે આપે તો એ કોઈ પણ લે નહિં કરનારા ઉત્કૃષ્ટા હતા, પણ તે વખતે ફલ અને દુર્ગધમય, ખરાબ (વિચિત્ર) સ્થિતિ (શરતો)વાળું નુકશાન પ્રત્યક્ષ હતાં. કેમકે આરાધના કરીને શરીર વળગેલું છતાં તેમાંથી તત્ત્વ મેળવી શકો છો. દેવલોક જતા તે પણ અહીં આવતા એ પ્રત્યક્ષ ખરાબ ખાતરથી શેરડી પાકે તો કયો મનુષ્ય શેરડી દેખાતું, તેમજ વિરાધના કરનારા નરકે ગયા એવું પકવવા ન ઈચ્છે? તેવી રીતે શરીર અશુચિનું યંત્ર કહેનારા જ્ઞાની પણ પ્રત્યક્ષ હતા. દરેક સમયે છે, કસ્તુરીચંદનના લેપને પણ મલરૂપ કરે છે. નવા પ્રેરણા કરનારા જ્ઞાની પણ હતા. ભગવાન લુગડાંને મેલાં કરે છે. આહારની વિઝા કરે છે, મહાવીરના વખતે ભવ્યો માટે કેટલી બધી જાગૃતિ પાણીનું મૂત્ર કરે છે, હવાને ઝેરી બનાવે છે, આટલું રહેતી હતી? છતાં આવા ખરાબ પુદ્ગલથી સારભૂત વસ્તુ
અપૂર્ણ મેળવી શકો છો. પાપ કરવાનું કારણ શરીર
(અનુસંધાન પેજ -૪૧)
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી સંસાર-સ્વરૂપ
યાને શ્રી વિભાવનાગ્રંથ-સાર
- ૩ ઈન . શ્રી મહેશરીનન-મનાપૂનિતનિ . * . भगवन्तौ जिनानन्दौ, स्तुवेडहं सौरव्यदौ गुरु ॥ १॥ छायायां भारतीमातर्देदि मे निर्मलां मतिम् ।
प्रभुश्री हेमसूरीन्द्रां, प्रसन्नाः सन्तु सर्वदा ॥ २ ॥ ગ્રંથન્કંગલ-અભિધેય:- (રાગ હરિગીત)
નમ્ર દેવેન્દ્રો તણા મણિવંત મુગટોનાં અતિ દીપતાં કિરણોથી રંજિત (વિશ્વને અર્પે રતિ) બહુ પુણ્યના અંકૂરના નિકરોથી અંકિત હોય ના! ચરણારવિંદો વીરના વંદી (સદા) હું શુભમના) (પ્રજ્ઞાપના ને ભગવતી વળી જંબુદ્વીપની પન્નતિ) સિદ્ધાન્તરૂપી સિન્દુ સંગત યુક્તિ સૂક્તિ સુસંગ્રતિ અમલ મૌક્તિકહાર નીસમ રચું છું. ભવભાવના
(જિનરાજનાં વચનો સુણો ભવિ એકધ્યાને શુભમના) સંસાર સ્વરૂપ કોઈને દેખાય?
સંવેગ વૈરાગ્યાદિ પામી (અતુલ ઉદ્યમ ધારતા) ભવભાવનાનું સ્વરૂપ મનથી જે જનો સુવિચારતા પામે યદા વરજ્ઞાન તેઓ સકલ ભવને દેખતા
(શ્રી જૈન શાસન-પાપ નાશન વચન વૃંદો ભાખતા) સંસારનું સ્વરૂપ વિચારવાનું ફળ -
જેમ માર્ગમાં ખોવાયેલું મણિ ધૂળ ચાળેથી મળે સંસારમાર્ગે કર્મકચવર ચાળતાં શુભમતિ મળે ભવ્ય જીવો શોધશે યદિ રત્ન એ વર પામશે મલધારિગણધર એમ ભાષ-નિત્યપદને સાધશે.
૨
|
Page #63
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ ગ્રંથરત્નો (ટાઈટલ પાન-૨નું અનુસંધાન)
૪૧ મધ્યમ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ)
૦-૮-૦ ૫૨. શ્રાદ્ધવિધિ (હિન્દી)
૧-૧૨-૦ ૧-૧૨-૦ પ૩. સિદ્ધચક્ર માહાભ્યમ્
૧-૦-૦ ૦-૧૦-૦ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૦-પ-૦ ૧-૪-૦ ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૦-૬-૦ ૧-૦-૦ ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૦-૧૦-૦
પ૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૦-૮-૦ ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૦-૧૦-૦ ૫૯. સુપાત્રદાન પ્રકાશ ૦-પ-૦૬૦. શ્રીપંચવટુક ભાવાર્થ :૦-૨-૦
આ નિશાનવાળા શા. દ x લા અને આ x સ તરફથી છપાયેલ બાકીનાં શેઠ ઋષભદેવજી ૦-૧-૦ કેશરીમલજી પેઢી રતલામ. ૦-૮-૦
ફ
.
&
ક
-: ગ્રાહકોને સૂચના :આજના અંકથી શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનું સાતમું વર્ષ શરૂ થાય છે. નવા વર્ષનું લવાજમ રૂા. ૨) બે તુરત મોકલી આપવા મહેરબાની કરવી. પંદર દિવસમાં લવાજમ નહિ આવે તો વી.પી. મોકલવામાં આવશે. જેથી ગ્રાહકને સાત આનાનો વધુ ખર્ચ થશે.
મુંબઈના ગ્રાહકોએ લવાજમ ઓફિસમાં પંદર દિવસમાં ભરી જવું, નહિતર તેમને પણ લવાજમનું વી.પી. મોકલવામાં આવશે.
ગ્રાહક સિવાયના જેઓને અત્યાર સુધી આ પાક્ષિક ફ્રી મોકલવામાં આવતું હતું તે હવેથી બંધ કરવામાં આવશે. જો તેઓએ ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
લાયબ્રેરી તથા સંસ્થાઓના સંચાલકોને પણ વિનંતિ કરવામાં આવે છે કે જો આ પાક્ષિક ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
પૂજ્ય મુની મહારાજને લવાજમ મોકલાવી આપવા નમ્ર વિનંતિ છે. કારણ કે હવેથી ફ્રી મોકલવું બંધ કર્યું છે.
આશા છે કે સર્વે વાંચકો ઉપરની બિના લક્ષમાં લઈને તુરત અમલ કરશે અને જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છા નહિ હોય તેમને તુરત લખી જણાવવા મહેરબાની કરવી.
લી. તંત્રી
Page #64
--------------------------------------------------------------------------
________________
3
આ
હડ
શ્રી સિદ્ધચક્રને જ SS વંદન હો !!
નવપદના મંડલે આદ્ય નમો અરિહંત સિદ્ધ ચતુષ્કાનંતવંત દગ્ધકર્મ ભગવંત. ૧ ઘર્મ કથે વર અર્થથી જિન ભાષિત સૂરિરાય જતુર બંધુ જે વિશ્વના અધ્યાપક ઉવજઝાય. ૨ ક્રમ કિરિયાનો સાચવી સાથે મોક્ષ મુનીંદ
હે જિનવર તત્ત્વની રૂચિ દર્શન ગુણ વંદ. ૩ પંચક મોહ અજ્ઞાનનું જ્ઞાન ભજો શુભભાવ રૂમ શમ થાનક પામવા ચરણ નમો ભવ નાવ. ૪ નાશક જે અધ સૈન્યનું તપ વંદો મન ખંત હશો ભવિજન તેહથી શિવરમણીના કંત. ૫ પ્રથમ અક્ષર એ કાવ્યના ધ્યાન ધરે શુભચિત્ત અબાધ આનંદ-સાયરૂ-સ્નાતક થાય પવિત્ત. ૬
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #65
--------------------------------------------------------------------------
________________
જાતે નામો નમ "
શ્રી સિદ્ધચક્ર
Reg II 3o 11 No. B3047
श्री सिद्धचक्राय भगवते नमो नम: । ૨૪૬૪ - વાર્ષિક લવાજમ :- ૧૯૯૪ પોષ્ટ ખર્ચ સહિત રૂ. ૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬ -: ઉદેશ -
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
પાક્ષિક મુખ પત્ર વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી , દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
આશ્વિન
તા. ૨૩ ઓક્ટોમ્બર-૧૯૩૮ અંક-૨
અમાવાસ્યા
પ્રક-પ્રકા
~ સુધા..સ્વાદ 6 ૧ વિવેક વગરનું વાણીસ્વાતંત્ર્ય એ સ્વતંત્રતા જન્મ એ મરણને પુંછડે વળગેલ જ છે. નહિ પણ સ્વચ્છંદતા જ છે.
પ વડીલોને પોતાના પુત્રાદિકને ૨ જે માણસો શ્રદ્ધાનું અસ્તિત્વ સ્વીકારે | ધર્મીપણાનો વારસો આપવાનો એકજ માર્ગ છે તેઓ જ્ઞાનનો ઇન્કાર.
કે આ જીવ અનાદિનો ન જ કરે.
....À...............
છે, ભવભ્રમણ. મુખ્ય ઉદ્દેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન,
અનાદિનું છે. કર્મસંયોગ સમજી ભવ્યજનો લહેધે, શ્રી નવપદમાં સ્થાન
(ધરી ચરણ લહે નિર્વાણ) |પણ અનાદિનો છે. એ ૩ જેટલી વિરતિ
વસ્તુ ગળથુથીમાં જ કરી એટલો આત્માનો સ્વભાવ ખીલ્યો.
આપવી. આ જેને મળી તે પુત્રાદિક કોઈપણ પ્રતિકૂળ સંયોગમાં ચળશે નહિ, એ કદી
કુળનેકલંક નહિ લગાડે, અને અંતે અવિચલા ૪ જન્મથી ડરનારો તે તત્વદષ્ટિવાળો,
| આનંદ - પદ પામશે. અને મરણથી ડરવાવાળો તે બાહ્યદૃષ્ટિવાળો, |
Page #66
--------------------------------------------------------------------------
________________
અ-પૂર્વ-ગ્રંથ-૨-ત્નો
પુસ્તકો કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ - ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (સચ્છાયા) ૨-૦૦ ૨૨ કલ્પકૌમુદી
૨-૦-૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જયોતિષ્કરંડક સટીક
૩-૦ ચાર્યકૃતટીકાયુક્ત) ૧૧-૦૦ ૨૪ તત્ત્વતરંગિણી ,
૦-૮-૦ ૪ વિશેષાવશ્યકગાથાનુક્રમ -પ-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-% ૨૬ ” હારિ- વૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-% ૨૭ ” કર્ધ્વનિર્ણય
૦-૧૦-૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્ર લોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ. વૃત્તિથ ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪- ૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦[ - પ્રાપ્તિ સ્થાન :- ]૩૦ પરિણામ માલા ૦-૧૦-૦ ૯ દશવૈકાલિંકચૂર્ણિ ૪-૦૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય૩૧ પર્યુષણાદશશતક સટીક ૦-૧૦૦
ગોપીપુરા-સુરત. ૧૦ નંદિચૂર્ણિ, હરિ. વૃશ્વિ ૧-૧૨-૦૫
૩૨ પ્રવચનસારોદ્વાર (ઉ.). ૪-૦-૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ ૦૨-૦ ૩૩ પંચવસ્તુક (સટીક)
૩-૦-૦ ૧૨ શ્રી સંઘાચારભાષ્યટીકા પ-૦૦ ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ્ત્ર
૪-૦-૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો સ. ૩-૧૨-૦ ૩૫ ” દશઅકારદિ
૪-0-0. ૧૪ પ્રવ્રજયાવિધાન કુલકસટીક ૨-૮-૯ માસ્તર કંવરજી દામજી) **
ના ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૩-૦ ૧૫ ભવભાવના સટીક ૭-ર-૦| મોતી કડીયાની મેડી | ૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧ % પાલીતાણા..
૩૮પ્રત્યાખ્યાન-સારવતવિબમ-દાનપટુ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧-૦ ત્રિશિકા, વિશેષણવતી,વીશવીશી ૧-૪-૦ ૧૮ પયરણસંદોહ
૧-૦ ૩૯ બૃહત સિદ્ધ પ્રભાવ્યાકરણ ૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦૦ -૪૦ બુદ્ધિસાગર
૦-૩-૦
Page #67
--------------------------------------------------------------------------
________________
સમિતિના લાઈક મેમ્બરોને શ્રી સિદ્ધચક્ર થી નવપદોમલ થી સિદ્ધ
श्री सिद्धचक्राय नमः છે : લ-વા-જ-મ:
- ઉદ્દેશઃ૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધA વિના મૂલ્ય
ચક્રની આરાધના અને Fર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની છે રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચી
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત .
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા- -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો છે શ્રી-સિ-સા-પ્ર-સ - પાક્ષિક મુખપત્ર
કરવો. રિણા માટે ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
પુસ્તક(વર્ષ) ૭, અંક: ૨
તંત્રી વિરસંવત્ ૨૪૬૪, વિ. ૧૯૯૪| પાનાચંદ રૂપચંદ ઝવેરી
૨૩ ઓક્ટોમ્બર ૧૯૩૮ આશ્વિન અમાવાસ્યા
અશરણપણું ચાને
છે. ભવભાવનાથનો સાર છે
:
અશરણ-ત્વ-ભાવના
દેહાદિ સર્વવસ્તુઓની અનિત્યતા ભલે હો, પણ તે વસ્તુઓને વળગેલા જીવોને જૈનધર્મ વગર કોઈ કુટુંબ, સ્વજન આદિ શરણ થાય છે કે નહિ? થતું હોય તો જૈન ધર્મના અનુષ્ઠાનોથી સર્યું? એવી રીતની શંકા કરાવી બીજી અશરણભાવના જણાવે છે :
રોગ, જરા કે મૃત્યુના મુખમાં સપડાયેલા બલદેવ ચક્રવર્તી કે વાસુદેવોને પણ એક જૈનશાસન સિવાય જગતમાં શરણ નથી. ૧ (૨૬)
રોગી વિગેરેને કુટુંબ તો શરણુ નથી થતું, પણ તેના દુઃખમાં ભાગ પણ લઈ નથી શકતું એ જણાવે છે. (પ્રથમ રોગ માટે)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧ ચોર, પાણી શત્રુ કે અગ્નિથી બચાવનાર કોઈ મળી જાય છે, માટે રોગાદિ લીધા છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(તા. ૨૩-૧૦-૩૮) તાવવાળા, ખસવાળા, દમવાળા કે મુંઝામણવાળા ઘરના માલીકને દેખીને પાસે રહેલું સ્ત્રી, માતા વિગેરે કુટુંબ ઝર્યા કરે છે, પણ તેનું દુઃખ ઓછું નથી કરી શકતું, તેમજ ક્ષણવાર પણ તેઓ તેના ઉપઘાતને રોકનાર અને ઉપઘાતના કારણોને નાશ કરનાર શરણભૂત (પણ) નથી થતા. ઉલટું (તે કુટુંબના રડવા વિગેરેને દેખીને દુઃખ થવાને લીધે) તેના શરીરમાં અધિક અધિક વેદનાઓ થાય છે. (૨૭-૨૮) ઘણા સ્વજનો પણ શરણ નથી થતા એ દર્શાવે છે.
બહુ સ્વજનવાળો હોય અથવા તો અનાથ હોય, પણ જ્યારે નિરૂપાય વ્યાધિમાં સપડાયેલ હોય તે વખતે રડતા એવા બન્નેમાં પણ અશરણતામાં જરાય ફરક નથી. (૨૯)
વૈભવ - બચાવે છે ?
વૈભવશાલી હોય અથવા તો દરિદ્ર હોય, પણ જ્યારે તેઓ પોતાના કર્મને લીધે થયેલ રોગથી પીડાતા દુઃખપૂર્વક આક્રંદ કરતા હોય ત્યારે અશરણપણામાં ક્યો ફરક પડે?
ઉદાહરણથી સાબીત કરે છે કે રોગાદિવાળાને કોઈ શરણ નથી.
તેટલી સમૃદ્ધિવાળું રાજ્ય હતું, તેવું ચતુરંગ સૈન્ય હતું, તેવા સ્વજનો હતા, છતાં પણ કૌશષ્મીનગરીનો રાજા રોગથી બચ્યો નહિ. (૩૧).
રોગ પછી જરા માટે :
વિલાસી જીવનવાળા યૌવનમાં રહ્યો થકો (જીવ) જગતને તણખલા સમાન ગણે છે, પણ યૌવનરૂપ વૃક્ષને બાળવા અગ્નિ સમાન જરાનું સૈન્ય ધસી આવે છે તે જોતો નથી. (૩૨)
શાને લીધે એ જરાનું સૈન્ય નથી જોતો?
નવા નવા વિલાસોની સંપત્તિથી ઘડાયેલા યૌવનને વહન કરતાં એવા જીવના ચિત્તમાંએ નથી થતું કે આ થોડે છેટે જરાસૈન્ય રહ્યું છે. (૩૩)
–
–
-
--
-
-
૨. અહિં કદાચ શંકા થાય કે-ઘણા સ્વજનો હોય તો કોઈક વૈદ્યને બોલાવી લાવે, કોઈ ઓસડ આપે, પંખો નાખે, ઈત્યાદિથી વ્યાધિ ચાલ્યો જતો દેખાય છે, આથી બન્નેને સરખું છે એ ખોટું ન કહેવાય સાચી વાત, પણ એ સોપક્રમવ્યાધિવાળાને, કદાચ હોય નિરૂપક્રમ વ્યાધિવાળાને તો કદર્થના જ વધારે હોય પણ બીજું ફલ હોતું નથી., એથી જ અહિં નિરૂપાય એમ વ્યાધિનું વિશેષણ મૂક્યું છે, માટે સ્વજનો શરણ નથી થતા. ૩. ઔપસર્ગિકરોગમાં વૈભવાદિ ઉપકારક થઈ શકે માટે સ્વકર્મથી થયેલ રોગ મૂક્યા છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૩-૧૦-૩૮
. એ સૈન્ય શું કરે છે?
હવે એક દિવસ ધોળાપળીયાના ન્હાને કાન આગળ આવીને ધર્મ કર' એમ કહેતી (કહેતી) જરા રાક્ષસી તેના ઉપર એકદમ ચડી બેસે છે. (પડે છે.) (૩૪).
તે રાક્ષસી કેવી છે?
આ જરા રાક્ષસી ચક્રવર્તીના સૈન્યથી પણ પડતી રખાતી (રોકાતી) નથી, તો વળી ધનધાન્યાદિથી ન રખાય (રોકાય) એમાં તો આશ્ચર્ય જ શું? (૩૫)
(તે જરા રાક્ષસી) શરમ વગરનાને (બિચારા તે જીવને) કરચલીયો અને ધોળાં પલીયાને લીધે નહિ જોઈ શકાય તેવું, આંખો જેમાં ગળી ગઈ છે તેવું, મોઢામાંથી લાળ પાડતું, અને સ્ત્રી લોકોને પણ મશ્કરી કરવાનું (સ્થાન) એવું વૃદ્ધપણું પમાડે છે. (૩૬)
જરા એ ઇન્દ્રજાલ જેવી છે
આશાઓને રગદોળી નાખનાર જરારૂપ ઈન્દ્રજાલમાં કોઈ પણ એવી અજોડ શક્તિ છે કે કાળા ભ્રમર જેવા વાળને પણ માલતીફૂલના સદશ કરી દે છે. વૃદ્ધપણામાં માલતીકુસુમની માલા મસ્તકે હોય ત્યારે તેમાં અને વાળમાં જરાય ફરક ન દેખાય તેવા સફેદ વાળ થઈ જાય છે. (૩૭)
તે જરાથી બીજી વિડમ્બના કઈ થાય?
જરા રાક્ષસી બલવાનની પણ શક્તિને ચૂરી નાંખે છે, પવિત્રતાને ગાળી નાખે છે. દાંત પાડી નાંખે છે, દૃષ્ટિને ઝાંખી કરી દે છે, અને લષ્ટ પુષ્ટ એવી પીઠને પણ ભાંગી નાખે છે. (૩૮).
વળી
વૃદ્ધપણામાં આગમન થતાં એ રાક્ષસીનું સ્વજનથી પરાભવ, શૂન્યપણું, વાત શ્લેષ્મ આદિ સૈન્ય મોટા મોટાનું પણ બલ અને માન રસાતલ કરી મૂકે છે.
જરાથી બીધેલ લોકો શું શું કરે છે?
જરાથી બીધેલા બાપડા કેટલાક (લોકો) ગંધકાદિ રસાયણાદિક સેવે છે, કેટલાક લોહકીટનો ખરલ કરે, ક્લપ વિગેરે લગાવી પલીયાં કાળાં કરી મૂકે છે, કેટલાક ગાલમાં ખાડા પડી ગયા હોય તેને ડુચાથી ઢાંકી દે છે, કેટલાક પોતાનો જન્મ ઘણો પહેલો થયો છતાં ઓછો કહે છે (ઇત્યાદિ સર્વ મોહ ચેષ્ટા કરે છે) ૪૦
૪. વાયુ, પ્લેખ, ઇંદ્રિયોની વિકલતા આદિ જરાનું સૈન્ય સમજવું. અગ્નિ જેમ બાળીને રાખ કરી મૂકે છે, તેમ આ જરાસૈન્ય પલીયાં બાકી રહે એવું ધોળું માથું વિગેરે કરી મૂકે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
,
, ,
ફાફડા
::
શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮) પણ મૂઢહૃદયવાળા એઓ એ જાણતા નથી કે જિનેશ્વરમહારાજના વચનરૂપી રસાયણ વગરના બીજા ઉપાયોથી રોકેલી જરા ફેર આ ભવની માફક બીજા ભવમાં આવીને ઉભી જ છે.
તેથી (હે જીવ !) તને આ ભયંકર જરાપિશાચણીનો ભય હોય તો શ્રી જિતશત્રુ (પ્રસન્નચંદ્રર્ષિના પિતા સોમચંદ્ર) રાજાની માફક શ્રીવીરપ્રભુના ચરણકમલનું શરણ લે!
જરા પછી મૃત્યુ સમ્બન્ધી
મરણ નજીક આવ્યું હોય, પરિજન બેબાકળા થઈ દોડતા હોય તે વખતે હે જીવ! તું વિચાર કર કે એક જૈનધર્મ સિવાય કોણ શરણ છે. (૪૩)
મૃત્યુથી કોઈ પણ બચ્યા નથી
સમસ્ત ત્રિભુવનના નાયક, ઉપાયવિધિના જાણકાર, (અને) અનંતબલવાળા, તીર્થકર ભગવંતોને પણ કૃતાન્ત (મૃત્યુ) કીર્તિશેષ કરી મૂકે છે. (૪૪)
કદાચ શંકા થાય કે તીર્થંકરો શાંત હોવાથી મૃત્યુ ન પણ રોકાય, પરંતુ ચક્રી વાસુદેવો જે રૌદ્ર છે, તેઓની આગળ એ મૃત્યુનું શું ચાલશે? તો કહે છે કે
બહુશક્તિવાળો, ક્રોડ દેવતાઓથી પરિવરેલો, ઇંદ્ર પણ હિંમત હારી ગયેલા મૃગલાની માફક હણાઈ જાય છે. (૪૫)
ચક્રવર્તિઓ પણ મરી જાય છે.
છ ખંડની પૃથ્વીના માલીક, અને સમગ્ર રાજાઓથી જેમના ચરણકમલ સેવાય છે, તેવા ચક્રવર્તિઓ પણ પરાધીન ચંદ્રની માફક યમરૂપી રાહુવડે કોળીયો કરાય છે, (૪૬)
જેઓ કોટિશિલા (ક્રોડ મણ ભારની હોય) ડાબા એકજ હાથથી રૂની પૂણીની માફક ઉપાડી શકે છે તે વાસુદેવો પણ દીવાની માફક યમરૂપી પવનથી બુઝાઈ જાય છે, (અર્થાત એમને પણ યમ મૃત્યુ છોડતું નથી). ૪૭
૫. જિતશત્રુ રાજાએ ધોળાવાળ થઈ જવાને લીધે રાણીયે તે વાળ બતાવવાથી તાપસી દીક્ષા લીધી હતી અને
પછીથી પ્રભુશ્રી વર્ધમાન સ્વામિ પાસે શુધ્ધચારિત્ર અંગીકાર કર્યું. ૬. અહીં મરણ નિરૂપક્રમ લેવું, સોપક્રમમાં વિભવ, સ્વજન આદિ શરણ પણ થાય, જૈનધર્મને શરણ એટલા
જ માટે કીધું કે અનન્તરપણે કે પરંપરાએ મૃત્યુરહિત સ્થાનમાં તે લઈ જાય છે. ૭. સર્વે કેવલિઓ (રોગનાશક) ઉપાય જાણે છે, છતાં એવો કોઈ ઉપાય ન દેખ્યો કે જેથી તત્કાળ મૃત્યુરોકાય
કીર્તિશેષ એટલે શરીરાદિ સર્વ ચાલ્યું ગયું, માત્ર નામ અને ગુણ રહ્યા.
Page #71
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૩-૧૦-૩૮) શ્રી સિદ્ધયક
૨૯) જયારે મૃત્યુના મુખમાં સપડાઈ ગયેલા આવા પુરૂષોને પણ કંઈ શરણ નથી મળતું, ત્યારે કીટકસમાન બીજા લોકોની શી ગણતરી? (અર્થાત્ બીજાને તો મળે જ ક્યાંથી?) નિરૂપક્રમ એવું મૃત્યુ આવ્ય ઔષધાદિ કંઈ કામ ન આવે.
જો તું ઓસડો પીશ, હાથે સેંકડો તાવીજ વિગેરે બાંધીશ, અગ્નિહોમ, વિદ્યા, મંત્ર અને શાંતિકર્મ કરાવીશ, તેમજ બીજા પણ પ્રાણીઓને ઉપઘાત કરનાર કામણટુમણ કરાવીશ, તો પણ તું શરણ રહિત થયો થકો ચોક્કસ યમરૂપી સાપથી ડસાવાનો જ છે, (યમ તો તને વળગશે જ.) ૪૯,૫૦ (મરણ વખતે જે અનેક રીતે રડતું એવું ઉપર રહેલું તારું કુટુમ્બ, પોતાના આંસુના પ્રવાહોથી તારું ઉરઃસ્થલ સીચી નાંખે છે તો પણ તે પોતાના કાર્યમાં જ તલ્લીન છે (એમ સમજજે.)
જગતની અંદર મરણકાલે કોઈને પણ ધન, ધાન્ય, રત્ન અને સ્વજન વિગેરે શરણ નથી થતાં. બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અર્થ (ધન)થી નંદરાજા, ગોધનથી કુચિકર્ણ, ધાનથી તિલક શ્રેષ્ઠી અને પુત્રોથી સગરચક્રવર્તી ન બચ્યો (અર્થાત્ આટલું બધું ધનાદિ એ લોકોને હતું છતાં મરવું તો પડ્યું જ.) ૫૩
ઉપસંહાર:
એવી રીતે આત્માને શરણ વગરનો જાણી ગજપુરના રાજાના છોકરાની માફક ઘડપણ, અને મૃત્યરૂપી વિલડીને છેદી નાંખનાર એવા જૈનધર્મમાં ઉદ્યમ કર !! (૫૪)
અ-શ-ર-ણ-ભા-વ-ના
-આ-ન-દ-શિશુ
-
-
-
-
-
-
-
-
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
-
-
-
-
– સુધારો – ૨૪ મા પેજમાં “શ્રી સંસાર સ્વરૂપ છે તે પેજ ૫ મામાં ભૂમિકા'ની પહેલાં મૂકીને વાંચવું.
Page #72
--------------------------------------------------------------------------
________________
':
'
' ,
કરો
. .
.
.
૨૦
'ક
છે
૧ થી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮) ssssssssssssss * શ્રીષોડશકપ્રકરણ :
અને ભગવાન હરિભદ્રસૂરિજી.
(ગતાંક પાના ૧૩ થી શરૂ) - આ જગા પર એટલી શંકા જરૂર થશે કે ધર્મની પરીક્ષા શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ જણાવી છે. પ્રકરણકાર મહારાજે પ્રતિજ્ઞા કરતી વખતે તો ધર્મની પહેલાં પ્રકરણમાં શ્રીમાનું હરિભદ્રસૂરિજી પરીક્ષા કરનારાઓને ધર્મનાં લિંગાદીથી ધર્મની પરીક્ષા મહારાજે દેશનામાં આવનાર શ્રોતાપુરૂષોના ભેદો, તેના કરવાની હોય છે તે હેતુથી તે ધર્મનાં લિંગાદિ કહીશ લક્ષણો, તથા તેના વર્તના જણાવ્યાં અને અંત્યમાં એમ જણાવ્યું હતું, અને તે પ્રકરણમાં તો ધર્મનાં લિંગાદી જણાવ્યું કે જેઓ આ ભેદ વગેરે પદાર્થોને જાણીને જણાવ્યાં જ નહિ, પણ ગુરૂતત્ત્વ તરીકે ગણાતા ધર્મદેશના કરે છે તે ઉપદેશકો જરૂર શ્રોતાઓને ઉપદેશક સાધુ મહાત્માઓનાં જ ત્યાગાદિ ચિહ્નો ધર્મપ્રાપ્તિ કરનાર બને છે, અને જેઓ શ્રોતાઓના ભેદો જણાવ્યાં તે કેમ? પણ આ શંકા વિચાર કરવાથી નાબુદ વગેરે જાણતા નથી અને દેશના આપે છે તેઓ થઈ જાય તેવી છે, કારણ કે જેમ ઉત્તમોત્તમ ધર્મને સ્વયં શ્રોતાઓને લાયકની દેશના આપી શકતા નથી અને જાણનાર આચરનાર અને બીજા જીવોના ઉદ્ધાર માટે તેથી તે લાયકાત તપાસ્યા વગર જેમ તેમ ઉપદેશ પ્રકાશ કરનાર શ્રી જિનેશ્વર મહારાજ દેવતત્ત્વમાં કરનાર સાધુ જો કે ધર્મનો જ ઉપદેશ કરે છે, છતાં તે ગણાય છે. તેવી જ રીતે તે શ્રીજિનેશ્વર મહારાજના દેશના યથાસ્થાને ન હોવાથી શ્રોતા અને વક્તાને કરેલા અને કહેલા ઉત્તમોત્તમ આચારને આચરનાર ઉન્માર્ગે લઈ જઈ સંસાર સમુદ્રમાં રખડાવનાર થાય તથા બીજાને ઉપદેશ કરનાર મહાપુરૂષો જ ગુરૂતત્વમાં છે. જો કે કેટલાક મનુષ્યો એવા પણ નાસ્તિકની ગણાય છે, પોતે જે જે પાપોનો ત્યાગ કર્યો છે તે તે સર્વે વાસનાવાળા નીકળશે કે પાપ લાગે, મિથ્યાત્વ લાગે, પાપોનો નિષેધ જેઓ બીજાઓને પણ જણાવે તેઓ જ કર્મ બંધાય, દુર્ગતિમાં જાય, નરકમાં જાય, જનાવરનો ત્રિવિધ ત્રિવિધ વિરત થયેલા ગણાય છે, અને તેવા અવતાર ધારણ કરે, નિગોદમાં ભટકે, સંસાર સમુદ્રમાં મહાપુરૂષોનો સદર્શન જ્ઞાન ચારિત્ર અને પરૂપ ડુબે, વગેરે શબ્દો આ બુદ્ધિના જમાનામાં ઉચ્ચારવા આચાર તે જ ધર્મ કહેવાય છે. માટે અહિં શ્રીમાનું કોઈપણ સજ્જનને શોભે તેમ નથી. એમ કહે, પણ હરિભદ્રસૂરિજીએ ઉપદેશક ગુરૂમહારાજની આ તેઓની વાસના કેવલ સત્યમાર્ગથી તદન વેગળી બાહ્યલિંગાદિ દ્વારાએ પરીક્ષા કરવી જણાવી તેનેજ છે. કારણ કે શાસ્ત્રાનુસારિણી આપણી બુદ્ધિને અનુસાર ધર્મની પરીક્ષા ગણાવી. વસ્તુતાએ ધર્મ એ ધર્મી સિવાય આપણે દશ્યપદાર્થને અંગે જે શુભ અશુભ પરિણામ હોતો નથી, તેમ જે સદાચારરૂપી ધર્મ તે પણ લાગે તે આપણે જાણીએ માનીએ અને જાહેર કરીએ સદાચારવાળા મહાપુરૂષો સિવાય જુદો હોતો નથી જ. છીએ, તેવી રીતે અદશ્ય પદાર્થોના અદશ્ય પરિણામ તેથી ઉપદેશક ગુરૂમહાત્માની પરીક્ષા દ્વારા એ જ અત્રે જાણવાવાળા ભગવાનના જ્ઞાનને આધારે થયેલા
Page #73
--------------------------------------------------------------------------
________________
" (તા. ૨૩-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક્ર
. . " ઉ૧) નિર્ણયને માન ન આપીએ તો આપણે બુદ્ધિ-જ્ઞાનને જ્ઞાનવાદથી દૂર છે એમ કહી શકાય તેમ નથી, એમ છે માન આપ્યું છે એમ ન કહેવાય પણ આપણી બુદ્ધિને તો પછી જેઓ બીજાઓને લાયકાત સિવાયનો ઉપદેશ જ માત્ર આપણે માન આપ્યું છે એમ કહી શકાય, આપે અને તેથી જ તે શ્રોતાઓ સન્માર્ગની ઇચ્છાવાળા જેવી રીતે આજકાલ થતી અનેક પ્રકારની શોધો આપણી છતાં દુર્ગતિના કારણભૂત એવા અશ્રદ્ધા આદિવાળા બુદ્ધિથી અગમ્ય હોય તો પણ તે બધી શોધોને ના કબુલ થાય તો તે ઉપદેશ કરનાર પોતાની બુદ્ધિની ખામીને કરનારો મનુષ્ય સમજુ અગર સજજન તરીકે ગણી તથા વિવેક શૂન્યતાને લીધે તેનું કારણ બને અને પોતે શકાય જ નહિ, તેવી જ રીતે લોકોત્તર એવા એ તેવા અશુભફલને પામે તેમાં આશ્ચર્ય શું? જે મનુષ્યો આત્મકલ્યાણમય માર્ગમાં જેઓ અતીન્દ્રિય જ્ઞાનવાળા પોતે પ્રમત્તત્તામાં રહે, શાસ્ત્રોક્તમાર્ગોથી વિરૂદ્ધ વર્તે, હતા તેઓના કહેલા સિદ્ધાન્તને ઉથલાવવા તૈયાર અને બીજાઓને અશુભગતિ તથા અશુભકર્મ બંધનનું થનાર અગર તે તરફ અરૂચિ રાખી બીજાઓને કારણ બને, તેઓ જરૂર કર્મબંધ કરે એ વાત અરૂચિવાળા કરનારા પણ સજ્જન અને વિવેકી તરીકે શાસ્ત્રવચનો અને યુક્તિથી અનુકૂલ જ છે. આ હકીકત ગણી શકાય જ નહિ. મુખ્યતાએ જે પદાર્થથી જે સમજવાથી જ શાસ્ત્રકારોએ દેશના દેનારને માટે કહેલ નુકશાન થતું હોય તે પદાર્થને તે નુકશાન કરનાર તરીકે ગુણો ભાવનાઓ અને લક્ષણો વગેરેના બહોળા જણાવવો તે જ સત્યવાદી પરોપકારી પુરૂષનું કર્તવ્ય વિવેચનની સમજણ પડશે, આવી રીતે શ્રોતાઓની છે. એમ હરકોઈ સમજુ કબુલ કરશે. જે લોકો કેવલ પરીક્ષા કરવી અને તેની લાયકાત પ્રમાણે જ દેશના આ જન્મને જ માનનારા છે અને પરભવને માનનારા આપવી તે વ્યક્તિને માટે જ છે, પણ સમુદાયમાં તો નથી, તથા બીજી જાતના જન્માન્તરોને માનનારા નથી, દરેક પ્રકારના મનુષ્યોનો સંભવ હોવાથી આવી પરીક્ષા તેઓને ભવાન્તર અને દુર્ગતિ એવા શબ્દો કર્ણને કટુ અને દેશનાના પ્રકારો ઘટી શકે નહિ એમ સમજવાનું લાગે, પણ જેઓ ભવાન્તર અને દુર્ગતિ તથા સુગતિને નથી, કેમ કે સમુદાયને અંગે પણ જેમ ઉત્સર્ગભાવિત માનનારા છે, પાપપુણ્યની શ્રદ્ધાવાળા છે. પરભવની નિશ્ચિયાનુસાર વ્યવહા૨નુસાર જ્ઞાનરૂચિ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરાવનાર ધર્મશાસ્ત્રોનું પ્રમાણ તરીકે ક્રિયારૂચિપણું તપાસી માર્ગમાં લાવવાની બુદ્ધિથી તે તે ગણનારા છે,તેવા સજ્જનોના અંતઃકરણમાં આવી પક્ષની અને તેના પ્રતિપક્ષની દેશના ગીતાર્થોએ દ્રવ્ય ઉપર જણાવેલી વાસના અજ્ઞાનથી ભ્રમથી કે તેવાઓના ક્ષેત્ર કાલભાવને વિચારીને આપવાની છે તેવી જ રીતે સંસર્ગથી જ કદાચ થાય તો પણ તે વાસનાને તત્કાલ સમુદાયને પણ બલબુદ્ધિઆદિ પણે તપાસી તેને તેના સુધારવાની જરૂર છે. વિચારકો વિચારશે કે ચાલુ લાયકની જ દેશના આપવી જોઈએ. કદાચ વાચકના જીંદગી પછી આ અમર આત્માની કોઈપણ અવસ્થા મનમાં એમ થશે કે અપવાદાદિભાવિતને ઉત્સર્ગાદિની છે અને તે અવસ્થા આ જીંદગીના શુભાશુભ કર્તવ્યોના તથા ઉત્સર્ગાદિ ભાવિતને અપવાદાદિની દેશના શુભાશુભ પરિણામરૂપ જ છે. અન્ય કારણોથી કેવગર આપીને યથાસ્થિત માર્ગમાં લાવી શકાય છે, પણ કારણે તે સારી અગર નરસી જીંદગી થવાની નથી જ. અપવાદાદિ ભાવિતને અપવાદાદિની તથા ઉત્સર્ગાદિ અશુભ ભાવના અને વિવેકથી દૂર રહેનારા મનુષ્યો ભાવિતને ઉત્સર્ગાદિની દેશના આપવાથી સન્માર્ગે પોતાની ભવિષ્યની જીંદગીને શુભ ન બનાવતાં અશુભ લાવી શકાતો નથી. પણ સજ્જડ ઉન્માર્ગગામી બને બનાવે છે એમ કહેવું તે કોઈપણ પ્રકારે બુદ્ધિ અને છે, તેમ અહીં પણ પ્રથમથી જે બાલબુદ્ધિ મધ્યમબુદ્ધિ
Page #74
--------------------------------------------------------------------------
________________
ની સિસક
તા. ૨૩-૧૦-૩૮
અગર બુધ છે અને તેને દેશના પણ તેવી જ આપવામાં તે પ્રમાણે જ દેશના આપવી જોઈએ અને એમાં જ આવશે તો પછી તેને સુધરવાનું તથા સન્માર્ગે આવવાનું ઉભયનું શ્રેય છે. શ્રોતાઓના ભેદો આપણે પહેલા કેવી રીતે બનશે? આ જગા પર સમજવાનું એ જ છે પ્રકરણોમાં જોઈ ગયા, હવે તેઓને અનુક્રમે કેવી દેશના કે જેમ જૈનમાર્ગ ઉત્સર્ગાપવાદાદિ યુક્ત હોવાથી ખરી આપવી તે જણાવવા આ બીજું પ્રકરણ શરૂ કરેલું છે. શ્રદ્ધા કરાવવા માટે તે શ્રોતાને જે અપવાદાદિની આ બીજા પ્રકરણમાં આચાર્ય મહારાજ પહેલા ભાવના હોય તેનાથી ઇતરની ભાવના અદગ્ધદહન પ્રકરણમાં બાલબુદ્ધિ આદિને પરીક્ષ્ય તરીકે જણાવેલ ન્યાય કરવાની છે, તેવી રીતે અત્રે પ્રથમ બાલબુદ્ધિપણું ત્યાગ વર્તન અને પરિણતિથી કેવા પ્રકારની પરિણતિ હોવાથી સાધુઓના બાહ્ય આચારો અને ત્યાગીનીદેશના થાય છે તે ધ્વનિત કરે છે અને ખરી રીતે સાધુમહાત્મા કહી ધર્મ શ્રદ્ધાવાળો કરવો, પછી તે રૂચિમાં વૃદ્ધિ થાય તેવા ત્યાગવાળા કેવા વર્તનવાળા અને કેવી અને મધ્યમબુદ્ધિવાળો થાય ત્યારે તે શ્રોતાને સાધુનાં પરિણતિવાળા હોવા જોઈએ તે પણ સ્પષ્ટપણે ધ્વનિત વર્તનો જણાવી ધર્મરૂચિને વધારનારો બનાવવો પછી કર્યું છે. આ પ્રકરણમાં પ્રથમ એક વાત ધ્યાન ખેંચે તેવી તે જ શ્રોતાની તીવ્રપરિણતિ ધર્મમયી બને ત્યારે છે અને તે એ કે આચાર્ય મહારાજ જણાવે છે કે સાધુઓના પરિણામની ખરેખર ઉચ્ચતર સ્થિતિ બાલબુદ્ધિની આગળ બાહ્યચારિત્રની દેશના કરવી બતાવવી કે જેથી તે શ્રોતા ઉચ્ચતમ ભાવનાવાળો થાય અને પોતે પણ તે બાલબુદ્ધિ આગળ જરૂર તે અને પોતાને તેવી ઉચ્ચતમ આચાર વર્તન અને બાહ્યઆચરણનું પાલન કરવું. કારણ કે જે મહાત્મા ભાવનાની સ્થિતિમાં મકવા પ્રયત્નશીલ થાય. તેટલા બાહ્યાચારિત્રની દેશના કરે અને તેને પોતે આચારમાં માટે શાસ્ત્રકારોએ બાલબુદ્ધિ આદિને જાણી તેની ન મૂકે તે મહાત્મા તરફ તે બાલબુદ્ધિ પણ લાયકાત પ્રમાણે જ દેશના આપવાનો ઉપદેશ કર્યો છે. આપ્તપુરૂષપણાની દૃષ્ટિ રાખી શકે નહિ. જેમ જગતમાં જગતમાં ચિત્રને અંગે જેમ બચ્ચાઓને માત્ર રંગની નાટકીયાઓ અનેક પ્રકારનાં નાટકો કરે છે અનેક સફાઈ મધ્યમવર્ગને આકારની સફાઈ અને પ્રકારનાં શાન્તિ કરૂણા, વીર અને વૈરાગ્યમય ભજનો સમજુઓને તેના હાવભાવોની સ્થિતિ અનુલક્ષ્ય હોય ગાય છે, છતાં તેઓમાં વર્તનની ખામી હોવાથી શ્રોતાને છે. તેવી જ રીતે અત્રે ધર્મમાર્ગની અંતર્ગત સાધુમાર્ગને અંશ માત્ર પણ અસર કરનારા થતા નથી. કારણ કે અંગે પણ બાલાદિબુદ્ધિવાળાઓને બાહ્યાચાર વર્તન શ્રોતાઓને વકતાના વચનની અસર થાય તે પહેલાં અને પરિણામની શ્રેષ્ઠતા જ અનુલક્ષ્ય હોય છે, અને શ્રોતાનું વર્તન શ્રોતાના હૃદયના આદર્શમાં આબેહુબ તેથી જ શાસ્ત્રકારો તે તે શ્રોતાઓને માટે તે તે દેશના પ્રતિબિંબિત થાય છે, અને જો વક્તાનાં વચનો અને આપવી એ શ્રેયમાર્ગ છે એમ જણાવે છે. વળી વર્તનો ભિન્ન ભિન્ન દિશામાં માલુમ પડે છે તો શ્રોતા તે ઉત્સર્ગાદિથી ભાવિતની અવસ્થા કરતાં આ જણાવેલા વક્તાને અંત:કરણથી પણ એક નાટકકાર તરીકે જ બાલાદિની દશા તે તે આચાર આદિથી અભાવિત છે, અને લેખે તેથી તેના વચનની અસર પ્રવૃત્તિ હોવાની તેની પરીક્ષા કરવાની સ્થિતિ પ્રમાણે જ દેશના નિવૃત્તિને અંગે મુદ્દલ ઉપયોગી નીવડતી નથી. ફક્ત દેવી એમ જણાવેલ છે.
તેવા શ્રવણથી વિનોદ કરાય છે એમ જ ગણે છે. પણ ઉપર જણાવવામાં આવેલી હકીકતથી સ્પષ્ટપણે જો વક્તા જેવું બોલે છે તેવું જ બલ્ક તેનાથી અધિક સમજાશે કે ઉપદેશકોએ શ્રોતાઓની યોગ્યતા તપાસી ઉચ્ચતર વર્તન રાખે છે, તે કહેલા વર્તનથી ન્યુન કે
Page #75
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩-૧૦-૩૮) શ્રી સિદ્ધચક
ઉ૩) વિપરીત વર્તનમાં અંશમાત્ર પણ જે વક્તા પ્રવૃત્તિ કરતો તેઓનો જ ઉપદેશ યથાર્થ અસર કરનારો અને શુભ નથી, ને હંમેશને માટે તેવી જ પ્રવૃત્તિ રહે તે માટેની પ્રવૃત્તિ તથા અશુભ નિવૃત્તિમાં ઉપયોગી હોવાથી તેમજ પ્રતિજ્ઞા, સાધનો અને ભાવના રાખવાવાળો જો તે તેઓના આધારે જ શાસનની પ્રવૃત્તિ અને સ્થિતિ છે હોય છે તો તેવો વક્તા શ્રોતાના હૃદયપટ ઉપર સરસ એમ સ્પષ્ટપણે શાસ્ત્રકારો જણાવે છે, અને તે વાત “ અસર કરી આનન્દ ઉપજાવવા સાથે અનેક પ્રકારના વિI તિર્થં નિયરિ.' સાધુઓ સિવાય શાસન હોય ઉત્તમ વર્તન રાખવાના વિચારોમિના આલેખો ઉત્પન્ન જ નહિ આવા આવા શાસ્ત્રીય વાક્યોના સમજનારા કરે છે. આટલા જ માટે આ પ્રકરણમાં જેમ બાલબુદ્ધિ વિવેકીઓની દષ્ટિ બહાર હોતી નથી. યાદ રાખવાની આગળ બાહ્યચારિત્રની દેશના કરવાનું અને તેની જરૂર છે કે હંમેશાં ઉપદેશ તો સવશે પાપ આગળ બાહ્યચારિત્ર આચરવાનું જણાવ્યું છે તેવી જ પરિહારવાળો જ હોય છે, જેમ કોઈ પણ સ્કુલ કોલેજ રીતે બીજા ગ્રંથોમાં પણ જણાવે છે કે ઉપદેશક પુરૂષે જે કે નિશાળમાં બાળકોને શીખવનાર પણ સર્જાશે વસ્તુના ત્યાગનો ઉપદેશ કરવાનો હોય તે વસ્તુનો ત્યાગ નીતિમય જ શિક્ષણ આપશે. છતાં જો શિક્ષણ નીતિમય પોતે તો અવશ્ય કરેલો જ હોવો જોઈએ. જગતમાં પણ હશે તો જ બાળકોને અપાતું નીતિમય શિક્ષણ ઉપયોગી ગાંડાની શિખામણ ડાહ્યાને લાગતી નથી, કંજુસ મનુષ્ય થશે. માસ્તર પોતે જ નીતિને જો જલાંજલિ આપનાર કહેલી દાન કથા કોઈ પણ મનુષ્યને ઉદારતાનું કારણ હશે તો તેના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે નીતિમય બનતી નથી. પરસ્ત્રી લંપટે કહેલી શિખામણથી વર્તનવાળા થઈ શકશે નહિ, તેવી રીતે અહિ પણ જે બ્રહ્મચર્યની ઉર્મિ કોઈને થતી નથી. જનાવરની માફક ઉપદેશકો પોતે બાહ્યચારિત્રને પાળવાવાળા નહિ હોય રાત દિવસ અવારનવાર ખાધા કરનાર અને તેઓના ઉપદેશની અસરથી તેના શ્રોતાઓ કોઇ પણ પર્વતિથિને પણ નહિ સાચવનાર તથા અનંતકાય અને કાળે સારી પ્રવૃત્તિવાળા થઈ મનોહર જીવનવાળા થઈ કંદમૂલને ખાનાર મનુષ્યના વચનથી તપસ્યાનો આદર શકશે જ નહિ. માટે જ શાસ્ત્રકારોએ બાહ્યાચાર કોઈ પણ કરતો નથી. તેવી જ રીતે અત્રે પણ જેઓએ પાળવાનો નિયમ જણાવ્યો છે. બાળબુદ્ધિની આગળ પોતે સદાચારમય વર્તન કરેલું ન હોય તેઓ કોઈ પણ તેવા બાહ્ય આચારો આચરવાનો જે શાસ્ત્રકારે નિયમ પ્રકારે ત્યાગનો ઉપદેશ દેવાને લાયક થઈ શકતા નથી જણાવ્યો છે તે ઉપરથી એમ સમજવાનું નથી કે ઉપદેશક અને આટલા જ માટે શાસ્ત્રકારો એ નિગ્રંથ મહાત્માઓએ મધ્યમબુદ્ધિ અને બુધપુરૂષો આગળ મહાત્માઓને ધર્મોપદેશક તરીકે ગણાવ્યા છે અને બાહ્ય આચરણ ન કરવું, અગર તેઓને તે બાહ્ય દેશવિરતિધારી શ્રાવકના સમસ્ત વ્રત નિયમોવાળાને આચરણનો ઉપદેશ ન આપવો. મધ્યમબુદ્ધિ અને બુધને પણ ધર્મોપદેશકની કોટિમાં ન ગણતાં શ્રમણોપાસક- પણ બાહ્ય આચરણનો ઉપદેશ તો કરવો, પણ તેઓને ધર્મકર જાણે અને કહે એવા મહાપુરૂષની સેવા કરનાર બાહ્ય આચરણની સાથે મિત્યાદિ પ્રવચનમાતા અને તરીકે ગણ્યા છે, તેમજ તેઓનો ભેદ શ્રાવક તરીકે પ્રવચનની દૃષ્ટિનો ઉપદેશ મુખ્યતાએ આપવાનો રાખ્યો છે, એટલે કે પોતે સમ્યક્ત્વાદિવાળા હોઈ હોવાથી બાહ્ય આચરણનો ઉપદેશ તેઓને ગૌણ-પણે અણુવ્રતોને આચરે અને મહાપુરૂષોથી ઉત્તમોત્તમ આપવાનો છે, અને તેનું કારણ બાહ્યાચારની ફલપ્રાપ્તિ આચારોની રીતિ શ્રવણ કરી સેવા કરે. આવી રીતે પ્રતિ ગૌણતા અથવા અકારણતા છે એમ નહિ, પણ સાધુપુરૂષોનું જ ઉપદેશક તરીકેનું કાર્ય હોવાથી તેમ તેઓ મધ્યમબુદ્ધિ અને બુધપુરૂષો બાહ્યાચારમાં એટલા
Page #76
--------------------------------------------------------------------------
________________
1 શ્રી સિદ્ધચક
(તા. ૨૩-૧૦-૩૮) બધા મજબુત અને પ્રવૃત્તિમય થઈ ગયા હોય છે કે રાખવાનું કારણ બીજું કંઈ જ નહિ, પણ ગીતાર્થો દ્રવ્ય તેઓને હવે તે બાહ્યાચાર સિદ્ધ હોય છે, પણ તેઓને ક્ષેત્ર કાલ અને ભાવના જાણકાર તથા ઉત્સર્ગોપવાદ તે બાહ્ય આચાર સાધ્ય તરીકે હોતો નથી. મધ્યમબુદ્ધિ માર્ગને યથાસ્થિત સમજનાર હોવાથી પોતાની અને બુધમનુષ્યની આગળ પણ ઉપદેશકોએ બાહ્યાચાર આત્મોન્નતિમાં પાછા પડે નહિ, અને અગીતાર્થો તો જરૂર આચરવો જોઈએ તેનો અર્થ પણ એ જ છે કે દ્રવ્યાદિ તથા ઉત્સર્ગાદિને નહિ જાણતા હોવાને લીધે ઉપદેશક મહાપુરૂષોએ હંમેશાં બાહ્યાચાર રાખવો, પણ પોતાનું સાધ્યબિંદુ ચુકી જાય, ધર્મથી ખસી જાય, બાલબુદ્ધિની આગળ તો તે બાહ્યાચારનો અત્યંત આદર આચારહીન થઈ જાય, શ્રદ્ધહીન થઈ જાય, આટલા રાખવો એટલે કે તે બાબતમાં કોઈપણ પ્રકારે પ્રમાદ માટે જ અગીતાર્થો સમક્ષ અપવાદ સેવવાની થવા દેવો નહિ. કારણ કે મધ્યમબુદ્ધિ અને બુધપુરૂષ શાસ્ત્રકારોએ મનાઈકરેલ છે, એકલી મનાઈ કરેલ તો તે બાહ્યાચાર સંબંધી ઉપદેશકના પ્રમાદને સમજશે છે. એટલું જ નહિ, પણ અગીતાર્થોની દઢતા અને અને શ્રદ્ધાહીન થશે નહિ. પણ બાલબુદ્ધિ તો દીર્ધદષ્ટિ શ્રધ્ધાને માટે અપવાદ પદ સેવનાર ગીતાર્થોને ઠપકો નહિ હોવાથી તેવી રીતે આચાર અને ઉપદેશની આપવાનું કાવતું પ્રાયશ્ચિત આપવાનું પણ શાસ્ત્રકારો ભિન્નતા દેખી જરૂર ધારશે કે કહે છે કંઈ અને કરે છે કહે છે, તે સર્વ નું કારણ બીજું કાંઈ જ નહિ, પણ કંઈ. એવો વિચાર કરી તે બાલબુદ્ધિ શ્રદ્ધાહીન થશે ફક્ત ગીતાર્થ અગીતાર્થ બન્નેનું હિત થાય એજ છે, અને તેનું કારણ ઉપદેશકની પ્રમાદ દશા થશે, માટે ગીતાર્થ મુનિમહારાજાઓ આચાર્યાદિ મહારાજના સ્વપરને ઉપકાર કરવામાં તત્પર એવા મહાત્માઓએ ઠપકાથી કે તેઓએ આપેલ પ્રાયશ્ચિત્તથી પોતાને તેવા બાળબુદ્ધિની આગળ જેમ બાહ્યાચારની દેશના અધમસ્થિતિમાં આવેલ ગણતા નહોતા, પણ શાસનની કરવી અને તેવી આચાર પોતે પણ જરૂર પાળવો, અને રક્ષા સમજતા હતા. અને તેથી તે ઠપકા અને એથી તે જીવને શ્રદ્ધા દેઢ થવાનું થાય. વળી તેવા પુરૂષને પ્રાયશ્ચિત્તથી ગીતાર્થોને નુકશાન ન થતાં અગીતાર્થનું જે આચારની અશક્યતા લાગતી હોય અને રક્ષણ થાય છે, અને એ હેતુથી શાસ્ત્રકારે ઉપરોક્ત શ્રદ્ધાહીનપણું થતું હોય તે પણ થાય નહિ, અને કથન કરેલ છે. એ જ પ્રમાણે અત્રે પણ પ્રકરણકાર શ્રીજિનેશ્વર મહારાજે કહેલ સદાચારને શક્ય માને અને મહારાજે બોલબુદ્ધિઆગળ બાહ્યાચારની આચરણાનો તેને મોક્ષના કારણ તરીકે માની આચારમાં મૂકે તેમજ નિયમ જણાવ્યો છે. જેવી રીતે બાલબુદ્ધિ આદિ જીવોને આચારમાં મૂકનારને ઉત્તમ માર્ગવાળો માની શકે. આ માટે દેશનાનો અનુક્રમ જણાવ્યો છે તેવી જ રીતે કારણ સમજવાથી એ પણ સ્પષ્ટપણે સમજાશે કે બાલબુદ્ધિને જે જે બાહ્યાચારની દેશના કરવી તે પણ અગીતાર્થો જાણે તેવી રીતે અપવાદ પદ આચરવાથી અનુક્રમે જ કરવી જોઈએ એમ ધારીને આચાર્યમહારાજે જેમ અગીતાર્થોને આચાર ઉપર અરૂચિ થાય છે, તે બાહ્યાચારો પણ અનુક્રમે જ કહેવા એમ ધ્વનિત કર્યું સમુદાય ઉપર અરૂચિ થાય છે, અને યાવતુ ધર્મ ઉપર છે. અને તેથી જ બાહ્યાચારનો અનુક્રમ બતાવતાં ‘અથ' પણ અરૂચિ થાય છે, અને તેથી જ અધ્વ અને શબ્દનો પ્રયોગ અથ ઘરા શાળા એ ત્રીજી આર્યામાં રોગાદિકારણે અપવાદ સેવવાની ગીતાર્થોને આજ્ઞા કર્યો છે, આ જગા પર વિચારવાનું એટલું છે કે આ આપતાં શાસ્ત્રકારો અગીતાર્થને નજીક રાખવા નહિં અનુક્રમ યથાપ્રાધાન્ય ન્યાયને અનુસરીને કર્યો છે કે એમ સ્પષ્ટપણે જણાવે છે, આવી રીતે ભિન્નતા યથોત્પત્તિ ન્યાયને અનુસરીને કર્યો છે? જેમ જેમ વધારે
Page #77
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૩-૧૦-૩૮) શ્રી સિદ્ધચક્ર પ
ઉ૫) નિર્જરાનું કારણ હોય તેમ તેમ પહેલું કહેવું તેને પરાક્ષુખ થવાનો સંભવ જ નથી, પણ તેવા ધર્મ અને યથાપ્રાધાન્ય ન્યાય કહેવાય અને જેમ જેમ ધર્મવાળા મહાત્મા તરફ બહુમાનની લાગણી જઉત્પન્ન ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય અને તેને લીધે જેમ થવાનો સંભવ છે. આવી રીતે પ્રથમથી જ જો ધર્મ અને જેમ ગુણોની પ્રાપ્તિ થાય તેમ તેમ જે ગુણોનું-આચારોનું તેના ઉપદેશક મહાત્મા તરફ જો બહુમાનની લાગણી કથન કરવામાં આવે તેને યથોત્પત્તિ અથવા યથાપ્રાપ્તિ થઈ હશે તો જ તે શ્રોતા આગળ જતાં ધર્મ અને તેવા ન્યાય કહેવાય છે. આ અનુક્રમ યથાપ્રાધાન્ય ન્યાયે હોય ધર્મવાળા મહાત્માની આરાધનાને માટે કોઈ પણ ભોગે કે યથાપ્રાપ્તિ ન્યાયે હોય તેમ લાગતું નથી, પણ તત્પર રહેશે કેમ કે આ તો એક સાધારણ નિયમ છે કે બાલ્ય અવસ્થામાં જેમ જેમ પાચન થાય અને શરીરની જે વક્તા અને કાર્ય તરફ ભક્તની જેવી જેવી મજબુત બને તેમ ખોરાક આપવાનો હોય છે, એકલી બહુમાનની લાગણી હોય છે તેવી તેવી રીતે જ તે વક્તા રસની તીવ્રતા કે મંદતા અગર ખોરાકની શ્રેષ્ઠતા કે અને કાર્ય તરફ અનેક ભોગો આપીને પણ દઢતાથી અધમતા ઉપર આધાર રાખવાનો હોતો નથી, તેમ અત્રે વળગાય છે. આ વિચારથી જ પ્રકરણ મહારાજે બાહ્યાચારની દેશના પણ જાણવી. પણ એટલું તો બાહ્યાચારના કથનમાં પહેલું પદ લોચ વિધિનું આપ્યું ચોક્કસ જણાય છે કે જેમ બાલકને કરાવેલ દુધનું પાન છે. આ વિધિ સાંભળવાથી શ્રોતાને ખરેખર પોતાની પ્રકૃતિને અનુસરીને બાલકની પ્રકૃતિને બનાવે અંતઃકરણમાં લાગશે કે આ ધર્મ અને ઉપદેશક છે તેમ આ બાહ્યાચારની દેશના વખતે જે સંસ્કાર થશે મહાત્માઓ જગતના સાહજીક કે કૃત્રિમ સુખોથી તે જ જન્મ સુધીની ભાવનાનું મૂલ થશે અને તેથી અલગ અને કેવળ લોકોત્તર માર્ગમય છે અને પ્રથમથી તીવ્ર કષ્ટવાળો આચાર બતાવવાથી તેવા આત્મપ્રાપ્તિ એ કેવલ આ બધાનું સાધ્ય છે. આટલા તીવ્ર કષ્ટવાળા આચારને પાળવાવાળાની ઉપર માટે પ્રથમ લોચનોવિધિ કહેવા પછી પગરખાનો ત્યાગ બહુમાનની પરાકાષ્ઠા થશે, અને તેથી તે શ્રોતા કરવાની વિધિ, ભૂમિએ ખાટલા પલંગ ગોદડાઓ યાવસજીવ તેવા આચાર ધારણ કરનારા થશે એમ ધારી આદિ સિવાય માત્ર સંથારો પાથરીને સયન કરવું એ આચાર્ય મહારાજે યથાકષ્ટસાધ્ય બાહ્યાચારો અનુક્રમે વિધિ કહેવો, પછી હંમેશા દિવસ તમામ સૂત્રના જણાવ્યા છે. કદાચ આ જગા પર એમ પણ શંકા થશે સ્વાધ્યાય તત્પરતામાં ગાળી રાત્રિએ પણ પ્રથમ પ્રહર કે શ્રોતા તેવા કષ્ટો દેખી ધર્મથી પરાભુખ કેમ નહિ સ્વાધ્યાય કરવાથી ઓલંઘી શયન કરે અને એક પ્રહર થઈ જાય ? અને જો શ્રોતાને પ્રથમ અલ્પકષ્ટવાળું રાત્રિ અવશેષ રહે ત્યારે જરૂર નિદ્રાનો ત્યાગ કરી અનુષ્ઠાન બતાવ્યું હોત અને પછી ક્રમે ક્રમે મહાકષ્ટવાળું સ્વાધ્યાયમાં તત્પર થાય. અર્થાત્ હંમેશાં રાત્રિના બે અનુષ્ઠાન બતાવ્યું હોત તો અનુક્રમે સહિષ્ણુ થઈ તે પહોર જ નિંદ્રા લેવી. એ વિધિ જણાવવો. જીવ આદરી શક્ત અને આત્મકલ્યાણમાં આગળ
(અપૂર્ણ) પ્રવૃત્તિ કરી શકત. આવી શંકા થાય તે સ્વાભાવિક છે,
(અનુસંધાન પેજ - ૪૯) પણ આ શંકા તેને આચારનો અમલ કરવા માટેના ઉપદેશને અંગે હોત તો વ્યાજબી ગણાત. આ પ્રકરણમાં તો સાધુ અને ધર્મની પરીક્ષાને અંગે આ અનુક્રમ રાખેલ હોવાથી શ્રોતાને ધર્મથી કે સાધુથી
Page #78
--------------------------------------------------------------------------
________________
染染染源染熙熙熙熙寧
સ્વાધ્યાય વિભાગ . 染染染染染染※※※※※※ (આની નીચે કેટલીક મનનીય પ્રમોદકર બાબતો ઉતારવામાં આવશે.) આ.. ભા... ણ.. શ.... ત. ક...
ઉપરથી સારનોટ જે નંબરનું વાક્ય છે તે નંબરનું વાક્ય સામે વાંચો. ૧ સારાકુલમાં જન્મેલ હોય, જૈનધર્મમાં રક્ત હોય ૧ સોના સાથે સુગંધ મળવાની માફક સર્વ લોકોને ને સર્વલોકનો પ્રણય હોય એ -
આદેય છે. ૨ (ચરાચર સર્વ પ્રાણીઓને આનંદદાયક, તુષ્ટિ ૨ ગોળની માફક સચરાચર પ્રાણીઓને પુષ્ટિ કરનાર) શ્રી જૈનધર્મ -
આનંદદાયક અને તુષ્ટિપુષ્ટિ કરનાર છે. ૩ વિધિથી આરાધન કરેલો શ્રી જૈનધર્મ- ૩ દક્ષિણાવર્ત શંખ હોય અને દુધથી ભરેલો હોય
તેની માફક સુખ આપે છે. ૪ જૈનધર્મના ફૂલની ઇચ્છા અન્ય શાસનથી - ૪ આંબાની ઇચ્છા આંબલીથીન પુરાય તેમ પુરાતી
નથી. ૫ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સમ્યગુભાવિતાત્મા ૫ દુધ, સાકર અને ઘીનાં ભોજન ખાનારની માફક
સુખ પામે છે. ૬ ધર્મવગર મંત્ર, તંત્ર, યંત્ર અને ઔષધાદિનું સેવન ૬ પાણી વલોવવાથી કંઈ ન મળે તેમ નિષ્ફળ જાય એ -
છે. ધર્મોપદેશ વખતે ધર્મ ન સાંભળવો અને ઉંઘવું ૭ સોનાનો ભંડાર મળે અને તે વખતે આંધળા થઈ એ –
ચાલવા જેવું છે. ૮ અત્યંત સુખદ જૈનધર્મને મૂકી દઈ મિથ્યાત્વને ૮ અમૃતના સ્વાદને છોડી દઈ ઝેર પીવા સમાન વળગવું એ -
લખાય છે. ૯ જૈનમત છોડી દઈ અન્યમતને ગ્રહણ કરનાર ૯ પોતાની આંખો મીંચી દઈને જ અંધારૂં કરે છે.
પુરૂષ - ૧૦ ધર્મોપદેશ વખતે લાગતો શ્રમ અને દાન દેતી ૧૦ કપૂરભક્ષણ વખતે કદાચ દાંત પડી જાય. એ વખતે થતા ધનનો વ્યય નિઘ નથી જેમ -
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩-૧૦-૩૮
. મી દયકા
First,
is a
sist
r
: -
એ -
૧૧ સમ્યગદર્શનાદિ ગુણવાળા એવા જૈનશાસનમાં ૧૧ દુધમાં પોરા કાઢવા સમાન છે.
દૂષણ કાઢવું એ – ૧૨ મદોન્મત્ત અને પ્રમાદીના ચિત્તમાં
૧૨ નિભંગીના ઘેર પ્રાયઃ ધન નથી રહેતું તેની માફક
ધર્મવાસના થતી નથી. ૧૩ જીવિતના છેડે ધર્મ કરવાના મનોરથો એ - ૧૩ પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી છે. ૧૪ પુણ્યાદિકની સાથે પુણ્યહીન પુરૂષોની હરિફાઈ ૧૪ હાથીની સાથે શેરડી ખાવાની હરિફાઈ કરવા
સમાન છે. ૧૫ પાપીમાણસના મનમાં ધર્મવાસના ટકતી નથી, ૧૫ કાણા ઘડામાં પાણી ટકતું નથી.
જેમ૧૬ પૃથ્વીમાં રત્ન બહુ હોય છતાં તે મળવા પુન્ય ૧૬ સમુદ્ર પાણીથી ભરેલો હોય છતાં પાત્ર પ્રમાણે ઉપર આધાર રાખે છે જેમ -
જ પાણી નીકળે છે. ૧૭ દેવ, ગુરૂ અને ધર્મ આદિની સામગ્રી છતાં પ્રમાદ ૧૭ સરોવરે આવી તરસ્યા જવા જેવું છે.
કરવો એ - ૧૮ તીર્થની યાત્રા કરનાર સંઘપતિ થાય છે. તેથી - ૧૮ સત્ય જ છે કે જેથી ધર્મ તેથી જય. • ૧૯ જિનેશ્વર ભગવાને કહેલી દયા સર્વજનને પ્રિય ૧૯ વૈદ્ય કહેલું સાકરવાળું દૂધ સર્વને પ્રિય હોય છે.
છે જેમ - ૨૦ ધર્મી મનુષ્યો પૂર્વે કરેલું પાપ સંભારતા નથી. ૨૦ બ્રાહ્મણો પૂર્વે ગયેલી તિથિ વાંચતા નથી.
જેમ - ૨૧ ધીર અને ઉત્તમ પુરૂષો સ્વાભાવિક ઉત્તમ રસ્તે ૨૧ પાણીવાળા માર્ગે જ પાણી ચાલ્યું જાય છે.
. જ જાય છે, જેમ – ૨૨ બીજા લોકો દયા દાન આદિધર્મજિનેશ્વર ભગવંતે ૨૨ વટેમાર્ગુઓ દૂરથી જ વરસાદ આવવાની વાતો કહેલો છે એમ બોલે છે જેમ -
કહે છે. ૨૩ ધર્મ વગર પરંપરાગત કલાસમૂહ શોભે નહિ જેમ ૨૩ કલા વિસ્તાર્યા વગર મોરનું નૃત્ય શોભે નહિ. ૨૪ ક્રમે આવેલા ગણને મૂકી લોકો બીજા ગણમાં ૨૪ દરિયાને મૂકીને દેડકાં ખાબોચીયાને વળગે છે.
ચાલ્યા જાય એ મૂર્ખ છે જેમ૨૫ પોતાના અશુદ્ધધર્મને પણ ક્યો માણસ ખોટો કહે ૨૫ પોતાની મા દુષ્ટ હોય છતાં કોણ ડાકિણી કહે?
૨૬ બહુ રક્ષા કરી હોય, બહુ શિખામણ દીધી હોય, ૨૬ કુતરાનું પુંછડું નાલમાં દાટ્યું હોય છતાં સીધું ન છતાં નીચ પુરૂષ સન્માર્ગે ન આવે જેમ
થાય. ૨૭ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આશાતના બહુ ૨૭ સમુદ્રમાં સાથવાની ભરેલી મુઠી બોળવી એના બહુવાર કરી મિચ્છામિ દુક્કડં દેવા તે -
જેવું છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉ0
શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮)
તા. ૨૩-૧૦-૩૮ ) ૨૮ પરસ્ત્રીમાં આસક્ત અને પરદ્રવ્ય ચોરનાર પુરૂષ ૨૮ જેથી પાપ તેથી ક્ષય થાય છે.
નાશ પામે છે, જેમ - ૨૯ મુખ્યમાર્ગ છોડી દઈ જેઓ સ્વમાર્ગ કરે છે તે નિંદા ૨૯ પાપી પાપથી રંધાય છે.
પામે છે. કહ્યું છે કે - ૩૦ પોતે પાપી હોય ને વળી પારકાની નિંદા કરે તે ૩૦ શું કાગડો પોતે કાળો છે, છતાં કાળાકુંડમાં પડીને શુદ્ધ કેમ હોય?
સફેદ થાય? ૩૧ પાપી પુરૂષ જ્યાં જાય ત્યાં ત્યાં દુઃખ પામે જેમ- ૩૧ કપાસ મધ્ય ગાંઠથી છેદાય છે. ૩૨ તપથી શરીર શોષવી નાંખે છતાં મિથ્યાદષ્ટિ હોય ૩૨ કાગડો દુધથી જાય છતાં રાજહંસ ન થાય.
તો સુગતિ ન પામે, જેમ૩૩ બુદ્ધિ વગરનો હોય ને વળી અભિમાની હોય તે ૩૩ અત્યંત ચપળ વાનર હોય ને વળી વીંછી કરડે
તેના જેવો ગણાય છે. ૩૪ એક તો જાતિહીન હોય અને વળી ક્રોધ કરે તે ૩૪ ઉંટ હોયને વળી ઉંચી ડોક કર્યા કરે.
નીચપુરૂષ જેમ - ૩૫ જેઓ પોતાના શાસ્ત્રથી દયાને ધર્મ કહે અને ૩૫ પોતાની માતાને વંધ્યા કહેવાની માફક જુદું જ છે.
હિંસાને ધર્મ કહે તેઓનું વચન - ૩૬ જ્યારે આચાર્યઅકાર્ય કરે ત્યારે શિષ્યની શી ગતિ ૩૬ રાજા જ અનીતિ કરે અને પ્રજાની શી ગતિ થાય?
? જેમ૩૭ શ્રી જિનેશ્વરદેવનું આરાધન કરવાથી મોક્ષ થાય ૩૭ રાજા કોઈનો મિત્ર થતો નથી.
અને વિરાધના કરવાથી ભવ વધે, તેથી સત્ય જ
પુરૂષ -
૩૮ અજ્ઞાનીઓ બહુ તપ કરે છતાં સિદ્ધિ ન થાય, ૩૮ આંધળો દહીં ઘોળ્યા જ કરે, છતાં માખણ ન જેમ -
મેળવી શકે. ૩૯ ઔષધ વગર ગયેલા વ્યાધિ ભાગ્યના અનુસારે ૩૯ વગર મહેનતે કુપુત્ર ઘરમાંથી ચાલ્યો જાય.
છે, જેમ૪૦ ગુરૂપ્રત્યે કરેલી આશાતના તેને જનડે છે, અર્થાત ૪૦ સૂરજ સામે ફેલી ધુળ પોતાની જ આંખમાં પડે છે.
તેથી તેની જ આશાતના થાય, જેમ૪૧ સદ્ગુરૂને છોડી દઈ જેઓ ખરાબ વચન બોલનાર ૪૧ ચિંતામણી છોડી કાચને લે છે.
ગુરૂને સેવે છે તે જડ પુરૂષો - ૪૨ જે વચન ધર્મનો નાશ કરે તે વચન ક્યો ૪ર જે સોનું કાન તોડી નાખે તેને કોણ પહેરે?
બુદ્ધિશાળી બોલે? જેમ -
(અપૂર્ણ)
Page #81
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૩-૧૦-૩૮)
તા. ૨૩-૧૦-૩૮
શ્રી સિદ્ધચકો
)
* સાગર-સમાધાન કર
પ્રશ્ન-૩ શ્રી વીરમહારાજ અને વિક્રમરાજાના પ્રશ્ન -૪ ચૈત્યવંદન કરતી વખતે કે દેવ વાંદતી સંવના આંતરામાં શ્રી કાલિકાચા અહિ લેવાયેલ વખત નમોડસ્થi આદિથી ભાવજિન ને આ કરુણા શકરાજાનાં ચાર વર્ષ ગણ્યાં છે તો શું ગર્દભિલ્લનો ઇત્યાદિથી દ્રવ્ય જિન અને નોરસઆદિથી નામજિનનું ઉચ્છેદ કરનાર કાલિકાચાર્ય શ્રી વીરસંવત ચારસો વંદન કરવામાં આવે છે, છતાં ઇચ્છાકારેણ સંદિસહ સીત્તેર પહેલાં થયા?
ભગવદ્ ચૈત્યવંદન કરું ? એમ કહી ચૈત્યરૂપ સ્થાપના સમાધાન - શ્રી પુષ્પમાલાવત્તિ શ્રી સંઘાચારવનિ તીર્થંકરનાં વંદનનો આદેશ કેમ મંગાય છે? આદિ પ્રાચીન ગ્રંથો તથા શ્રી વીરમહારાજ અને સમાધાન - નમોડસ્થi આદિથી ભાવજિન વિક્રમરાજાના સંવના આંતરા સમજનારા બીજા પણ આદિને વંદન કરાય છે અને એવી રીતે જ ગ્રંથકારો તો વિક્રમના સંવતની પ્રવૃત્તિ થવા પહેલાં જ રિહંતાનું આદિથી સ્થાપનાજિન એટલે ચૈત્યોને શ્રીકાલિકાચાર્ય કે જે ગર્દભિલ્લના ઉચ્છેદક છે તેને થયા વંદન કરાય છે, છતાં તે બધું એ વંદન ભગવાન, માને છે વળી ચતુર્થીની સંવચ્છરી કરનારા કાલિકાચાર્ય જિનેશ્વર મહારાજની પ્રતિમા આગળ કરાય છે માટે શ્રીનિશીથચૂર્ણિકાર મહારાજ કરતાં ઘણાં પહેલાં થયેલા તે ચૈત્ય એટલે પ્રતિમારૂપ આલંબનની મુખ્યતા ગણીને છે. વળી શ્રી પુષ્પમાલાની ટીકા વગેરે અનેક ઇચ્છાકારેણં સંદિસહ ભગવાન, ચૈત્યવંદન કરું? એમ પ્રૌઢગ્રંથોમાં ગર્દભિલ્લના ઉચ્છેદક શ્રી કાલિકાચાર્યે જ આદેશ મંગાય છે. સ્થાપનાચાર્યની આગળ પણ પર્યુષણાની તિથિ પલટાવી ચોથની પર્યુષણાની સ્થાપનાચાર્યના અક્ષોમાં પરમેષ્ઠિની કલ્પના કરીને જ આચારણા કરી છે એમ ચોખ્ખું લખેલ છે. શ્રીવીર દેવવંદન થાય છે, માટે ત્યાં પણ એવો જ આદેશમંગાય પછી નવસો એંશી વર્ષે ચોથની સંવચ્છરી આચરવામાં છે. જંઘાચારણ આદિ મુનિઓ પણ નન્દનઆદિમાં આવી એવો તીર્થોગ્ગારિકને નામે ઉલ્લેખ નમોઘુર્ણ આદિથી ભાવજિન આદિના વંદનો કરે છે, ખરતરગચ્છીય જિનપ્રભ સંદેહવિષષધિમાં કર્યો છતાં તે પણ ચૈત્ય એટલે ભગવાનની મૂર્તિની મુખ્યતા તેનાથી પહેલાનો લેખ જણાયો નથી. ગચ્છ અને ગણીને કરે છે માટે શાસ્ત્રકારો વેફરું વંદું એમ શાખાની અસહિષ્ણુતાએ જે ઉથલપાથલ થઈ હોય તે સ્થાને સ્થાને જણાવે છે. માનવાનું સબળ કારણ નથી.
Page #82
--------------------------------------------------------------------------
________________
- નામ -
with
વ્યવહાર - શુદ્ધિ)
શ્રાવકોએ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય અને પાંચ સામાન્ય એ રીતે પંદર કર્માદાન છોડી દેવા જોઈએ, ખોટાં માન માપાં કરવાં નહિ, ભેળસેળ કરી વસ્તુઓ આપવી નહિ, નિઘકાર્યો કરવાં નહિ, એ જ વ્યવહાર શુદ્ધિ.
સર્વજ્ઞાભગવંતે એ વ્યવહાર શુદ્ધિને ધર્મનું મૂલ કહ્યું છે.
શુદ્ધ વ્યવહારથી અર્થની શુદ્ધિ થાય છે, શુદ્ધ અર્થ પેદા થયેલ હોય તો આહાર પણ શુદ્ધ થાય છે, શુદ્ધ આહાર હોવાથી દેહની શુદ્ધિ થાય, અને શુદ્ધ દેહ હોવાથી ધર્મને યોગ્ય તે જીવ છે થાય છે. વ્યવહાર શુદ્ધિ રહિત જે જે કાર્ય કરાય તે અફલ. થાય છે. તે તે પુરૂષ બીજાઓથી ધર્મની નિંદા કરાવે છે, પોતાથી કે પારકાથી ધર્મની નિંદા કરે તે દુર્લભબોધિતા પામે, કારણ કે જોતા શાસ્ત્રમાં તીર્થકર વિગેરેની આશાતના કરવાથી પ્રાયશ્ચિત આવે છે. એમ જણાવ્યું છે, તેથી સર્વપ્રકારે એવું કાર્ય કરવું કે જેથી ધર્મની નિંદા ન થાય.
છે
જિક
Page #83
--------------------------------------------------------------------------
________________
, એક હ રામોદ્ધારકની
) ૪ અમોઘાના
(ગતાંકથી ચાલુ) મહાશતક નામના શ્રાવકની રેવતી નામે સ્ત્રી દર્શન, ચારિત્રની અપેક્ષાએ છે. તો એવી હિતકરવાણી ઉલ્લંઠ છે. એ ભાગ્યવાન શ્રાવકે પૌષધશાળામાં જ બોલવી જોઈએ. આ વાત ધર્મની પ્રરૂપણાના અંગેની કાર્યોત્સર્ગ કર્યો છે, પૌષધ કર્યો છે, પ્રતિજ્ઞા લીધી છે. છે, પણ એવું પણ વ્યક્તિગત કહેવાથી મૃષાવાદ લાગે પેલી રેવતી ત્યાં આવીને મહાશતકને ચલાયમાન છે. વ્યક્તિગત કથન અનુકૂળતાએ કરાય, ધર્મકથન કરવાનાં વચનો બોલે છે. મહાશતક પૌષધ આદિમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્નેમાં કહેવાય. મહાશતકે છે, એને અવધિજ્ઞાન થયું છે, એના આધારે એ શ્રાવક “સાતમે દિવસે નરક જઈશ” એમ જે કહ્યું એ વ્યક્તિગત રેવતીને કહે છે કે “સાતમે દિવસે હરસથી મરીને તું છે. ચૌદપૂર્વના પ્રણેતા ગણધરની હત્યા કરનારના જેવું નરકે જવાની છે, કૂદે છે શાની ?” વાત સાચી હતી, કર્મબંધન દીક્ષા રોકનારને છે એવી હકીકત પણ કહેવાણી કઈ રીતે? શાસ્ત્રકાર કહે છે કે સાચું જણાવનારને મૃષાવાદી નથી કહ્યો -પ્રરૂપણા કરવામાં પણ પદાર્થની અનુકૂળતાએ આપો. સોનાનો ખપ તો સામાને રોષ ભલે લાગો, પણ તે મૃષાવાદ નથી. સર્વને છે, પણ સોનાની લગડી તપાવીને દેવા માંડો વ્યક્તિગત સામાને રોષ થાય તેવું સાચું પણ કહેવું તે તો લેવા કોણ હાથ ધરે? સોનાને સૌ ચાહે છે, પણ મૃષાવાદ છે. રેવતી નરકે જવાની છે તે વાત સાચી છે, બળવું કોઈ ચાહતું નથી. તેવી રીતે સત્યવચન, પણ ભગવાન મહાવીર શ્રીગૌતમસ્વામીને મહાશતક સત્યઉપદેશ એ બધાને જરૂરી છે, પણ અનુકૂળતાએ પાસે મોકલી કહેવરાવે છે કે “હે મહાશતક ! આવું એ નિયમ વ્યક્તિગતમાં સમજવો પ્રરૂપણામાં એ કટુક વચન વ્યક્તિગત ન કહેવાય, માટે મિચ્છામિ નિયમ નહિ. શાસ્ત્રકાર કહે છે કે તેમાં તેત્તિ વણ દુક્કડમ દેવો જોઈએ ! મહાશતક મિચ્છામિ દુક્કડં દે " (ચોર હોય તો પણ ચોર ન કહેવો, કહે તો
છે. વિચારો કે જ્ઞાની કેટલી ખબર રાખતા હતા! કે મહાવ્રતમાં દોષ લાગે. ક્રોધે ધમધમો કે ન ધમધમો,
. ગુન્હાનું નિવારણ ભગવાન ગૌતમસ્વામીને મોકલીને પણ “ઝેર ખા’ એમ કહી દો તેથી સાંભળનાર
કરાવે છે. મેઘકુમારે દીક્ષા લીધી તે રોષાયમાન થઈને ઝેર ખાઈ જાય તો? માટે હિતકારી
દિવસે જ રાત્રે, સવારે પાછા ઘેર જવાનો વિચાર વચનો જ બોલવાં જોઈએ. અહીં હિતકારીપણું જ્ઞાન કયો પણ ભગવાનને પૂછીને જવું એમ નિર્ણય
Page #84
--------------------------------------------------------------------------
________________
(ર)
શ્રી સિદ્ધચક. (તા. ૨૩-૧૦-૩૮) કર્યો. સવારે જયાં ભગવાન પાસે આવે છે ત્યાં ૧૩૩૦૦ બધા બકુશ કુશળ હતા. એ કલા ભગવાન જ મધુરવચને કહે છે કે “હે મેઘ ! તે રાત્રે નંદિષેણજીએ બાર વર્ષ સુધી પ્રતિબોધ કરી રોજના દશ આવો વિચાર કર્યો ?' મેઘકુમારના પૂછયા વગર દશને મોકલ્યા, તે જ ચાલીસ હજાર ઉપર થયા તો ભગવાને જ પૂછયું, મેઘકુમારે એવો જે વિચાર કર્યો ચૌદ હજાર કેમ ગણાય? એમ કહો તો આ ચૌદ હજાર હતો તે કબુલ્યો, ત્યારે ભગવાન કહે છે કે હાથીના તો એમનાથી જ એટલે ભગવાનથી જ પ્રતિબોધ પામી ભવમાં તિર્યચપણામાં આટલું દુઃખ વેડ્યું તો અહીં દીક્ષા લીધેલા હસ્ત દીક્ષિત જાણવાગ. બાકીનાઓ તો રાજાનો પુત્ર થયો, ચારિત્ર મળ્યું, છતાં ધર્મના કષ્ટથી ગૌતમસ્વામી વગેરેના ગણાય. તે વખતે નાયક હતા, ડરે છે?” ભગવાને એને દઢ કર્યો, મેઘકુમાર ચાલ્યા ફલ પ્રત્યક્ષ હતું, આજે ન ધણી ને ધોરી, ન ફલ પ્રત્યક્ષ, ગયા હોત તો ભગવાનનું શું જવાનું હતું? “આ બિચારો એવા વખતમાં માત્ર વચનના આધારે જીવન સમર્પણ દુર્ગતિ જશે, એને બનતા પ્રયત્ન રોકવો' એ જ એ ઓછું છે? બીજી રીતે વિચારો કે એ વખતે સારી ભગવાનની ભાવના હતી. એ વખતે આવી રીતે ચીજ દુનિયાદારીની) ભાગ્યશાળીને માટે રજીસ્ટર પતનશીલતાથી રોકનારા જ્ઞાની હાજર હતા. આવા થયેલી હતી, અર્થાત્ સર્વસાધારણ નહોતી, જ્યારે આજે નાયકો ચોથા આરામાં હૈયાત હતા. તે વખતે કેવળી તો શહેનશાહ જે નાટક જુએ તે જ નાટક એક મજુર મહારાજા, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની હાજર હતા, જોઈ શકે છે, અર્થાત્ સર્વસાધારણ વાત થઈ છે. તેવા એ તમામ શંકા ટાળતા અને અવળે રસ્તે જનારને વખતમાં વૈરાગ્ય આવવો કેટલો મુશ્કેલ? જે ખોરાક રોકતા હતા. એવા વખતે પણ આ જીવે કાંઈ ન કર્યું શહેનશાહ લઈ શકે તે જમજુર લઈ શકે તેવા વખતમાં તો એ ચોથો આરો આ જીવને શા કામનો ? ત્યાગ કેટલો મુશ્કેલ છે? પણ પાશ્ચાત્ય હવાથી ત્યાગ આજે કેવળી, મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની
કોઈને રૂચતો નથી. કોઈ રંડીબાજથાયતે પાળવે, પણ કોઈ નથી. શ્રુતજ્ઞાની, શ્રુતજ્ઞાન, કેવળી ભગવાનની
ત્યાગી થાય તે પાળવતું નથી. તેવા વખતમાં ધર્મપરાય
તો ચોથા આરા કરતાં પોતાને માટે તો પાંચમો આરો વાણી, આ સિવાય કોઈ આધાર છે? તે ચોથા આરા વખતે ફલ પ્રત્યક્ષ દેખાતું, આજે તે પણ ન મળે. નહિ
જ સારો ગણી શકાય. માટે જ કલિકાલ સર્વજ્ઞ
ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે મારે સત્યુગ ધણી કે ધોરી, નહિ ફલ પણ પ્રત્યક્ષ, તેવા વખતમાં
વિગેરેથી સર્યું! મારે તો કલિયુગ સારો છે. ભગવાનની વાણી ઉપર જીવન સમર્પણ કરનારા કેટલા બધા અત્યંત વફાદાર માનવા ! ભગવાનના ભગવાન શ્રી ઋષભદેવજીના વખતમાં સત્કાર્ય હસ્તદીક્ષિત સાધુ ચૌદ હજાર હતા, તેમાં સાતસો પછી કેટલી મુદતે દેવલોકમળવાનો? બાર પંદર વર્ષની કેવલી, નિગ્રંથ, સ્નાતક, એટલા જ, બાકીના ઉંમરે ત્યાગ કર્યો હોય તેનું ફલ ક્રોડપૂર્વપછી મળે. જ્યારે
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩-૧૦-૩૮
થી મિત્રક અત્યારે સતકાર્યનું ફળ પાંચપચીશ વર્ષમાં તૈયાર ! થોડા દેવાદિને માનવા છતાં, કુદેવાદિને ન માનવા છતાં કાલમાં દેવલોક વખતે દરિયામાં રત્ન રતે તૈ!ય હતું, માર્ગે આવ્યો નથી. સંસારથી તરી મોક્ષ મેળવવાની આજે કુંડામાં રત્ન છે. ભરતની પાટે મોક્ષે કેટલા ગયા બુદ્ધિ વિના જેઓ દેવાદિને માને, ચારિત્ર લે, છે તે સિદ્ધ દંડિકાં વાંચીએ તો ખબર પડે. લાખો આત્મા નિરતિચારપણે પાળે, નિષ્કષાય આત્મા રાખે, એકી સાથે કલ્યાણ કરી શકતા હતા, અત્યારે કુંડામાં શુક્લલેશ્યાવાળું ચારિત્ર મેળવી જાય, તો પણ એ રત્ન છતાં કલ્યાણ કરી શકાતું નથી. અત્યારે પાંચસો મોક્ષને માર્ગે આવેલો ગણાય નહીં. માટે રખડપટ્ટીથી સાધુ સાધ્વી બહુદેખાય છે. અને તે ભગવાન મહાવીર બચવા માટે તત્વત્રયીની આરાધનાની જરૂર છે એ વખતે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકમાં ચૌદ માન્યતા વગરનો માર્ગ નથી. માટે દેવ ગુરૂ અને ધર્મને હજાર સાધુ ભગવાનના) અત્યારે તો જો કે કુલાચારે માનનારાએ પણ મુદ્દોએ જ રાખવાનો છે કે આ જીવ શ્રાવકો તેર લાખ છે પણ તે વખતે કુલાચારે શ્રાવકોની અનાદિથી રખડે છે તે અટકાવવા માટે ધર્મ આદરું છું. ગણત્રી નહોતી, તેમાં શ્વેતાંબર ચાર પાંચ લાખમાં શાસ્ત્રકારે આ રીતે દેવાદિ તત્ત્વો સાંભળી મિથ્યાત્વ આટલા માત્ર સાધુ બહુ દેખાય છે! બીજો ધર્મ કરે તે દૂર કર્યું. સમ્યક્ત્વ પામ્યો, અવિરતિને ઝેર ગણવાની પાશ્ચાત્યની હવાવાળાઓને દાહ કરે છે. તેવા વખતમાં સ્થિતિએ સમ્યકત્વ આવ્યું. ત્યાગની પરિણતિ બહુ જ મુશ્કેલી છે. શ્રી હેમચંદ્ર
इणमेव निग्गंथं पावयण अडे, परमट्टे शेसे अणट्टे । મહારાજ કહે છે કે જ્યાં થોડા કાલમાં ભક્તિનું ફળ મળી શકે છે તે એક જ કળિયુગ મારે તો હો ! સત્યુગે આ ત્યાગમય શ્રીજિનેશ્વરનું શાસન એ જ અર્થ કરી સર્યું ! મારે તો કાર્યસાધક યુગ જોઈએ. અહીંયા છે એ પહેલું પગથીયું છે. એ પરમાર્થ છે. એવી માન્યતા શરીરથી પચીસ પચાસ વર્ષ દુઃખ ભોગવવાથી નર્મનું એ બીજું પગથીયું છે. હજુ જો કે મકાનમાં હજુ દાખલ દુઃખ બંધ થઈ જાય છે, અને દેવલોકનાં સાગરોપમનાં થયો નથી. આ નિગ્રંથપ્રવચન સિવાય જેટલી વસ્તુ સુખ મળે છે, પણ દેહની મમતાને લીધે તે રસ્તે જવાતું જગતમાં છે તે તમામ જુલમગાર છે. અનર્થકર છે, એ નથી. શરીર એ આવું ખરાબ સાધન છે છતાં તે માન્યતા એ ત્રીજું પગથીયું છે. સમકિતી થવું, અને દ્વારાએ નર્ક ટાળી શકો છો, મોક્ષના દસ્તાવેજ મેળવી આરાધક થવું ગમે છે પણ ત્રીજું પગથીયું ગમે છે કે શકો છો પણ શરીરની મમતા છોડો તો જ એ બધું નહિ? ત્યાગમય પ્રવચન વિનાના તમામ પદાર્થો થઈ શકે તેમ છે.
અંતઃકરણથી જુલમગાર લાગે છે કે નહિ? આ જ્યાં
સુધી મનમાં ભાસે નહિ ત્યાં સુધી સમ્યકત્વના ત્રણ પગથીયે ચડો તો કામ થાય.
પગથીયામાં નથી. આ બે વાત જેના ખ્યાલમાં ન હોય, તે શુદ્ધ
Page #86
--------------------------------------------------------------------------
________________
શકે ?
તા. ૨૩-૧૦-૩૮
અવિરતિ ટાળો તો કષાયો, અને યોગો ટળેલા જ છે. ક્ષાયોપથમિભાવની ક્રિયા કેવી છે?
. કોઈ કહે કે અવિરતિ વિગેરેનું ભયંકરપણું પહેલાં મિથ્યાત્વ ટાળો એટલે અનંતાનુબંધી સાંભળીએ છીએ, પણ આ વળી નવું શું કહ્યું? કષાય ટળી ગયો. પછી અવિરતિ ટાળો, આ ક્રમે અવિરતિ કરનાર, કષાયોને લાવનાર કોણ? દેવાદિનું સ્વરૂપ કહી મિથ્યાત્વ ટાળ્યું. પ્રત્યાખ્યાનનું અપ્રત્યાખ્યાનીનો બંધ ક્યાં રહેવાનો? જ્યાં અવિરતિ સ્વરૂપ કહી અવિરતિ ટાળવી. તેવી રીતે જેઓ હોય ત્યાં, અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાનની ચોકડીનો ક્ષિાવિકભાવ સુધી પહોંચ્યા તે નિષ્કષાય બંધ પણ અવિરતિ હોય ત્યાં જ. એટલે શાથી? પ્રત્યાખ્યાનવાળા હોઈ શકે. પણ ક્ષયોપશમ ભાવ છે વિરતિથી જ, અંશથી વિરતિ આવે એટલે ત્યાં સુધી શુદ્ધ થવાય નહિ. શ્રાવકને જેમ શિક્ષાવ્રત અપ્રત્યાખ્યાનની ચોકડી ટળે છે અને સર્વથી વિરતિ છે. જગતમાં જેમ જેમ શિક્ષા લે તેમ તેમ શુદ્ધ થાય. આવે એટલે પ્રત્યાખ્યાનની ચોકડી ટળે છે. આથી વ્રતમાં પણ સાતિચાર અનુષ્ઠાન પછી જ નિરતિચાર સમજાશે કે કષાય કરતાં અવિરતિ ભયંકર છે. કષાયો અનુષ્ઠાન થવાના, “એમ નિર્ણય કરી દીક્ષા આપો કે અવિરતિના પુછડે વળગેલા છે. અવિરતિ ખસેડો તો પડવાવાળો ન જોઈએ' આવી શંકા વાદીએ કષાયો ટળી જાય છે. માટે શાસ્ત્રકારે અવિરતિ ટાળે તે હરિભદ્રસૂરિ સામે કરી. પડે જ નહિ એવો નિર્ણય ક્યા સાધુ એમ કહ્યું, કષાય ટાળે તે સાધુ એમ ન કહ્યું. ગુણસ્થાનકે થાય ? બારમા ગુણસ્થાનક સિવાય એ રાગદ્વેષ દ્વારા થતો પ્રાણાતિપાત વ્રતોમાં વજર્યો, પણ
નિર્ણય થવાનો નથી. આઠમા નવમા ગુણસ્થાનક સુધી રાગદ્વેષ નથી વર્યા, મહાવ્રતોમાં નિયમ, પણ
છે. સમય પડવાનો સંભવ કહેવો જ પડે. એ પડવાનો સંભવ કષાયોમાં યથાશક્તિ મુક્તતા એમ છે.
કેવળ બારમે ગુણસ્થાનકે નથી. બારમું ગુણસ્થાનક
આવે શાથી? ક્ષાયોપથમિક ચારિત્રથી જ એ લભ્ય જો કે કષાયોમાં મિથ્યાત્વ અવિરતિ અનન્નાનું છે. માટે પડવા સંભવ છે કે નહિ તે જોઈને વ્રત દેવાનું બંધી અને અપ્રત્યાખ્યાનાદિ હોવાથી આવી જાત, પણ હોય જ નહિ. અઢાર ભેદ જોવાના કહ્યાં તેમાં અવિરતિ જુદી કહી, કારણ કે કર્મ બંધના કારણોમાં “ભવિષ્યમાં પડશે કે નહિ? તેનો નિર્ણય કરવાનો ભેદ મુખ્યતામિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ કષાય, યોગ જરૂર છે? નથી. કર્મ અને કષાયનો ઉદય છે ત્યાં સુધી હોય છે. અવિરતિ હોય ત્યાં કષાય અને યોગો જરૂર ભવિષ્યમાં સંભવ પડવાનો છે, પણ આત્માનો છે, દેખાય નહિ તોયે અંદર રહેલા છે. કષાય છે ત્યાં વર્ષોલ્લાસ છે ત્યાં સુધી પડવાનો નથી. વળી યોગ જરૂર છે.
ક્ષયોપશમવાળો એક વાર પડી ગયો તો એ પડ્યો તે દડા પેઠે પડ્યો. દડો જમીન પર પડે તે સવાયો ઉછળે.
Page #87
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૩-૧૦-૩૮)
શ્રી સિદ્ધરાક " " (૪૫). ક્ષયોપશમ ભાવે ક્રિયા કરનારો પડી જાય તો પણ કારણની જરૂરિયાત વગરની અહેતુક વસ્તુ હંમેશા ભવિષ્યમાં ભાવવૃદ્ધિ જ થાય. આ પ્રતાપ પડવાનો વિદ્યમાન હોય અગર હંમેશા અવિદ્યમાન હોય છે. નથી. આ દષ્ટાંત એકદેશીય છે માટે લાયોપથમિકે પડવું કારણ વગરની વસ્તુ કોઈની પણ દરકાર રાખતી નથી. જોઈએ એમ નથી. પહેલો સવાયો ચડે છે. દડાની પેઠે દરકારવાળા પદાર્થો એનું કારણ ખસી જવાથી નાશ કાગળીયું કેમ ચડતું નથી? લાયોપથમિકભાવે જે ક્રિયા થાય છે, તેથી એ ચીજ હંમેશા વિદ્યમાન જ હોય. કરી તેમાં એટલો પ્રતાપ છે કે જેથી એ પડેલાને પણ આત્માને તૈજસ શરીર દ્વારા એ નિત્ય સાબીત કર્યો. ઉછાળે છે. આ ભવમાં મોક્ષ નથી મળવાનો એ ચોક્કસ તૈજસ સાથે કામણ હોવાથી જન્મ થાય છે. તે દ્વારાએ છે, અને વ્રતને આવતે ભવે સાથે લઈ જવાના પણ આત્મા પણ સિદ્ધ કર્યો. બીજ અંકુરા પરસ્પર નથી, તો કર્યાનું ફળ શું? કેમ કે મરણ વખતે ચારિત્ર કાર્યકારણરૂપે છે, અને પોતે પણ કાર્યકારણરૂપે છે, સમાપ્ત થાય છે, ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પણ ઘણા કાર્યએ જ અને કારણ પણ એ જ. જ્યાં બન્નેમાં સ્વતંત્ર ભાગે ચાલી જાય છે પણ આ સમ્યત્વ અને વ્રતના જ કાર્યકારણભાવ હોય તે વસ્તુને અનાદિ માનવી જ પડે. પ્રતાપે પાછું મળી જાય છે. ક્ષાયોપથમિકવાળાએ ધ્યાન કેવી રીતે જન્મ મરણ એ સ્વતંત્ર કાર્યકારણે રૂપ છે રાખવાનું કે કદાચ પતન થશે તો પણ કરેલી ક્રિયા જરૂર
મારઅને જન્મ મરણ પરસ્પર કાર્ય કારણરૂપ છે. બન્ને લાભ આપશે, અને તેથી જ દ્રવ્ય અને ભાવ એમ બે
સ્વયંપરસ્પર કાર્યકારણરૂપે હોવાથી તે અનાદિનાં સિદ્ધ પ્રકારે પચ્ચખાણ કહ્યાં.
માનવાં પડે છે. દાહ્ય અને અગ્નિના ઉદાહરણથી
તૈજસના અગ્નિ દ્વારા જન્મ કર્મને અનાદિ કહી ગયા. वैराग्यं
સદા વિદ્યમાન કે અવિદ્યમાન તે વસ્તુ હોય કે જે
નિષ્કારણ હોય. ચેતનથી કે અચેતનથી ચેતનોની જીવમાત્રને હું છું એ જ્ઞાન તો છે જ.
ઉત્પત્તિ થતી નથી, માટે નિયમ, કશા પણ કારણોથી શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી ઉત્પન્ન થયેલો નથી. નિષ્કારણ હોવાને લીધે આત્માને હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારાર્થે અનાદિ માનવો પડે. જે વસ્તુ કારણ કાર્યવગરની હોય અષ્ટકજીમાં જણાવી ગયા કે આત્માને રખડપટ્ટીનું તે વિદ્યમાન હોયતો શાશ્વતી કહેવી પડે. આત્મા ભાન થાય નહિ ત્યાં સુધી એની રખડપટ્ટી બંધ થાય વિદ્યમાન છે. હું નથી એમ ધારનાર કોઈ નથી. હું છું નહિ. એ રખડવાનું કાંઈપણ કારણ જાણ્યું હોય તો જ એમ ધાર્યા છતાં વિશેષજ્ઞાન ન થાય તેમ બને અંધારામાં એ બંધ થઈ શકે. કારણ જાણ્યા વિના નિવારણ શાનું? પોતે પોતાને દેખી શકતો નથી. અજવાળાથી દેખતા કારણ વગરની વસ્તુનાં ઉત્પત્તિ નાશ હોય નહિ. ધર્મો આવા કારણે ન દેખાય, પણ એમ ન જણાય તો
Page #88
--------------------------------------------------------------------------
________________
,
, ,
,
(૪૬)
શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮) વસ્તુ નથી એમ ન ગણાય. દરેક જીવ પોતાના આત્માને પંચાવન વર્ષની ઉંમરે જ લ્હાવો મળવો મુશ્કેલ છે તે જાણે છે તેથી હું છું' એમ બોલે છે, હું નથી એવું જ્ઞાન લ્હાવો નાની ઉંમરવાળાને મળે છે ત્યાં બીજો વિચાર કોઈને થતું નથી. સુખી કે દુઃખી હોવાનું અથવા આવે ? વૈરાગ્ય ક્યારે આવે એનો નિયમ નથી. શરીરના રંગાદિકનું જ્ઞાન અંધારામાં ન થાય તેવી વજસ્વામિને જન્મને જ દિવસે વૈરાગ્ય આવ્યો. ત્યાં રીતે અજ્ઞાન દશામાં આત્મા પોતાના ધર્મો કદાચ ન બીજા બૈરાંઓ બોલે છે કે “એના બાપે દીક્ષા ન લીધી જાણે, છતાં હું છું એટલું જ માત્ર જાણે તો એ ન્યૂનતા હોત તો તેઓચ્છવ મહોચ્છવ કરત, અને લ્હાવો લેત.” સત્તાના પ્રત્યયને અંગે રહેતી નથી. પોતે અનાદિથી એ બોલનારાના મનને તો દીક્ષા એક મોટો જુલમ થઈ ભટકે છે વિગેરે ન જાણે તેથી હું છું એ પણ જુઠું છેગયો, એમનો ઉત્સવ રોકાઈ ગયો. ખરેખર ! એમ મનાય નહિં. “હું છું' કહીને દરેક જીવને જીવ સ્વજનોએ કેવળ કર્મબંધનનો રસ્તો લીધો, આત્માએ માને છે. ભલે પાંચભૂતનું પુતળું કહી દે, એ “'ને ધે રસ્તે જવું જોઈએ એનો ઉપયોગ નથી. પાંચભૂતથી ઉત્પન્ન થયેલ માની લે તો પણ હું એમ ,
અમ બંધનોવાળો ધારે તોયે છુટી શકતો નથી. તો માને છે. આ જ્ઞાનને ભ્રમ કહેવાય ખરો ? જીવ દરેક દર્શન માને છે. નાસ્તિકો જીવ માનતા નથી એમ
એ બૈરાંઓને લ્હાવો રોકાઈ ગયો તેથી દીક્ષા , નથી. મોક્ષ પણ નથી એવું નાસ્તિકો શા માટે બોલે છે? ખટકી. લ્હાવાની લાલચમાં લપેટાયેલું કુટુંબ જીવ માનવામાં નુકશાન નથી, પણ એને પરભવે પરમશ્રેયના સાધનને આમ રગદોળે છે. આવું બોલીને જવાપણું માનવામાં નાસ્તિકને નુકશાન છે. નાસ્તિકના
દીક્ષાની અરૂચિ સ્પષ્ટ વ્યક્ત કરી. પણ ભાગ્યવાનને બે મુદા છે.
નિંદક વાક્ય પણ સંવરને રસ્તે લાવનારું નીવડે છે.
વજસ્વામિને એ જ વાક્ય સારારૂપે પરિણમ્યું. નાસ્તિકોની માન્યતા આસ્તિકોમાં આવી જતી છાયા
વજસ્વામિ દીક્ષા વિચારે છે. સાંભળી એટલે વિચારે . તપશ્ચર્યા કરવામાં આવે છે તે કેવળ દેહ પીડા છે, વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે. એ જ ક્ષણથી છે, સંયમ એ ભોગથી ઠગનાર છે. યાદ રાખો કે તમે દીક્ષા માટે ઉદ્યમ કરે છે. નાનું બચ્ચું ક્યો ઉપાય કરે? પણ અજાણે નાસ્તિકના સંસ્કાર કેટલા લ્યો છો! કોઈ પોતે દેખે છે કે અત્યારે એ પોતે એક જ ખીલે બંધાયેલ નાનું છોકરું સાધુ થવા માંગે તો એણે શું ખાધું પીધું?' છે. જેમ એક ગાયને સો ખીલે બાંધેલી હોય તો આગ એ પૂછો છોને !.ખાવા પીવાને લ્હાવો માનો છો અને લાગે ત્યારે ખસી શકે નહિ. તેવી રીતે આ જીવ જેમ સંયમને લ્હાવો નથી માનતા એમજ ને? જો સંયમને જેમ દુનિયામાં વધારે ગુંથાતો જાય તેમ તેમ એક એક લ્હાવો ગણતા હો તો વાક્ય એવું નીકળે ? પચાસ ખીલે નવું દોરડું બંધાતું જાય છે, મોટા થયા પછી કમાય
Page #89
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૩-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક એટલે ધનનું દોરડું, પરણે એટલે બાયડીનું દોરડું, જેમ સો દોરડે બંધાયેલી ગાય આગમાંથી નાસી છોકરાં થાય એટલે એઓનું, એમ દોરડાં ગળે બંધાતા બચી શકતી નથી, તેવી રીતે સેંકડો ઉપાધિ વળગી હોય જ જાય છે. તેવા વખતમાં કદી વૈરાગ્ય થાય, છુટવાની તે વખતે વૈરાગ્ય થાય છતાં બાયડી છોકરાં ધન માલ ઇચ્છા કરે તો પણ છૂટી શકતો નથી. બાળકો ત્યાગ રૂપ દોરડાંનાં બંધનથી છુટી શકાતું નથી. વાડામાં છુટી વૈરાગ્ય જલ્દી પામે છે અને મોટાઓ સેંકડો વાર સાંભળે ગાય હોય તો તેને નીકળતાં વાર લાગે નહિ, ભયનું છે છતાં ત્યાગ કરી શકતા નથી. તે વખતે તમે “બચ્ચાં શીંગડું (રણશીંગું) વાગતાં ભયની જાણ થતાં તરત ભોળા છે એમ કહી દો છો પણ ખરો ભેદ એ છે કે નીકળી જાય છે. બાયડીને મારવી તો બાંધીને મારવી તમે સો ખીલે દોરડાંથી ગળેથી બંધાયેલા છો, ચોમેરથી એમ લૌકિક નીતિ છે, એનો અર્થ જ્યારે એ સંતાનવાળી બંધાયેલા છો, તેથી ખસી શકતા નથી. માર્ગને ઉત્તમ હોય અને પછી ઘા કરશો તોયે ઘર છોડશે નહિ. સંતાન ગણો છો, એ માર્ગે ગયા સિવાય છૂટકો નથી એમ એ પગનું બંધન છે, સંતાન વગરની સ્ત્રી છૂટી છે. આ ધાર્યા છતાં, એ માર્ગે જવાનું મન છતાં, મોક્ષે જવું છે ઉપરથી સંતાન પણ એક બંધન છે. આ રીતે તમામ એ ચોક્કસ છે છતાં કેમ ચારિત્ર લેવાતું નથી? જો બંધનો તપાસો. માબાપ, બાયડી છોકરાં ધનમાલ ચારિત્ર લેવું એ ચોક્કસ છે તો અત્યાર સુધી જે મૂર્ખાઈ મિલકત આબરૂ ઇજ્જતના બંધનથી બંધાયેલાઓ કેવી કરી તે ખરી, પણ હવે કેમ ઉકલતું નથી? મનુષ્યભવ રીતે છૂટી શકે ? સો દોરા (સો દોરડાનાં બંધનો) દુર્લભ છે, ચારિત્ર એ મનુષ્યભવ વિના નથી. તોડ્વાની તાકાત ધરાવે છે તે નીકળી શકેને! વજસ્વામિ કલ્પનાએ, અછતી વિચારણાએ, તો ત્યાગી થવાનું વિચારે છે કે પોતાને બંધન ક્યું છે? બંધનમાં મા સિવાય વિચારો! કેટલા વાંધા આવે છે? જે એકલી મા વાળો બીજું કશું બંધન નથી. એ બંધન તોડવું શી રીતે? માતા હશે તેને માનું, માબાપવાળાને માબાપનું, ધનવાળાને આશાઓના વમળમાં તણાઈ છે, તેને લીધે મા બંધન ધનનું, બાયડીવાળાને બાયડીનું, છોકરાંવાળાને કરી રહી છે, પણ જો એની આશા વિરૂદ્ધ વર્તન થાય છોકરાનું બંધન નડે છે. એના વિચારો આવે છે? કેટલાં તો મા મને છોડવા તૈયાર થશે, એમ તરતનું જન્મેલું બંધનો છે તે જોઈ શકો છો? એ બંધનો જ આત્માને આ બાળક વિચારે છે. વજસ્વામિએ હવે માતાને આ બાંધી રહ્યા છે. વૈરાગ્યને રસ્તે જવા માંગો છો, છતાં ઉદ્દેશ્યથી દુઃખ દેવાનું વિચાર્યું, માતાના આશારૂપી પણ આથી જઈ શકતા નથી. દીક્ષાને હલકી કહી શકો વૃક્ષને કાપી નાંખવાનો વિચાર કર્યો. તેમ નથી, મોક્ષનો રસ્તો દીક્ષા સિવાય નથી એ ચોક્કસ
શાસ્ત્રકાર તો માત-પિતાની ભક્તિ કરવાનું કહે માન્યા છતાં દીક્ષામાં કેમ રોકાણ થાય છે?
છે ને? માતપિતાના ઉપકારનો બદલો વાળવો મુશ્કેલ
Page #90
--------------------------------------------------------------------------
________________
" શ્રી સિદ્ધચક
(તા. ૨૩-૧૦-૩૮) : છે એમ જણાવે છે ને? તો પછી વજસ્વામિ જેવા અપેક્ષાએ લોકોત્તર એવા ભગવાનની પૂજા તો અધિક ઉત્તમપુરૂષે માતા માટે આવું દુ:ખ દેવાનું કેમ વિચાર્યું! છેને? છતાં તે પણ ત્યાગ કરવાની છે. રાણીસાહેબનાં આવી શંકા થશે, પણ વૈરાગ્ય, ત્યાગમાર્ગ (દીક્ષા પગલાં થયા પછી પૂજય માતાપિતાની ભક્તિ તોડવાના માર્ગ) એ એવી ઉત્તમકોટિની ચીજ છે કે જેને અંગે તે તો છો જ. એ ભોગ આપ્યા સિવાય ચારિત્ર નથી. બધાનો ભોગ આપવો એ વ્યાજબી જ છે. ઘણી મહેનતે લોકોત્તર ભગવાનની પૂજા નિયમિત કરતા હતા તે ઉપાર્જન કરેલા રૂપિયા ખર્ચીને ઘરેણાં લાવીએ છીએ. સર્વવિરતિ આવવાથી છોડી છે તો પછી વૈરાગ્ય માર્ગ શરીર બિમાર થાય વૈદ્ય ડોક્ટર લાવવા પડે તેમાં અને આગળ આ માબાપની પૂજાનો ભોગ આપવો પડે તો દવા કરવામાં એ ઘરેણાં અને એ પૈસા ખર્ચવા પડે છે, તેમાં શી નવાઈ? તેથી અધિક લાભ છે. હીરા, મણી, તે વખતે રૂપિયા વગેરેની કિંમત ઓછી કરવી જ પડે મોતી લેનાર પૈસા આપી દે તો શું તેને પૈસાની કિંમત છે. આ રૂપિયા વગેરે શાને માટે હતું? દવા ડોક્ટર નથી? પણ રૂપિયાની કિંમત કરતાં આ વસ્તુની કિંમત માટે નહિ, ખાવા માટે પણ નહિ, એ તો માયા મમતા વધારે છે. જ એકઠું કરાવે છે. ધન અમુક માટે જ છે એમ નથી.
તીર્થકરની પૂજાતા શાથી? બાયડી છોકરાં ધન ઉડું તત્વ વિચારીએ તો લોભની ઇચ્છાએ ધન ઉપાર્જન
વિગેરે આપે છે તેમ પૂજો છો? ના! એ મોક્ષમાર્ગ કરીએ છીએ, રૂપિયો કિંમતી છતાં શરીરાદિનાં કારણો
બતાવનાર છે માટે પૂજાય છે. જેની દલાલીના દોઢસો હોય ત્યારે તે શરીર આદિને મહત્પદ આપી રૂપિયાની
તે ચીજની મૂળ કિંમત વધારે નહિ આ તો મોક્ષ કિંમત ઓછી કરીએ છીએ. એવી રીતે વૈરાગ્ય વખતે
બતાવનાર, અને એને સર્વસ્વ સમર્પીએ તો ખુદ માતપિતાને પણ ભોગ આપવો પડે છે. અરે !
મોક્ષમાર્ગ માટે શું ન સમર્પએ? તીર્થકરમાં મોક્ષ વૈરાગ્યની આગળ ભગવાનની ભક્તિનો તથા ગુરૂ
પહોચાડવાની તાકાત નથી. જો છે તો રખડતા કેમ ભક્તિ અને ધર્મનો પણ ભોગ આપવો પડે છે ! રાખ્યા? શું છતી શક્તિએ અમારી ઉપેક્ષા કરે છે? ભગવાનની પૂજા કર્યા વગર દાતણ પણ કરવું નહિ
અમે રખડીએ છીએ તેમાં તેઓ ખુશી નથી તો કેમ એવો નિયમ જેને હોય એ મનુષ્ય પણ ચારિત્ર લે એટલે
હાથ પકડીને લઈ જતા નથી? સૂર્યનું અજવાળું માત્ર એણે પૂજાનો ભોગ આપ્યો ને ! આથી દુનિયામાં
વસ્તુ દેખાડે છે, ચાહે તો વસ્તુ લ્યો કે ફેંકી દો. અજવાળું પૂજાની કિંમત ઘટી નથી. વૈરાગ્યમાર્ગના વિચાર આવે
પોતે વસ્તુ ઉપાડીને તમારા ખિસ્સામાં નાંખશે નહિં ત્યારે ભગવાનની દ્રવ્યભક્તિ નથી થવાની એ જાણે તેમ ખિસામાંથી લઈને ફેંકી દેશે નહિં. તેવી રીતે જ છે. પછી ત્યાગી થનારો જીંદગી ભર ભાવપૂજા કરે
જિનેશ્વર મહારાજ તો મોક્ષમાર્ગ દેખાડનાર છે. તે નથી છે. દેહરામાં તમારાથી મોટી પૂજા પ્રવર્તતી હોય તો
મોક્ષ દેનારા. પણ તેનો ભોગ દીક્ષાથી આપવો પડે છે. ત્રણ જગતના
(અપૂર્ણ) નાથની પૂજા પણ છોડવી પડે છે. માબાપની ભક્તિની
(અનુસંધાન પેજ - ૭0)
Page #91
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાન-રનું અનુસંધાન)
૪૧ મધ્યમ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪. વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૮નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના :૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત)
૦-૮-
૦૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૧-૧૨-
૦૫૧ પડાવશ્યકસૂત્ર (સવિધિ) ૦-૧૦-૦ ૫૨. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૧-૪-૦ પ૩. સિદ્ધચક્ર માહાભ્યમ્ ૧-૦-૦ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત
૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૦-૮-૦ ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૦-૧૦૦ ૫૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૦-પ-૦ ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૦-૨-૦ ૫૯. સુપાત્રદાન પ્રકાશ
૬૦. શ્રીપંચવટુક ભાવાર્થ :-
૦-૧-૦
૦-૮-૦૧-૧૨-૦ ૧-૦-૦ ૦-૫-૦
૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦
S
1
.
-: ગ્રાહકોને સૂચના - . શ્રી સિદ્ધચક્ર પાલિકનું સાતમું વર્ષ શરૂ થયું છે.
નવા વર્ષનું લવાજમ રૂા. ૨) બે તુરત મોકલી આપવા મહેરબાની કરવી. પંદર દિવસમાં લવાજમ નહિ આવે તો વી. પી. મોકલવામાં આવશે. જેથી ગ્રાહકને સાત આનાનો વધુ ખર્ચ થશે. | મુંબઈના ગ્રાહકોએ લવાજમ ઓફિસમાં પંદર દિવસમાં ભરી જવું, નહિતર તેમને પણ લવાજમનું વી.પી. મોકલવામાં આવશે.
ગ્રાહક સિવાયના અને અત્યાર સુધી આ પાક્ષિક ફી મોકલવામાં આવતું હતું તે હવેથી બંધ કરવામાં આવશે. જો તેઓએ ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
લાયબ્રેરી તથા સંસ્થાઓના સંચાલકોને પણ વિનંતિ કરવામાં આવે છે કે જો આ પાક્ષિક ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
પૂજ્ય મુની મહારાજને લવાજમ મોકલાવી આપવા નમ્ર વિનંતિ છે. કારણ કે હવેથી ફી મોકલવું બંધ કર્યું છે.
આશા છે કે સર્વે વાંચકો ઉપરની બિના લક્ષમાં લઈને તુરત અમલ કરશે અને જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છા નહિ હોય તેમને તુરત લખી જણાવવા મહેરબાની કરવી.
લી. તંત્રી
ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #92
--------------------------------------------------------------------------
________________
(સાચુવાણી વાdયો
GિGGGGGG BOSS થિવિથિOિOOOOOOOOOOOOO
આજકાલ કેટલાકના મગજમાં એ પવન પેસી ગયો છે કે અમને વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય કેમ નહિ? શા માટે અમે અમારા મનમાં આવે તેવો વિચાર ન કરીએ કે અમને સારું લાગે તેવું ન બોલીએ? આ જમાનામાં આવા પ્રકારની સ્વતંત્રતા મેળવવાની ભાવના દિવસે દિવસે વધારે ઉગ્રરૂપ લેતી જાય છે. અલબત્ત સ્વત્વાભિમાનની દૃષ્ટિએ આ માન્યતામાં પણ કેટલુંક સારૂં તત્ત્વ સમાયેલું છે! પણ તે મર્યાદિત ક્ષેત્રમાં જ ! જો એ ક્ષેત્રની મર્યાદાનો નાશ કરવામાં આવે તો એનું પરિણામ ખરાબ જ આવવાનું. રસ્તે ચાલતી બૈરીને વહુ કહેવાના વાણી સ્વાતંત્ર્યને કયો સભ્ય સમાજ સાંખી લેશે? ખરી વાતતો એ છે કે જેને આપણે વાણી સ્વાતંત્ર્યતાના નામથી ઓળખાવીએ છીએ એવાણી સ્વાતંત્ર્ય કઈ ચીડીયાનું નામ છે એજ આપણને બરાબર ખબર નથી કોઈ પણ માણસ વાણી સ્વાતંત્ર્યનો અર્થ એવો તો ન જ કરે કે મનમાં આવે તેમ બકવું કે મનમાં આવે તેવો અસંબદ્ધ અને અસભ્ય પ્રલાપ કરવો. જો આવા પ્રકારના બકવાદને જ વાણી સ્વાતંત્રતાના નમુનારૂપે લેખવામાં આવે તો તો થાણાની ઇસ્પિતાલના દર્દીઓ જ સૌથી વધારે સુખી ગણાય કે જેઓ મનમાંફાવે તેવુંબકી શકે છે, પણ ખરી વાત એ છે કે જે વસ્તુ ફાયદાકારક હોય, જેનું પરિણામ સારું હોય અને જે બિના સત્ય હોય તે બોલવાની છુટ તેનું નામ વાણી સ્વાતંત્ર્ય કેટલા પાળે છે? મહાનુભાવો યાદ રાખો કેખરૂં વાણી સ્વાતંત્ર્ય એટલે ખુબવિચાર મંથનના અંતે સાચી લાગેલી વસ્તુને નિર્ભયપણે જનતા સમક્ષ મુકવી ! આવા પ્રકારનું વાણી સ્વાતંત્ર્ય
જ્યારે આપણે સમજશું અને પાળશું ત્યારે આપણી દશા અત્યાર કરતાં અનેકગણી ઉંચી હશે!બાકીવિવેકવગરનું વાણી સ્વાતંત્ર્યએ સ્વતંત્રતા નહિ પણ સ્વચ્છંદતા જ છે જેનું પરિણામ પતનમાં જ આવ્યું છે અને આવે જ.
DQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ
Page #93
--------------------------------------------------------------------------
________________
*
છે શ્રી સિદ્ધચક્ર
પ્રક
Reg 11 joll No. B3047
श्री सिद्धचक्राय भगवते नमो नमः ૨૪૬૪ : વાર્ષિક લવાજમ :- ૧૯૪ ૪૬ પોષ્ટ ખર્ચ સહિત રૂ. ૨-૦૦ છૂટક નકલના રૂા. ૭-૧-૬ -: ઉદેશઃ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને આયંબિલ
પાક્ષિક મુખ પત્ર વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
- કાર્તિકીઃ
તા. ૭ નવેમ્બર-૧૯૩૮ અંક - ૩
પૂર્ણિમા.
જ
સુ...ધા.
સ્વા...દ
જન્મ અને કર્મનો પ્રશ્ન અટપટો છે, ગુંચવણ સંસારને પોષવામાં નથી રહેલું પણ “ભવસુધારણા ભરેલો છે. જન્મ હોય નહિતો કર્મન સંભવી શકે, અને પરિણામે મોક્ષ થાય” એ છે. શરીર જન્મ પછી જ કર્મ કરે છે, તે જ પ્રમાણે કર્મ સિવાય જન્મ પણ આવતો નથી. એથી માનવું આહારના પુગલો લેનારને યાદ રાખવું કે પડશે કે બન્ને પરસ્પર થવાવાળા છે, એ બન્નેની તમે જે આહારનાં પુદ્ગલો લો છો તે દેવું જ છે, શ્રેણી અનાદિની છે.
..થે...ય..
અને તેને ભરપાઈ કરવું મુખ્ય ઉદ્દેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન, જ પડશે.
સમજી ભવ્યજનો લહે શ્રી નવપદમાં સ્થાન જૈન શાસનનો
ધરી ચરણ લહે નિર્વાણ પહેલો પાઠ એ છે કે
' ધર્મ એ એક જ સાચું આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે હું આત્મા શરણ છે. અને એ જ પરમાનંદ પદ દેનાર છે. છું, અનાદિનો છું અને અનાદિથી જન્મ અને કર્મ કર્યા કરું છું શાસકારોનું ઉપદેશ આપવાનું ધ્યેય
Page #94
--------------------------------------------------------------------------
________________
છે એ છે
અભવ્યો જ ન જાણે !! અપૂર્વ ગ્રંથરત્નો મેળવવા માટે નીચેના સ્થળો જેવા બીજા ભાગ્યે જ હશે કે જ્યાં ઉત્તમ પુસ્તકો ઘણાં જ સસ્તા દરે મળે છે. ઠેકાણું
નોંધી લઈ જરૂર મુજબ, ઓર્ડર મોકલો.
કે તે એક એક
શ્રી જૈનાનંદ પુસ્તકાલય
ગોપીપુરા, સુરત.
માસ્તર કુંવરજી દામજી મોતી કડીયાની મેડી
પાલીતાણા.
ક
નડતર
જીજે
-: ગ્રાહકોને સૂચના - શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનું સાતમું વર્ષ શરૂ થયું છે.
નવા વર્ષનું લવાજમ રૂા. ૨/- (બે) તુરંત મોકલી આપવા મહેરબાની કરવી. કારતક વદ ૩ સુધીમાં લવાજમ નહિ આવે તો વી.પી. મોકલવામાં આવશે જેથી ગ્રાહકને સાત આનાનો વધુ ખર્ચ થશે.
મુંબઈના ગ્રાહકોએ લવાજમ ઓફીસમાં કારતક વદ ૩ સુધીમાં ભરી જવું, નહિતર તેમને પણ લવાજમનું વી.પી. મોકલવામાં આવશે.
ગ્રાહકસિવાયના જેઓને અત્યાર સુધી આ પાક્ષિકફ્રી મોકલવામાં આવતું હતું તે હવેથી બંધ કરવામાં આવશે. જો તેઓએ ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
લાયબ્રેરી તથા સંસ્થાઓના સંચાલકોને પણ વિનંતિ કરવામાં આવે છે કે જો પાક્ષિક ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
પૂજ્ય મુનિ મહારાજોને લવાજમ મોકલાવી આપવા નમ્ર વિનંતિ છે કારણ કે હવેથી ફ્રી મોકલવાનું બંધ કર્યું છે.
આશા છે કે સર્વે વાચકો ઉપરની બિના લક્ષમાં લઈને તુરત અમલ કરશે અને જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છા નહિ હોય તેમને તુરત લખી જણાવવા મહેરબાની કરવી.
લી. તંત્રી
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #95
--------------------------------------------------------------------------
________________
સાચી પણ
શ્રી સિદ્ધચા નમ: છે * : લ-વા-જ-મઃ છે
-: ઉદેશ :I૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધછે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની છે રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત .
આગમની મુખ્યતાવાળી L૩ છુટક નકલ કિં. ૦-૧-૬ થી
૬. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું શિ.,
દેશના અને શંકાના સમા-: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ
ધાન (આદિ)નો ફેલાવો છે પાક્ષિક મુખપત્ર
કરવો. હાલારામ બાપાના ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. ૫ પુસ્તક(વર્ષ) ૭, અંક: ૩ | તંત્રી
૭ નવેમ્બર ૧૯૩૮ વીર સંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી કાર્તિક શુકલા પૂર્ણિમા
જિક શીષોડશક પ્રકરણ - છે અને ભગવાન હરિભદ્રજીિ .
(ગતાંક પાના૩૫ થી શરૂ) પછી અનુક્રમે શીત અને તાપ સહન કરવાનો દિવસે જ અર્પણ કરવાનો છે, અને તેથી તેમાં જણાવેલ છ8અઠ્ઠમ આદિ અનેક પ્રકારની તપસ્યા કરવાનો, આચારનો બાલબુદ્ધિને ઉપદેશ કરવો એ જરૂરી છે. ઉપધિ અલ્પ રાખવાનો, ઉપધિની ગવેષણા ધારણા અર્થાત્ આ બધો આચાર સાધુને પ્રથમ જ કર્તવ્ય તરીકે અને પરિભોગને અંગે શુદ્ધિ કરવાનો, બેતાલીશ દોષ હોય અને તેની દેશના જ આદ્યથી દેવાની હોઈ ટાળી આહાર આદિની ગવેષણા કરવાનો, દ્રવ્ય, ક્ષેત્ર, બાલવૃદ્ધિને તે દેશના દેવાય તેમાં આશ્ચર્ય નથી. આ કાલ અને ભાવ થકી અનેક પ્રકારના અભિગ્રહ બધો આચાર વિધિથી કરવો એ જ દરેક સાધુનું કર્તવ્ય કરવાનો, ઘી દુધ આદિ વિગયોને ત્યાગ કરવાનો, છે અને તે બધો વિધિ ઓઘનિર્યુક્તિમાં સારી રીતે એક દાણો બે દાણા આદિ ખોરાકથી આહાર કરવાનો વિસ્તારથી પ્રતિપાદન કરેલો હોવાથી અને તેની જ અનિયમિતપણે વિહાર કરવાનો અને હંમેશાં ભલામણ કરવી ઉચિત ધારી વિસ્તાર કરવાથી કાર્યોત્સર્ગાદિ કરવાનો વિધિ પણ બાલબુદ્ધિને વિરમીએ છીએ. પણ આ તમામ આચરને વિધિથી જણાવવો જોઈએ. પરમાર્થથી ઓઘનિર્યુક્તિમાં કરવાની આવશ્યકતા હોવાને લીધે જ પ્રકરણકાર જણાવેલો આચારવિધિ બાલક બુદ્ધિને જણાવવો. ઉપર મહારાજે પહેલેથી જ સમ્યફ શબ્દ જોડ્યો છે અને તેની જણાવેલ ઓઘનિર્યુક્તિ ગ્રંથ દીક્ષા લેનારને પ્રથમ અનુવૃતિ દરેક આચારની સાથે લેવી. તેમ કરવાથી
Page #96
--------------------------------------------------------------------------
________________
ક
',
'
'
:
feat.38410',
12:
1
0:
: (૫૦
થી સિદ્ધયક
તા. ૧૧-૩૮ એમ ચોક્કસ થાય છે કે દરેક આચાર સાધુએ વિધિપૂર્વક અવિધિ કદાચિત્ સંયોગવશ થઈ જાય છે તેવા પાળવાનો છે. રસાયનાદિ પદાર્થો જેમ યોગ્યવિધિથી અનુષ્ઠાનને ભાવધર્મ તરીકે જણાવે છે. કારણ કે દેવ ભક્ષણ કરવામાં આવે તો તે પોતાનો વીર્યપુષ્ટિ રોગ ગુરૂ અને ધર્મ સંબંધી ભક્તિની બુદ્ધિ તેવા કવચિત નાશ આદિ ગુણ કરી શકે છે, પણ તે જ રસાયનને જો અને કથંચિત થયેલ અવિધિદોષને ટાળી નાંખે છે અને વિપરીતપણે ખાવામાં આવે તો ફાયદો ન કરતાં ઉપર જણાવ્યા પ્રમાણે જેઓને દેવાદિ ઉપર ભક્તિ નુકશાન કરે છે, તેવી રીતે ધર્મના દરેક આચારને માટે નથી, આશાતના ટાળવાનો ખપ નથી, જેને મોક્ષ પણ વિધિની જરૂરીયાત સમજવી, અને તે દરેક સાધ્યબિંદુ તરીકે નથી અને અવિધિથી ધર્મક્રિયા કરે આચાર વિધિપૂર્વક આચરવો તથા તેવી રીતે વિધિપૂર્વક છે, તેવા મનુષ્યની તેવી ધર્મક્રિયાને દ્રવ્યધર્મ કહે તેમાં આચાર આચરવાવાળા સાધુ કહેવાય, એમ કોઈપણ જાતે આશ્ચર્ય જેવું નથી. ઉપર જણાવેલ બિલબુદ્ધિને પણ ઉપદેશ આપવો. ઉત્સર્ગેદરેક ધર્મની પ્રક્રમને આધારે જ અતિચારવાની ક્રિયા કરવાથી ક્રિયા વિધિપૂર્વક જ હોવી જોઈએ અને તેવી રીતે અતિચાર રહિત ધર્મ ક્રિયા થાય છે એ વાક્ય પણ વિધિપૂર્વક થયેલી ધર્મક્રિયા કલ્યાણ કરે છે એવો સમજવું, અને આ મુદ્દાને આધારે જ શિક્ષાવ્રતો પણ બાલબુદ્ધિને ઉપદેશ આપવો. આ કથનથી ઉપર કહેલી વારંવારના અભ્યાસથી નિર્મલ થાય છે એ વાત પણ વાત જ પુષ્ટ થાય છે કે બાલબુદ્ધિને ઉત્સર્ગમાર્ગના સમજવી. તત્ત્વમાં એટલું જ કે બાળકને પોતાને અવિધિ આચારનો ઉપદેશ કરવો અને તેની આગળ ઉપદેશક આશાતના બરોબર સમજણ પડે અને અવિધિ મહાપુરૂષે અપવાદ પદવાળું વર્તન કરવું નહિ. આ આશાતનાને વર્જનારા મહાત્માઓને સાધુ તરીકે માની કથનથી એમ નથી સમજવાનું કે અવિધિથી થતી આત્માની ભાવનાને ઉન્નત અવસ્થામાં લાવે અને ધર્મક્રિયા સર્વથા નિષ્ફળ જ છે કે અનર્થને કરનારી છે બાલબુદ્ધિ પોતે જ આચાર આચરે તેમાં અવિધિ માટે અવિધિથી ધર્મ કરવા કરતાં ધર્મ કરવો નહિ તે આશાતના ટાળવાનો ખપી થાય અને અનુક્રમે જ સારું છે. કારણ કે શાસ્ત્રકારો જ ફરમાવે છે કે આચારની શુદ્ધિ કરનારો થઈ દિવસનું દિવસ પોતાની અવિધિએ કરવા કરતાં કરવું નહિ તે જ સારું છે, એમ પ્રવૃત્તિને પણ ઉચ્ચ ઉચ્ચત્તર સ્થિતિમાં લઈ જવા સમર્થ કહેનારા ઉત્સુત્રવચન બોલનારા છે. અથવા ગુણકારી થાય તેવો ઉપદેશ આપવો જોઈએ. જેવી રીતે આચારને અવગુણ તરીકે ગણી. અસૂયા-ઈર્ષાના બાલબુદ્ધિને તેને લાયકનો ઉપદેશ આપવાનો એમ કહ્યું વાક્યોને તે બોલનારા છે. આટલું તો ચોક્કસ અને તેના કારણો વગેરે જણાવ્યા તેવી જ રીતે સમજવાનું છે કે જેને અવિધિ આશાતના ટાળવાનો મધ્યમબુદ્ધિને માટે પણ તેની યોગ્યતા પ્રમાણે ઉપદેશ મનોરથ નથી અને અવિધિ આશાતનાથી જે કંટાળતો આપવાનું પ્રકરણકાર મહારાજે જણાવ્યું છે, નથી તે મનુષ્ય અવિધિ આશાતનાવાળા અનુષ્ઠાનથી મધ્યમબુદ્ધિ સાધુ મહારાજને સારી સ્થિતિમાં રહેલો આત્મકલ્યાણ સાધી શકતો નથી. ઉપર જણાવેલ બન્ને ત્યારે જ ગણે કે જ્યારે તેઓ પોતાને લાયક એવા કારણોને લઈને જ ખુદ પ્રકરણકાર મહારાજે જ ધર્મ વર્તનમાં વર્તતા હોય. મધ્યમબુદ્ધિવાળો મનુષ્ય સાધુની સંગ્રહણી આદિ ગ્રંથોમાં અવિધિથી થતા ધર્માનુષ્ઠાનને પરીક્ષા કરતી વખતે તેના કષ્ટમય બાહ્ય વર્તન કરતાં દ્રવ્યધર્મ અને ભાવધર્મ તરીકે જણાવ્યો છે. અર્થાતુ તેની પ્રવૃત્તિ જો બીજાને ઉપતાપ કરનારી ન હોય અને જેઓ શાસના વાક્યોને અનુસરીને ચાલે છે, અવિધિ આત્મહિતના કારણ તરીકે હોય તો જ તેવાને સાધુ આશાતના ટાળવાનો ઉપયોગ રાખે છે, અને જેમાં માનવા તરફ દોરાય છે, અને તેથી અષ્ટ
Page #97
--------------------------------------------------------------------------
________________
:
: 01
E
(તા. ૧૧-૩૮) શ્રી સિદ્ધરાજ
(૧૧) પ્રવચનમાતાને નહિ જાણનાર ઘાત પચન અને બીજી ધાતુ અને તેથી કષ આવ્યા છતાં તેના ગુરૂત્વની ક્રયણની કોટિને નહિ જાણનાર વર્તનની આદિમાં ન્યૂનતાને લીધે હેમ જાય તો પછી તે સુવર્ણનો છેદ મધ્યમાં કે અંત્યભાગમાં અહિતકારક આર્તધ્યાન કરીને તેની પરીક્ષા કરે છે. એટલે કે સુવર્ણના બાહ્યના કરનાર કે નિદાનાદિદોષોને સેવનાર એવા પુરૂષને ભાગની પરીક્ષા માટે કષ ઉપયોગી થાય છે અને મધ્યમબુદ્ધિવાળો મનુષ્ય ગુરૂતત્ત્વમાં દાખલ કરતો મધ્યના ભાગની પરીક્ષા માટે જેમ છેદ જ ઉપયોગી નથી, અને તેવા વર્તનશુદ્ધિએ રહિત ચાહે તેવા થાય છે તેવી રીતે શાસ્ત્ર ધર્મ કે ગુરૂની પરીક્ષા માટે કિષ્ઠાનુષ્ઠાન કરનાર સ્વપક્ષ કે પરપક્ષના મહાત્મા પ્રથમ તો તે ત્રણે પદાર્થનું સ્વરૂપ તપાસતાં જેથી ગણાતા હોય અને તે ગુરૂ તરીકે ગણાવા કે માનવા આત્માને કર્મબંધન ન થાય, કર્મ લાગે નહિ, તૈયાર થતો નથી અને તેવો મધ્યમબુદ્ધિવાળો મનુષ્ય પાપપ્રચુરતા થાય નહિ, વૈર વિરોધ થાય નહિં. ગુરૂની પરીક્ષા કરતી વખતે “મારે મારે ૩ નો વાનો કલેશની ઉદીરણા કે ઉત્પત્તિ થાય નહિ, અન્યને कुसग्गेणं तु भुंजए'
ઉપઘાત કરનાર થાય નહિ, નીતિનો લોપ ન થાય, અર્થાત્ જે મનુષ્ય છકાયના જ્ઞાનથી શૂન્ય છે કષાયોની હાનિ ન થાય, આત્મીયગુણોની વૃદ્ધિ થાય, આધાકર્મ આદિ આહારના દોષોને જાણતો કે ટાળતો તેવા વાક્યોને જ અનુલક્ષીને આ પદાર્થો છે કે નહિ? નથી, તેવો મનુષ્ય મહિના મહિનાના ઉપવાસ કરે અને તે તપાસે છે, અને પછી તેવાં સુંદર દેખાતાં અને પારણે કુશ-ડાભની અણી ઉપર રહે તેટલું જ ભોજન કહેવાતાં વાક્યો બોલવા માત્ર છે કે આચારમાં મેલી કરે, તો પણ તે અજ્ઞાની છે અને શુદ્ધ સંયમમાર્ગના શકાય તેવા સાધનવાળાં છે? એમ મધ્યમબુદ્ધિવાળા એક અંશમાં પણ તે આવી શકતો નથી એ વાતને મનુષ્યની બુદ્ધિનો વિષય છે. બાલબુદ્ધિવાળા જીવની મુખ્યત્વે સમજે અને આવા કારણથી જતામલી, પૂરણ અપેક્ષાએ તો જેઓ વગેરેને બાલતપસ્વી તરીકે માની ગુરૂતત્ત્વમાંથી બાદ ચાવી સુવં નીવેત્ ઋi ઋત્વા વૃd fપા કરે છે, અને તેવા વર્તનને ધર્મ તરીકે માનવા પણ મીભૂત રેઢી, પુનરીમને જીતઃ | તૈયાર થતો નથી. આ ઉપરથી સ્પષ્ટપણે સમજાવશે કે અર્થાત જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સુખે જીવવું, કદાચ મધ્યમબુદ્ધિવાળો શ્રોતા માત્ર બાહ્યના કષ્ટાનુષ્ઠાનોમાં પોતાની પાસે તેવી સામગ્રી ન હોય તો દેવું કરીને પણ ધર્મ અને તે કષ્ટાનુષ્ઠાનને કરનારાઓને જ ગુરૂ તરીકે સુખે જીવવા માટે શરીરનું પોષણ કરવા ઘી પીવું. માનવા તૈયાર થતો નથી, એટલે મધ્યમબુદ્ધિવાળો ઉપલક્ષણથી ઘીની જેવા પુષ્ટિકારક પદાર્થો દેવું કરીને શ્રોતા ધર્મ ગુરૂ કે શાસ્ત્રની પરીક્ષા કરવામાં કષ અને પણ ખાવા કે જેથી શરીર પુષ્ટ થાય, અને લાંબી મુદત છેદની શુદ્ધિમાં બરોબર ધ્યાન આપે છે, અને જે ધર્મ સુધી ટકી રહે. કારણ કે દેહ ભસ્મીભૂત થશે અર્થાત્ ગુરૂ કે શાસ્ત્ર તેની દષ્ટિમાં કષ અને છેદનામની શરીર નિ:સત્વ થઈમરણદશા પામશે અને એને બાળી પરીક્ષામાં શુદ્ધ અને ઉન્નતિકારક તરીકે માલુમ પડે છે નાંખશે તો પછી શરીર ફરી ફરીને મળશે નહિં. લક્ષ્મી તે જ ધર્મને ધર્મ તરીકે ને શાસ્ત્રને શાસ્ત્ર તરીકે માને છે. ગયેલ હશે તો તે પાછી મળશે, કુટુંબનો વિયોગ હશે જગતમાં લોકો જેવી રીતે સોનાની પરીક્ષા કરતાં પ્રથમ તે નાશ પામશે, એમ બીજા પણ કુટુંબીઓ થઈ શકશે, તે સુવર્ણને કસોટી ઉપર કસે છે, અને જો તેમાં કષ દેવું કરેલું હશે તે પણ ઉદ્યમથી વાળી શકાશે, માટે દેવું સાફ આવે તો જ તે સુવર્ણને સારૂ માને છે, છતાં જો કરીને પણ ઘી વગેરે પદાર્થો ખાવા અને મોજમઝાથી ઉપરના ભાગમાં સોનું હોય અને અંદરના ભાગમાં રહેવું. એવા અધમ ઉપદેશ કરનારા તથા તપાસ
Page #98
--------------------------------------------------------------------------
________________
ફા ,
: કાર
.
જો કે
:
૧
2 ts : : : :
તા. ૧૧-૩૮ ) યાતનશ્ચિત્રા સંયમો પાવઝના અર્થાત્ તપસ્યા કરવી તે જેવા પ્રકારના ધર્મને માનનાર હોય તે મનુષ્ય તેવા તો અનેક પ્રકારની પીડાઓ છે અને ઈંદ્રિયોને તથા પ્રકારના જ અપરાધોમાં દોરાય છે. જેમ કે મનુષ્યો મનને પોત પોતાના વિષયોથી નિવર્તાવી તે રૂ૫ માંસ અને મદિરામાં ધર્મથી બાધ ગણનારા હોતા નથી કહેવાતો સંયમ તો માત્ર ભોગથી ઠગાવવાનું છે. માટે તેવા મનુષ્યોમાં જ ઘણા ખુનના અપરાધો થાય છે તથા તપસ્યા વગેરે કરવી કે સંયમ આદરવો તે બધું નકામું છાટકાપણાના દાખલા તથા છાટકપણાથી થયેલ છે. ધન વાત્ પર નદિ અર્થાત્ જગતમાં લોકો ધર્મ અપરાધો પણ તેવાઓમાં જ ઘણા હોય છે. તેવી જ ધર્મ એમ પોકારે છે પણ તેઓ પરોક્ષમાં બીજા ભવમાં રીતે જેઓના ધર્મમાં જનાકારી કરવાથી દુર્ગતિના ફલો દેવલોકમાં સુખો મળશે એવી આશાથી લોકો ધર્મ કરે બતાવવામાં નથી આવ્યા તથા તેના નિયમો કરવાની છે, પણ ખરો ધર્મ તો એ જ છે કે જે આ ભવમાં જ પ્રથા નથી તેવા ધર્મવાળા લોકો જનાકારી પાંચે ઈંદ્રિયોનાંજ સુખ ભોગવવારૂપ કામ છે તે જ (વ્યભિચાર)ના અપરાધોમાં સેંકડોની સંખ્યામાં સમજવો. આવાં આવાં નાસ્તિકનાં જે વાક્યો સંડોવાય છે. જેવી રીતે માંસ મદિરા અને જનાકારી મહાઅનર્થને કરનાર, જીવોને ભરમાવી શ્રદ્ધાનો નાશ માટે કહ્યું તેવી જ રીતે દારૂ ચોરી વેશ્યા વગેરે માટે કરાવનાર, ધર્માચરણોથી પતિત કરનાર, ખરાબ પણ જે જે બાબતના અપરાધો વધારે સંખ્યામાં થાય તે ખરાબ વ્યસનોમાં ડુબાવી દુર્ગતિને રસ્તે લઈ જનાર, તે બાબતમાં તેના ધર્મ અને તેથી થતા સંસ્કારોને જ નરક અને નિગોદમાં અનન્તકાલ સુધી રખડવાનું થાય કારણતા મળે છે. માટે જેઓ નીતિમય દુનિયાને એવા દુષ્ટ વિચારો ઉચ્ચારોને આચારોને પ્રવર્તાવનાર ચાહતા હોય તેવાઓને નીતિમય ધર્મને જ માનવાની છે તેવાની છાયાએ પણ તે બાલબુદ્ધિ જાય નહિ. અને જરૂર છે જેવી રીતે પરભવ અને નીતિ માટે જેવી ધર્મની ધર્મ જ સકલ સુખનું કારણ છે, જેમાંથી કોઈ દિવસ જરૂર છે તેવી રીતે કુટુંબમાં માતાપિતા જ્યેષ્ઠભ્રાતા પણ દુઃખ કે દુર્ગતિનો જન્મ ન થાય, એવાં મનોવાંછિત વગેરેની સાથે ભક્તિવિશ્વાસ અને વત્સલતાથી વર્તવા સુખો ધર્મથીજ મળે છે. જગતમાં નીતિને પ્રવર્તાવનાર, માટે પણ ધર્મની જ જરૂર છે. એમ માની જેઓ ટકાવનાર ને વધારનાર જો કોઈ પણ હોય તો તે ધર્મ આચારને પાળવામાં શિથિલ હોય કે નિરૂઘમ હોય જ છે. કારણ કે જે મનુષ્યો જેવા આચારને ધર્મ માને તો પણ ધર્મની યથાર્થતા જણાવતા હોય તેવા ધર્મ ગુરૂ છે તે મનુષ્યોને તેવો જ સંસ્કાર થાય છે, અને જેવા અથવા દેવની સેવા કરવા તૈયાર થાય છે અને સંસ્કાર જે મનુષ્યોને થયા હોય છે તે મનુષ્યો તેવા જ તેવાઓની સેવામાં બાલબુદ્ધિ જીવ પોતાનું કલ્યાણ આચારમાં શ્રેય માનનાર હોઈ તેની પ્રાપ્તિથી જ માને છે. પણ મધ્યમબુદ્ધિ તો તેથી આગળ વધીને જે આનંદિત થાય છે, અને કદાચ વિરૂદ્ધ વર્તન કોઈ શાસ્ત્રો સદ્વર્તનો કરવાનું કહેનાર છતાં તેવા સંયોગાદિને વશ થઈ જાય છે તો પણ ઘણો જપશ્ચાત્તાપ સદ્વર્તનોની ઉત્પત્તિ થવા માટેનાં લાયક અનુષ્ઠાનો થાય છે, અને તે પશ્ચાત્તાપ એવી અસરકારક રીતિએ બતાવે નહિ, અનુષ્ઠાનની પ્રવૃત્તિ થઈ હોય તેને દુરાચારનો નાશ કરે છે કે જેને માટે બીજો ઉપાય કોઈક ટકાવવાના ઉપાયો બતાવે નહિ, તેવા શાસ્ત્રો કે ધર્મોને જ હશે અને આટલા માટે જ સુધારક લોકો પણ એ જ માનવા તૈયાર થતો નથી, અને જેઓ તેવા સદ્વર્તનમાં માને છે કે જે કાર્ય બીજા હજારો પ્રયત્નોથી નથી થતું તે વર્તતા હોય નહિ તેવાઓને દેવ કે ગુરૂ તરીકે માનવા કાર્ય મનુષ્યના ધિક્કારોથી થાય છે. એ વાતનો માટે પણ તે તૈયાર થતો નથી. જગતનો પ્રત્યક્ષ પુરાવો દઈ શકાય તેમ છે કે જે મનુષ્યો (અનુસંધાન પેજ - ૭૪) :
Page #99
--------------------------------------------------------------------------
________________
• કે
કાકા
કામ
પર
/3
ક
ક
ા
પડે
તા. ૧૧-૩૮ ૪૩ લોક મશ્કરી કરે એટલે સ્વકીય આચાર છોડી ૪૩ ભમરીના ભયે કપડાં છોડી દેવા જેવું છે.
દેવો એ. ૪૪ સમ્યગ્દષ્ટિને થયેલી શંકા બીજાની આગળ ૪૪ શીંગડાથી સાંકળ ઉતારવી તે ભરાઈ જાય.
બોલવાથી શુદ્ધ થાય. જેમ - ૪૫ સમ્યકત્વધારીઓને મિથ્યાદૃષ્ટિની ક્રિયા ૪૫ જેમ સન્માર્ગવાળાને ઘર યજ્ઞયાત્રા ગ્લાધ્ય વખાણવા લાયક નથી –
નથી. ૪૬ મૂખંની સાથે સોબત કરી પોતાનું સમ્યકત્વ ૪૬ હાથથી પેટ ચોળી ફૂલ ઉપજાવવા જેવું છે. | મલિન કરવું તે - ૪૭ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ અને નિર્મળવૃત્તિવાળાના ૪૭ સોનામાં કાળાપણાનો સંદેહ કોઈ દિવસ ન
મનમાં કોઈ દિવસ જિનવચન બાબત સંદેહન થાય.
પડે, જેમ - ૪૮ કુગ્રહથી માર્ગ છોડી ઉન્માર્ગે જનારને ૪૮ માટીના પાકેલા ઘડાને ભાંગી જવાથી કાંઠો સમજાવવો તે
લગાવવા જેવું છે. ૪૯ પંડિતપુરૂષો જૈન વેષ ધારણ કરનારને વંદે છે, ૪૯ ક્રિીડા યોગ્ય રાજાની છોકરીને દુઃખી ન કરાય.
નિંદતા નથી, જેમ :૫૦ ચારિત્ર આરાધના કરવાથી કંઈ તત્કાળ સાક્ષાત ૫૦ ઉતાવળે આંબા ન પાકે.
મોક્ષ ન થઈ જાય, જેમ - ૫૧ સંયતાસંયતની સોબત. સારી નહિ, કેમકે - ૫૧ વેશ્યા અને દિગંબરનો સંઘ શોભા ન પામે.
સંયમ વગરના સાધુની ક્રિયાવિધિ એ – પર મુગટવાળા નાગા માણસ જેવી છે. ભાવ વગર વેષનું ધારણ કરવું તે સંમત નથી, પ૩ થકે પુડલા કરવા.
જેમ - ૫૪ દીક્ષા લીધી હોય ને વિષયની ઈચ્છા બાકી રહી ૫૪ પુડલા કરવામાં તેલપાનની ઈચ્છા કરવા જેવી હોય તે -
છે. ૫૫ ભાવ વગરની ક્રિયા એ -
૫૫ દિવસે ચંદ્રકાન્તિ જેવી છે. ૫૬ પુણ્ય વગર સુખની ઈચ્છા એ - પદ મુંડેલા માથે ચોટલીની ઈચ્છા કરવા જેવી છે. ૫૭ જેઓએ કષાય અને વિષયોથી ચારિત્રને ૫૭ મોટા સાંબેલાથી મોતી વીંધ્યું છે.
શિથિલ કર્યું છે તેઓએ - ૫૮ ઐહિકસમતાસૌખ્યને છોડી કયો પુરૂષ ૫૮ કેડમાં રહેલા છોકરાને છોડી દઈ કોણ પેટમાં પારલૌકિક ઈચ્છે?
રહેલાને ઈચ્છે? ૫૯ સાધુપણું પામીને જેઓ નિંદનીય આચાર કરે ૫૯ પોતાની સુંઢથી જ પોતાના મસ્તકે ધૂલ છે તેઓ -
નાખનાર હાથી જેવા છે. ૬૦ મુદિતાશય સાધુઓ જ્યાં કલ્યાણ થાય ત્યાં જ ૬૦ જ્યાં પદ્મ હોય ત્યાં જ હંસો રહે છે.
વસે છે, જેમ -
Page #100
--------------------------------------------------------------------------
________________
તે શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૩૮) ૬૧ જ્ઞાનવાનું અને તપમાં શૂરવીર સાધુ કર્મવૈરીના ૬૧ કેશરીસિંહ પોતાના દુશ્મનને નાશ કરવા નાશ માટે પ્રયત્ન કરે છે, જેમ -
પ્રયત્ન કરે છે. ૬૨ જે સાધુઓએ શિવમાર્ગને રોકનાર શરીરનો ૬ર સૂતેલા સિંહને જગાડ્યો છે.
અત્યંત સત્કાર કર્યો છે, તેઓએ -
સ્વયં ભણવાના સ્વભાવવાળા શિષ્યને એવી ૬૩ સ્વયં જાતવંતા બળદો ઉપર ભાર નાંખવામાં રીતની પ્રેરણા કરાય કે જે -
જરાય વિલંબાદિ ન કરવો પડે. સાધુઓને ધન રાખવું શોભતું નથી, જેમ :- ૬૪ અત્યંત ઘરડી ગાયના ગળામાં ઘંટડી ન શોભે. ૬૫ સારી રીતે લીધેલું ચારિત્ર હોય ને લાજ રાખવી, . ૬૫ નાટકમાં નાચતી નદીએ મોઢું ઢાંકવા સમાન
છે. (લાજ કાઢવા બરોબર છે) ૬૬ જો મુનિયો માર્ગને લોપશો તો - ૬૬ રક્ષણ કરનાર ચીભડાં ખાઈ જાય તેની રાવની
માફક કોની આગળ ફરિયાદ કરાય? ૬૭. શરમના માર્યા ચારિત્રને પછવાડે રાખી મોક્ષની ૬૭ છાશ લેવા જવું ને દોણી સંતાડવા સમાન છે.
ઈચ્છા કરવી તે તો - કલિકાલમાં બોધિબીજની પ્રાપ્તિ થવી એ – ૬૮ મરૂદેશમાં કલ્પવૃક્ષની, દરિદ્રતામાં નિધિની
અને દુષ્કાળમાં ખીરની પ્રાપ્તિ સમાન છે. ૬૯ સિદ્ધાન્ત વાચનાપૂર્વક જયાં વ્યાખ્યાતા પંડિત ૬૯ સાકરવાળા દુધ સમાન ઉપમાન પ્રાપ્ત કરે છે. ન હોય તે - '
૭૦ બાળકના અંગુઠા ધાવવા સમાન છે એમ ૭૦ ટીકા વગર સિદ્ધાન્ત વાંચવા એ સારાં નથી પરંતુ જાણવું.
૭૧ કદાગ્રહીને સિદ્ધાન્ત સંભળાવવા અને ૭૧ આંધળા આગળ દીવો કરવા સમાન છે. ૭૨ અંગ, ઉપાંગ આદિ ગ્રંથો દ્વાદશાંગીમાં આવી ૭૨ જેમ હાથીના પગલામાં બધાં પંગલાં આવી જાય છે.
જાય છે. ૭૩ જ્યાં ઉત્સર્ગ હોય ત્યાં અપવાદ હોય જેમ ૭૩ જ્યાં પાણી હોય ત્યાં કાદવ હોય છે.
૭૪. એક તો સારી બુદ્ધિવાળો હોયને વળી સિદ્ધાન્ત ૭૪ ઝાંઝરથી યુક્ત પગવાળા નાટક કરનારની પારંગત હોય તે તો -
માફક શોભે છે. ઉસૂત્રભાષી સૂત્રભાષીને પીયા જ કરે છે, ૭૫ વિપરીત રસ્તે જતો ચોર પ્રાયઃ કોટવાળને પીડે.
જેમ - ૭૬ તુચ્છસત્ત્વવાળા જીવોના હૃદયમાં છેદસૂત્ર - ૭૬ | જેમ કૂતરાના પેટમાં દૂધ ટકે નહિ.
ગ્રંથોના અર્થનો વિસ્તાર ટકતો નથી - ૭૭ અભવ્ય - દૂરભવ્યના ચિત્તને આગમ સ્પર્શ ૭૭ થી આદિચીકાશવાળા ઘડાને પાણીનું પૂર જેમ નહિ -
| સ્પર્શે નહિ. ૭૮ પારકાએ કહેલી યુક્તિથી જૈન આગમ જાય ૭૮ જેમ છાબડીથી સૂરજ ઢંકાય નહિ.
, નહિ.
Page #101
--------------------------------------------------------------------------
________________
કરી
જાડા,
ડાકો
(તા. ૧૧-૩૮) ૭૯ સર્વના શાસ્ત્રમાં સંપૂર્ણ જિનવચન છે એમ કયો ૭૯ પાણીને વસથી ગાંઠ કરવા કોણ બાંધે ?
માણસ કહે ? ૮૦ પોતાના હઠવાદથી દૂષિત જિનશાસન અર્થપ્રદ ૮૦ જેમ કુહાડાના ઘાથી ઘવાયેલું વસ્ત્ર અર્થ નથી નથી –
સારતું. દુષ્ટબુદ્ધિ અને બહેરાની સભામાં વ્યાખ્યાન ૮૧ અરણ્યમાં ગીતગાનની માફક નિષ્ફળ જાય છે. કરાતું ભગવાનનું વચન - મૂર્ખાઓ કદાચ સૂત્ર જાણે પણ તેનો પરમાર્થ ૮૨ છોકરાઓ છાશ પી જાણે, પણ દહીંવલોવવાનું નથી જાણી શકતા -
ન જાણી શકે. કેવલજ્ઞાની વગરના આ જમાનામાં અલ્પશાસ્ત્ર ૮૩ આંધળાની પર્ષદામાં કાણો રાણો પણ સારો જાણનાર પણ ઉત્તમ છે –
ગણાય છે. પરવાદીની આજ્ઞાઓ કરવાની અને કહેવાની ૮૪ હાથીને ચાવવાના અને દેખાડવાના દાંત જેમ જુદી જુદી હોય છે -
જુદા જુદા હોય છે. ઉત્સુત્ર ભાષણ હોય ને વળી ક્રોધ મિશ્રિત હોય ૮૫ લસણ હોય અને વળી હિંગથી વઘારેલી હોય તો સર્વથા છોડી દેવું -
તો જેમ સર્વથા છોડી દેવાય છે. ૮૬ મનમાં રહેલું ઉત્સુત્રયદિ માયાથી આચ્છાદિત ૮૬ ઘાસથી આચ્છાદિત અગ્નિ અવશ્ય પ્રગટ ' હોય તો અવશ્ય પ્રગટ થાય છે, જેમ ?
થાય છે. ૮૭ મધુરવચનથી યુક્ત સર્વ હિત જ છે, ને અહિત ૮૭ ધોળું એટલું દુધ જ હોય એમ છોકરાઓ જેમ નથી, એમ બાલક માને છે.
માને છે. સહસા કરેલા કાર્યમાં વિવેકીઓને પૃચ્છાથી ૮૮ વિવાહ કરે છતે લગ્ન પૂછવાનું પ્રયોજન શું? શું? જેમ - ધર્મબુદ્ધિથી કુપાત્રામાં વાપરેલ દાન ૮૯ ઉખરજમીનમાં ધાન્ય - ધનની અપેક્ષાએ નિષ્ઠયોજન ગણાય છે, જેમ -
વાવેલું ધાન્ય નિષ્ઠયોજન થાય છે. ૯૦ દાતા દાન થોડું આપે છે કે વધારે આપે છે એ ૯૦ ધર્મની ગાયના દાંત બુદ્ધિશાળી ન જુએ.
જોવાય નહિ – હંમેશા ઉદ્યમ કરવો જ, નહિતર સર્વકામમાં ૯૧ થવાનું થાય જ છે.
સર્વ આળસું થઈ જાય છે – ૯૨ વશી, સુશીલ અને સુકુલમાં જન્મેલા પુરૂષાદિ ૯૨ દઢપાયાવાળી ભીંત જેમ ઘરનો ભાર ઉપાડે
દુધરશીલ ધારણ કરે છે. ૯૩ મૂઢનર પરાંગનાના હાવભાવ જુએ, પણ તેનું ૯૩ બિલાડ દુધ જુવે પણ માર ન જુવે. .
| ભાવિ ન વિચારે - ૯૪ વિષયસંયુક્ત જીવ સદ્ગતિમાં કેમ ન જાય - ૯૪ બિલાડી સહિત દરમાં ઉંદર કોઈ દિ જાય? ૯૫ જેવું દાન તેવું ફલ -
૯૫ જેવું વાવે તેવું લણે. એક સંસારથી બીધેલો છે, બીજો કહે છે કે મને ૯૬ એ દાઢી સળગાવી દીવો કરવા જેવું છે. ભજ -
છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
તા. ૭-૧૧-૩૮
રોજ
રિલીઝ, રામ
જેવું છે.
૯૭ દુર્ગતિ અને દુખ દેનાર સ્ત્રીસંગ ત્યાજ્ય જ ૯૭ એ કાંટામાં રહેલી વિષ્ટાના પ્રકટસ્વાદના
છે, કારણ કે - ૯૮ ક્ષણિક સુખને માટે મોક્ષ છોડી દેવા એ - ૯૮ એક પૂરી માટે રહેટ વેચવા જેવું છે. ૯૯ દાનાદિક ધર્મ વગર જો મનુષ્યનું આયુ ચાલ્યું ૯૯ શૂન્ય ગામમાં અજ્ઞાન નારીઓએ સાડી ફાડી જશે તો -
નાખ્યા જેવું ગણાશે. ૧૦૦ ભવસ્વરૂપ જાણ્યું હોય એને વધારે કહેવું નથી ૧૦૦ હાથે કંકણ હોય તો દર્પણની જરૂર કઈ પડે
નહિ. ૧૦૧ જેટલી ભાગ્યની સત્તા, હોય તેટલી ઈચ્છા ૧૦૧ જેટલી પથારી હોય તેટલા પગ પહોળા કરાય
કરવી, કેમકે૧૦૨ મોક્ષમાર્ગની ક્રિયા ન હોવે, છતાં મોક્ષની અને ૧૦૨ એક ખાલી ખાંડણીયામાં બે સાંબેલા રાખવા ઐહિકસુખની ઈચ્છા એ
જેવું ગણાય. ૧૦૩ અધમાધમની ઈર્ષ્યા શાશ્વતી હોય છે, અને ૧૦૩ પર્વની રેખા શાશ્વતી હોય ને પાણીની રેખા સત-પુરૂષની ઈર્ષા કવચિત્ થાય છે -
જેમ તરત જ મળી જાય છે.
લેખક : આનંદ - શિશુ
Page #103
--------------------------------------------------------------------------
________________
છે
? - કેક, થા ???
:
:
:
(તા. ૧૧-૩૮) દેષ્ટાન્તની ઉપાય તરીકે યોજના.
ક્ષયની માફક વિષયતૃષ્ણા, કષાય તાપ અને પાપ
મલનો દ્રવ્યસ્તવના પ્રભાવે ક્ષય થાય છે. એ કથન દૃષ્ટાન્તમાં જેમ કોઈ પુરૂષ જણાવ્યો હતો તેમ અહિં
| વિચારકોને માટે બરોબર વ્યાજબી છે, અને આજ ભવ્યજીવ લેવો, શ્રેષ્ઠમાર્ગથી ઍવીને તેનું જંગલનું
તમાં જ કારણથી વિષય તૃષ્ણાદિથી ઘેરાયેલા શ્રાવકને ભટકવું જણાવ્યું હતું તેવી રીતે અહિં સમ્યગ્દર્શનાદિ દ્રવ્યસ્તવ કરવો યોગ્ય જ છે, એમ આચાર્ય મહારાજશ્રી માર્ગથી ચ્યવેલો એવો ભવાટવીમાં ભટકતો જીવ ટa.
દેવેન્દ્રસૂરિજી જણાવે છે. સમજવો, દષ્ટાન્તમાં જેમ તૃષ્ણા તાપ, અને મલે કરીને તે પુરૂષની હેરાનગતિ જણાવી હતી, તેવી રીતે અહિં પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્નાનાદિકનો વિધિ કહ્યા પછી લોભ, તૃષ્ણા અને પાપે કરીને આ જીવની હેરાનગતિ ગ્રંથકાર મહારાજ પૂજાનો વિધિ આવી રીતે કહે છે, સમજવી, દૃષ્ટાન્તમાં જેમ નીચી ધરતીમાં કુવો ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમાનું મોરપીંછીથી ખોદવાની વાત હતી તેવી રીતે અહિ વિવેકરૂપી પ્રમાર્જન કર્યા પછી નાસિકાને તૃપ્ત કરે એવા ભૂમીમાં દ્રવ્યસ્તવરૂપી કુવો ખોદવાનું સમજવું; ચન્દનાદિકે મિશ્ર જલથી ભગવાન ને શ્વર દૃષ્ટાન્તમાં જેમ કુવો ખોદવાથી પાણી મળ્યું અને મહારાજની મૂર્તિનું પ્રક્ષાલન કરવું અને ગોશીષચંદન તૃષાનો નાશ થયો, તેવી રીતે જબરદસ્ત હર્ષને કપુર વિગેરેએ કરીને ભગવાનનું વિલેપન કરી તાજા હૃદયસ્થલમાં ધારણ કરનારો જીવ વીતરાગ અને સુગન્ધી ફુલોએ ચૂર્ણોએ અગરૂ આદિના.ધૂપોએ ભગવાનના ગુણોની ભાવનાને ધારણ કરતો વિષય તેમજ દીપશાલિ આદિ તન્દુલ અને બીજોરા વિગેરે સંબંધીની તીવ્રતૃષ્ણાનો નાશ કરે છે, વળી દષ્ટાન્તમાં ફલોએ કરીને ભગવાનનું પૂજન કરવું. શ્રી જણાવેલા કુવાના પાણીથી જેમ બીજાઓની પણ દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે ધૃતથી પૂજા કરવાનું તૃષ્ણાનું હરણ થવાનું જણાવ્યું છે, તેવી રીતે અહિં કહ્યું છે તે ઉપલક્ષણરૂપ છે માટે સર્વપ્રકારના નૈવેદ્યોએ પણ દ્રવ્યસ્તવની અનુમોદના કરીને ભગવાનના કરીને અને નિર્મલપાણીથી ભરેલા શંખાદિક ગુણોમાં લીન થનારા અન્ય મહાનુભાવોની પણ ભાજનોએ કરીને શ્રાવકોએ હંમેશા પૂજન કરવું વિષયતૃષ્ણારૂપી તૃષા નાશ પામે તેમાં આશ્ચર્ય નથી? જોઈએ. આવી રીતે પૂજનનો વિધિ જણાવીને પૂજાના વળી તે શ્રાવકે કરેલા દ્રવ્ય સ્તવવાળી ભગવાનની ફળના દષ્ટાન્તો જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ મૂર્તિનાં દર્શન કરવાને આવેલા મુનિમહારાજાઓના કહે છે કે શ્રી જૈનશાસનમાં પૂજાના પ્રભાવે કરીને દર્શનથી ભવ્ય કષાયરૂપી અગ્નિના તાપની શાન્તિને દેવપણું રાજાપણું તેમજ તીર્થકરપણું જે માટે પૂજાથી પામે, તેમજ તેમની દેશનારૂપી અમૃતધારાથી પણ થાય છે એમ કહ્યું છે માટે ભવ્યજીવોએ ભગવાન કષાય અગ્નિના તાપની શાન્તિ થાય એ સ્વાભાવિક તીર્થકર ભગવાનની પૂજા કરવી જોઈએ. વિધિવાદ હોવાથી તૃષા અને તાપ બન્નેની શાંતિ થઈ એમ તરીકે પૂજાનું ફલ જણાવી ચરિતાનુવાદ તરીકે પૂજાનાં ગણાય. ભવ્યજીવોને જીનેશ્વર ભગવાનના માર્ગની ફળો જણાવતાં કહે છે કે નીચે જણાવેલા જીવો પૂજાથી મુનિ મહારાજે કરેલી દેશના પરિણમે અને તેથી તે પોતાની સદ્ગતિ સાધી શક્યા છે. ભવ્યજીવ દાન વિગેરે સુકૃતને કરે તેમાં નવાઈ નથી ૧. સ્થવિરા (વૃદ્ધ ડોસી) ૨. કુરૂનરેન્દ્ર ૩. અને તે સુકૃતથી પહેલાંના બાંધેલા પાપરૂપી મળો તો સુવ્રતશેઠ ૪. જીતશેખર ૫. સત્યકી ૬. વાસુદેવ ૭. સર્વથા ક્ષય થાય. એટલે તૃષ્ણા, તાપ અને મલના મહાયશસ્વી એવા નારદ. આ જીવોએ ભગવાનની
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર (તા. ૧૧-૩૮) પૂજા કરી કલ્યાણને સાધ્યું છે. વિશેષથી ઉતરવા વિચારતો જીનેશ્વર ભગવાનની પ્રતિમામાં જ માત્ર માગનારાઓએ તેમની કથાઓ શ્રાદ્ધદિન કૃત્યમાંથી જેણે દૃષ્ટિસ્થાપન કરી છે એવો અને નિદાનાદિ દોષોએ જોઈ લેવી, આવી રીતે દ્રવ્યપૂજાનો અધિકાર જણાવી રહિત એવા મનવાળો શ્રાવક શ્રીજીનેશ્વર મહારાજની ભાવપૂજાનો અધિકાર જણાવતાં આચાર્ય મહારાજ કહે વંદન પૂજા આદિના ફલને માટે કાઉસગ્ગ કરે (અરિહંત છે કે આઠ પ્રકારના દ્રવ્યોએ કરીને જગતના બંધુ એવા ચેઈયાણું કરેમિ કાઉસગ્ગ અને ઠામિ કાઉસગ્ગ એ જીનેશ્વર ભગવાનનું પૂજન કરી મુદ્રાદિકની વિધિપૂર્વક અભ્યાગમ કહેવાય, વંદણવત્તિઓએ વિગેરે નિમિત્તો જીનેશ્વર મહારાજનું સ્તુતિ સ્તોત્રાદિથી વન્દન કરવું કહેવાય, નિરૂવસગવત્તિઓએ વિગેરે હેતુઓ જોઈએ. શ્રી શ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં આ સ્થાને કહેવાય, ઊસસિએણે વિગેરે એકવચન વાળા આગારો મુદ્રાઓનું સ્વરૂપ અને વિષય સમજાવવા માટે ચૈત્ય કહેવાય. સુહમેહિ વિગેરે તો બહુવચનવાળા આગારો વંદનના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદો જણાવી કહેવાય અને આઠ વિગેરે શ્વાસોશ્વાસ કાઉસગ્નનું ઈરિયાવહી વિગેરે સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવી પ્રમાણ કહેવાય. આ છ વસ્તુઓ ઉપર આ કાઉસગ્ગ છે તે તેના અર્થીએ ત્યાંથી જ જોઈ લેવી. કરનારે ધ્યાન રાખવું જોઈએ.) આ ચૈત્યસ્તવના
કાયોત્સર્ગમાં વન્દવરિઆએ વિગેરેમાં પૂજન અને શક્રસ્તવની રીતિ કેવી?
સત્કાર સન્માનને માટે જે કાર્યાત્સર્ગ કરવામાં આવે ચૈત્યવંદન કરનારને ગંગાનવ એટલે ચૈત્યવંદનો જાદા છે તેમાં સાધુઓને પણ કરાવવાનું અને અનુમોદવાનું જુદા બોલવાના હોય છે. પરંતુ શસ્તવરૂપી દંડક તો હોય છે માટે તે અયોગ્ય નથી. શ્રાવક જો કે પૂજનાદિક બધાને એક સરખું બોલવાનું હોય છે તેથી તે પ્રતિદિન નિયમિત કરનારો જ હોય છે, પરંતુ તે નમુત્યુનો વિધિ બતાવે છે. મસ્તકને ત્રણે વખત પૂજનાદિકથી સંતોષ નહિ માનતાં પૂજનાદિકનું જમીન ઉપર લગાવી ડાબો ઢીંચણ કંઈક ઉંચો કરી અપરિમિતપણું ગણી તેની પ્રાર્થના માટે જે કાર્યોત્સર્ગ ઉત્તરાસનના છેડાથી મુખને ઢાંકી યોગ મઢા પર્વક કરે તે પણ વાસ્તવિક જ છે. ભગવાન જીનેશ્વર ભક્તિથી રૂડી રીતે શક્રસ્તવને કહેવું જોઈએ એમ મહારાજની કરાતી ભક્તિની પૂર્ણરૂપ ગણનારો મનુષ્ય ભગવાન દેવેન્દ્ર સૂરિજી જણાવે છે. શક્રસ્તવની કેટલો બધો માર્ગથી અને સમ્યગદર્શનથી ચૂકે છે તે વ્યાખ્યા જાણવાની ઈચ્છાવાળાઓએ શ્રાદ્ધદિન કત્યની જણાવવા માટે ટીકાકાર મહારાજે “કોઈ એ ન વાંધા વૃત્તિને જોઈ લેવી. શક્રસ્વતની વ્યાખ્યામાં જ હોય તેવી રીતે હું વાં” એવો વિચાર ધરાવનાર મેઘકમારની કથા તથા દ્રવ્ય તીર્થકરના વંદનમાં દશાર્ણભદ્ર જ્યારે થયા ત્યારે ઈંદ્ર મહારાજને અદ્વિતીય મરીચિની કથા કહેલી છે તે ટીકા ઉપરથી સમજવી. આડંબરથી ભગવાનનું વંદન કરી દેખાડવું પડ્યું તે
જણાવ્યું છે. આ વસ્તુ યથાર્થ રીતે સમજવામાં આવે ચૈત્યસ્તવમાં લક્ષ્ય રાખવા જેવી બિનાઓ: તો ભગવાનના પૂજનમાં થતા પ્રયત્નની હંમેશાં
અપૂર્ણતા જ હોય અને પૂર્ણ પ્રયત્નવાળા પૂજનાદિકની નમીત્યનું શ્રી ભાવજીન અને દ્રવ્યજીનનું વંદન કર્યા
પ્રાપ્તિને માટે સમ્યગ્દષ્ટિને નિયમિત અભિલાષા રહે પછી સ્થાપનાજીનના વંદનને માટે ચૈત્યસ્તવ કહેવાને અંગે જણાવે છે કે સ્પષ્ટ અક્ષરો - પદો અને સંપદાઓ
અને તે માટે પૂઅણવત્તિઓએ વિગેરે કહી કાયોત્સર્ગ
કરે તેમાં આશ્ચર્ય નથી. બોલવાપૂર્વક દરેક પદે અને અભ્યપગમઆદિ અર્થને
Page #105
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૧-૩૮)
શ્રી સિદ્ધરાક
ન
પહ) કાયોત્સર્ગ સમયે ધ્યાન રાખલા લાયક.
કાઉસગ્ગ જણાવી પ્રાર્થનારૂપી પ્રણિધાનસૂત્રની
વ્યાખ્યા કરતાં જે લોકો પોતાના મનને માનિતું અને કાયોત્સર્ગ કરનારને માટે સU આદિ સૂત્રોદ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતિક્ષણ વધતા એવા પોતાના
શાસ્ત્રવિરૂદ્ધ કાર્ય કરાવવા માટે અગર શાસનને
અનુસરીને થતાં ત્યાગ વૈરાગ્યનાં કાર્યોને લોકવિરૂદ્ધ અભિલાષથી છોડવાલાયક અને આદરવાલાયક
તરીકે ગણવા તૈયાર થાય છે તેઓને માટે શ્રી જ્ઞાનથી, તેમજ મનના સ્વાથ્યથી, તેમજ અરિહંત
પંચાલકજીશાસ્ત્રની ગાથાથી નીચે પ્રમાણે લોકવિરૂદ્ધ મહારાજના ગુણોનું વારંવાર ચિંતવન કરવાથી કાયોત્સર્ગની સફળતા વિશેષ છે. કાયોત્સર્ગનો
કાર્યો જણાવેલાં છે. તે સૂજ્ઞોએ સમજવાની જરૂર છે. અધિકાર લીધા પછી ટીકાકાર મહારાજે કાઉસ્સગ્ગના લોકવિરૂદ્ધ કાર્યોની યાદી. ઓગણીસ દોષો જણાવવા સાથે લોગસ્સનો અર્થ, ભગવાન તીર્થંકરના નામોનો સામાન્ય વિશેષ અર્થ ૧. સર્વની પણ નિંદા, તેમાં વિશેષ કરીને ગુણ સાથે જણાવ્યો છે. સર્વલોકના અરિહંત ચૈત્યોની કરીને સમૃદ્ધ એવા પુરુષોની નિંદા. ૨. સર્વપુરૂષોની ગણતરી કરતાં અધોલોકમાં સાત ક્રોડ બાવન લાખ. ધર્મકરણીની હાંસી. ૩. લોકોમાં (વિવેકીલોકોમાં) તિસ્કૃલોકમાં અસંખ્યતા અને ઊર્ધ્વલોકમાં પૂજાયેલા મહાપુરૂષોની અવજ્ઞા. ૪. બહુમનુષ્યોથી ચોરાશીલાખ સત્તાણું હજાર અને ત્રેવીસ ચૈત્યોની વિરોધવાળા મનુષ્યોનો સંગ કરવો. ૫. દેશાદિકને સંખ્યા જણાવવામાં આવી છે. સર્વલોકના સ્થાપના લાયકના આચારનું ઉલ્લંઘન કરવું. ૬. પોતાને વય જીનનો પાંચમો અધિકાર અને ત્રીજો દંડક જણાવ્યા વિભવ અને શક્તિથી શોભે તેના કરતાં ઉભટવેશ પછી સર્વ તીર્થકરો અને શ્રુતજ્ઞાનનું વંદન જણાવી પહેરવો. ૭ કેટલાકનું કહેવું છે કે દીધેલા દાનાદિકનું પ્રમાદ ત્યાગ કરવા ઉપર અશકટાપિતાનું દ્રષ્ટાન્ત પ્રગટ કરવું તે પણ લોકવિરૂદ્ધ છે. ૮. સત્પરૂષોની જણાવવામાં આવે છે. અન્તમાં ચારિત્ર ધર્મરૂપી ધર્મની આપત્તિમાં સંતોષ માનવો. ૯. શક્તિ છતાં સત્પરૂષોને હંમેશા વૃદ્ધિથાય તેવી પ્રાર્થના કરવાનું જણાવવા સાથે આવેલા આપત્તિ ટાળવામાં મદદગાર ન થવું, એ શ્રુતજ્ઞાનની આરાધનાનો કાયોત્સર્ગ જણાવ્યો છે.) વિગેરે જે કાર્યો થાય તે શાસ્ત્રની અપેક્ષાએલોકવિરૂદ્ધ
જાણવાં. આ ઉપરથી સમજી શકાશે કે ત્યાગ વૈરાગ્ય એવી રીતે ચોથા દંડકની વ્યાખ્યા કરી સર્વક્રિયાના કે ધર્મકાર્યને લોક વિરૂદ્ધને નામે નિંદનારા શાસનથી ફળરૂપ એવા સિદ્ધભગવાનોને નમસ્કાર કરવા માટે દુર જ છે. કહેવાતા સિદ્ધસ્તવની અને ભગવાન મહાવીર મહારાજ, શ્રી ગિરનારજી તીર્થ તથા અષ્ટાપદજી તીર્થ પ્રાર્થના પ્રણિધાનસૂત્રની અંદર નીચે જણાવેલા વંદનાના નવમો દસમો અને અગીયારમો અધિકાર વર્તનની પ્રાર્થના છે તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. જણાવવામાં આવ્યો છે. શ્રી ગિરનારજીના અધિકારમાં
૧. ચારે ગતિરૂપ સંસારથી વૈરાગ્યવાળી ભાવના. બોટિકો (બોડીયા)ની સાથે ગિરનારજી સંબંધનો થયેલ
૨. ખોટા પદાર્થનું ગ્રહણ છોડી દઈને સાચા પદાર્થનો વિવાદ જણાવવામાં આવ્યો છે. વળી શ્રી અષ્ટાપદજીને
અંગીકાર. ૩. આલોકના જે પદાર્થ મળવાથી ચિત્તની અંતે ગૌતમસ્વામીજી વિગેરેનો અધિકાર જણાવવામાં સ્વસ્થતા થઈ આરૌદ્ર ધ્યાન માટે એવા પદાર્થોની આવ્યો છે. છેવટે બારમાં અધિકારમાં વૈયાવચ્ચનો
પ્રાપ્તિ. ૪. સર્વજનની નિંદા વિગેરે લોકવિરૂદ્ધનો
Page #106
--------------------------------------------------------------------------
________________
કર
( તા. ૧૧-૩૮ ) ત્યાગ. ૫. માતાપિતાદિકની ભક્તિ. ૬. જીવલોકની ઋદ્ધિમંતોએ ઘેરથી સામાયિક કરીને જવાનું હોતું નથી, અંદર સારભૂત અને શક્તિ તથા ઉઘમના ફળરૂપ એવું પરંતુ ઋદ્ધિમત્તોએ ઉપાશ્રય જઈને જ સામયિક પરહિતનું કરવું. ૭. વિશિષ્ટ ચારિત્રયુક્ત એવા કરવાનું હોય છે. ઘેરથી સામાયિક કરીને ઉપાશ્રયે આચાર્યનો સંસર્ગ. ૮. વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્ર જવાનું વિધાન તો ઋદ્ધિમત્તો ન હોય તેને જ માટે છે. સહિત એવા સદ્ગુરૂના ઉપદેશને અમલમાં મુકવો આ ઉપરથી સુજ્ઞમનુષ્યો સમજી શકશે કે સામાયિકનું (કોઈ દિવસ પણ આવા ગુરૂ અહિતનો માર્ગ કહે જ ફલ દિવસે દિવસે લાખ સોનૈયા દેવા જેવું અર્થાત નહિ.)
સોનાનો ઢગલો દેવા જેવું શાસ્ત્રકારોએ જે જણાવેલું છે
તે સર્વવિરતિરૂપી સામાયિકને માટે લાયક છે. ગૃહત્ય વિધિનો ઉપસંહાર
દેશવિરતિવાળાને સામાયિકને માટે તો સામાયિક કરતાં ઉપર જણાવેલાં વર્તનો ભગવાનની પાસે તેમના પણ શાસનની પ્રભાવના અને ભક્તિનું કાર્ય વિશેષ પ્રભાવથી થાય એમ માગી લેવામાં આવે છે. અને કરવા યોગ્ય છે. અને તેથી ઋદ્ધિમન્તોને માટે ઘેરથી તેથી તેના સૂત્રને પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે. સામાયિક કરીને ઉપાશ્રયે જવાનું નહિ રાખતાં ઉપાશ્રય ઉપર જણાવેલી વિધિપૂર્વક શ્રાવક હંમેશા સ્વતિ અને જઈને જ સામાયિક કરવાનું શાસ્ત્રકારોએ રાખેલું છે, સ્તોત્રો કરીને ગુહચૈત્યમાં રહેલા ભગવાનના બીબોને અને તેવી રીતે રાખવામાં શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે કારણ વંદન કરે, એટલું જ નહિ પરંતુ ભગવાન જીનેશ્વરૂપી જણાવેલું છે કે ઋદ્ધિમંતોએ આચાર્ય ભગવંતોની પાસે દેવની સાક્ષીએને શ્રાવક નવકારશી આદિપચ્ચકખાણ અશ્વ હસ્તિ આદિ આડંબર સાથે જ જવું જોઈએ. કે ગ્રહણ કરે. આવી રીતે ગહચૈત્યના અધિકારનું વર્ણન જેથી જગતમાં જૈન શાસનની અને તેના ધુરંધરો જે કર્યા પછી ગ્રામચૈત્યને અંગે શ્રાવકજને કેવી રીતે આચાર્ય ભગવતો તેઓશ્રીની છાયા પડે અને તેથી શાસનની પ્રભાવના અને આત્મ ઉદ્ધાર માટે વર્તવાનું ઘણા લોકો ધર્મ સમ્મુખ થાય. છે તે જણાવતાં ભગવાન શ્રાદ્ધદિનકાર નીચે પ્રમાણે
ઋદ્ધિમંતો ઘેરથી સામાયિક લઈને વંદનાર્થે કેમ ન જાય? જણાવે છે.
આ હકીકતને વિચારતાં સ્પષ્ટપણે માલુમ પડશે કે ગ્રામચેત્યે અને ગુરૂવંદનાર્થે જતાં ઠાઠમાઠ કેવો હોવો
ઋદ્ધિમંત શ્રાવકોએ હાથી રથ ઘોડા વિગેરે આડંબરથી જોઈએ?
જ ગુરૂને વંદન કરવા જવું જોઈએ, પ્રતિમાલોપકોએ ગૃહચૈત્યના બિંબોની પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્ય માનેલા બત્રીસસૂત્રોમાં કે યથાર્થ પરંપરાએ ચાલ્યા અને ભાવ બન્ને પ્રકારે પૂજા કર્યા પછી શ્રાવક આવેલા પીસ્તાલીસ આગમોને માનનારા શ્વેતામ્બર ગ્રામચૈત્યમાં દર્શન અને પૂજન કરવાને જાય. તેનો સમાજના શાસ્ત્રોમાંથી કોઈપણ શાસ્ત્રનો એવો પાઠ વિધિ જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે શ્રાવકવર્ગે કોઈપણ દેખાડી શકે તેમ નથી નહિ કે અમુક રાજા કે ગ્રામચેત્યમાં જતાં હાથી, ઘોડા. સિપાઈ. પાલખી અને અમુક શ્રેષ્ઠિ સેનાપતિ ઈશ્વર વગેરેમાંથી કોઈએ પણ રથ વિગેરેનાં અંડબરથી જવું જોઈએ. જો કે ગુરુ પાસે ઘેરથી સામાયિક લઈને ગુરૂવંદન કરવા જવાનું કર્યું સામાયિક કરવા જવાને માટે પણ શાસ્ત્રકારો હોય. શાસ્ત્રને જાણનારા, અને મનન કરનારા પુરૂષો ઋદ્ધિમાનોને માટે આજ વિધિ જણાવે છે. અર્થાત તો બરોબર સમજે છે કે રાજા મહારાજાઓ તીર્થકર
Page #107
--------------------------------------------------------------------------
________________
S૧)
છે
: :
:
:
મારાં
:
:::::
(તા. ૧૧-૩૮
મા
શ્રી સિદ્ધચક્ર : મહારાજ, ગણધર મહારાજ કે આચાર્ય મહારાજાઓને માટે કોઈ પણ રાજા મહારાજાએ કે શ્રેષ્ઠી સેનાપતિએ વંદન કરવા ગયેલાઓનું જ્યાં જ્યાં સૂત્રોમાં વર્ણન ઘેરથી સામાયિક લઈને વંદન કરવા જવાનું રાખ્યું આવે છે ત્યાં ત્યાં મહારાજા કોણિકની સમૃદ્ધિની જ નથી.' ભલામણ કરવામાં આવે છે, વળી ત્યાં ત્યાં આનંદશ્રાવક કે જેણે તીર્થકર ભગવંત વિગેરેને વંદન વંદન માટે અધિકરણ પ્રવૃત્તિ અને તે સામાયિકને કરવા માટેનો રથ પણ જુદો રાખ્યો હતો અને જેને ઉચિત નહિ જ. ' ધર્મયાન કહેવામાં આવ્યું હતું, અને જેમાં બેસીને
આવી રીતે શાસ્ત્રમાં જણાવેલી વસ્તુસ્થિતિને આનંદશ્રાવકે ભગવાન મહાવીર મહારાજને વંદન સમજનારો સુજ્ઞમનુષ્ય કોઈ દિવસ પણ શાસનની કરવા ગમન કર્યું હતું. અર્થાત્ કોઈ રાજા કે મહારાજ પ્રભાવના કરતાં શ્રાવકોને અંગે અધિકરણના ભાગને માટે કે શ્રેષ્ઠિ સેનાપતિ માટે ઘરેથી સામાયિક લઈને
ઉંચો નંબર આપી શકશે જ નહિ. વ્યાખ્યાકારો પણ તીર્થકર ભગવંત વિગેરેને વંદન કરવા જવા માટેનો
સ્પષ્ટ શબ્દોમાં એ જ જણાવે છે કે ઋદ્ધિમંતોએ ઘેર અધિકાર જ નથી.
સામાયિક કરીને તીર્થકર અને આચાર્ય ભગવંતો દેશવિરતિ કરતાં ઠાઠમાઠથી વંદન કરવા જવાનો
આદિની પાસે નહિ આવવાનું કારણ એ જ છે કે મહિમા જુદો જ છે.
સામાયિક લીધા પછી હસ્તિ, રથ, ઘોડા આદિનું
અધિકરણ કહ્યું નહિ, અર્થાત્ ઋદ્ધિમંતોએ જરૂર ઘોડા આ હકીકત બારીકબુદ્ધિથી તપાસતાં સ્પષ્ટ થશે કે રથ આદિના આડંબરધારા એ જ તીર્થકર ભગવંતો ઋદ્ધિમંતો દેશવિરતિ સામાયિક કરવાઢારાએ જે ફળ અને આચાર્ય ભગવંત આદિને વંદન કરવા જવું જોઈએ પ્રાપ્ત કરી શકે તેના કરતાં શાસનની ઉન્નતિ કરવા માટે અને તેના આડંબરને માટે એટલે તેવું અધિકરણ હસ્તિ ઘોડા આદિના આડંબર દ્વારાએ તીર્થકર ભગવંત પ્રવર્તાવવા માટે કદાપિ સામાયિક સહિતપણે ઘેરથી આદિના વંદનથી ઘણી ફૂલની મહત્તા છે. જો કે ન જવાય એટલે દેશવિરતિ સામાયિકનો ભોગ આપવો ‘ભગવાન તીર્થકર મહારાજની પ્રતિમા અને તેની પડે તો તે પણ ઉચિત જ છે. પરંતુ તે કોઈપણ પ્રકારે તે પૂજાના વિરોધીઓને આ કથન અનુકૂલ લાગશે નહિ, અનુચિત નથી. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે પરંતુ તેઓએ પોતાની કલ્પેલી અનુકૂળતા કે આચાર્યદિ ભગવંતો પાસે ખુદસામાયિકાદિ કરવા જવું પ્રતિકૂળતાને ન જોતાં શાસ્ત્રમાંથી એવો એક પણ પાઠ, હોય છતાં પણ શાસનની ઉન્નતિ, તીર્થકરઆદિકની કાઢવો જોઈએ કે હોય તો અમુક રાજા મહારાજ આદિ ભક્તિ, અન્યજીવોને શાસનની અનુમોદના તથા ઋદ્ધિમંત પુરૂષોને ભગવાન તીર્થકર વિગેરેને શાસનથી બહાર રહેલા જીવોને પણ બોધિબીજ અને આડંબરથી વંદન ન કરતાં ઘેરથી સામાયિક લઈને ગામ સમ્યકત્વાદિની પ્રાપ્તિના કારણભૂત તરીકે હાથી બાર જઈને વંદન કર્યું છે, જો કે શંખ (પુષ્કલી) સરખા ઘોડાદિનો આડંબર જરૂરી તરીકે ગણવામાં આવ્યો. શ્રાવક કે જેઓએ વંદન કરવાના પહેલે દિવસે પૌષધ તો પછી સામાન્ય રીતે ગ્રામચેત્યના દર્શનને માટે જતો કરેલો છે તેઓએ બીજે દિવસે પૌષધમાં વંદન કરવાનું ઋદ્ધિમાન શ્રાવક હાથી, ઘોડા, સિપાઈ પાલખી અને આચર્યું છે, પરંતુ તીર્થંકર મહારાજાદિને વંદન કરવાને રથ વિગેરેના આડંબરથી શાસનની પ્રભાવના વિગેરેને નીકળતાં નિરારંભપણા માટે કે અધિકરણથી બચવા માટે ગ્રામચેત્યનું વંદન પૂજન કરવા જાય તે ખરેખર
Page #108
--------------------------------------------------------------------------
________________
:
-
શ્રી સિદ્ધચક્ર (તા. M૧-૩૮) યોગ્ય જ છે. ધ્યાન રાખવા લાયક એ હકીકત છે કે કે કોઈપણ રાજા મહારાજા કે શેષ્ઠિ સેનાપતિએ કરેલું ઋદ્ધિમંત રાજા મહારાજા અને શ્રેષ્ઠી સેનાપતિ હોય નહિ. એમ અભિમાન થયું. ધ્યાન રાખવું કે આડંબરથી ગુરૂમહારાજ પાસે આવી સર્વ અધિકરણને કોઈપણ રાજા મહારાજા કે શ્રેષ્ઠ સેનાપતિએ દેશવિરતિ અલંકારો છોડીને સામાયિક કરે છે. એટલે ધર્મથી દૂર સામાયિકને અંગે એવું વિચાર્યું નથી કે કોઈપણ રાજા ખસેલા જે ગુરૂ પાસે સામાયિકની મનાઈ કરે છે તેઓ મહારાજા કે શ્રેષ્ઠિ સેનાપતિએ સામાયિક ન કર્યું હોય તો અંગે પણ સાંભળવા લાયક નથી.
તેવા રૂપે હું સામાયિક કરું, કારણ કે સામાયિકમાં
આડંબરને અવકાશ હોતો નથી, પરંતુ ભગવંતજીને આડંબર વિના વંદને જતા ઋદ્ધિમંતની ઋદ્ધિ વ્યર્થ જ
તીર્થંકર મહારાજા વિગેરેના વંદનમાં દરેક રાજા ગણાય.
મહારાજની પ્રવૃત્તિ હતી અને તેથી જ તે મહારાજ આ સ્થાને એક વાત યાદ રાખવાની છે અને તે દશાર્ણભદ્રજીને મન થયું અને આવી રીતે જયારે જેમ લોકોક્તિએ દસેરાદિને ઘોડો દોડે નહિતો તે એનું દશાર્ણભદ્રજીનું ભગવાન તીર્થકર મહારાજને વંદન બલસામર્થ્ય વિગેરે સર્વ વ્યર્થ ગણાય. તેવી રીતે કરવાના આડંબરમાં જ જયારે સર્વોત્કૃષ્ટ સ્થાન જીનેશ્વર મહારાજના શાસનમાં જે જે ઋદ્ધિમંત રાજા મેળવવાનું નિશ્ચલમન થયું ત્યારે જ તે મહારાજ મહારાજા કે શ્રેષ્ઠી સેનાપતિ હોય તેઓ જો તીર્થકર દર્શાણભદ્રજીના આડંબરનું સર્વોત્કૃષ્ટપણું નથી, પરંતુ ભગવંત કે આચાર્ય મહારાજના વંદન વખતે પોતાની તીર્થંકરના વંદનના આડંબરમાં તો સર્વોત્કૃષ્ટપણું કંઈ ઋદ્ધિનો આડંબર ન કરે તો ખરી રીતીએ તેની હસ્તિ ઓરજ ચીજ છે તે જણાવવા માટે સૌધર્મ ઈંદ્ર આદિ ઋદ્ધિ શાસન અને ધર્મની અપેક્ષાએ વ્યર્થ જ મહારાજને વચનાતીત એવા દેવતાઈ આડંબરથી ગણાય. આ વાત જ્યારે લક્ષ્યમાં લેવામાં આવશે ત્યારે ભગવાન મહાવીર મહારાજને વંદન કરવાનો પ્રયત્ન જ મહારાજા કોણિક, ઉદાયન, જીતશત્ર અને કરવો પડ્યો એવી રીતે શાસ્ત્રકારે જણાવેલી હકીકત આદીનશત્રવિગેરે અનેક રાજાઓએ ભગવંત તીર્થકર ભગવાન તીર્થંકરના વિષે થતા આડંબરની બરોબર મહારાજના વંદનને અંગે આખા ગામને શણગારવા કિંમત સમજનારાઓ જ યથાર્થપણ સમજી શકશે. અને સમસ્ત ઋદ્ધિયુક્ત થઈને વંદન કરવાનો પ્રયત્નો કર્યાનું કથન સૂત્રકારોએ સ્થાને સ્થાને કેમ કર્યું છે તેનો સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવા સર્વવિરતિનું ગ્રહણ ખુલાસો સ્વયં થઈ જશે.
વળી સૌધર્મ ઈંદ્રમહારાજ કરતાં વંદનના દશાર્ણભદ્રજીનું અભિમાન શા માટે
આડંબરમાં અધિક વધવાની શક્તિ મહારાજા
દશાર્ણભદ્રમાં હસ્તિ આદિના આડંબરધારાએ તો આ જવાત જ્યારે લક્ષ્યમાં લઈશું ત્યારે જ મહારાજ નહોતી, એટલું જ નહિ પરંતુ દશાર્ણભદ્રજી દેશવિરતિ દશાર્ણભદ્રજીને અભિમાન કરવાનું કોઈ પણ અન્ય સામાયિક લઈ પણ લે, તો પણ સૌધર્મ ઈદ્રના ભક્તિના સ્થાન ન રહ્યું. પરંતુ ભગવંત જીનેશ્વર મહારાજને આડંબરથી વધીશ કે તેમ નહોતું એટલે મહારાજા વંદન કરવામાં એવા ઠાઠમાઠથી હું વંદન કરું કે જેવું દશાર્ણભદ્રજીને સૌધર્મ ઈંદ્રમહારાજના આડબરની વંદન બીજા કોઈપણ રાજા મહારાજા કે શ્રેષ્ઠિ સેનાપતિ ઉત્કૃષ્ટતાને દબાવવાનું એકજ સાધન હાથમાં હતું અને એ કરેલું હોય નહિ. એ અભિમાન થયું. ધ્યાન રાખવું તે એ જ કે સર્વવિરતિ સામાયિકનું અંગીકાર કરવું
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૩૮
શ્રી સિદ્ધચક અને એજ કારણથી મહારાજા દશાર્ણભદ્ર તે પોતાની શકે છે કે સૌધર્મ આદિ ઈંદ્રો જે જે વખતે ભગવાન સર્વોત્તમતાની પ્રતિજ્ઞા જાળવવાને માટે જેમ અન્ય તીર્થકર મહારાજના જન્માભિષેક આદિને માટે તિચ્છ હસ્તિઆદિક બાહ્ય આડંબરદ્વારાએ પ્રયત્ન કર્યો નથી, લોકમાં મેરૂપર્વત વિગેરે સ્થાનમાં આવે છે ત્યારે તેઓ તેમજ દેશવિરતિ સામાયિક કે પૌષધદ્વારાએ પ્રયત્ન પોતાના સર્વ દેવ દેવી પરિવારને સાથે લાવવા માટે કર્યો નથી, તેમજ દેશવિરતિ સામાયિક કે પૌષધદ્વારાએ હરિણિગમેષી દેવતાદ્વારા એ સુધોષાનામાની ઘંટા કે પણ તે જાળવવાનો પ્રયત્ન કર્યો જ નથી, કિન્તુ જે ઘંટાના વાગવાથી સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ સર્વવિરતિ સામાયિક લેવા દ્વારા એ જ ઉત્કૃષ્ટ થવાની વિમાનોમાં ઘંટાનો અવાજ થાય છે અને ઈશાનાદિક નિશ્ચલતા સાચવી છે, એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે દેવલોકોમાં તેવી ઘંટાઓ વાગવાથી અઠ્ઠાવીસ લાખ દેશવિરતિ સામાયિક અને પૌષધો ભગવાન જીનેશ્વર આદિ વિમાનોમાં ઘંટાનો અવાજ ઉત્પન્ન થાય છે, અને મહારાજના શાસનની પ્રભાવના અને તેઓની તેવી રીતે ઘંટા વગાડી ક્રીડામાં આસક્ત અને વિષયમાં ભક્તિની આગળ ઉત્કૃષ્ટતા ધારણ કરી શકે તેમ નથી, ડુબેલા એવાઓને તે ક્રીડા અને વિષયથી પરાભુખ અને એ જ વાત ઋદ્ધિમંતોના સામાયિકને અંગે કરી જીનેશ્વર મહારાજના જન્માભિષેક આદિને માટે શાસ્ત્રકારોએ ચોખ્ખા શબ્દોમાં જણાવી છે અને એવી પોતે જ મેરૂપર્વત વિગેરે ઉપર જાય છે. એમ જણાવવા જ શાસનપ્રભાવના માટે આચાર્ય મહારાજશ્રી સાથે સર્વ દેવ અને દેવીઓને પણ ત્યાં જન્માભિષેક દેવેન્દ્રસૂરિજી મહારાજ પોતાના ગૃહત્યમાં રહેલા આદિમાં હાજર થવાનો હુકમ કરવામાં આવે છે. ભગવાનના બિંબોનું પૂજન કર્યા પછી ગ્રામચૈત્યમાં રહેલા બિંબોનું પૂજન કરવા માટે જવામાં હિમંત દેવદેવીનો મોટો ભાગ ઈદ્રની આજ્ઞાને માનવાવાળો ગૃહસ્થોને આડંબરની જરૂરીયાત જણાવે છે.
હોય. કુટુંબમિત્રાદિ સાથે હોવા જોઈએ
આ જ કારણથી દેવતા અને દેવીઓના
આવાગમનમાં શાસ્ત્રકારો ઈંદ્રની આજ્ઞાને કારણ તરીકે વળી જેવી રીતે શ્રાવકવર્ગે ગ્રામ્યચૈત્યમાં હાથી, સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, જો કે કેટલાક દેવદેવીઓ ઘોડા, સિપાઈ, પાલખી અને રથના આડંબરે જવાનું જીનેશ્વર મહારાજની ભક્તિથી આવે છે, કેટલાક છે તેવી જ રીતે શ્રાવકવર્ગ જયારે ગૃહચૈત્યના બિંબનું અન્યની પ્રેરણાથી આવે છે, કેટલાક પોતાનો આચાર પૂજન કરી ગ્રામચૈત્યમાં જાય ત્યારે પોતાના સર્વકટુંબી સમજીને આવે છે, પરંતુ દેવદેવીઓનો મોટો ભાગ તે અને સર્વમિત્રોને સાથે લઈને ગ્રામચૈત્યમાં જાય. આવી જન્માભિષેકાદિની અંદર આવે છે, માટે શાસ્ત્રકારો રીતે કુટુંબ અને મિત્રોની સાથે ગ્રામચેત્યે જવાનો નિયમ “વહવે' એવું વિશેષણ વાપરે છે, જો કે “વહ' એવા જણાવતાં ભગવાન શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રકાર સ્પષ્ટપણે વિશેષણથી ઈંદ્રમહારાજ જન્માભિષેકમાં હાજર જણાવે છે કે ધર્મના કાર્યોમાં કોઈપણ સુજ્ઞમનુષ્ય મનુષ્ય થવાનો જે હુકમ તે તેના ભાગને અંગે શિક્ષાના પાત્ર ગંધીલા થવું જોઈએ નહિ, કિન્તુ જીનેશ્વર મહારાજની તરીકે તો નહોતો. જ એમ વહ' થી સ્પષ્ટ થાય છે, ગ્રામચેત્યમાં પૂજા કરવા જવાની વખતે પોતાના સમગ્ર પરંતુ દેવદેવીઓનો મોટો ભાગ ઈંદ્રમહારાજના કુટુંબીજનોને સાથે લેવા જોઈએ. જૈનશાસ્ત્રને હુકમને અનુસરવાવાળો હતો, અને તેથી ગવાન સાંભળનાર અને સમજનાર મનુષ્ય સારી રીતે સમજી જીનેશ્વર મહારાજના જન્માભિષેક આદિમાં ભક્તિનો
Page #110
--------------------------------------------------------------------------
________________
"
.
.
શ્રી સિદ્ધચક
(તા. ૧૧-૩૮) અતિશય લાભ તે મેળવતો હતો તે નિશ્ચય છે, અને ઉપયોગમાં પ્રથમ જલ હોવા છતાં પુષ્પાદિ પૂજા કેમ! તેવી જ રીતે ઋદ્ધિમાન શ્રાવકોએ પણ પોતાના કુટુંબી અને મિત્રોને ભક્તિ અનુવૃત્તિ પ્રેરણા અને યાવત્
જૈન જનતાને એ વાતતો ધ્યાન બહાર નથી કે જેવી હુકમદ્વારાએ પણ ગ્રામચેત્યના ગમનરૂપી પ્રભાવનાના
રીતે સુવર્ણ રત્ન રૂપે વિગેરે ઉત્તમ ધાતુઓ અને મહોત્સવમાં દોરવો જોઈએ.
પદાર્થોની મૂર્તિઓ જેમ થાય છે તેમાં અનેક પ્રકારના
ઉત્તમ પાષાણની મૂર્તિઓ પણ કરવામાં આવે છે, અને દ્રવ્યો પણ ઉત્તમોત્તમ વાપરવાં જોઈએ. તે જેવી રીતે શાસ્ત્રવચનોને અનુસરીને કરવામાં
આવેલી હોય છે, એવી જ રીતે માટીની મૂર્તિ પણ જેવી રીતે સૂત્રકાર મહારાજ ગ્રામચેત્યમાં જતી
બનાવવાનું શાસ્ત્રોમાં અનેક સ્થાને સૂચન છે, અને તે વખતે કુટુંબીજન અને મિત્રોને સાથે લેવાનું જણાવે મર્તિઓ બનાવેલાના પણ લેખો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે છે, તેવી જ રીતે એ પણ વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવે
છે, તો તેવી મૂર્તિકાની મૂર્તિ ઉપર અભિષેકવિલેપનાદિ છે કે પૂજામાં ઉપયોગી થતું જે પુષ્ય વિગેરે દ્રવ્ય લેવું
નહોય, અને પુષ્પાદિકથી જ પૂજન કરવાનું હોય, તેથી જોઈએ તે બધું ઉત્તમોત્તમ દ્રવ્ય શ્રાવકે ગ્રામચેત્યે કુટુંબ
પૂજામાં પુષ્પની વ્યાપકતા ગણીને શાસ્ત્રકારોએ ઘણે અને મિત્ર સહિત જતાં ઘેરથી સાથે લેવું જ જોઈએ. ભગવાન જીનેશ્વર મહારાજના જન્માભિષેક વખતે
સ્થાને પુષ્પાદિપૂજા જણાવી હોય તો તે યોગ્ય છે, વળી જેવા ઈંદ્રમહારાજના અભિષેકો છે તેવી જ રીતના
કેટલાકોના કહેવા પ્રમાણે વિલેપનાદિકની પૂજાઓ ઈંદ્રાણી - લોકપાલ - સામાનિક – ત્રાયસ્ત્રિશત્ -
પોતપોતાને સ્થાને જ માત્ર પ્રવર્તેલી હોય છે. પરંતુ સેનાધિપતિ વગેરેના અભિષેકો હોય છે એટલે સ્પષ્ટ પુષ્પનો ઉપયોગ તો કુસુમાંજલી પુષ્પપ્રકર પુષ્પપૂજા થયું કે એકલા માલિકે જ અભિષેકની સામગ્રી એકઠી આંગીરચન પુષ્પગ્રહ વિગેરે અનેક સ્થાનોમાં હોય છે કરવાની નથી, પરંતુ માલિકે જેવી રીતે અભિષેકની અને તેથી દ્રવ્ય પૂજામાં પુષ્ય પ્રાધાન્યતાને ભોગવે છે. સામગ્રીનો ઉપયોગ કરવો, તેવી જ રીતે એની
પૂજામાં પુષ્યની પ્રાધાન્યતાનો સચોટ દાખલો આજ્ઞામાં રહેનારા બીજાઓએ પણ ભગવાન જીનેશ્વર મહારાજની ભક્તિ માટે સામગ્રી ધારણ કરવી જ પૂજામાં પુષ્પની કેટલી પ્રાધાન્યતા હશે તે એટલા જોઈએ. આ હેતુથી ઋદ્ધિમાન શ્રાવકની સાથે જ એનો ઉપરતી સમજાશે કે આચાર્ય મહારાજ કટુંબવર્ગ અને મિત્રવર્ગ ગ્રામચેત્યે જવાના આડંબરમાં શ્રીવજસ્વામીજીની વખતે સુભિક્ષવાળી જોડાયેલો હોય તે સર્વ કલ્પ ધૂપ દીપ પુષ્પફલ નૈવેદ્ય પરિકાનગરીમાં જૈનધર્મની અવનતિ કરવા માટે કે વિગેરે સર્વ પૂજાની સામગ્રી સાથે લેનારો જોઈએ. ઉપર ઉન્નતિનો હ્રાસ કરવા માટે રાજાએ જૈનોને મળતાં પુષ્પો જણાવેલ અધિકારમાં એક વસ્તુ ખરેખર ધ્યાન ખેંચે
અટકાવ્યા હતાં. એવી છે અને તે એ કે ભગવાન જીનેશ્વર મહારાજની
(અપૂર્ણ) પૂજા સ્નાન અને વિલેપનથી શરૂ થાય છે, અને તેથી
(અનુસંધાન પેજ - ૮૯) જળ અને સુગન્ધિદ્રવ્યની શરૂઆતમાં જરૂર જણાવવી જોઈએ, છતાં શાસ્ત્રકાર પુષ્પાદિદ્રવ્યોને પૂજાના સાધન તરીકે જે જણાવે છે તેનું કારણ વિચારવાની ઓછી જરૂર નથી.
Page #111
--------------------------------------------------------------------------
________________
તા.
૧૧-૩૮
આ શાવર-શમાધાન
પ્રશ્ન ૫ સ્તવન અને મંગલ એટલે ચૈત્યવન્દનમાં કેટલા કેટલા શ્લોક કે કાવ્ય જોઈએ?
પ્રશ્ન ૭ઃ જ્ઞાનનો સ્વભાવ એક વિશેષ જાણવાનો કે અનેક વિશેષ જાણવાનો છે?
સમાધાન સ્તવમાં પાંચ સાત કાવ્ય અગર શ્લોકો સમાધાન: જ્ઞાનનો સ્વભાવ વિશેષ મુખ્ય પદાર્થ હોય અથવા તેનાથી વધારે હોય. સ્તુતિઓમાં જાણવાનો છે. જેવો જેવો ક્ષયોપશમ હોય તેવા તેવા વદનીયની અપેક્ષાએ ત્રણ અને સ્મરણીયની સ્તુતિ અને તેટલા તેટલા વિશેષો જાણે. કેવલજ્ઞાનથી સર્વ સાથે ચાર શ્લોક કે કાવ્યો હોય, અને ચૈત્યવન્દન એટલે વસ્તુના સર્વ વિશેષ જાણે. કાવ્યમાં દિવ્યક્તિ ન માનીયા: એ
પ્રશ્ર૮ઃ એક વિશેષને જાણવામાં એક સમય જેટલો વચનથી અને નાવસ એ વચનથી એકથી એકસો કાલ જોઈએ એમ ખરું? અને જો એમ જ હોય તો આઠ સુધીનાં કાવ્યો કે શ્લોકો હોય.
પછી અનેક અને અનન્ત વિશેષો એક સમયમાં ન પ્રશ્ન ૬ ચૈત્યવદન માટે શ્રી દેવેન્દ્રસૂરિજી
જણાય એમ કેમ નહિ? મહારાજે કરેલું ભાષ્ય છે તે કરતાં શું પહેલાં બીજા સમાધાન : એક વિશેષને જાણવામાં છબસ્થાને ચૈત્યવન્દનનાં ભાષ્યો હતાં?
લયોપશમથી અન્તર્મુહૂર્તકાલ જોઈએ અને કેવલીને
ક્ષમણ હોવાથી અંખિલ વિશેષો એકજ સમયમાં સમાધાન : પહેલાં પણ શ્રીશાન્તિસૂરિજીએ
જણાય છે. ચૈત્યવદન ઉપર ભાષ્ય કરેલું છે, અને એને વૃદ્ધાર્થ તરીકે કહેવાય છે. વળી શ્રીશાલિસૂરિજીનું કરેલું ભાષ્ય પ્રશ્ર૯ઃ એક વિશેષ જાણવા માટે એક ઉપયોગની હતું એમ પણ શ્રીધર્મઘોષસૂરિજીના વચનથી જણાય જરૂર ખરી કે નહિ? અને જો એક ઉપયોગ એક વિશેષ છે, તથા લઘુભાષ્યના નામે પણ ચૈત્યવદન્દન ઉપર જણાય તો અનેક અને અનન્ત વિશેષો જાણવા માટે ભાષ્ય હતું, એમ તે ભાષ્યની ટીકા ઉપરથી જણાય અનેક અને અનન્ત સમયોની જરૂર નહિ? છે. વળી ભાષ્યની ટીકામાં આપેલાં મતાંતરોથી પહેલાં સમાધાનઃ જેમ એક ઘડાને જોવા માટે એક પણ અનેક ભાષ્યો ચૈત્યવન્દન ઉપર હશે એમ નક્કી પ્રકાશની જરૂર ખરી. પણ ઘણા ઘડાઓના પ્રકારને
માટે ઘણા દીવાઓની જરૂર રહેતી નથી, તેમ એક
થાય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક (તા. ૧૧-૩૮) વિશેષ પણ એક ઉપયોગથી જણાય અને ઘણા વિશેષો પ્રશ્ન ૧૨ઃ ભામંડલ એ પ્રાતિહાર્યમાં ગણાવેલ છે પણ એક જ ઉપયોગથી જણાય છે. કેવલજ્ઞાનથી દરેક તો પછી કર્મક્ષયજનિતમાં કેમ ગણાવાય છે? વસ્તુના સર્વવિશેષો પ્રતિક્ષણે જણાય. અર્થાત એક જ્ઞાન અને એક ઉપયોગથી અનેક વિશેષો ન જણાય
સમાધાન: મસ્તકના પાછળના ભાગે જે ભામંડલ એવું છદ્મસ્થ કે કેવલિમહારાજ એકેક માટે નથી. જો
ધરાય છે તે દેવકૃત છે, અને શરીરનું તેજ જે પાછલા એક સમયે એક જ વિશેષને છvસ્થ પણ જાણતો હોય
ભામંડલમાં સંક્રમે તે કર્મક્ષયથી થયેલ મનાય તેમાં તો અવધિજ્ઞાનમાં ભાવના જ્ઞાનમાં અનન્ત ગુણવૃદ્ધિ
નવાઈ શી? જ્યાં સમવસરણ તે તીર્થકરને માટે ન હાનિ આવે જ નહિ. તથા કેવલજ્ઞાનથી દરેક સમયે
થયું હોય તો ત્યાં ભગવાન સમવસરે ત્યારે સમવસરણ સર્વપર્યાય વિશિષ્ટ સર્વવસ્તુ જણાય જ નહિ. ધ્યાન
થાય જ, અને જ્યાં કોઈ મહર્થિક દેવતા વન્દન માટે રાખવું કે એક સમયે એક જ દ્રવ્ય જણાય એવો પણ
આવે ત્યાં પણ સમવસરણ જરૂર થાય. બાકી
સર્વદેશનાને સ્થાને પ્રાતિહાર્યો તો થાય જ. નિયમ છદ્મસ્થ કે કેવલી માટે નથી. પ્રશ્ન ૧૦ઃ પ્રાતિહાર્યોનો અર્થ પહેરેગિરનું કર્મ
પ્રશ્ન ૧૩: બધી નિગોદોમાં જીવો સરખા હોય કે
ઓછાવત્તા પણ હોય ? એમ થાય છે, અને તેથી તેને ચોવીશે કલાક સાથે આ રહેનાર મનાય છે તો શું અશોકવૃક્ષ પણ સદા સાથે સમાધાનઃ જો કે બધી નિગોદોમાં અનન્તા જીવો રહે છે?
હોય જ છે. પરંતુ અનન્તાના અનન્તા ભેદો હોવાથી સમાધાન : સમવસરણ સિવાય જયાં જયાં "
નિગોદોમાં સરખી સંખ્યાએ અનન્તા જીવો નથી. આજ ભગવાન બિરાજે ત્યાં અને કવ તો હોય જ 2 કારણથી શાસ્ત્રકારો લોકમાં થતાં નિગોદના ગોળાને તે પ્રાતિહાર્ય ગણાય. વિહારમાં જરૂર ન હોવાથી જ
છે તે જાણી ઘણા ભાગે તુલ્ય અને પ્રાયતુલ્ય માને છે. કદાચ ન રહે અગર રહ્યા છતાં વર્ણન કરે તેમાં નવાઈ
પ્રશ્ન ૧૪: નિગોદમાં એક જીવ અને એક ગોળાની નથી.
અવગાહના શાસ્ત્રકારો સરખી કહે છે, માટે બધી પ્રશ્ન ૧૧ : દિવ્યધ્વનિ પ્રાતિહાર્યમાં છે. તો તે નિગોદોની અવગાહના સરખી માનવી કે કેમ? દેવકૃત માનવો કે કર્મક્ષયથી થયેલ માનવો? સમાધાનઃ નિગોદ અને ગોળાની અવગાહનાનો સમાધાનઃ ભગવાનની ધ્વનિ સમવસરણમાં કે તે આધાર નિગોદના જીવની અવગાહના ઉપર રહે છે
અને નિગોદના જીવનની અવગાહના જઘન્ય, મધ્યમ સમવસરણ સિવાયની દેશનામાં દિવ્ય જ હોય છે. પરંતુ દેવતા વાજીંત્રથી તેનો અનુવાદ પૂરે છે માટે તે
અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે હોય છે. શાસ્ત્રકારોએ દેવકૃત ગણાય છે.
અસત્કલ્પનાથી પણ જઘન્યથી પાંચ હજાર પ્રદેશની
Page #113
--------------------------------------------------------------------------
________________
' ( તા. ૧૧-૩૮) શ્રી સિદ્ધચક
૬૭) તથા ઉત્કૃષ્ટથી પંદર હજાર પ્રદેશની અવગાહના માની પ્રવૃત્તિ પરંપરાએ હતી ત્યારે જ્ઞાનિમહારાજા આ મધ્યાવગાહના બધા નિગોદ જીવોની દશ હજાર ઉપધાનથી આરાધના કરનારને જ શ્રુતજ્ઞાન આપતા પ્રદેશની લેવી એમ સ્પષ્ટપણે જણાવેલ છે. એટલે હતા, માટે આરાધના અને જ્ઞાન એ બંને માટે તત્ત્વથી બધી નિગોદોમાં જીવોની અવગાહના પણ ઉપધાનની જરૂર ગણાય. કર્ણાઘાટથી મળેલા જ્ઞાનની સરખી નથી. દરેક નિગોદમાં જીવો અનન્તા છે અને પણ રીતસર આરાધના તેના ઉપધાનથી જ થાય. નિગોદની અવગાહના આંગુલના અસંખ્ય ભાગની એટલા માટે તો શ્રીવજસ્વામીજી સંપૂર્ણ એકાદશાંગના છે એ સ્પષ્ટ જ છે.
અને કંઈક પૂર્વના અંશને ધારણ કરનારા થયા છતાં તે
વખતે વાંચનાચાર્ય થવાને માટે લાયક ગણાયા નહોતા પ્રશ્ન ૧૫: અવધિ અને વિલંગમાં જેમ જધન્યભાગ
અને આચરણાથી નમસ્કાર આદિ શ્રુત આવડ્યું હોય તુલ્ય છતાં ઉત્કૃષ્ટમાં કાલ આદિની અપેક્ષાએ
તો પણ તેના ઉપધાનને નહિ કરનારા વિરાધક ગણાયા સરખાપણું નથી. અર્થાત્ વિલંગમાં એકત્રીશ
છે. પરંપરાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની વખતે ગુરૂએ સાગરોપમ અને અવધિમાં તેત્રીશ સાગરોપમ કાલ
કરાવેલ આદેશ અને ક્રિયા થાય, અને પુસ્તકકાલમાં હોય છે, તેમ શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનની ઉત્કૃષ્ટતામાં
આચરણાથી ઉપધાન પહેલાં પણ ઉપધાનની શક્તિએ ફરક હોય કે નહિ?
ઉપધાનને વહન કરવાની ઈચ્છાવાળાને પહેલાં પણ સમાધન ઃ શ્રુતઅજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન પણ ભણાવવાનું હોવાથી પોતે સૂત્ર બોલે અને આદેશ તથા ઉત્કૃષ્ટપણામાં ફરકવાળું હોય અને અધિક જ હોય છે. ક્રિયા થાય તેમાં આશ્ચર્ય નથી. શ્રતઅજ્ઞાન અધિકમાં અધિક ન્યુનદશપૂર્વ જેટલું જ
પ્રશ્ન ૧૭ઃ અવસર્પિણીમાં જેમ પૂર્વકાલને મહત્ત્વ હોય, ત્યારે શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટ ચૌદપૂર્વ હોય છે. પણ
અપાય છે તેમ ઉત્સર્પિણીમાં ભવિષ્યકાલને મહત્ત્વ અવધિ તથા વિલંગમાં જેમ સર્વ સ્થાને ન્યૂનાધિક્યનો
અપાશે કે કેમ? નિયમ નથી તેમ શ્રુતઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ સર્વત્ર જીવોમાં ન્યૂનાધિક્યનો નિયમ નથી.
સમાધાન : અવસર્પિણીમાં પૂર્વકાલને મહત્ત્વ
અપાય છે એમ નથી, પહેલા બીજા અને ત્રીજાના પ્રશ્ન ૧૬: ઉપધાનની ક્રિયા આરાધના માટે છે?
પહેલાના મોટા ભાગને કોઈ વખાણતું નથી. પરંતુ જો આરાધના માટે હોય તો શાસ્ત્રકારે કૃતીક્ષાએમ.
મુમુક્ષુજીવો મોક્ષમાર્ગની ઉચ્ચ પ્રવૃત્તિ અને મોક્ષ પ્રાપ્તિ કેમ કહ્યું છે? અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપધાન હોય
કરાવનાર તરીકે પૂર્વકાલને વખાણે છે. ઉત્સર્પિણીમાં તો કર્ણાઘાટથી કે બીજે કોઈપણ પ્રકારે શ્રુતજ્ઞાન આવ્યા
તીર્થસ્થાપના પછી જ ધર્મની પ્રવૃત્તિ અને મોક્ષપ્રાપ્તિ પછી ઉપધાનની ક્રિયા શા માટે કરવી?
થવાનો વખત હોવાથી ભવિષ્યના કાલની મહત્તાનો સમાધાન : જ્યારે પુસ્તક નિરપેક્ષપણે શ્રતની સવાલ રહેતો જ નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૧૧-૩૮ ) પ્રશ્ન ૧૮: પરલોક, પુણ્ય, પાપ, સદ્ગતિ અને નીતિ રાખતાં ભૌતિક પદાર્થનો કે લોકરંજનનો બાધ દુર્ગતિ આદિને ન માને પણ સદાચાર અને નીતિથી આવે તો મર્કટદીપિકા ન્યાય કરતાં તે શ્રદ્ધાહીનને ચાલે તે સારો ગણાય કે નહિ ?
વાર લાગે નહિ. પરલોકાદિને માનનારો મનુષ્ય જ
ભૌતિકના ભોગે પણ નીતિ અને સદાચારને સમાધાનઃ પરલોક આદિને નહિ માનનારો છતાં
' જાળવનારો થાય. પરલૌકાદિકની શ્રદ્ધાવાળાને જ નીતિ અને સદાચાર પાળે તે પરલોક આદિને ન
લોકરંજન કે ભૌતિકપદાર્થનો લાભ ધાન્યની ખેતીમાં માનવાવાળા અને નીતિને પાળવાવાળા કરતાં ભલે
થતા ઘાસ જેવો જ ગણવાનું થાય અને તેથી હરકોઈ સારો હો, પણ અનીતિ અને અસદાચારમાં જે
ભોગે પણ નીતિ અને સદાચારને તે શ્રદ્ધાવાળો પારભાવિક નુકશાન, નથી માનતો તે નીતિ અને
જાળવે. સદાચારથી થતો તાત્ત્વિક ફાયદો સમજનાર ન હોવાથી આંધળા અજ્ઞાનીના હાથમાં આવેલ હીરાના પ્રશ્ન ૧૯ઃ જેઓનેયાવજીવ પાંચતિથિ કેદશતિથિ જેવી તે નીતિ ગણાય અને સદાચાર પણ તેવો જ ઉપવાસનો નિયમ હોય અને તે મનુષ્ય ઉપધાનાદિતપ ગણાય. તત્ત્વની શ્રદ્ધા સિવાયની સાધુપણાની ક્રિયા આદરે કે વર્ધમાનતપ આદિની ઓળી આદરે તો તેની પણ અનન્સી વખત થયાં છતાં જેમ આત્મકલ્યાણના તપસ્યા તે તિથિના હિસાબમાં આવે કે કેમ? પક્ષે વ્યર્થ જ થઈ ગઈ છે. આઠ તત્ત્વને માની માત્ર
સમાધાન : ઉપધાનાદિમાં આવતી પાંચમ આદિ મોક્ષને નહિ માનનાર અભવ્યજીવની ચારિત્રક્રિયા
તિથિઓએ ઉપવાસ કરે અને બન્નેની ક્રિયાઓ કરે તો પણ જયારે આત્મસાધ્યની અપેક્ષાએ નિષ્ફળ જાય
બન્નેની આરાધના થાય. જુદા ઉપવાસ વાળવાની એમાં છે તો પછી પરલોકાદિને નહિ માનનારાની નીતિ અને સદાચાર તો આત્મકલ્યાણની અપેક્ષાએ ગણતરીમાં જ ક્યાંથી આવે ? વળી ભૌતિક એવાં પ્રશ્ન ૨૦ઃ મગફળીની શીંગ જમીનમાં થાય છે તો પરલોકાદિને નહિ માને તે આત્મા અને તેના તે લીલી કે સુકી બન્નેમાંથી એકે કેમ નથી? સમ્યગુદર્શનાદિગુણોને ક્યાંથી માનશે? કેમકે તે ભૌતિક નથી અને આત્માના ગણોને મા શિવાય સમાધાન : અનન્તકામાં કુલ પત્રાદિ ગણાવતાં તેને રોકાનાર ક્યાંથી જાણશે? અને ક્યાંથી દર કરશે શીંગો ગણાવેલી નથી અને મગફળીની શીંગોનો અભક્ષ્ય ? એટલે કહેવું જોઈએ કે પરલોક આદિની માન્યતા
તરીકે વ્યવહાર પણ નથી. તે શીંગોના દાણા ફોતરાવાળા નહીં કરનારની નીતિ અગર સદાચાર કેવલ લોકની અને બદામની માફક બે દલવાળા હોય છે. રંજનક્રિયા અનુકરણના પંથે જ રહ્યાં છે અને તે રંજન પ્રશ્ન ૨૧: શાસ્ત્રોમાં કાયોત્સર્ગના શ્વાસોચ્છવાસનું આદિની પ્રાપ્તિ કે પોષણ બીજી રીતે થવાના પ્રસંગે પ્રમાણ આવે છે. પરંતુ નવકાર કે લોગસ્સ વગેરેનું તે મનુષ્ય બીજો રસ્તો લે એ સ્વાભાવિક છે. અને જો
જરૂર નહિં.
Page #115
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૧-૩૮) . . શ્રી સિદ્ધરાક પ્રમાણ નથી આવતું તેનું શું કારણ?
સમાલોચના સમાધાન : શ્રી સંઘાસચભાષ્ય તથા
ખરતરના છ કલ્યાણકને કહેનાર જિનવલ્લભ લલિતવિસ્તરાવૃત્તિમાં શાસ્ત્રકાર મહારાજાઓ જણાવે
તો આસોમાસમાં ભગવાન વીરનું ગર્ભાપહારને છે કે રૂદો છાસનાહિં, પુનનિયમ, यथापरिणामेन हि तत्, स्थापनेशगुणतत्त्वानि वा
છઠ્ઠ કલ્યાણક છે એમ કલ્પનાથી કપ્યું હતું, स्थानवार्थालंबनानी वा आत्मीयदोषप्रति-पक्षो
જિનદત્તે જણાવ્યું છે કે તેમાં તેમને કોઈપણ સાથ वा, प्रतिशिष्टध्येयध्यानं हि विवेकोत्पत्तिकारणं
કરનાર નહોતો. આખા ગામમાં તેને દેવવંદનનું પચવીશ કે આઠ વિગેરે થાસો માત્ર કાયોત્સર્ગનું સ્થાન ન મળ્યું. પોતાના પક્ષના સાધારણ નામના પ્રમાણ છે. પણ ધ્યેયનો નિયમ નથી. પોતાના શ્રાવકને મેડે જિનવલ્લભે દેવ વાંદ્યા. આવી પરિણામ પ્રમાણે ધેય લેવું. સ્થાપના પરમેશ્વરના ખતરોના ગણધરસાર્ધશતકમાં સ્પષ્ટ હકીકત છે. ગુણો અને તત્વોનું ધ્યાન, સ્થાન વર્ણ અર્થ કે આજના ખરતરોને પાંચમું મોક્ષકલ્યાણક હોવાથી આલંબનનું ધ્યાન, અથવા આત્માના દોષોથી ગર્ભાપહારને છઠું કલ્યાણક માનવું ઠીક નથી વિરૂદ્ધનું ધ્યાન થાય. સારાનું ધ્યાન વિવેકને ઉત્પન્ન લાગ્યું. વળી કંઈક ખરતર કલ્યાણકમાં કરનાર છે. આ વચનથી સૂત્ર જાણ્યા વિના પણ ગર્ભાપહારનું નામ ન હોવાથી બીજું ચ્યવન ઉપધાનના કાઉસ્સગ્ગોમાં અડચણ ન આવે. કલ્યાણક કહેવા લાગ્યા હતા. તેમાં વળી વર્તમાન
ખરતરોએ ચ્યવન એ મરણનો ભાવ દર્શાવનાર હોવાથી બીજું ચ્યવન એટલે બીજું મરણ એ અર્થે થાય એમ ગણીને કે ત્રિશલાની કુખમાં આવેલા ત્યારે દેવલોકથી નથી આવ્યા અને ચ્યવન શબ્દ તો દેવલોકથી મરણ પામીને નીકળનાર માટે જ શાસ્ત્રકારો કહે છે એમ ધારીને દ્વિતીય ગર્ભાધાન શબ્દ વાપર્યો જણાય છે. હવે ગર્ભાધાન એ સંસ્કાર છે અને મનુષ્યકૃતિ તથા વિધિરૂપ છે એમ ધારી કદાચ નવું થાય તો નવાઈ નહિ. યાદ રાખવાની જરૂર છે કે આગમથી ઉલટામાં સેંકડો ફેરફારોને સ્થાન મળે છે.
SIVE
છે
ડ
:
Page #116
--------------------------------------------------------------------------
________________
તા.
૧૧-૩૮
" શ્રી સિદ્ધચક (ા. ૧૧-૩૮) –આમોદ્ધારકની
અમોઘ દેશના (ગતાંકથી ચાલુ)
બાકી ભવ, મોક્ષ સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ એ દુઃખને લીધે નથી. માતાને હેરાન કરવા માટે જ છે. બધાને દેનાર ભગવાન નથી, કહેનાર છે ખરા. માતા અનેક ઉપાયો કરે છે, પણ એ રડતા રહેતા કાંટાને દેખાડનાર અજવાળું છે. વગાડનાર કે નથી. હવે માતાને થયું કે આ તો જંજાળ વળગી, બતાવનાર એ નથી. કાંટો દેખીને બચવું તે પોતાનું આ લપ શી? છોકરો લપ થઈ ગયો, જે છોકરો કામ છે, અજવાળું પોતે બચાવશે નહિ. સૂર્ય તો કલ્પવૃક્ષ હતો તે જ છોકરો લપ મનાયો. એનો બાપ અજવાળું કરી દેખાડે. નરકના માર્ગે તો જિનેશ્વર આવે એટલે એને વળગાડી દઉં! આવો વિચાર માતા હોય કે ન હોય તો પણ તમે પાપો બાંધવાથી પ્રવર્તેલા કરે છે. એના પિતા ધનગિરિને આપી દેવાની બુદ્ધિ છો જ, પણ પુણ્ય, સ્વર્ગ અને ધર્મનો માર્ગ, મોક્ષનો સ્વાર્થ દૃષ્ટિ કરાવે છે. છોકરો રોપું છોડતો નથી. બે, જે માર્ગત એમના વગર બતાવનાર કોઈ નથી; તેથી ચાર, છ મહીના થયા, મા હેરાન હેરાન થઈ ગઈ ઉપચારથી સ્વર્ગ, મોક્ષ દેનારા કહીએ છીએ. એટલે હવે છોકરો જમ જેવો લાગવા માંડ્યો ધનગિરિ વૈરાગ્યનો મોક્ષનો, ભક્તિનો માર્ગ દેખાડવાને અંગે આવે છે એટલે માતા છોકરાને આપે છે. ફરી પાછો તેમની પૂજ્યતા છે. આવા ખુદ જિનેશ્વરની ભક્તિના નહિ મળે એમ કહી દીધા છતાં આપે છે, સ્વાર્થસિદ્ધિ ભોગે એટલે એ છોડીને પણ ચારિત્ર લેવાનું છે, ઉપર નજર રાખનારા એવા પાડોશીને સાક્ષી રાખી અનુકંપાના ભોગે પણ વૈરાગ્ય આદરવાનો છે, તેથી ધનગિરિ છોકરાને વહોરે છે. જયાં ઝોળીમાં છોકરો વજસ્વામિએ વૈરાગ્યની આગળ ભક્તિ કરવા લાયક પડ્યો કે શાંત ! પોતાનો છ મહીનાનો પ્રયત્ન એવી માતાના સ્નેહને પણ ગણ્યો નહિ. ફળીભૂત થયો માન્યો, માતાનો મોહ પણ ગયો
એમને તો જાતિ સ્મરણ થયું છે એટલે આ રીતે પોતે છોકરો કે લપ? રૂદન કે જપ?
તૈયાર થયા. વિચારો કે કેટલો વૈરાગ્ય! કેટલાક જાતિ વાતાનાં અતિ વર્ના બાળકોનું બલ રોવાનું છે. સ્મરણ વગરના બાળકો પણ સંસ્કારથી નીકળવા વજસ્વામિ ખૂબ રડે છે, કાયમ રડે છે. રોવું તૈયાર થાય છે. માબાપ સજ્જડ વૈરાગ્યવાન હોય
Page #117
--------------------------------------------------------------------------
________________
| (તા. ૧૧-૩૮)
શ્રી સિદ્ધચક
.
૧). તો જ છોકરાને એવા સંસ્કાર પડે છે. આઠ વર્ષ તથા મિથ્યાદષ્ટિજીવદ્રવ્યથી સાધુપણું લે છે તે વખતે સુધી બાળક ગણવો અને નવમે વર્ષે દીક્ષા આપવી હિંસા આદિ કરું નહિ, કરાવું નહિ, અને અનુમોટું એ કાયદો જાતિસ્મરણ આદિ વગરનાને માટે છે. નહિ, એ રીતે હિંસા, જુઠ, ચોરી, સ્ત્રીગમન અને જેને કોઈ સંસ્કાર નથી જે જૈનેતર એવા હલકાકુળમાં પરિગ્રહ એ બધાનો ત્યાગ કરે છે, પણ કઈ ઉત્પન્ન થયો છે એવા જીવને માટે ગર્ભષ્ટએ કે ઈચ્છાએ? દેવલોકની અગર રાજ્યની સમૃદ્ધિ જન્મથી આઠમે, કે નવમે ચારિત્રના પરિણામ થાય, મેળવવાની ઈચ્છાએ જ કરે છે. મહાવ્રત કરતાં પણ જેને જાતિસ્મરણ જ્ઞાન હોય, માતા-પિતા (ઉચ્ચરતાં) આ ઈચ્છા પ્રતિકૂળ ખરીને? છતાં તેવા તરફથી સંસ્કાર હોય કે, દેવતાઈ સંસ્કાર હોય તો વ્રતોથી પણ સદ્ગતિ પામે છે. પાપનો પરિહાર તે પહેલાં પણ તૈયાર થાય તો હરકત નથી. આ દુર્ગતિ ટાળી જરૂર સદ્ગતિ આપનાર છે. કોઈપણ કોઈક વખત નાગકેતુ આદિમાં બનનારી ચીજ છે. જાતનો વૈરાગ્યમાર્ગ આચરતી વખતે લૌકિક અને બાકી જન્મ નવમ્ કે ગર્ભાસ્ટમ થયા વગર વૈરાગ્ય લોકોત્તર ઉપકારીની ભક્તિનો ભોગ આપવો જ પડે આવે નહીં.
છે. નાસ્તિકોને તપને પીડા તથા સંયમને ભોગ વંચના
જે કહેવી પડે છે. તે આ બે જડને લીધે અને ત્યાગને ધર્મ ગમે તે રીતે તોયે સદ્ગતિ આપે છે.
ખસેડવા જ એમને જીવને ઉડાવવો (ખસેડવો) પડે અનિચ્છાએ, વિરૂદ્ધઈચ્છાએ પણ ચારિત્ર છે. એણે જીવ કયા રૂપે માન્યો? એણે જીવ પ્રાણને લેનારને ચારિત્ર જરૂર સદ્ગતિ દેનાર થાય છે, તે ધારણ કરે છે તે પણ જો ઉણાદિની રીતીએ અર્થ મોક્ષ માટે કદાચ થાય કે ન થાય; પણ સદ્ગતિતો લેનારા બનીવીત નીવત ગીવિષ્યતિ નેતિ નીવડે એમ જરૂર આપે. નિગોદમાંથી નીકળીને આ સ્થિતિએ લે ઉણાદિના પ્રત્યયો ત્રણેકાળમાં લાગે વર્તમાનમાં આવ્યા છીએ તે વગર ઈચ્છાએ થયેલ નિર્જરાથી તે માનનારા નાસ્તિક છે. હવે જો એવો ત્રિકાલસ્થાયી આવ્યા છીએ. વગર ઈચ્છાએ ખરાબ પરિણતિ જીવ તે નાસ્તિકો માને તો એમને ભોગનો ભડકો રોકવાને લીધે દેવલોકમાં પણ જવાય છે. એને અંગે કરવો પડે, કામમાં દાવાનળ સળગાવવો પડે અને જ વિધવા સ્ત્રીઓ બધી પરિણિત શુદ્ધ નથી હોતી તે એમને પાલવે તેમ નથી. એટલું નહિ પણ બીજો છતાં માતા-પિતાના દબાણ આદિથી બ્રહ્મચર્ય પાળે ભોગ આપે તો પણ નથી પાલવતું. એ લોકો કહે છે છે, તેવી સ્ત્રીઓ દેવલોકના હજારો વર્ષોનું આયુષ્ય કે કામથી વધીને બીજો કોઈ ધર્મ નથી. સુખ ભોગવવું પાળે છે. વગર ઈચ્છાએ, કે વિરૂદ્ધ ઈચ્છાએ પણ એ જ ધર્મ છે. એ દર્શનકારોની અપેક્ષાએ કામને કરેલો પાપનો પરિવાર સગતિ દેનારો છે. અભવ્ય વધારે માનનારો, મોજમઝા કરવાવાળો નાસ્તિક છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
- ૨)
શ્રી સિદ્ધચક
તા. ૧૧-૩૮ જૈનશાસનની સ્વતંત્ર અપેક્ષાએ તો જે જીવ માને,
आतध्यान એને નિત્ય માને, કર્મનો કર્તા એને માને, ભોક્તા
જડજીવનની માન્યતા એ જ નાસ્તિકપણું છે. એને માને, મોક્ષ એને માટે તથા મોક્ષના ઉપાયને માનેએ આસ્તિક છે. આટલું માને ત્યારે આસ્તિક્ય શાસ્ત્રકાર મહારાજ ભગવાનશ્રી હરિભદ્રગણાય. આટલું ન માને ત્યાં સુધી એ સ્વતંત્ર સૂરીશ્વરજી મહારાજ અષ્ટકજી નામના પ્રકરણમાં આસ્તિક કહેવાય નહિ. જીવ છે, જીવ નિત્ય છે, સૂચવી ગયા કે આ સંસારમાં જીવને પોતાપણું જીવ કર્મનો કર્યા છે, જીવ કર્મનો ભોક્તા છે, મોક્ષ સમજવાની પહેલી જરૂર છે, એકેંદ્રિયાદિ હો, તિર્યંચ છે, મોક્ષનો ઉપાય છે, આ છ સમ્યકત્વનાં સ્થાન હો, મનુષ્ય હો, દેવ કે નારકો હો, પણ હું નથી છે, એને માને તો જ એ આસ્તિક છે. વ્યવહાર એમ માનનાર તો કોઈ પણ નથી, પણ જેમ સમક્તિ આશ્રીને આસ્તિકતા છે. નાસ્તિકો પણ અંધારામાં શરીરનું ભાન સર્વ ચક્ષુવાળાને હોય છે, વર્તમાન કાલના પ્રત્યયથી જીવ માનવા તૈયાર છે, છતાં શરીરના રૂપ રંગનું ભાન થતું નથી, શરીરના પણ ખટકે છે ઉણાદિની અપેક્ષાએ, ત્રણે કાલે સંસ્થાનની પણ ખબર પડતી નથી, એવી રીતે (નિત્ય) એવો માનવામાં માને તો પાછાં નરકાદિને જગતના તમામ જીવો “હું છું એટલા માત્ર માનવાં પડે અને કામનો ભોગ આપવો પડે છે. ભાનવાળા છે, અર્થાત્ જીવપદાર્થની શ્રદ્ધા બધા બાલ્યવયમાં આસ્તિકતાના સંસ્કારો પાડવામાં આસ્તિકોની છે, પણ એના સ્વરૂપનું ભાન નથી; જો આવ્યા હોય તો આગળ બગડવાનો સંભવ ઓછો કે એ સ્વરૂપે પ્રગટ થયું નથી, છતાં સમકિતી છે. માટે જ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે બાલદીક્ષિતો સિવાયના જીવોથી એ પ્રગટ કરવાનું બનતું નથી. જ જ્ઞાની થઈ શાસનના ચલાવનાર થાય છે. પોતે છે “હું છું એમ તો દરેક જૈન જીવ માને છે, પહેલાના જમાનામાં ત્રણ ઉંમરના જીવો શાસનના પણ કેવો? ક્યારનો? ક્યા સ્વરૂપવાળો? એ ખ્યાલ ચલાવનાર થયા છે. વજસ્વામિ જેવાઓ પ્રવ્રજિત તેઓને હોતો નથી. ખ્યાલ માત્ર શરીરનો એટલે થયા છે તેમને જ્ઞાન અને ક્રિયા બેય મળ્યાં છે. ઈઢિયાદિ પ્રાણોનો જ છે. અર્થાત્ જડજીવનનો વ્યવહાર નિશ્ચયને જાણનાર જ શાસન ચલાવનારા જ છે. છે. બીજાઓ નહીં વજસ્વામિ આ રીતે કલ્યાણ
(અપૂર્ણ) સાધી ગયા. આ રીતે જેઓ રખડપટ્ટીનું ભાન મેળવી, બંધનો તોડી, મોક્ષમાર્ગે આત્માને વાળે છે તેઓ પ્રાંતે પરમપદ જરૂર પામે છે
Page #119
--------------------------------------------------------------------------
________________
-
(અનુસંધાન પાના ચોથાનું) ક, પુત્રોને જ શ્રાવકપણામાં દેશનાનો અધિકાર છે એમ કહી શકાય નહિ, પરંતુ કહેવું જોઈએ કે
* સર્વસામાન્ય રીતે શ્રાવકોને ધર્મદેશનાનો અધિકાર છે. જો કે વાચકોને “ધો નિણપત્રો આ પપ્પના દેત્રો’ એ વચનથી ઉપર જણાવેલું કથન વિરૂદ્ધ લાગશે, પરંતુ શાસ્ત્રકારો સ્થાને
સ્થાને જણાવે છે કે વ્યાજ્ઞાનતો વિશેષપ્રતિપત્તિનદિ સર્વેદાન્નક્ષમ્' અર્થાત્ જે વાક્યોમાં પરસ્પર * વિરોધ લાગતો હોય અને સંદેહ પડતો હોય તે સૂત્ર વાક્યોની વ્યવસ્થા એ સૂત્રના વ્યાખ્યાનને 55 અનુસરીને કરી દેવી, પરંતુ પરસ્પર વિરોધ લાગે અને સંદેહ થાય એટલે સૂત્રને વિરોધવાળું !
માની લેવું નહિ. આ વાત બરોબર લક્ષ્યમાં રાખીને દરેક વાચકે વ્યવસ્થા કરવી જોઈએ અને
વ્યાખ્યાકારોએ પણ તેવી જ વ્યવસ્થા કરેલી છે. અર્થાત્ સંઘ કે સભા સમક્ષ દેવાનો અધિકાર – ૬ - નિશીથસૂત્રને જાણનારા અને પંચમહાવ્રતને ધારણ કરનારા સાધુ સિવાય બીજા કોઈનો પણ કરે
નથી, પરંતુ જેમ ઘરના મનુષ્યોને ઘરનો આગેવાન શરીફ નહિ છતાં પણ શહેનશાહી ઢંઢેરો છે.
સંભળાવી અને સમજાવી શકે, તેવી રીતે ઘરના કુટુંબી માણસોને દેશવિરતિવાળો કે એકલી દ્ર ક સમ્યગ્દષ્ટિવાળો જૈનધર્મનું કથન કરે અગર જૈનધર્મની દેશના કે તેમાં કોઈપણ જાતનો વિરોધ ક8
રહેતો નથી. તે શ્રાવકે કરાતી ધર્મદેશનાનો નમૂનો र अणोरपारंमि भवोदहिमि, उब्बुड्डनिब्बुड्ड करतएहिं, दुक्खेण पत्तं इदमाणुसत्तं, तुब्भेहिं रोरेहिं निहाणभूय । * III શ્રાવક પોતાના કુટુંબવર્ગને રાત્રે પડિક્કમણું કરીને ઘેર ગયા પછી ધર્મદેશના કરતાં જણાવે જ છે કે અનાદિકાલથી જેનો પાર આવ્યો નહોતો અને અનંતાકાલે પણ જેનો પાર આવી શકે તેવો કે
નથી એવો આ સંસારરૂપી સમુદ્ર છે, અને તે સંસારરૂપી સમુદ્રમાં ઉંચા આવવું અને નીચા જવું '* એમ કરતાં કરતાં અનંતા પુદ્ગલ રાવર્તો આપણે મહાદુઃખમાં કાઢેલા છે, એવી રીતે * સંસારસમુદ્રમાં રખડપટ્ટી કરતાં કરતાં મનુષ્યજન્મ ઘણો જ દુર્લભ હતો અને તે મહાદુઃખે પ્રાપ્ત :
થયો છે. જેમ જન્મથી દરિદ્ર એવો મનુષ્યને રત્નાદિકે કરીને ભરેલું એવું નિધાન પ્રાપ્ત થવું તે
અસંભિવત નહિ તો પણ દુઃસંભવિત તો જરૂર છે, એવી રીતે સંસારસમુદ્રમાં રખડપટ્ટી કરનારા ક જીવને આ મનુષ્યપણાની પ્રાપ્તિ થવી તે સર્વથા અસંભવિત નથી તો પણ દુઃસંભવિત તો જરૂર કર્યું
છે. માટે નિધાન જેવા મનુષ્યજન્મને પામીને તેને સફળ કરવા સર્વથા તત્પર થવું તે જ ભવભીરૂ કે અને આત્માર્થીઓનું કર્તવ્ય છે. 42 આવી રીતની બીજી બીજી દેશના શ્રાવકે પોતાના કુટુંબને દેવી જોઈએ એમ શાસ્ત્રકારો ચોખ્ખા
શબ્દોમાં ફરમાવે છે. આજકાલ જયંતી, ભાષણ અને લેકચરના નામે જેઓ ધર્મ અને શાસનની કે વિરૂદ્ધ બખાલા કાઢી પોતાના જન્મને કલંકિત કરે છે તેઓ ઉપર જણાવેલા શાસ્ત્રકારના માર્ગને અE અનુસરશે તો પોતાની અને પોતાના કુટુંબની ધાર્મિક ઉન્નતિ સાધવામાં જરૂર સફળ થશે.
Page #120
--------------------------------------------------------------------------
________________
* * * * * * * * * * > > > > * ૨ શ્રાવકે. કેવી.. દેશના... કરવી. * શાસ્ત્રને સમજનારી અને માનનારી જૈન જનતા ઉપરનું હેડીંગ દેખીને જરૂર વિચારમાં પડશે તે
કે શાસ્ત્રકારો જ્યારે સાધુસામાન્યને પણ દેશનાનો અધિકાર આપતા નથી, કિંતુ સાવદ્ય-નિરવદ્ય - વચનોના તફાવતને જાણનારો અને આચારપ્રકલ્પ એટલે નિશીથસૂત્રને ધારણ કરનાર હોય છે તેવા જ પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞાવાળા અને ગીતાર્થપણું પામેલા સાધુને જ્યારે ધર્મદેશના કરવાનો અધિકાર આપે છે, તો પછી જેમ શહેનશાહી ઢઢેરો વાંચવાનો અધિકાર શેરીફ જેવાને જ હોય છે તેમ ભગવાન જીનેશ્વર મહારાજના ધર્મને એટલે સર્વથા પાપથી વિરમવું અને હિંસાદિક પાંચે
આશ્રવોથી ત્રિવિધ ત્રિવિધ દૂર રહેવું એવું સ્વરૂપ જૈનધર્મનું હોવાથી તેને નિરૂપણ કરવાનો અને આ પર્ષદામાં કહેવાનો હક્ક તેવા વિરતિવાળા અને ગીતાર્થ સાધુને જ છે, તો પછી શ્રાવકને
ધર્મદેશનાનો અધિકાર જ નથી એટલે શ્રાવકે કરાતી ધર્મદશના એ વસ્તુ જ સંભવે કેમ? આવી
રીતના આવતા વિચારનું સમાધાન કરીએ તેની પહેલાં સભાની અંદર ગીતાર્થ એવા સાધુનો જ આ સર્વવિરતિરૂપી જૈનધર્મ કહેવાનો અધિકાર છે એ વાતને કબુલ કરીને આગળ ચાલતાં કહેવું એ પૂક જોઈએ કે જે વંદિત્તસૂત્ર શ્રાવકો હંમેશાં સાંજ સવાર બોલે છે તેમાં જ વિવરીયા ય ' એટલે ભગવાન જીનેશ્વર મહારાજના માર્ગથી જે કોઈ વિપરીત પ્રરૂપણા થઈ હોય તેનું હું પ્રતિક્રમણ ,
નિંદન અને ગહણ કરું છું એમ સ્પષ્ટ જણાવેલું છે. હવે જો શ્રાવકને ધર્મ પ્રરૂપણાનો એટલે - ધર્મદેશનાનો અધિકાર જ ન હોય અને શ્રાવકો ધર્મપ્રરૂપણા કરે એ જો શાસ્ત્રકારો ને ઈષ્ટ ન હોય અને છે. તો વૃક્ષના અભાવે શાખાની માફક અને ગામના અભાવે સીમાની વ્યવસ્થાની માફક વિપરીત
પ્રરૂપણાથી પ્રતિક્રમણાદિ કરવાનું હોય જ નહિ, એટલે સ્પષ્ટપણે માનવું જોઈએ કે શ્રાવક એટલે ન જે સર્વવિરતિ નથી કરી શકયો, પણ દેશવિરતિ ગુણઠાણામાં કે અવિરતિ ગુણઠાણામાં રહેલો છે જ છે. તેને પણ ધર્મદેશનાનો અધિકાર છે. કેટલા મહાનુભાવો પશ્ચાતકૃત એટલે પતિત થયેલા સાધુ કે ,
સિદ્ધપુત્રાદિકની અપેક્ષાએ “વિવરીયપરવા ય' એ પદ વંદિત્તામાં કહેવામાં આવ્યું છે, એમ
જણાવે છે, પરંતુ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્યશ્રાવકો કે જેઓ પશ્ચાસ્કૃત ન હોય કે આ કે સિદ્ધપુત્ર ન હોય તેવાઓએ પણ “નાસ્ત ધનં પરિફ' એમ કહીને દેશના કરવાનો અધિકાર પત્ર * શાસ્ત્રકાર કહે છે, વળી આવશ્યક વિગેરેમાં સ્પષ્ટપણે સાંભળીએ છીએ કે જીનદત્ત શ્રાવક જે
પુસ્તકો વાંચતા હતા તે સાંભળીને જ કંબલશંબલ નામના વૃષભો ભાવિક થયા હતા. અર્થાત 1 એકલા પશ્ચકૃત કે સિદ્ધ
(અનુસંધાન જુઓ ટાઈટલ પાનું ત્રીજું) 1 x xx x x x x x x x x xx x xx x x x
Page #121
--------------------------------------------------------------------------
________________
વિશ્વરમાણ મળવને જો મા ! શ્રી સિદ્ધચક્ર
Reg. || ૐ || No. 33047
श्री सिद्धचक्राय भगवते नमो नमः ૨૪૫ -: વાર્ષિક લવાજમ - ૧૯લ્પ પોષ્ટ ખર્ચ સહિત રૂા. ૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬ -: ઉદ્દેશઃ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી
પાક્ષિક મુખ પત્ર દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
કાર્તિકી
તા. ૨૧ નવેમ્બર ૧૯૩૮ અંક-૪ અમાવાસ્યા
સોમવાર
આ સુધા....સ્વાદ જ
‘હિંસા ન કરવી એ અહિંસા એવી માન્યતા ઉથલાવી પાડવાની હોય તેઓ તો ખરેખર ભયંકર જૈનશાસનની નથી, પણ હિંસાના પચ્ચકખાણ જ છે. કરાય તેનું નામ અહિંસા છે. પચ્ચકખાણ ન કરાય તો હિંસા ન કરતો હોય તો પણ તેને અહિસા નથી, શાસન સેવકોની યથોચિત સમયે જાગવાની આટલા જ માટે પૂજ્ય શાસ્ત્રકારોએ કર્મબંધન
અને સંરક્ષક ચળવળો સ્થાનકો ગણાવતાં
....થે...ય...
ઉપાડી લેવાની પ્રવૃત્તિ અવિરતિએ કારણ મુખ્ય ઉદ્દેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન, જિ ધર્મસંસ્થા અને
સમજી ભવ્યજનો લહે શ્રી નવપદમાં સ્થાન ગણાવ્યું છે :
(ધરી ચરણ લહે નિર્વાણ) ધર્મક્રિયાનું રક્ષણ કરે
છે. એ નિઃસંદેહ છે. જા વિઘા યા વિમુક્ત જે જ્ઞાનથી બંધથી છૂટાય તે જ જ્ઞાન છે, જૈન દર્શન કહે છે કે સત્ય શાસ્ત્રના કહ્યા પ્રમાણે ચાલવાથી-અગાધશું? અને અસત્ય શું? એ સર્વ જાણી શકાય છે તે ભવસમુદ્રથી તરાઈ આનંદ-પદ પમાશે. જ્ઞાન છે. જેઓની પ્રવૃત્તિ શાસનની ભૂમિકા જ
Page #122
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ-ઇ-ગ્રંથ-ર-નો ને
પુસ્તકો | કિંમત ૨૦ ઉપદેશમાલામૂલ
૦-૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦૯ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (છાયા) ૨-૦૦ ૨૨ કલ્પકૌમુદી
૨- ૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જયોતિકરંડક સટીક
૩-૦૦ ચાર્યકૃતટીકાયુક્ત) ૧૧-૦૦ ૨૪ તત્ત્વતરગિણી ,
૦-૮-૦ ૪ વિશેષાવશ્યકગાથાનુક્રમ ૦૫-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-૦ ૨૬ " હારિવૃત્તિ
૬-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-૦ ૨૭ ” કÇ નિર્ણય
૦-૧૦-૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્ર લોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગકારચૂર્ણિ, હરિ વૃત્તિ ૧-૧૨-૦ ૨૯નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦: પ્રાપ્તિ સ્થાન- ]૩૦ પરિણામમાલા ૦-૧૦૦ ૯ દશવૈકાલિકચૂર્ણિ ૪-શ્રી જૈનાનંદ પુસ્તકાલય૩૧ પર્યુષણાદશશતકસટીક ૦-૧૦૦ ૧૦ નંદિર્ણિ, હારિ વૃત્તિ ૧-૧૨ ગોપીપુરા-સુરત._|
૩ર પ્રવચનસારોદ્વાર (ઉ.) ૪-૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ ૦૨-૦ ૩૩ પંચવસ્તુક (સટીક)
(૩-૦-૦ ૧૨ શ્રી સંઘાચારભાષ્યટીકા
પ-% ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ્ત્ર ૪- ૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩૫ "દશઅકારદિ
૪- ૦ ૧૪ પ્રવ્રયાવિધાન કુલક સટીક ૨-૮-૦ મિાસ્તર તરજી દામજી ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૦-૩-૦ ૧૫ ભવભાવના સટીક ૭-ર-૦| મોતી કડીયાની મેડી |૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦-૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦૦૦ પાલીતાણા. [૩૮પ્રત્યાખ્યાન-સારસ્વતવિક્રમ-દાન ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧-0 . ત્રિશિકા, વિશેષણવતી, વશવીશી ૧-૪-૦ ૧૮ પયરણસંદોહ ૧-૦ ૩૯ બૃહત્ સિદ્ધ પ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦ ૦ બુદ્ધિસાગર
૦-૩-૦
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
श्री सिद्धचक्राय नमः : લ-વા-જ-મ:
-: ઉદેશઃ - 1. સમિતિના લાઈફ મેમ્બરોને છે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને પર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
તે પ્રવૃત્તિ પોષવા સાથે આ સહિત
આ આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬ થી
શિશુ છે શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા
તે દેશના -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો A શ્રી-સિ-સા-પ્ર-સ ૧ પાક્ષિક મુખપત્ર
કરવો. શાકાહારી ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પુસ્તક (વર્ષ) ૭, અંક: ૪ |
૨૧ નવેમ્બર ૧૯૩૮ વીર સંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | કાર્તિક અમાવાસ્યા
+--+--++++++++++++++++ * ગુન્હાને ધિક્કારો:
ગુન્હેગારને નહિ +--+--+--+++++++++++
तंत्री
અષ્ટ પ્રવચનમાતાના ઉપાદેયપણા વિનાનું જે જ્ઞાન છે, તે જ્ઞાનાવરણીય કર્મો યોગ્ય પણે ન ખપાવવાથી થયેલું જ્ઞાન હોય અને એવું જ્ઞાન તે પણ અજ્ઞાનવાળું છે. અર્થાત્ કે બારમા ગુણસ્થાનકના અંત સુધી ઔદયિકઅજ્ઞાન હોય છે. કુત્સિત અજ્ઞાન તે કહેવાય છે કે જે ક્ષાયોપથમિક હોવા છતાં તે મિથ્યાત્વવાળું હોવાથી અજ્ઞાન છે. કર્મના ઉદયથી જ્ઞાનની જે ન્યૂનતા રહેવા પામે છે
તે પણ અજ્ઞાન છે. આ રીતના જે મિથ્યાત્વ, અજ્ઞાન અને અજ્ઞાનાદિ અવિરતિ સાથે આ દોષો SP તરફ જે અપ્રીતિ છે તેને શાસ્ત્રકારોએ પ્રશસ્ત દ્વેષ કહેલો છે. આ સઘળા દુર્ગુણો છે, અને તે સઘળા
દુર્ગુણો ઉપર દ્વેષ રાખવો જરૂરી છે, પરંતુ દુર્ગુણી ઉપર દ્વેષ રાખવાની જૈનશાસન સાફ ના પાડે છે: જો દુર્ગુણીઓ ઉપર પણ કોઈ માણસ દ્વેષ કરતો ફરે તો જગતમાં તેની જ સ્થિતિ વિચિત્ર થઈ પડે. જગતમાં સમકીતિ તો મુઠીભર થોડા જ છે, અને મિથ્યાત્વીઓ તો સાગરના બુંદો જેટલા અપાર છે. એ સાગરના બુંદો જેટલા વિશાળ મિથ્યાત્વીઓમાં પણ અજ્ઞાનીઓ અપાર, વિરતિધારી તો અત્યંત ઓછા અને અવિરતિધારી તો જોઈએ તેટલા. હવે આવા બધા જ અવિરતિધારી મિથ્યાત્વીઓ અને અજ્ઞાનીઓ ઉપર કોઈ માણસ દ્વેષ કરતો ફરે તો વિચાર કરો કે તે કઈ સ્થિતિએ રા
જઈને ઉભો રહે? અર્થાત્ પ્રશસ્તરાગ તેને કહ્યો છે કે સગુણો અને સગુણી બંને ઉપર રાગ SS રાખવો અને પ્રશસ્ત ષ તેને જ કહ્યો છે કે જેમાં દુર્ગુણ અને દુર્ગુણી બંને ઉપર દ્વેષ ન રાખતાં માત્ર SS દુર્ગુણ ઉપર જ દ્વેષ રાખવો. આ પ્રકારનો રાગદ્વેષ તે પ્રશસ્ત રાગદ્વેષ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
જે
- શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૧-૩૮)
જ (આયામોદ્ધારકની ,
આ અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) જડજીવનને જ જીવ તરીકે સમજનારાઓ અને જીવનને નુકશાન કરનારી ચીજથી હંમેશાં નાસ્તિકોની એનો જ ખ્યાલ રાખનારાઓ તેવા ખ્યાલથી કલ્યાણને માફક આપણે પણ ઉભગેલા રહીએ છીએ. રસ્તે આવી શકતા નથી. જડજીવનનું સ્વરૂપ નાસ્તિકો નાસ્તિકોની માફક આસ્તિકો બીરૂદ ધરાવનારા આપણે પણ માને છે. પાંચે ઈન્દ્રિયો તથા મન, વચન, કાયા પણ જડજીવનની રક્ષા માટે જ મુખ્યતયા પ્રયત્ન કરી (વિચાર, ઉચ્ચાર ને આચાર) ને શું તેઓ નથી માનતા? રહ્યા છીએ. તો હવે તેમનામાં અને આપણામાં ફેર શો? માને છે. પાંચે ઈન્દ્રિયો, ત્રણ બળ અને શ્વાસોશ્વાસને જે આસ્તિક કહેવરાવવા માગતો હોય તેની દશા કઈ નાસ્તિકો પણ માને છે, જીંદગી તો માનેલી જ છે. હોય? જડજીવનના ભોગેએ જીવજીવનનું રક્ષણ કરે. એટલે કે દશ દ્રવ્ય પ્રાણોમાં કયો પ્રાણ નાસ્તિકે નથી ખરો આસ્તિક એ છે. પોતાના જડજીવનમાં જ માત્ર માન્યો? એને નાસ્તિક કેમ કહો છો? જીવન માન્યો, કંઈ પણ ફરકન થાય એમ માનનારો પ્રચ્છન્નનાસ્તિક પણ દશ પ્રાણનું ધારણ માન્યું એટલે બસ છે ને ! છે. નાગકેતુને પૂજામાં તંબોલીયો સાપ કરડે છે, અંગમાં નાસ્તિકના બે પ્રકાર છે. (૧) એક તઝરીર તન્ના ઝેર વ્યાપે છે, છતાં પૂજા તરફથી લક્ષ્ય ખસતું નથી. વાદી અને (૨) બીજા પંચભૂતથી જીવ નામનો પદાર્થ તમે પોતાને અંગે પૂજામાં રહ્યા છો, સાપ કરડ્યો છે, ઉભો થયો છે એમ માનનાર. આ બંને પ્રકાર માનનારા છતાં ભાવમાં સ્થિર રહ્યા છો. એવી જુદી કલ્પના તો નાસ્તિકો દશ પ્રાણધારણ કરનારને તો માને જ છે. કરો ! જ્યારે કલ્પના સૃષ્ટિમાંયે તમો આટલું દાઢર્ય આપણે આસ્તિકો કહેવાઈએ છીએ, છતાં પણ આપણું નથી કરી શકતા, તો સાચી દશાએ અમલ શી રીતે લક્ષ્ય દ્રવ્યપ્રાણ જે સ્પર્ધાદિ પાંચે ઈન્દ્રિયો, મનબળ, કરી શકશો? સહન ન કરી શકો ત્યાં શક્તિની ખામી, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્યરૂપ છે પણ મચ્છર કરડવાથી કાઉસ્સગ્ગ ભાંગી નાંખીએ તે તરફ છે. અર્થાત્ જડજીવન તરફ છે. એ જડ- છીએ ત્યાં શું? વિચારો કે જડજીવન તરફ કે જીવજીવન
Page #125
--------------------------------------------------------------------------
________________
" (તા. ૨૧-૧૧-૩૮)
શ્રી સિદ્ધચક એ બેમાંથી આપણે કઈ તરફ કટિબદ્ધ થયા છીએ? સાધુઓને પૂછયું. ત્યારે પેલા સાધુઓ કહે છે કે અમે છ જેટલા જડજીવનમાં દોરાયા છીએ તેટલા અહીં ભાઈઓ સરખા આકારવાળા છીએ, તેથી તમને ભ્રમ જીવજીવનમાં કેમ નથી દોરાતા? વેપાર માટે બે કલાક થયો. હવે પોતાને પહેલાં અર્ધમત્તા મુનિજીએ કહ્યું હતું તડકો વેઠાય છે, ધર્મ માટે નથી વેઠાતો. વાતો કે જગતમાં કોઈને ન હોય તેવા છ પુત્રો તને થવાના જીવજીવનની કરવી અને પ્રવૃત્તિ જડજીવનની કરવી! છે. પણ તેનું લાલનપાલનતું કરી શકીશ નહિં.એ વાત જડજીવનના ભોગે પણ જીવનને વિકસાવવાની યાદ આવી. છએ વખત પોતાની પ્રસૂતિ પ્રસંગે માન્યતા-દઢતાની પરાકાષ્ટાએ મહાપુરૂષો મોક્ષે છોકરાના અપહારપૂર્વક મરેલી છોકરીઓનો વૃત્તાંત પહોંચ્યા છે. જીવજીવનની ઉન્નતિની વાત આવે ત્યારે યાદ આવ્યો. દેવકી આથી દિલગીર થઈ છે. અફસોસમાં સંઘયણની ખામીનો જેઓ વિચાર કરે છે તેઓએ પડી છે. આ વખતે છ માસની મુદતે કૃષ્ણજી નમસ્કાર સમજવું જોઈએ કે સંઘયણ જબરૂં ગમે તેટલું હોય, કરવા આવ્યા છે. પણ દેવકીને ખબર પણ નથી. પણ અગ્નિ ન બાળે તેવું નથી. અર્થાતુ અગ્નિના કૃષ્ણજી માતાને દિલગીરીનું કારણ પૂછે છે. માતા ઉપસર્ગ પ્રસંગે તો ઉત્તમ સંઘયણ કે અધમ સંઘયણમાં જણાવે છે કે, તું ગોકુલમાં ઉછર્યો, છ આવી રીતે છૂટા જીવજીવનવાળાની દઢતા સરખી જ જોઈએ. થઈ ઉછર્યા. મેં તો કોઈનું લાલનપાલન કર્યું નહીં. આવા ગજસુકુમાલજીનું શરીર હાથીના તાલવા જેવું તદન લાલનપાલનના અભાવથી માતાની દિલગીરી જાણી કોમલ હતું, અને તેથી તો તેમનું નામ ગજસુકમાલજી માતાની ખાતર કૃષ્ણજીએ અક્રમ કરી દેવતાની રખાયું હતું. એનો જન્મ દેવતાના વરદાનથી થાય છે. આરાધના કરી. માતાને પુત્ર થવાનું વરદાન મેળવ્યું. કૃષ્ણમહારાજ એવી રાજ ખટપટમાં પડી ગયા કે છ એ વરદાનથી મળેલા એ જ ગજસુકુમાલ મોટા થયા મહિને દેવકીજીને પગે પડવા ગયા છે. અર્થાત છ માસ એટલે એને લાયક કન્યા પરણાવવા માટે કૃષ્ણ વિચાર્યું. સુધી ત્યાં માતા પાસે જઈ શકતા નથી. એક દિવસે સોમિલ નામના બ્રાહ્મણની કન્યાને એમને યોગ્ય જાણી, દેવકીના ઘેર બબ્બે સાધુ જોડે બે-ત્રણ વખત સાધુઓ તેના માતાપિતાને વગર પૂછે ઉઠાવી જનાનામાં વહોરવા આવ્યા. દેવકી વિચારે છે કે, આવી દ્વારિકા મોકલાવી દીધી, ગજસુકુમાલ સાથે પરણાવી દીધી. નગરીમાં શું સાધુને આહાર નહિ મળતો હોય કે જેથી ત્રણ ખંડને પાલનારા, અવગુણના જથ્થામાંથી ગુણને આ સાધુઓ એક જ ઘેર બે વખત આવ્યા! વળી ત્રીજી લેનાર કૃષ્ણજી પોતે ગજસુકુમાલના રાગની ખાતર વખત કેમ આવ્યા! એમ પોતાની દ્વારિકામાં આહાર આટલું કરે છે. વિચારો કે દેવકીનો તથા કૃષ્ણનો ન મળતો હોવાની શંકાના સમાધાનાર્થે દેવકીએ તે ગજસુકુમાલ પ્રત્યે કેટલો રાગ હશે?
Page #126
--------------------------------------------------------------------------
________________
(૬)
શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૧-૩૮) દીક્ષા લેવા આવનારના કારણવશાત થતા વિલંબમાં એક જાતની ફસામણ છે. પેલા જીર્ણશાળામાં રહેનારા પણ સાધુ હા’ ભણે તો પ્રાયશ્ચિત લાગે. જીવો આજકાલના જીવો જેવાજ, રૂપ સંયમ
ભગવાન નેમનાથસ્વામિની દેશના સાંભળી આજકાલના જીવો નવી શાળામાં ન જાય. પણ ગજસુકુમાલ સંસારને ઈન્દ્રજાલ ગણે છે. વાસુદેવની ગજસુકુમાલજી તેવા નહોતા. વાસુદેવની સમૃદ્ધિ પોતે ઋદ્ધિના ભોગવટાને પણ ઈન્દ્રજાલ ગણવા તેઓ તૈયાર ભોગવતા હતા છતાં એને જંજળ ગણી જન્મ જરા થાય છે. એ જીવો જુદા ! પેલું પુણ્યપાલનું સ્વપ્ન આદિથી ઉદ્વેગ પામી પોતે દીક્ષા લે છે. વિચારો, વરસાદ, તાપ, વાયરાના ઝપાટે હાથીની કેટલાકો ઢીલા હોય છે, ‘હોતા હે-થાતા હે, એમ શાળા પડી ગઈ છે, તે વખતે નવી શાળા (બનાવી) કર્યા કરે છે. સાપને સાણસામાં ન લો તે જુદી વાત, હાથીને તેમાં લઈ જવામાં આવે છે પણ હાથીઓ જુની અને સાણસામાં લીધા પછી ઢીલો કરો અને છૂટે તે શાળામાંથી નીકળતા નથી. નવી શાળા આગળ લઈ જુદી વાત. એ છૂટેલો સાપ પ્રાણ લે. એ જ રીતે જવાય તો તેમાં પેસતા નથી. પેલા સ્વપ્ન દા આ વૈરાગ્યના વિચારમાં ન આવ્યા હો તો એક જુદી વાત સ્વપ્નનો અર્થ ભગવાન મહાવીરને પૂછે છે, ભગવાન છે, પણ વૈરાગ્યના વિચારમાં આવ્યા પછી પ્રમાદવશાત સમાધાન કરે છે કે ગૃહસ્થાવાસ એ તુટેલી શાળા જેવો ઢીલા થવું એ પ્રાણલેણ છે. વૈરાગ્યની વાસનાને વખતે સમજવો. શિયાળામાં ટાઢ, ઉનાળામાં તાપ ને થઈ તે જ વખતે કાર્ય કરી લેવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું ચોમાસામાં ઝાપટાથી જુની શાળામાં હેરાનગતિ છે કે વૈરાગ્ય પામી દીક્ષા લેવા આવેલો મનુષ્ય દવા ભોગવવાની હોય છે ને નવી શાળામાં એવી કોઈ પીડા કરવાના અંગે કે કુટુંબની વ્યવસ્થા કરવાના અંગે એક નથી, છતાં તે હાથીઓ જુની શાળા છોડતા નહોતાને મહિના પછી આવવાનું કહે, અર્થાત્ તેટલું કર્યા પછી નવી શાળામાં પરાણે લઈ જવાય તો પણ જતા નહોતા. આવીને દીક્ષા લઈશ એમ કહે. એ વખતે સાધુ જો નવી શાળા એ જયાં આત્મકલ્યાણ થાય ત્યાં સમજવી. એની ‘હા’માં ‘હા’ ભણે તો તે સાધુને રોજ એક એ શાળામાં આ જીવો આવવા તૈયાર નથી. ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. સાધુ તો શાસ્ત્રકાર કહે છે
પ્રશ્ન- મળેલું ભોગવે નહિ તે મૂર્ખાને! કે કહી દે કે- “તને લાયોપથમિક ભાવ જે પ્રાપ્ત થયો | ઉત્તર- દુનિયાની અપેક્ષાએ ભલે તેમ હોય છે એ વીજળીના ઝબકારા જેવો છે. એ ઝબકારામાં ધનના ભંડાર જોયા વગર ફેકે તે મૂર્ખા. મોતી પરોવતો નથી અને બીજા ઝબકારાની આશા યાદ રાખો કે પુણ્યનો ઉદય ભોગ મેળવી આપે તે રાખે છે, એ ઠીક નથી.” સાધુએ આવું કહ્યા છતાં પેલો
Page #127
--------------------------------------------------------------------------
________________
- તા. ૨૧-૧૧-૩૮)
શ્રી સિદ્ધારક ન માને તો સાધુ બિન ગુન્હેગાર છે. આવું ન કહેતાં આજ્ઞા આપી છે તે ક્ષાયિકોપથમિકભાવની અદ્વિતીય ઠીક ત્યારે એમ કહે તો એ સાધુને રોજનું ઉપવાસનું શક્તિ સમજીને સકારણ આપી છે. એમ કારણ પ્રાયશ્ચિત છે.
નિર્દેશથી શાસ્ત્ર કહે છે પણ અવંતીસુકુમાલમાં કારણનો દીક્ષાનું મુહૂર્ત કર્યું?
નિર્દેશ નથી. જ્ઞાની છતાં સકારણ ન હોય તો જ્ઞાનીનું જગતનો સામાન્ય નિયમ ખ્યાલમાં લ્યો. પ્રાપ્ત પ્રયોજન શું? થયેલી જે શક્તિ હોય તે તેનો ઉપયોગ કરવામાં આવે જીવ ત્રણ પ્રકારના છે મંદ, મધ્યમ અને તીવ્ર તો જ ટકે અને વધે. સરખી નજરવાળી બે આંખો છે, ક્ષાયોપથમિક ઉત્સાહવાળા. તીવ્ર ઉત્સાહવાળાએ છતાં એક જ આંખનો લાગલાગટ ઉપયોગ કરવામાં મુહૂર્ત જોવું નહીં. ચિત્તનો ઉત્સાહ થાય ત્યાં વિલંબ આવે તો બે વર્ષ પછી નહિ વપરાતી આંખની નજર કરવાનો નથી. મુહૂર્ત સારૂ જોઈએ એમ મંદ કે મધ્ય ઘણી ઓછી થાય છે. શક્તિ હતી તે ટકી નહિ, તો ઉત્સાહવાળા માટે જ કહે. શાસ્ત્રની શ્રદ્ધા હોય તો તો વધવાની તો વાત જ શી કરવી? મળેલી શક્તિનો તત્કાલ લેવાનું કહ્યું જ છે. જે વખતે મોહ સાપરૂપે ઉપયોગ કરવામાં ન આવે તો શક્તિ નાશ પામે છે. જણાયો પછી મુહૂર્ત જોવાનું હોય? એ જ મુહૂર્ત ! નાના મકાનોમાં રહો તો દૃષ્ટિ ટુંકી થાય છે. જોવાની વૈરાગ્ય થવાથી તત્કાલ દીક્ષા લેવા આવેલાને ત્રિવિધ દષ્ટિ લાંબી હશે તો દૃષ્ટિ લાંબી રહેશે. ઉપયોગ ત્રિવિધ ત્યાગવાળા સાધુથી પાછો કઢાય ખરો? પાપની વગરની શક્તિ ઘટવાની પણ વધવાની તો નહિ, અનુમોદના, નિષેધન કરવો તે પણ જ્યારે અનુમોદના ક્ષાયોપ-શમિકભાવ પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે એવિગેરે પ્રકાર નહિ વિચારો? “ના” કહેવી એટલે તો જટકે, નહિ ઉપયોગ કરો તો તે લાયોપથમિકભાવ શું થયું? જેણે સીધું ન સમજવું ત્યાં શું થાય? કાલાંતર ટકવાની વાત તો દૂર રહી, પણ નાશ પામશે. પછી યાપ્ય વૈરાગ્યવાળાને મુહૂર્ત જોવાનું હોય અને કુટુંબની વધવાની વાત તો રહી જ ક્યાં? ક્ષાયોપથમિકભાવે જાલ કે ભીતિ હોય તો માત્ર ગુરૂના ચંદ્રબલે પણ દીક્ષા ઉત્પન્ન થયેલી એ શક્તિને જો ઉપયોગમાં લીધી તો આપવાનું શાસ્ત્રકારો જણાવે છે, છતાં દીક્ષા લેનારની એ જ શક્તિ અનુક્રમે કેવળજ્ઞાન પમાડશે. આટલા જ મરજી નહિ છતાં જો મુહૂર્ત જોવાને નામે વિલંબનો કારણે કહ્યું કે વૈરાગ્ય થયા પછી ત્યાગના સ્વીકારમાં આગ્રહ રહે તેમાં કેટલું ભવ્ય છે? તે તેઓ જ આગ્રહ વિલંબ કરવો નહીં. અવંતિસુકુમાલને રાતોરાત દીક્ષા કરનારા જાણે. દીક્ષા લેનાર જો મુહૂર્નાદિક જોવા માગે કેમ આપી? સ્થૂલિભદ્રને વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની તો જરૂર જોવું અને તેમાં ગુરૂને જરાપણ દોષ નથી,
જેમ દીક્ષાના પ્રારંભમાં અષ્ટાબ્લિકા મહોત્સવ વગેરે
Page #128
--------------------------------------------------------------------------
________________
(૮)
થી સિસક
(તા. ૨૧-૧૧-૩૮) માટે દીક્ષાર્થી ઈચ્છા રાખે તો તે જરૂર કરે અને ગુરૂ તો ઉઠાવવા-ઉડાવવા માંગે છે. વાસ્તવિક અર્થ આ છે :વિલંબ કરવાનું કહે નહીં. ક્ષાયોપથમિકભાવને મિચ્છામિ દુક્કડંદઈને તે ભાવે એટલે કે મિચ્છામિ દુક્કડ ટકાવવા માટે જ શાસ્ત્રકારો સાધુ અને શ્રાવકને હંમેશાં દેવાના ભાવે અર્થાત્ કે જો પાપ નહિ કરું તો સવાર-સાંજ પ્રતિક્રમણ કરી લાગેલા દોષો દૂર કરી મિચ્છામિદુક્કડ શાનું દઈશ? તથા મિચ્છામિદુક્કડ પરિણતિને ઉજ્જવલ કરવાને ટકાવવા ફરજ પાડે છે. દીધા વિના મિચ્છામિદુક્કડ દેવાની ટેવ કેવી રીતે પડશે? તે ફરજને અદા કરનારની જેઓ હાંસી કરે છે તેઓને અને મિચ્છામિદુક્કડની ટેવ નહિ પડે તો મિથ્યાકાર વિચારવાનું છે. વિચાર વગર તો શબ્દો હોય તેનો સમાચારોથી થતું અપૂર્વ ફલ નહિં મળે? માટે તે પણ અનર્થ થાય. જુઓ
મિચ્છામિદુક્કડ દેવાની ટેવને માટે પાપ કરવું જોઈએ. તે ભાવે' એટલે શું? માયામૃષાવાદી કોણ? એ વિચારથી ફરી ફરી એ પાપને જે સેવે તેને માટે એ મિચ્છામિદુક્કડં દેઈ પાતક તે ભાવે જે સેવેરે ગાથામાં જણાવ્યું કે, તે માયામૃષાવાદી છે. દશ આવશ્યક શાખે તે પ્રગટ, માયામોસને સેવેરે; પ્રકારની સામાચારીમાં કહ્યું છે કે, મિચ્છામિદુક્કડંથી
શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયે રચેલા સાડાત્રણસો અનંતપાતિક તુટે છે. હવે જે એમ વિચારે કે ગાથાના સ્તવનમાં આ આવે છે. હવે જેને સીધું નથી મિચ્છામિ દુક્કડની ટેવ વિના અનંતપાતક તુટે નહિ લેવું તેવા એનો અત્યારે એ અર્થ કરે છે કે, “જે પાપનો અને મિચ્છામિદુક્કડું કાયમ દીધા વિના તે દેવાની ટેવ મિચ્છામિ દુક્કડ દેવામાં આવે છે, પછી ફરીને તે પાપને પડે નહિ અને પાપ કર્યા વિના મિચ્છામિદુક્કડ હોય ભાવથી સેવે તે કપટી છે, માયામૃષાવાદી છે, એટલે નહિં. આવો, વિચાર કરીને (તે ભાવે) જે પાપ સેવે એક વખત પડિકકમણું કરી ચોરાસી લાખ જીવયોનિના તેને આવશ્યકની સાક્ષીએ બે દોષ લાગે છે. (૧) એક જીવોની વિરાધના અને અઢાર પાપસ્થાનકોનો પ્રત્યક્ષ મૃષાવાદ (૨) અને બીજો માયાપ્રપંચ. મૂળ મિચ્છામિદુક્કડં દઈ પછી જેઓ જીવવિરાધના કરે કે તે’ શબ્દ પાતકને લગાડ્યો અહિં શાસ્ત્રકારે તો તે પાપ સેવે તે કપટી અને માયામૃષાવાદી છે. અર્થાત શબ્દ મિચ્છામિ દુક્કડ સાથે લગાડ્યો છે. પાપ કરવું બંધ ન થાય ત્યાં સુધી પડિકકમણું કરવું પ્રશ્નકાર આ અર્થની ખાતરી શી? નહિં અને મિચ્છામિદુક્કડ દેવો નહીં. આમ કહી ગૃહસ્થ તથા સાધુએ પ્રતિક્રમણ હમેશાં કરવાનું છે. શાસ્ત્રકારોએ પ્રતિદિન કરવા લાયક કરેલ હમેશાં કરાય તે આવશ્યક. એકેદ્રિયાદિ વિગેરે માટે પડિકકમણાને ઉઠાવે છે. પણ આ અર્થ સમુચિત નથી, ઈરિયાવહિ પડિક્કમી પાછા ફર્યા પછી પણ પાછી ક્રિયા ખોટો છે. આવો અર્થ કરીને તેવાઓ ક્રિયાને જ ચાલે છે, પછી ઈરિયાવહિ પણ ચાલુ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
, , (તા. ૨૧-૧૧-૩૮) મી સિદ્ધારાકી
. (૯) પ્રત્યાખ્યાનાવરણીયના ઉદય વગર સેવતો નથી હવે સસરાના રોષનો કાકડો. જેને પોતે ખરાબ ધારે છે તેમાં માફી માગે છે, તેમાં ગજસુકુમાલજીને જેવો વૈરાગ્ય થયો તેવી તરત માયાનો સંબંધ નથી, મૃષાવાદને સ્થાન નથી. ફરી ફરી દીક્ષા લીધી. ગજસુકુમાલના સસરાને અત્યાર સુધી તો કરે છે, ફરી ફરી માફી માંગે છે. છતાં તે માયા- “પરાણે છોકરીને ઉઠાવી ગયા એટલે રોષ હતો. પણ મૃષાવાદને સ્થાન નથી. પણ મોટું બોલવું છે કે દત કલેજે ઠંડક હતી કે છોકરી મોટે ઘેર ગઈ, એક અંશે કર્યું, અર્થાત્ “મેં કર્યું એ પાપ છે એમ બોલવું ખરું,
આવી ઠંડક હતી એમ માનીએ, પણ દીક્ષા લીધી એટલે છતાં, મોક્ષ મેળવવો હોય તેને મિચ્છામિદુક્કડ જરૂરી
એ રોષ બહાર પ્રગટ્યો-નીકળ્યો. કાકડો તૈયાર થયો છે અને તે મિચ્છામિ દુક્કડદેવા માટે પાપ કરવું જોઈએ.
પણ જો સળગાવનાર ન મળે તો? સસરાને ગમે તેવો
રોષ થયો, પણ દેવકીજી તથા કૃષ્ણજી કે જેઓ આવું વિચારી એ પાપને હૃદયથી સારું માને, અર્થાત્
ગજસુકુમાળ પ્રત્યે તીવ્ર રાગવાળા હતા, છતાં તેઓ પુણ્યરૂપ માને ત્યાં માયા અને મૃષાવાદ બેય દોષો લાગે
આ પણ શ્રીગજસુકુમાલજીની દીક્ષાને અંગે પર્યવસાનમાં છે. સંવત્સરી પ્રતિક્રમણમાં આલોવવા ખાતર,
કહેતા જ હતા કે સારું કર્યું. ખમાવવા ખાતર, કાંકરીઓ મારી કજીઓ ઉભો કરે
ચોમાસામાં દીક્ષા? પરંપરાગમ શું કહે છે! તેને માયા અને મૃષાવાદ એ બેય દોષ લાગે. સાધુ
સંભવનાથ સુમતિનાથ અરનાથ તથા તેમનાથ શ્રાવક ઈરિયાવહિ કરે જ છે. સ્પંડિલાદિ માટે પણ
સ્વામીના સમોસરણમાં ચોમાસામાં લાખો દીક્ષા થઈ ઈરિયાવહી છે, તે તમામ અનુપયોગે થયેલાની છે. આ ચોવીસસો વર્ષમાં દીક્ષાની તિથિઓનું લીસ્ટ ઈરિયાવહી છે; પણ ઉપર જણાવી ગયા તે મુજબ “તે હોય તો એના આધારે બતાવી પણ શકીએ કે આટલી ભાવે એટલે પડિકમવા માટે આ પાપ કરીએ છીએ. ચોમાસાની દીક્ષા છે. નામા વગર રકમ કાઢી શકાય એવા ભાવે કરેલાની નથી. મિચ્છામિદુક્કડં દેવાની નહીં. વિધિ વાક્ય શું કહે છે. શ્રી નદિષેણજીએ ટેવ પાડવા માટે પાપ કરવાની ટેવ પડશે તો માફી પ્રતિબોધેલા સેંકડોની દીક્ષા ચોમાસામાં થઈ. શ્રી માગતાં શરમ નહિ આવે, માટે પાપ ચાલુ રહેશે તે કાલિકાચાર્યે ભાનુમિત્રને ચોમાસામાં દીક્ષા આપી છે ઠીક છે. એવી ભાવના જયાં છે, ખરેખર ત્યાં જ આ એમ ચૂર્ણિકાર સ્પષ્ટપણે કહે છે. પતિત અને શ્રાદ્ધ માયામૃષાવાદને માયા પ્રપંચ છે. આવા સિવાયને માટે સામાચારીથી અજ્ઞાત હોવાને લીધે વિચારવાળાઓ માટે ઉપાધ્યાયજીએ લખ્યું છે, શ્રી ચૂર્ણિકાર નિષેધ કરે છે. આવશ્યકચુર્ણકારે પણ લખ્યું છે. સીધો એકલો કલ્પિત પ્રશ્ન-પરંપરાગમ એ શું? મૂળ અર્થથી તીર્થકરો અને શબ્દાર્થ નહિ કરતાં વાસ્તવિક અર્થ કરવો જોઈએ. સૂત્રથી ગણધરે કહ્યું, પછી જંબુસ્વામીજીને અંગે અર્થનો
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૧-૩૮) : પરંપરાગમ અને સૂત્રનો અનન્તરાગમ થાય અને મૂક્યા. મહાત્મા ગજસુકુમાલજી, જીવજીવનની પ્રભવસ્વામીજી આદિને આશ્રીને તો સૂત્ર અને અર્થ સાધનામાં તન્મય, જીવજીવનમાં એકાકાર, ઓતપ્રોત બંનેથી પરંપરાગમ થાય. આ રીતે અર્થથી તીર્થકરે ને થયેલ પરમ ભાગ્યવાન ગજસુકુમાલજીએ એ કારમો સૂટથી ગણધરે કહેલું, પરંપરાથી આવેલું, જે ઉપસર્ગ સહન કરીને કેવળજ્ઞાન ઉત્પન કર્યું. એમણે સાંભળવામાં આવે તે પરંપરાગમ છે. આચરણામાં કર્મોનો યજ્ઞ કર્યો. માથા ઉપર અંગારા ભરાય ત્યારે જીતવ્યવહાર નહિં કહેતાં પરંપરા ધરી દેવાય તે ઠીક આ સહનશીલતા એ કાંઈ નાની સુની વાત છે? માથા નહિં. .
ઉપર અંગારા એ કાંઈ જેવું તેવું દુઃખ છે? ચામડી હવે દ્વેષ ભભક્યો એકે યજ્ઞમાં આત્માને હોમ્યો, કઠણ છતાં આપણાથી સામાન્ય વરાળ પણ નથી જ્યારે એકે કર્મોને હોમ્યા
ખમાતી, તો આવા કોમળ શરીરવાળાએ આખા ગજસુકુમાલજી ઉપર પેલા સસરાને (સોમીલ માથામાં અંગારા ભરાયા ત્યારે એકજ દશાએ શી રીતે બ્રાહ્મણને) દ્વેષ ધુંધવાઈ રહ્યો હતો પણ વાસુદેવ જે સહ્યા હશે? કહો કે જડજીવનના ભોગે જીવજીવન ભક્ત હતા તેથી તેમની આગળ ચાલતો નહોતો. હવે તરફ જ લક્ષ્ય છે. એમને જીવજીવન સિવાય બીજું એનો દ્વેષ ભભક્યો પણ દેવકી તથા કૃષ્ણને બિલકુલ સાધ્ય જ નથી. જીવજીવન વિકસ્વર કરવાનું જ સાધ્ય રોષ થયો નથી. તેથી એ સોમિલદેવનો રોષ ભભકે છે. સમ્યકત્વ ચોથે અને ચૌદમે સરખું. કૃષ્ણજી વાંદવા કોની સાથે ? દેવકી તથા કૃષ્ણની તો દીક્ષાને અંગે એ ગયા ત્યારે ગજસુકુમાલની ખબર પૂછતાં, “એણે કાર્ય માન્યતા છે કે અમે સંસાર દાવાનળથીન બચી શક્યા, સાધી લીધું એમ કહી ભગવાને વૃત્તાંત કહ્યો. પણ આ ગજસુકુમાલ બચી ગયા તે ઠીક થયું. આથી નેમનાથજી જાણતા નહોતા? એ બ્રાહ્મણનો કાકડો વગર સળગ્યો રહ્યો.
આ બધું બનવાનું છે એમ ભગવાન નેમિનાથજી હવે એ બ્રાહ્મણ-સોમીલ-સસરો યજ્ઞ માટે લાકડાં જાણતા હતા તો ભગવાન નેમનાથજી ઉપર કૃષ્ણને લઈને આવે છે, તે વખતે ગજસુકુમાલજી કર્મક્ષયાર્થે કેટલો રોષ થવો જોઈએ? પણ એ ક્યારે થાય? કાયોત્સર્ણાર્થે પ્રભુની આજ્ઞાપૂર્વક સ્મશાનમાં આવે છે. જડજીવનને મુખ્ય માને તો ને? જીવજીવનની એ મહાત્મા કાયોત્સર્ગ કરી ધ્યાન મગ્ન બને છે. આ પ્રાધાન્યતા સ્વીકારેલ હોય ત્યાં એમ મનાય નહિં. એકાંતમાં સસરાનો દ્વેષ ભભક્યો. એ પાપીએ આ જડજીવનના ભોગે જીવજીવનને તૈયાર કરવાની જરૂર મહાત્માના માથા ઉપર માટીની પાળ બાંધી, એમાં છે. દીક્ષા લેતી વખતે અપ્રમત્ત ગુણસ્થાનક સ્પર્શ કરે. સ્મશાનના ધગધગતા ખેરના અંગારા (માથા ઉપર) એથી સંખ્યાતા સાગરોપમ તૂટી જાય. કૃષ્ણજી તેમજ
Page #131
--------------------------------------------------------------------------
________________
જ
(તા. ૨૧-૧૧-૩૮)
સમજે છે કે ગાંડા છોકરાને લાકડી મારી સારો (ડાહ્યો) પરમાણુ પણ પોતાની ભૂમિમાં ન રહે માટે શબની કરે તો તેને વિરોધી માનવો કે ઉપકારી? ડાહ્યો કરનાર પાછળ પાછળ પાણી છંટાવ્યું. એ રીતે ફેરવીને શબને તો માન આપવા લાયક જ છે. એમ વિચારી કૃષ્ણજીએ ઉંડી ખાઈમાં નાંખી દેવરાવ્યું. શ્રી અંતગડમાં કહેલ ભગવાનને વંદન કર્યું. ભગવાને જણાવ્યું કે-“હે કૃષ્ણ! હકીકત સાંભળી હવે વિચારો કે વરદાનથી મળેલા ગજસુકુમાલજી તો મોક્ષે ગયા.
આ ભાઈ પ્રત્યે શ્રીકૃષ્ણને કેટલો બધો રાગ હતો? છતાં મુનિ હત્યા કરનારના શબને પણ સજા ! આત્મા તો દીક્ષામાં અટકાયત કરી? કર્મબંધ કરતાં નિર્જરાને તેઓ નરક ગયો, શરીર પણ સજામાંથી છૂટી શક્યું નહીં. ઉત્તમ માનતા હતા.
હવે સોમિલે કરેલ કૃષ્ણને મુનિ હત્યાને અંગે પગથી પ્રશ્ન-શબની આ દશા કરી તેમાં પાપ નહીં? માથા સુધી (ક્રોધની) ઝણઝણાટી લાગી. સંગમ ઉત્તર-કર્મબંધ કરતાં નિર્જરા વધારે; આમાં દેવતાએ કરેલા ઉપસર્ગો ભગવાન મહાવીરે સહન પિગલિક ઈચ્છા નથી. સાધુ અને ધર્મભક્ત તરીકે કર્યા, પણ ઇંદ્રો સંગમના ગુન્હાને જતો ન કર્યો,
કરવું યોગ્ય લાગ્યું તે કર્યું જ છે. કાયમની સ્મરણીય સપ્ત સજા કરી, સ્થાન ભ્રષ્ટ કર્યો,
પ્રશ્ન-ધર્મને માટે પાપની છુટી ખરી? ક્ષેત્રથી દેશ નિકાલ કર્યો, હડધૂત કરી ધકેલી દેવરાવ્યો.
ઉત્તર-ધર્મ થઈ શકે એવા કાર્ય માટે પાપની છુટી. એવી રીતે કૃષ્ણથી પણ મુનિ હત્યાનું કાર્ય સહન ન
ધર્મને અંગે થતા પાપમાં થોડો બંધ, નિર્જરા ઘણી છે. થયું. ક્રોધથી ધમધમેલા કૃષ્ણ રાજ્ય રસ્તાને છોડીને
પૌદ્ગલિક ઈચ્છા માટે કરાતા પાપમાં કર્મનો બંધ ઘણો જુદે રસ્તે જ ઘેર ગયા. જતાં માર્ગમાં સોમીલ-પોતાના
છે, નિર્જરાનું નામ પણ નથી. માથા ઉપર અંગારા જ જમાઈનો ખૂની (સાધુનો ખૂની) સસરો (જે પોતે
છતાં ગજસુકુમાલજી શુકલધ્યાન કેવી રીતે લાવી શક્યા પણ કૃષ્ણના ડરથી જુદે માર્ગે નીકળ્યો હતો તે) સામે
હશે? આપણે ધર્મ દીક્ષા વિગેરે આચરી ન શકીએ મળ્યો. ઉગ્ર પાપ સત્વર ફળે છે. છાતી ફાટી ગઈ.
પણ શ્રેય પણ ન માનીએ તો સમક્તિ ખરું? ભલે પાપાત્મા મરીને નરકે ગયો. મુનિ હત્યા કરનારની
જડજીવન નાશ પામે પણ જીવજીવન ટકવું જ જોઈએ. બીજી કઈ ગતિ હોય? ભગવાન નેમનાથે કૃષ્ણને ત્યાં
આ માન્યતા સમકિતીને હોવી જ જોઈએ. આ જીવ જતાં કેમ ન વાર્યો? પાપીને પાપનાં ફલ મળવાનાં જ
અનાદિથી જડજીવનથી જકડાયો છે, જીવજીવનમાં રસ છે. કૃષ્ણ એ પાપીના શબને કુતરાની જેમ આખી
લેતો જ નથી માટે રખડ્યા કરે છે. હવે દિશા ફેરવાય દ્વારિકામાં ફેરવાવ્યું, મુનિ હત્યા કરનારની દશાનું
તો જ કાર્ય થાય તેમ છે. દુનિયાને પ્રત્યક્ષથી ભાન કરાવ્યું તથા એ દુષ્ટના
Page #132
--------------------------------------------------------------------------
________________
છે . શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૧-૩૮)
. ૨૧-૧૧-૩૮ દરેક જીવ આત્માને જાણે છે તો એના ધર્મને કેમ નહિ, તો પછી હું સુખી-હું દુઃખી' એમ તો કહી શકે જાણતો નથી?
જ ક્યાંથી ? શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર- ચાહે સુખી હોય કે દુઃખી હોય તે “હું” શબ્દ કહેનારો સૂરીશ્વરજી ભવ્ય જીવોના ઉપકાર માટે અષ્ટક આત્માને જાણનાર છે. જો “હું'નો અર્થ જાણ્યો નથી નામનું પ્રકરણ કરતાં કહે છે કે અનાદિકાળથી સંસારમાં તો હું સુખી કે દુઃખી’ એ કઈ રીતે કહી શકે? આ બે રખડતા દરેક જીવને હું છું એવું ભાન હોય છે, તેથી જ્ઞાનમાંથી એક હું પ્રકારનું જ્ઞાન દરેક જીવને થાય છે ‘હું સુખી છું, હું દુઃખી છું’ એમ સમજી શકે છે, જો ‘હું તેથી આપણને માનવાની ફરજ પડે છે કે “હું” નામના છું એ જાણવામાં ન હોત, ‘હું પણું જાણવામાં આવ્યું પદાર્થને દરેક જીવ જાણે છે. પ્રશ્ન થશે કે પોતાના ન હોત તો સુખી છું કે દુઃખી છું તે જાણી શકત નહીં. આત્માને દરેક જીવ જાણે છે તો પછી આત્માના ધર્મોને કેમકે સામાન્ય જ્ઞાન પછી વિશેષ જ્ઞાન થાય છે. લુંગડું કેમ ન જાણે? આત્મામાં ભેદ તો રાખ્યો નથી, જેવો જાણ્યા પછી એને લાલ, કાળું વિગેરે જાણી શકાય. સૂક્ષ્મ નિગોદનો અપર્યાપ્તો તેવો જ સિદ્ધ મહારાજનો તેવી રીતે આ આત્મા જો પોતાને જાણતો જ ન હોય તો આત્મા. ચેતના સ્વરૂપ અસંખ્ય પ્રદેશી જેવો સિદ્ધનો સુખી દુઃખીપણું પોતામાં છે તે જાણી શકત નહીં. હું આત્મા તેવો સૂક્ષ્મ નિગોદીયા એકેદ્રિયનો આત્મા. સુખી છું, દુઃખી છું તે દરેક જાણે છે, સુખદુઃખ જયારે આત્મામાં ફરક નથી તો ફરક શામાં ? અનુભવથી પોતે જ જાણે છે. પોતે ન જાણે તો સુખ સિદ્ધાત્માને આત્માનું સ્વરૂપ ખુલ્લું છે ત્યારે બીજા દુઃખ છે જ નહીં ! જગતના વ્યવહારની તે કોઈ એવી જીવોને સ્વરૂપ અવરાયેલું છે. હજી એમ થશે કે ચીજ નથી. એ માત્ર આત્માના અનુભવની ચીજ છે. અવરાયેલી વસ્તુ બીજા માટે અદ્રશ્ય થઈ જાય પણ વસ્તુ બીજાના સુખ દુઃખ સાથે પોતાને કાંઈ લાગતું વળગતું પોતે પોતાને કેમ ન જાણે? ગોખલામાં દીવો હોય, નથી. જો સુખ નિરાળું ભોગવવાનું હોય, આત્માને આડું ઢાંકણું હોય, એ બીજા દીવાને ન જાણે પણ પોતે તેની સાથે સંબંધ ન હોય, તો પ્રસન્નતા અપ્રસન્નતા જાણનાર હોય તો પોતાને જરૂર જાણે કે નહિ? તેવી રીતે થવાનો વખત આવત નહિ. હવે અનુભવનારનું જ્ઞાન આત્મા અવરાયેલો હોય તો બેશક બીજાઓ એને ન આપણને ન હોય તો મેં અનુભવ્યું છે એમ કહી શકત જાણે પણ પોતે જો જાણનાર હોય તો પોતે તો જાણેને! નહીં. સુખ દુઃખનો અનુભવ કરનારાને અંગે “હુંશબ્દ સંતાયેલા છોકરાને બીજા ન દેખે પણ પોતે પોતાને દેખી વપરાયો છે. ‘હું શબ્દથી કઈ ચીજ કહેવા માંગે છે એ શકે કે નહીં? બીજાની જાણમાં ન આવે પણ આત્મા જાણવામાં ન આવ્યું હોત તો હું એમ કહી શકાય પોતે પોતાની જાણમાં આવવો જોઈએ કે નહીં?
Page #133
--------------------------------------------------------------------------
________________
છે. તા. ૨૧-૧૧-૩૮) - આ રાક માં
. (૮૩) આવી શંકા કરવામાં સમજફેર થાય છે. આ પૃથક્કરણની પ્રાપ્તિથી કોને આનંદ થાય? દાખલાઓ મુજબ આવરણ જુદું હોય તો તેમ બને પણ એક સમજનારો મનુષ્ય સો ટચના સોનાને અને તેમ નથી. દીવો અને ઢાંકણું બે જુદા છે, પણ આત્માનું ખાણના સોનાને સરખાં ગણે તે કેટલા મુદ્દાથી ! આ આવરણ એ રીતે જુદું નથી. આત્માને વળગેલાં જાત આવી નીકળે એટલા મુદ્દાથી સરખું ગણે છે. બાકી જ્ઞાનાવરણીયાદિકર્મો એવી રીતે નથી વળગ્યા કે પેલા નીકળેલ સોનાના ગાંગડા છે, ખાણના સોનાના આત્મા પોતે નિર્મલ રહ્યો હોય અને કર્મોનું પડળ ગાંગડા પડેલા નથી; કણીયે કણીયે લેવાનું છે. કેમકે ચોતરફ ફરી વળ્યું હોય. જો એમ હોત તો તે આત્મા માટીના કણીયાથી મિશ્રિત છે, એવું કોણે કર્યું? પોતાને જાણી શક્ત; પણ આત્માને કર્મ વળગ્યાં છે તે સ્વભાવથી એવું જ છે એને છુટા થવાનાં સાધનો છે. ક્ષીરનીર ન્યાયે વળગ્યાં છે. દૂધમાં પાણી ભેળવ્યું તેમાં સોનાનો વેપારી સોનાને માટીથી છૂટું પાડવાનો કે પાણી ક્યાં રહ્યું? ઉપર, નીચે કે પડખે? જેવી રીતે સોનાની સિદ્ધિનો ઉપાય મેળવે તે વખતે તે કેટલો દૂધમાં ભળેલું પાણી અંદર ભેળું થઈ જાય છે, તેવી આનંદ માનનારો હોય ! ખાણ પોતાને ઘેર છે, છતાં રીતે આત્માને લાગતાં કર્મો આત્મપ્રદેશ સાથે એકમેક છૂટું પાડવાનો ઉપાય મળ્યો નથી તેને તે ઉપાય મળે તે થઈ જાય છે. દીવાના ઢાંકણાના દાંતે પોતે પોતાને વખતે કેટલો કૂદે! માત્ર આ ભવને અંગે, જડ પદાર્થ જાણે એવું અહીં રહ્યું નહીં.
મેલથી દૂર થાય તેમાં એટલો આનંદ તે માને છે તો કર્મથી વળગેલા આત્માના પરિમાણમાં તફાવત ચેતનની શુદ્ધિ થાય, હંમેશાં યાવત્ કાલનું) સુખ કેમ નથી?
પ્રાપ્ત થાય, એવું પૃથક્કરણ કરવાનું આ જીવને શંકા-પાણી દૂધમાં એકમેક થાય છે છતાં દૂધનું સમ્યગદર્શનનાદિરૂપ ઔષધ મળે તો કેટલો આનંદ પ્રમાણ વધે છે તે રીતે કર્મ બંધાયેલ આત્માના ભવ્યને થાય? અપાર! કોને? તે સમજે તેને. પરિમાણમાં અને વગર કર્મવાળા આત્માના એક મનુષ્ય બેરીસ્ટર થયો છે, એ પરીક્ષામાં પાસ પરિમાણમાં ભેદ પડવો જોઈએ કે નહીં? થયો છે,) તેને લોકો સન્માન આપી હાર પહેરાવે છે,
લોઢાના ગાળામાં અગ્નિ પેસે છે, એમાં અગ્નિનું સાથે છોકરાને પણ પહેરાવે છે. પણ બંનેના આનંદમાં પડ નથી, લોઢાના દરેક કણીયે અગ્નિનો પ્રવેશ છે ફરક છે. બેરીસ્ટર તરીકે મળેલા સન્માનનો આનંદ છતાં એ લોઢાના સ્થાનમાં, માપમાં, તોલમાં કંઈ પણ માત્ર બેરીસ્ટર જાણી શકે, પણ પેલો છોકરો જાણી શકે ફરક પડતો નથી; તેવી રીતે આ આત્મા સાથે કર્યો નહીં. તેવી રીતે ભવના પદાર્થોને તત્ત્વ ગણનારા દરેક પ્રદેશે લાગે છે.
મનુષ્યો માત્ર ભવની ચીજોમાં જ આનંદ માને છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
. શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) આત્માસ્વરૂપમાં કેમ આવે એનું ધ્યાન જેઓ આત્માના સમજશો ત્યારે શાસ્ત્રકારનું આ કથન સમજાશે કેસ્વરૂપ સુધી પહોંચેલા હોય તેઓને જ હોય. ધૂળમાંથી સમ્યગદર્શન સહિત દેશવિરતિ અને સર્વવિરતિવાળા જેને સોનું મળે તેને જેવો આનંદ તેવો આનંદ કર્મોના કરતાં અસંખ્યાતગુણો નિર્જરા સહગત આનંદ સાધન પૃથક્કરણથી તે જ આત્માને થાય છે કે જેઓને પામતી વખતે તેને થાય છે. આત્માને પોતાની શુદ્ધિનો પૃથક્કરણનું જ્ઞાન થયું હોય. કર્મે લેપાયેલા અનંતા ઉપાય પામ્યાનું જ્યારે લક્ષ્યમાં આવે ત્યારે એવો આનંદ આત્માથી કમરહિત એક આત્માની કિંમત વધારે થાય કે જે આનંદ બાર વ્રતવાળા શ્રાવકોને કે પાંચ કરીશું. મેલ ટાળવામાં તેજાબની જેમ કર્મ ટાળવામાં મહાવ્રતવાળા સાધુને પણ થતો નથી. સમ્યદૃષ્ટિ સમ્યગદર્શન, જ્ઞાન અને પારિત્ર એ જ ઉત્તમ ઉપાય શ્રાવક સમયે સમયે જે નિર્જરા કરે તેના કરતાં મળ્યો છે. તેજાબ હલકી વસ્તુને સાફ કરે છે. દેશવિરતિવાળો અસંખ્યાત ગુણી નિર્જરા કરે તથા તેના રત્નત્રયીનું તો એક જ કામ, તે એ કે આત્માની સાથે કરતાં સર્વવિરતિવાળો કરે, પણ તે કરતાં સમયે સમયે વળગેલા કચરાને બાળી નાંખવો. એ કચરો બળ્યા અનંતાનુબંધી તોડી જે નિર્જરા થાય તે અસંખ્યાત ગુણી વિના આત્મા શુદ્ધ થાય નહીં. સોનાને ચોખ્ખું કરવાનું નિર્જરા છે. સાધન મળતાં, થતાં આનંદ કરતાં હીરા-મોતીને સાફ મિલકતદાર કરતાં નવા થતા મિલકતદારને વધારે કરવાનું સાધન મળતાં અતિશય આનંદ થાય છે, તો આનંદ થાય છે. આત્માને શુદ્ધ કરવાનું સાધન મળતાં કેમ આનંદ થતો સમ્યગદર્શન પામતી વખતે કેટલો આનંદ હોવો નથી? જેમ બેરીસ્ટરની સાથે ગયેલા છોકરાને માન- જોઈએ? એ માટે દષ્ટાંત સમજો કે એક મનુષ્ય પહેલેથી સન્માનની કિંમત નથી હોતી, તેવી રીતે ભવમાં લખપતિ હોય, એને એ લખેસરીપણામાં જ આનંદ ભમાવનારા, રખડાવનારા, ડુબાવનારા આ ભવના એને દશ લાખ થાય ત્યારે અને વીસ લાખ થયા ત્યારે પદાર્થોની ભવ્યને કંઈપણ કિંમત નથી. તેને તો તેમાં જે આનંદ, આ ત્રણ આનંદ એક બાજુ રાખો અને એક સુધારનાર કંઈ પણ પદાર્થ મળે તો દોઢ દોઢ હાથ કૂદે. તદન દરિદ્રી લક્ષાધિપતિ થાય તેનો આનંદ બીજી બાજુ આત્માને લાગેલા મેલને લીધે જેને અફસોસ રહ્યો છે, કયો આનંદ વધે? પેલાને લાખથી વધીને નવ લાખ કે મેલથી આત્માને સુધારવા માટે જે તલ્લીન થયો છે, ઓગણીસ લાખ બીજા મળ્યા અને ગરીબ ભીખારીને તેને આત્મસુધારણાનો રસ્તો મળે ત્યારે જ અનહદ નવા (એક) જ લાખ મળ્યા, પરંતુ આનંદ કોનો? આનંદ થાય. એ આનંદ અવાચ્ય છે, બોલી શકાય તેવી રીતે અહીં સમદષ્ટિ પહેલાંનો લખપતિ, નહિ, પણ અનુભવથી જ માલુમ પડે તેવો છે. આ દેશવિરતિ એકમાંથી થયેલો દશલાખવાળો, સર્વવિરતિ
Page #135
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૧-૧૧-૩૮) : - શ્રી સિદ્ધરાક
. ૮૫) એકમાંથી કે દશમાંથી થયેલો વીસ લાખવાળો છે. કિંમત સમજીને આનંદ થાય, તે વખતે આખું જીવન જગતમાં કિંમત લાખવાળાની વધારે છે, તેનાથી વધારે અર્પણ કરાય. એક તીર્થંકર મહારાજની ખબર કિંમત દશ લાખવાળાની છે, તેનાથી વધારે કિંમત વીસ લાવનારને, (ભરૂચથી અંકલેશ્વર આવ્યા એટલી ખબર લાખવાળાની છે, છતાં આનંદ તો વધારે ભીખારી લાવનારને) સાડાબાર લાખ સોનૈયા દેવાયા હતા. લક્ષાધિપતિ થયો તેને છે. આનંદની દશા ત્યાં છે. તેવી તીર્થંકરની ખબર લાવનારને સોનૈયાનાં દાન દેવાતાં રીતે સમ્યગુદૃષ્ટિ, બાર વ્રતધારી, પંચમહાવ્રતધારી હતાં. એક જ વર્ષ આપ્યા એમ નથી, પણ જીંદગી. વ્યવહારમાં ચડેલા છે તેથી તેની કિંમત ભલે વધારે હોય, સુધી સાડાબાર લાખ દરેક વખતે આપ્યાં જ કરે છે. એ પણ આનંદ તો નવીન સમ્યગૃષ્ટિને વધારે હોય અને આપનારા મૂછ વગરના હતા તેમ નથી તો સાડાબાર તે તેને અપૂર્વ આનંદ હોય છે. કારણ કે એને પોતાને લાખ સોનૈયા કેમ આપ્યા જતા હશે? પૈસાને પરમેશ્વર જે દિશાનું ભાન નહોતું તેવી દિશા હાથમાં આવી ગઈ. તો એ પણ ગણતા હતા, પણ એ પરમેશ્વર કૃત્રિમ અને સમ્યગદર્શન થાય ત્યારે તે વખતે તેને સર્વવિરતિ કરતાં આ પરમેશ્વર સાચા, એવો વિવેક એમને હતો. અનહદ આનંદ હોય, મોક્ષમાર્ગદેખ્યો, તેનો એ આનંદ શ્રી હીરસૂરિજી પધાર્યાની ખબર ગંધાર શેઠને કોઈએ છે. દેખાય અને જણાય તેમાં એટલો આનંદ જગતને આપી ત્યારે તે શેઠે પાંચસે કુંચી એ વધામણી થાય છે. સત્તાવન વર્ષની વયનો ક્રોડપતિ હોય, હજારો આપનારની પાસે મૂકી દીધી. અને જોઈએ તે લેવાને ઉપાયો કર્યા છતાં પુત્ર ન થયો હોય, છતાં તેને પુત્ર કહ્યું. વધામણી આપનાર ગમાર હતો. એટલે મોટી થાય એ પુત્ર થયાની એને દાસી વધામણી આપે ત્યારે કુંચીવાળા સ્થાને માલ હશે એમ ધારી મોટી વખારની એ એ જ કે?’ એમ કહે તો એ એને શોભે છે? કોટિધ્વજ (ગોડાઉનની) કુંચી લીધી. શેઠે મુનિમને કહ્યું કે, એ વાંઝીયો ગણાત તે વાંઝીયાપણું ટળ્યું, પુત્ર મળ્યો. બધી વખારનો માલ આ વધામણી લાવનારને આપી દ્યો. સાધ્ય સિદ્ધિથઈ, છતાં “એ જ કે?' એ શાથી? અનંતા એ વખારમાંથી શું નીકળ્યું? દોરડાં! કેટલાં? સીત્તેર જન્મ રખડ્યો, અનંતી વખત ક્રીડા કરી, આગળના લાખ રૂપિયાનાં દોરડાં ! ત્યારે બીજી વખારોમાં અને જમાને નહોતું મળ્યું તે અત્યારે મળ્યું. જ્ઞાન, ચારિત્ર બીજી કુંચીઓના સ્થાનોમાં કેટલું ધન હશે? આ ધન વિગેરે મળ્યું, ત્યારે “ઓહો બોલાય છે? શી રીતે? દેવાની ઉદારતા ક્યાંથી આવી? ચાવીનો ઝૂમખો શી પેલો ક્રોડપતિ જેમ દાસીને કાંઈદેવું ન પડે તેથી ‘એ જ રીતે મૂકાયો હશે? એક જ દષ્ટિથી કે મારા આત્માને કે?' કહીને પતાવે છે, તે શેઠીયો કાંઈ પરખાવવું નથી, શોધનારા મહાપુરૂષ પધાર્યા, આ જડ વસ્તુ અનંતી માટે એમ બોલે છે. તેવી રીતે વ્યવહાર સમ્યગદર્શન વખત મેળવીને મેલી છે, પણ આવા મહાપુરૂષ પ્રાપ્ત કરીએ, પણ તે કહેનારાનો અને પ્રગટ પધાર્યાની વધામણી આપનારને જે અપાય તે ઓછું કરનારાનો ઉપકાર આપણે માનવો નથી, એ દશા છે, કેમ ન દેવું? આપણી છે. જો કોટિધ્વજને પતાવવું ન હોત તો સર્વ
(અપૂર્ણ) ઘરેણાં આપીને દાસીનું દાસીપણું ટાળત. તેવી રીતે જે
(અનુસંધાન પેજ - ૯૭) વખતે વ્યવહાર સમ્યકત્વ પણ પ્રાપ્ત થાય અને તેની
Page #136
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૧૧-૩૮
સાગર-સમાધાન
પ્રશ્ન : ૨૨ કૃષ્ણ અપરકંકામાં ગયા ત્યારે લવણમાં રથ પ્રશ્ન ઃ ૨૫ રાયપસણીમાં સૂર્યાભદેવ જેમ મૂર્તિની પૂજા
ચલાવ્યો તે પાણી ઉપર કે જમીનના તળીયે? કરે છે તેમ ધ્વજ પ્રહરણ વિ૦ની પણ પૂજા કરે સમાધાન-અપરકંકામાં જવા માટે માર્ગ દેવા શ્રીકૃષ્ણ છે, તો તેનો એ આચાર હોવાથી પૂજે છે, તો
મહારાજે સુસ્થિતદેવને આરાધ્યો છે. એટલે તે તેને નિર્જરા કેમ કહી શકાય? અને પ્રહરણ માર્ગ કોઈક જમીનનો ભાગ ઉંચો હોય એવો વિ૦ની પૂજાથી નિર્જરા કહેવી કે બંધ? જોઈએ.
સમાધાન-સૂર્યાભદેવે પ્રહરણાદિકની કરેલી પૂજા પ્રશ્નઃ ૨૩ જિનકલ્પી અને એકાકી પ્રતિમા ધારીમાં શું
સામાન્ય આદર અને શોભારૂપ છે, અને તે તફાવત? બંનેને ઓછામાં ઓછું કયું સંઘયણ
નિર્જરા માટે ન હોવાથી પ્રણામ આદિ ક્રિયા તેમાં હોય? અને એકાકી પ્રતિમાપારીનું અસ્તિત્વ
કરી નથી. • કયા પટ્ટધર સુધી ચાલ્યું? સમાધાન-જિનકલ્પ અને પ્રતિમાપારીની સામાચારી ને
પ્રશ્નઃ ૨૬ તામલી તાપસ મિથ્યાદષ્ટિ છતાં કાળ કરીને જુદી જુદી છે. સંઘયણ બંનેમાં પહેલું હોય.
ઈન્દ્ર થાય છે અને ઈન્દ્ર બધા સમ્યગુદૃષ્ટિ જ પ્રતિમાપારીનું અસ્તિત્વ અમુક પાટ સુધી હલતું હોય છે તો તેને સમક્તિ ક્યારે ફરહ્યું છે? અને અમુક પાટે બુચ્છિન્ન થયું એમ નથી, છતાં સમાધાન-તામલી તાપસ મિથ્યાત્વી છતાં શ્રી ભદ્રબાહુસ્વામીના શિષ્યોએ પ્રતિમા ધારણ ઈશાનેન્દ્રપણે ઉપયો, પણ પર્યાપ્તો થયો ત્યાં કરી હતી એમ શ્રી ઉત્તરાધ્યયન નિયુક્તિ કહે સમ્યક્ત્વ થયું એમ નવપદ વૃત્તિકાર કહે છે. છે અને આચાર્ય સ્થૂલભદ્રજીના સ્વર્ગગમન વખતે પહેલું સંઘયણ વિચ્છેદ ગયું છે.
પ્રશ્ન : ૨૭ જ્ઞાતામાં શેલકમુનિ તથા કંડરીકમુનિ
સાધુપણામાં હોવા છતાં બીમાર અવસ્થામાં પ્રશ્ન ૨૪ નિન્યવોને કાયોત્સર્ગપૂર્વક સંઘ બહાર કર્યો
દારૂપાન કરે છે, તો તેને સાધુ કહી શકાય ? તો કાર્યોત્સર્ગનો અર્થ શું સમજવો?
અથવા અપવાદે પી શકતા હશે ખરા? સમાધાન-બાર પ્રકારના ઉપધિ આદિ સંભોગના
સમાધાન-શેલકાદિને તેવી અવસ્થામાં માર્ગગામી ન વિસર્જનને માટે નિન્યવોને અંગે કાઉસગ્ગ થયા છે.
ગણતાં યથાશ્રુંદાચારવાળા ગણ્યા છે, એટલે
Page #137
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૧-૧૧-૩૮) , શ્રી સિદ્ધરાક
છે તેના આચારને અપવાદમાર્ગ તરીકે લાવવાનો પ્રશ્નઃ ૩૨ ચન્દનબાળાએ ૧૧ અંગનો અભ્યાસ કોની રહેતો નથી.
પાસે કર્યો? તેમને ગુરૂણી તો હતાં નહીં. તેવી પ્રશ્ન : ૨૮ ચક્રવર્તી સ્ત્રીરત્ન સિવાય બીજી સ્ત્રીઓને જ રીતે બ્રાહ્મી વિ૦ પ્રથમ સાધ્વીને પણ કેમ?
ભોગવવામાં વૈક્રિય શરીર કરે છે તો યુદ્ધમાં સમાધાન-શ્રી ચન્દનબાળા આદિ ભગવાન ગણધર વૈક્રિય શરીર કરે કે કેમ? અને વૈક્રિય શરીર મહારાજા પાસે ભણી શકે. દ્વારા બીજી સ્ત્રીઓને ભોગવે તો તે વીર્ય કઈ પ્રશ્નઃ ૩૩ પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ ભણવાનો • જાતનું હોય?
અધિકાર હતો અને હાલ આચારાંગ સિવાય સમાધાનચક્રવર્તિ જે ભોગ માટે વૈક્રિય કરે છે તે વૈક્રિય બીજાનો અધિકાર નથી તેનું કારણ શું? અને તે
દ્વારા એ દારિકવીર્ય યુગલોનો સંક્રમ હોય રિવાજ કોના વખતથી બદલાયો? છે તેથી ગર્ભ રહી શકે. યુદ્ધમાં વૈક્રિય કરી શકે સમાધાન-આચાર્ય શ્રી આર્યરક્ષિત પછી આર્યાઓને તો પણ અડચણ નહીં.
આચારપ્રકલ્પઆદિ છેદસૂત્રના અધ્યયનની પ્રશ્ન : ૨૯ નન્દી સૂત્રના કર્તા વાચકદેવગણી કેટલા શ્રીધર્મરત્નવૃત્તિ અને આવ૦ ચૂર્ણિ આદિના પૂર્વના જ્ઞાનવાળા હતા અને ક્યારે થયા?
અક્ષરથી મનાઈ જણાય છે. સમાધાન-શ્રી દેવવાચકગણિજી ભગવાન દેવર્ધ્વિગણિ પ્રશ્નઃ ૩૪ અનંતપરમાણુ નિષ્પન્ન એવા પુગલસ્કંધમાં
ક્ષમાશ્રમણની પહેલાં થયા અને પૂર્વધર હતા. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન ઓછામાં ઓછાં પ્રશ્ન : ૩૦ વિષ્ણુકુમારે વૈક્રિય શરીર કર્યું ત્યારે મૂળ
કેટલાં હોય અને વધુમાં વધુ કેટલાં હોય ? ' શરીરને ક્યાં રાખ્યું અને મેરૂ ઉપરથી આવ્યા તે
એકપરમાણુમાં તો બે જ સ્પર્શ હોય છે તો આખા વૈક્રિયશક્તિથી કે આકાશગામિની વિદ્યાથી?
સ્કંધમાં વધુ ક્યાંથી આવી શકે? સમાધાન- શ્રી વિષ્ણુકુમારે વૈક્રિય વખતે ઔદારિક સમાધાન-લઘુ ગુરૂ કર્કશ અને મૃદુ સ્પર્શી સ્કંધના શરીર ઉપાશ્રય વગેરેમાં રાખ્યું હોય અને તેઓ
સ્વભાવ રૂપ હોવાથી સ્કંધ હોય ત્યારે થાય, અંગદેશના મંદરાચલથી આવ્યા છે અને તે
પરમાણુમાં એકેક રસ ગંધ રૂપ હોય અને બે આકાશગામિની વિદ્યાથી આવ્યા છે.
સ્પર્શી હોય છે. પ્રશ્ન: ૩૧ નવકારમંત્ર અનાદિ કાળથી આટલા જ અને પ્રશ્ન : ૩૫ દરેક સૂત્રના કર્તા ૧૦ પૂર્વધરો જ હોય છે આજ વર્ણવાળો હોવાથી એને અપૌરૂષયવચન
તો પછી પીસ્તાલીસને આગમ તરીકે ગણવામાં કેમ ન કહી શકાય?
કેમ આવે છે? અને બાકીનાને સૂત્ર શા માટે? સમાધાન-અનાદિથી આરાધકો હોય છે ને તેથી નવકાર સમાધાન-છેદસૂત્રના કર્તા દશ પૂર્વધરજ હોય એવો • અનાદિનો છે, છતાં અપૌરૂષય નથી.
લેખ જણાયો નથી. વર્તમાનમાં યોગની
Page #138
--------------------------------------------------------------------------
________________
- ૧ : શ્રી સિદ્ધચક. (તા. ૨૧-૧૧-૩૮) કિયાવાળા આગમો અને તે સિવાયનાં સૂત્રો રાત્રે સાધ્વીઓ અને સ્ત્રીઓ બેઠી હશે કે નહિ? કહેવાય છે (અંગવિજ્જા વગેરે પયના સામાન્ય અને બેઠી હોય તો તેમનો તે આચાર છે શું? છે.)
સમાધાન-દેવતાઓની હાજરી આદિથી સતત દિવસ પ્રશ્નઃ ૩૬ ચારે નિકાય પૈકીના કયા દેવો પોતાના મૂળ જેવું હોવાથી સોલ પહોરની દેશનામાં શ્રી
શરીરે પોતાના સ્થાનમાંથી બહાર જતાં હશે? ચતુર્વિધ સંઘ હોય. સમાધાન-મુળ શરીરે કોઈપણ દેવ-દેવલોકથી બહાર પ્રશ્નઃ૪૧ કાલિક સૂત્ર અને ઉત્કાલિક સૂત્ર એટલે શું? જાય નહીં.
સમાધાન-રાત-દિવસના પ્રથમ અને ચરમ હોરે પ્રશ્નઃ ૩૭ દેવોને મનોભક્ષણ આહાર હોય છે તો તેને ભણાય તે કાલિક સૂત્ર અને કાલાવેલા છોડી સર્વ
૩ આહાર પૈકીનો સમજવો? કે તેથી જુદો? વખત ભણાય તે ઉત્કાલિક સૂત્ર ગણાય. સમાધાન-ઓજ આહારાદિ ત્રણ વિભાગો ઔદારિકની પ્રશ્ન:૪૨ પ્રવચનસારોદ્વાર ટીકા તથા કર્મગ્રંથ ટીકાના
અપેક્ષાએ ગણાય. મનોભષિનો આહાર શ્રુત વિભાગમાં પદનું પ્રમાણ જાણવામાં નથી લોમાહાર ગણાય.
તેમ લખે છે, તો તે વિષે આપ જાણતા હો તો પ્રશ્નઃ ૩૮ ગર્ભજ જીવ માતાના રૂધિર અને પિતાના
લખશો. વીર્યમાં ઉત્પન્ન થાય છે, તો જીવ ગર્ભમાં સમાધાન-આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી આવતાની સાથે રૂધિર અને વીર્યનો આહાર કરે શ્રીશ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં અર્થાધિકારવાળું કે બીજી કોઈ વસ્તુનો?
અથવા સ્વાધંતવાળું પદ લેવા જણાવે છે. સમાધાન-ગર્ભજ પંચેન્દ્રિય પ્રથમ ઓજ આહાર લે પ્રશ્નઃ ૪૩ મહાવિદેહમાં અહીંની પેઠે વર્ણ વ્યવસ્થા અને તે શુક્ર રૂધિરનો હોય.
ખરી કે નહીં ? કથાનુયોગમાં બ્રાહ્મણ, પ્રશ્ન : ૩૯ નવકારમાં નમો લોએ સવ્ય આયરિયાણ
ક્ષત્રિયોનાં ઉદાહરણો આવે છે, તે હિસાબે બીજી એમ કેમ નહિ? ફક્ત સવ્વસાહૂણં કેમ?
કોમો પણ અનાદિ કાળથી હોવાનો સંભવ ખરો
કે નહીં? અને હોય તો આ યુગમાં ભરતરાજાના સમાધાન-આચાર્ય અભયદેવસૂરિજી અરિહંતાદિ ચાર
વખતમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ એમ તો રહ્યું પદોમાં પણ સર્વપદ જોડવાનું કહે છે. જિનકલ્પ
જ નહીં. યથાછંદ આદિ ભેદો સાધુમાં હોવાથી સર્વપદની જરૂર પણ ગણી છે. આચાર્ય ઉપાધ્યાય સ્થવિર- સમાધાન-યુગલીયાના વખતમાં વર્ણવિભાગ ન હોય. કલ્પમાં જ હોય.
અસિઆદિની પ્રવૃત્તિ થાય ત્યારે તે હોય છે. પ્રશ્ન : ૪૦ ચરમતીર્થંકરની ૧૬ પહોરની દેશનામાં
Page #139
--------------------------------------------------------------------------
________________
| તીર્થયાત્રા સંઘયાત્રા (ગતાંકથી ચાલુ) જે અટકાયતને પ્રભાવે ભગવાન લેજો અને સોના-રૂપાના ફુલોથી કામ લો. વજસ્વામીજીને હિમવત પર્વતમાં રહેવાવાળી શ્રી પ્રભુપૂજામાં લીન થયેલાઓની પુષ્પપૂજા માટે કેવી દેવતો પાસેથી અને હુતાશનવનથી ફુલો લઈ તે પુષ્પો ઉચ્ચત્તમ ભાવનાં? વિમાનદ્વારા એ લાવવાનું થયું હતું અને તેને શાસ્ત્રકાર ભગવાન વજસ્વામીજીનો વખત વર્તમાનમાં ભગવંતે યોગ્ય સ્થાનમાં જ ગયું છે. અર્થાત્ તે પુષ્પોનું દેખાતા ગચ્છભેદોના જેવો નહોતો. એટલું જ નહિ લાવવું શ્રી જૈનમતની અપભ્રાજનનો ટાળનાર અને પરત ભગવાન વજસ્વામીજીની વખત શ્રી જૈનશાસન શાસનની ઉન્નતિ કરનાર માનેલ છે. ધ્યાન રાખવું કે પોતાના મુકુટ સમાન નાયકે કરીને શોભતું હતું, જો પુરિકાપુરીના શ્રાવકો અત્યંત ઋદ્ધિમંત હતા અને તે
આવી એક નાયકવાળી સ્થિતિ તે વખતે ન હોત તો એટલા બધા ઋદ્ધિમંત હતા કે બૌદ્ધભક્તોના પક્ષમાં
વજસ્વામીજી માટે કેટલાયે અધમપુરૂષોનાં ટોળાં રાજા હતો, છતાં પણ તે બૌદ્ધભક્તો બજારમાંથી પણ નીકળી પડ્યાં હોત, પરંતુ શ્રીસંઘનું તે વખતે સદ્ભાગ્ય પુષ્પોને વેચાતા લેવામાં ફાવી શકતા નહોતા? અને
ચઢતું હતું કે જેથી ભગવાન વજસ્વામીજીની સામા જીનેશ્વર મહારાજના શાસનને અનુસરનારા શ્રાવકો કોઈ પણ અધમે કોઈપણ જાતની અધમચાલ ચલાવી બજારમાંથી મોંઘી કિંમતે પણ યથેચ્છપણે પુષ્પોનો જ નહીં. આ હકીકતમાં બીજી પણ એક વાત ધ્યાનમાં સંગ્રહ કરી જીનેશ્વર મહારાજની પૂજા કરતા હતા, રાખવાની છે અને તે એ કે ભગવાન વજસ્વામીજીની આવી રીતે શહેરમાં થતો શ્રાવકોદ્વારા એ બૌદ્ધોનો વખતના ૫રિકાપુરીમાં રહેલા શ્રાવકો પણ ભગવાન પરાજય બૌદ્ધના ભક્ત એવા રાજાથી સહન થયો નહી જીનેશ્વર મહારાજની પૂજામાં એટલા બધા રસિક હતા અને તેથી તેણે સમગ્ર નગરમાં હુકમ કરી દીધો કે, કે તેઓ કોઈપણ પ્રકારે પૂજામાં પુષ્પ મેળવવા માટે કોઈએ પણ જૈનોને ફુલો આપવાં નહીં” એ હુકમ કટિબદ્ધ થયા હતા. મોંઘા મૂલે મળી શક્યાં ત્યાં સુધી એટલો બધો સખ્ત કરવામાં આવ્યો હતો કે, જૈનોના તેઓએ બજારમાંથી મોંઘા મૂલે પણ ફુલો લીધાં. પૂજા ગૃહકાર્ય માટે પણ કોઈએ જેનોને ફુલો આપવાં નહી. માટેફલોનો રાજાના હુકમથી નિષેધ થયો ત્યારે પોતાના આનું કારણ એટલું જ હતું કે, જૈન લોકો ગૃહના કાર્ય
ગૃહકાર્ય માટે આવતાં ફુલો પણ ભગવાન જીનેશ્વરની માટે પણ લેવાતાં પુષ્પો ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં વાપર્યા અને જ્યારે પ્રભુની પૂજાને માટે ફુલનો પૂજામાં વાપરી દેતા હતા. અર્થાત્ પોતાના ઉપભોગના નિષેધ થયો હતો તેની માફક જૈનોને પોતાના ગૃહકાર્યને ભોગે પણ ભગવાન જીનેશ્વર મહારાજની પુષ્પથી પૂજા નામે પણ રાજાના હુકમથી ફુલો મળવાનો નિષેધ થયો કરવામાં તે શ્રાવકો સંપૂર્ણપણે કટિબદ્ધ થયેલા હતા. ત્યારે સમસ્ત સંઘ (શ્રાવક સંઘ) ભગવાન શ્રી આવી સ્થિતિમાં કેટલાક આજકાલના પ્રચ્છન્નપણે
વજસ્વામીજીની આગળ વિલાપ કરીને ભગવાન પ્રતિમાલોપકોની વાસનાવાળા બાહ્યપણે ભલે શ્વેતામ્બર
જીનેશ્વર મહારાજની પુષ્પપૂજાનો લાભ સાધવા માટે મૂર્તિ પૂજકના સમુદાયના હોય, પરંતુ ઉપર જણાવેલ
, પરંતુ ઉપર જણાવેલ કોઈક રસ્તો બતાવવા વિનંતિ કરવા લાગ્યો અને કારણથી પુષ્પપૂજા તરફ ધૃણા કરનારા વેષધારીઓ તે અત
' અત્યંત આગ્રહથી ભગવાન વજસ્વામીજીને વિનવ્યા વખતે નહોતા કે જેઓ એમ કહી દે કે પુષ્ય નથી આવતાં અને ભગવાન વજસ્વામીજીએ તે વખતે પ્રભુપૂજાના તો તમે વનસ્પતિકાયની વિરાધના બચી એમ સમજી
Page #140
--------------------------------------------------------------------------
________________
૯૦)
તા. ૨૧-૧૧-૩૮ પ્રબલરાગી એવા શ્રી શ્રાવક સમુદાયરૂપ સંઘની આડંબરનું મુખ્ય ધ્યેય શાસન પ્રભાવના અને વિનંતિને અંતઃકરણમાં સ્થાન આપ્યું. આ ઉપર બોધિબીજનું કારણ. જણાવેલી હકીકત જૈન જનતાની ધ્યાન બહાર નથી, આ બધી વસ્તુ વિચારનારો મનુષ્ય ભગવાન પરંતુ આ હકીકતથી અત્રે એટલું જ જણાવવું ઉપયોગી દેવેન્દ્રસૂરિજીએ ગ્રામચેત્યે જતી વખતે ઋદ્ધિમાન છે કે ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં પુષ્પનું શ્રાવકે ગ્રામચેત્યમાં ભગવાનની પૂજા કરવા માટે જે સ્થાન કેટલું જરૂરી અને જળહળતું છે તે ઉપરની દ્રવ્યો લઈ જવાનાં જણાવ્યાં તેમાં પુષ્પાદિ એમ કહીને હકીકતથી સમજી શકાશે અને તે જો વાસ્તવિકરીતિએ ફુલને પ્રધાનપદ કેમ આપ્યું છે તેનો ખુલાસો સમજી સમજાશે તો શાસ્ત્રકારોએ ઠેકાણે ઠેકાણે દ્રવ્યપૂજાના જશે. ઋદ્ધિમાન શ્રાવકે ઉપર જણાવ્યા પ્રમાણે હાથી, સ્થાનોમાં પુષ્પાદિપૂજા કેમ જણાવી છે તેનો ખુલાસો ઘોડા વિગેરે સાથે, કુટુંબ અને મિત્રવર્ગની સાથે, થઈ જશે.
પુષ્પાદિક પૂજાના સર્વ ઉપકરણોની સાથે, ગ્રામચેત્યે સર્વ વિરતિવાળાને દ્રવ્ય પૂજા માટે નિષેધ કેવી
. 20 પૂજા કરવા જવા માટે જે જણાવ્યું છે તેનું કારણ રીતે?
શાસનની પ્રભાવના જ છે, તે માટે તેઓશ્રી સ્પષ્ટ
શબ્દોમાં જણાવે છે કે, ભવ્યજીવોને ઉત્તમ એવો શાસ્ત્રકાર મહારાજા સાધુ-મહાત્માઓ કે જેઓ મોક્ષનો માર્ગ દેખાડતો ઋદ્ધિમાન શ્રાવક શાસનની વાવજજીવનને માટે હિંસાદિક સર્વ સાવધોથી ત્રિવિધ- પ્રભાવના કરતો કરતો-ગ્રામ ચૈત્યમાં જાય. આવી રીતે ત્રિવિધ વિરતિવાળા હોય છે અને તેઓને દ્રવ્યસ્તવ ગ્રામચૈત્યમાં આડંબરપૂર્વક પૂજા કરવા જતાં દેખીને એટલે દ્રવ્યપૂજા કરવાની હોતી નથી, તેથી તેઓને અનેક ભવ્યજીવોને તે પરમ પૂજય એવા ત્રિલોકનાથ દ્રવ્યપૂજાનો નિષેધ હોય છે. પરંતુ તે નિષેધ જણાવતાં તીર્થકર ભગવાનના જણાવેલા મોક્ષમાર્ગ તરફ પણ શાસ્ત્રકારો પુપત્તાશ ન રુચ્છતિ અર્થાત્ ભગવાન પરિણામ થાય અને તેવા ભવ્યજીવોના આ ભવે કે જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજામાં પુષ્પાદિક સામગ્રી ભવાંતરે જે પરિણામ મોક્ષમાર્ગના થાય તેનું કારણ જરૂર જોઈએ અને તે પુષ્પાદિકને સર્વ સાવધથી આડંબરથી ગ્રામચેત્યે જનારો ઋદ્ધિમાન શ્રાવક જ ત્રિવિધ-ત્રિવિધ વિરમેલા મહાત્માઓ ન ઈચ્છે એટલે બને. ઋદ્ધિમાન શ્રાવકને આડંબરથી ગ્રામચેત્યે પૂજા તેવા મહાત્માઓને પુષ્પાદિકથી દ્રવ્યપૂજા ન હોય એમ કરવા જતો દેખી લોકોમાં કેવી રીતે શાસનની પ્રભાવના જણાવવામાં આવ્યું છે. આ સ્થળે પણ સાધુ- થાય તે જણાવવા ભગવાન દેવેન્દ્રસૂરિજી લોકોના મહાત્માઓને સ્નાન ન હોય, સાધુ-મહાત્માઓની વાક્યો નીચે પ્રમાણે જણાવે છે. પાસે વિલેપન વિગેરેંના પદાર્થોન હોય અને તેથી તેઓ ૧. આ ઋદ્ધિમાન શ્રાવક કે જે આવા આડંબરથી ભગવાન જીનેશ્વરની દ્રવ્યપૂજા ન કરે. એમ ન ભગવાન જીનેશ્વરની પૂજા કરવા જાય છે તેને ધન્ય જણાવતાં પુષ્પાદિકને ન ઈચ્છે માટે સાધુ- છે. મહાત્માઓને દ્રવ્યપૂજન ન હોય એમ જે જણાવ્યું છે ૨.આવી રીતે આડંબરથી પૂજા કરનાર તે ભગવાન જીનેશ્વરની દ્રવ્યપૂજામાં પુષ્પની ઋદ્ધિમાન શ્રાવકના જન્મને ધન્ય છે. પ્રાધાન્યતાને જણાવવામાં ઘણું જ ઉપયોગી છે. ૩. આવી રીતે આડંબરપૂર્વક ભગવાન જીનેશ્વર
Page #141
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૧-૧૧-૩૮)
શ્રી સિદ્ધચક મહારાજની પૂજા કરનારને મળેલો મનુષ્ય જન્મ જ પ્રાપ્ત થાય છે, પરંતુ આ ઋદ્ધિમાન શ્રાવકનો ખરેખર સફળ છે.
પરિવાર મેરૂ પર્વતે લાગેલા ઘાસને પણ જેમ સોનાપણું ૪.આ ઋદ્ધિમાન શ્રાવકને ભગવાન જીનેશ્વરને મળે છે તેમ સંસારાનુબંધી પ્રવૃત્તિઓને છોડીને ધાર્મિક વિશે બાહ્ય પ્રતિપત્તિરૂપ (સેવા) ભક્તિ અપૂર્વ છે. પ્રવૃત્તિમાં જોડાયેલો છે માટે તેને પણ ધન્ય છે.
૫.આ ઋદ્ધિમાન શ્રાવકને રૂવાટાં ઉભાં થવા ૧૧. આ ભાગ્યશાળી શ્રાવકને સર્વસુખને વિગેરેથી જણાતી જીનેશ્વર મહારાજની ભક્તિ અપૂર્વ દેવાવાળા એવા અરિહંત ભગવંત આ જન્મમાં જ
પ્રસન્ન થયેલા છે. યાદ રાખવું કે ભગવાન અરિહંત ૬. શરીર શુદ્ધિ પવિત્રવેષ, પૂજાની સામગ્રી મહારાજ કે જેઓને ઉપમિતિભવ પ્રપંચાકથાની અંદર વિગેરે આડંબરથી પૂજા કરવા જનારા આ ઋદ્ધિમાન સુસ્મિત
સુસ્થિતદેવ તરીકે જણાવવામાં આવ્યા છે તેઓની શ્રાવકનો ભગવાન જીનેશ્વરની પૂજામાં જબરજસ્ત
પ્રસન્નતા વગર અર્થાત્ તેઓના વચનો અંતઃકરણમાં આદર છે.
ઉતર્યા વગર કોઈ પણ જીવ ધર્મમાર્ગને પામી શકતો
નથી). જો ભગવાન જીનેશ્વર મહારાજા આ ૭. આ ઋદ્ધિમાન શ્રાવક હંમેશાં ભગવાન
ભાગ્યશાળી શ્રાવકને પ્રસન્ન ન થયા હોય તો આવી જીનેશ્વરની પૂજામાં આદર આવી રીતે રાખી શકે છે તે
પુણ્યઋદ્ધિ અને ક્યાંથી મળે? કારણ કે રત્નાકરની ધન્ય છે.
સેવા કરનારને જ સારા-સારાં રત્નો મળે છે. ૮.આ ઋદ્ધિમાન શ્રાવક કે જે ભગવાન જીનેશ્વરની પૂજામાં પોતાની ઋદ્ધિનો ઉપયોગ કરે છે
૧૨. આ પુણ્યશાળીએ પહેલા ભવમાં જબરતો તેની ઋદ્ધિને પણ ધન્ય છે.
જસ્ત પુણ્યરૂપી વૃક્ષ વાવેલું છે અને તે પુણ્યરૂપી વૃક્ષ
અત્યારે ફળેલું છે. ૯. પરભવના હિતની દષ્ટિ રાખીને હમેશાં
ઉપર જણાવ્યા પ્રમાણે લોકો અનેક પ્રકારની ભગવાન જીનેશ્વરના ચૈત્યોને વંદનાદિ કરવાનો જે ઉત્તમ આ ઋદ્ધિમાન શ્રાવકને સૂઝયો છે તે ખરેખર
પ્રશંસા કરતા હોય તે વખત તે ઋદ્ધિમાન શ્રાવક તે પ્રશંસવા યોગ્ય છે. આ ભવના કાર્યોમાં તો સર્વ
સર્વજીવોને તદ્ભવે સમ્યકત્વ કે ભવાંતરમાં બોધિ
મેળવવાનું કારણ બને. સંસારના દુઃખોએ કરીને પ્રયત્નથી લોકો પ્રવર્તે છે, પરંતુ તેના લાખમા જેટલા
પીડાયેલા અનેક જીવો જેઓ એવી રીતે ધર્મની પ્રશંસા ભાગે પણ લોકો પરભવના હિતને માટે પ્રવર્તતા નથી, છતાં આ મહાપુરૂષ પરભવના હિતને માટે આટલો
કરે તેઓને મહાફળ એટલે મોક્ષરૂપી ફલ છે જેનું એવું બધો ઉદ્યમ કરે છે તો તેના તે ઉદ્યમને પણ ધન્ય છે.
સમ્યકત્વ વૃક્ષ પ્રાપ્ત થાય, અને તે બધાનું કારણ
આડંબરથી ગ્રામચેત્યે પૂજા કરવા જનારો તે ભાવિક * ૧૦. આ ઋદ્ધિમાન શ્રાવકનો પરિવાર (કુટુંબ,
શ્રાવક જ બને. મિત્ર વિગેરે) જે છે તેને પણ ધન્ય છે. દુનિયામાં
શાસન પ્રભાવનાથી ઉત્કૃષ્ટ ફલ તીર્થંકરપણું છે. વિષયાદિકની પ્રવૃત્તિ કરનારા આગેવાનોને અનુસરવાનું ડગલે પગલે બને છે, પરંતુ મુરબ્બી
શાસ્ત્રકાર કહે છે કે, ભગવંત જીનેશ્વર મહામનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરે ત્યારે તે મુરબ્બીને રાજના શાસનની અંદર અનુમોદના વિગેરે કરવાથી અનુસરીને ધર્મમાં પ્રવર્તવાનું તો ભાગ્યશાળી જીવોને જે ક્ષમાદિક ગુણો મળે છે અને તે જ ગુણો બીજા ભવની
Page #142
--------------------------------------------------------------------------
________________
૨)
શ્રી સિતાક
તા. ૨૧-૧૧-૩૮) અંદર સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ બને છે અને આ અને તે જણાવતાં જણાવે છે કે, રાજ્યના ચિન્હરૂપ માટે જ ભગવાન અભયદેવસૂરિજીએ શ્રી અષ્ટકજીની એવાં પાંચ રાજ્ય ચિન્હો રાજા-મહારાજાએ ભગવાન ટીકાની અંદર અથવા ભગવાન દેવેન્દ્રસૂરિજીએ જીનેશ્વરના મંદિરમાં પ્રવેશ કરતાં વજેવાં જોઈએ. તે શ્રાદ્ધદિનકૃત્યની ટીકાની અંદર જણાવેલા ચોરયુગલના પાંચ રાજ ચિન્હો આ પ્રમાણે છે : ખગ્ન, છત્ર, દષ્ટાંતને ધ્યાનમાં લેવાની જરૂર છે. શાસનપ્રભાવના પગરખાં, મુકુટ અને ચામરો. રાજા-મહારાજાએ દ્વારા એ અન્ય જીવોને થતા ફાયદા જણાવી શાસનની મંદિરમાં વંદન કરવા જતાં જે પાંચ રાજ ચિન્હો છોડી પ્રભાવના કરનારને થતો ફાયદો જણાવતાં ભગવાન દેવાનાં છે તે સૂચવે છે કે, ભગવાન જીનેશ્વર શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રકાર કહે છે કે, શાસનની પ્રભાવના મહારાજના દરબારમાં પ્રવેશ કરનારા રાજાકરવાથી તે પ્રભાવના કરનાર જીવને અનાદિકાલથી મહારાજાએ ઈતરજનો કરતાં પોતાની અધિકતા સંસારસમુદ્રમાં નહિ મળેલું અને સુર-અસુર અને ભગવાન જીનેશ્વરના દરબારમાં ધારણ કરાય જ નહીં. મુનિના નાયકોથી પૂજાયેલું એવું તીર્થંકરપણું મળે છે. વળી જે રાજ્ય ચિન્હ રૂપે છત્રાદિક વસ્તુઓ હોય છે તે દષ્ટાંત તરીકે જણાવે છે કે, કૃષ્ણમહારાજ અને શ્રેણિક ભગવાન જીનેશ્વર મહારાજના દરબારમાં પોતાનું મહારાજ કે જેઓ એકનોકારશી સરખા પચ્ચકખાણને રાજાપણું એટલે પાલકપણું કે નાથપણું રહેતું નથી. કરવા પણ ભાગ્યશાળી થઈ શક્યા નહોતા, તે પણ માટે રાજ્ય ચિન્હો છોડી દેવાનાં હોય છે, જો કે આવતી ચોવીસીમાં જે જીનેશ્વરની પદવીથી અલંકૃત ઉપાશ્રયમાં સામાયિક કરતાં રાજાએ મુગટ વર્જવો કે થશે તે સર્વ પ્રભાવ શાસનની પ્રભાવનાનો જ છે. નહિ? એ વિધિમાં કેટલાક તરફથી વિકલ્પ જણાવવામાં
અભિગમો કયા, કોને અને કયાં સાચવવા આવેલો છે, પરંતુ તે વિષય આચાર્યની સન્મુખતાનો જોઈએ
છે, પરંતુ આ વિષય શ્રી જીનેશ્વરની સન્મુખતાનો પૂર્વે જણાવેલી પ્રશંસાની વાણીએ કરીને હંમેશા હોવાથી જીનેશ્વર ભગવાનના મંદિરમાં રાજાઋદ્ધિમાન શ્રાવક ગ્રામચૈત્ય વંદન-પૂજન કરવા જાય. મહારાજાએ મુગટ છોડી દેવો જ જોઈએ એમ નિયમિત આવી રીતે ઋદ્ધિમાન શ્રાવકને આડંબરથી જવાનું વિધાન હોય તો તેમાં આશ્ચર્ય નથી. જનચૈત્યના ઉંમરા સુધી હોય અને જનચૈત્યના ઉંમરા સ્ત્રીઓ ઉત્તરાસનની જગે શું સાચવે? આગળ પોતાના ઉપયોગમાં લેવાના પુષ્પ તંબોલ આદિ ઉપર જણાવેલો પાંચ પ્રકારનો અભિગમ સચિત્તો છોડી દે. વાહન, છત્ર, ખગ, મુગટ, ચામર પુરૂષોને માટે છે એમ સમજી શકાય તેમ છે. કેમકે અને પાવડીઓ વિગેરે છોડી દે. ઉત્તરાસણને ધારણ સ્ત્રીઓને માટે પાંચ અભિગમમાં ઉત્તરાસન નાખવાનું કરે, મનની એકાગ્રતા કરે અને મસ્તક ઉપર અંજલિ હોતું નથી પરંતુ તે ઉત્તરાસનના અભિગમને સ્થાને કરીને ઉમરામાં પેસતા ભગવાન જીનેશ્વર મહારાજને તેઓને વિનયથી આખું શરીર નમે તેવી રીતે પ્રવેશ દેખે ત્યારે “નમો અવનવંઘ' એમ કહીને નમસ્કાર કરતી વખતે પ્રણામ કરવાનો છે. જીનેશ્વર ભગવાનના કરે. સામાન્ય એવા શ્રદ્ધાળુ પૂજા કરનાર વર્ગને માટે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઉપર જણાવેલા પાંચ જેમ પુષ્પ તંબોલાદિક ઉપભોગના સચિત્ત સાધનો અભિગમો સાચવીને મંદિરમાં પ્રવેશ કરવાનો વિધિ વર્જવા વિગેરે દ્વારા એ પાંચ અભિગમો જણાવ્યા, તેવી જણાવતા શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જીનેશ્વર રીતે રાજા-મહારાજા માટે અભિગમો જુદી જાતના છે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરતાં નિશીહિ એટલે
Page #143
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૧-૧૧-૩૮) શ્રી વિજય
) નૈિધિકીનો વિધિ કરવો જોઈએ. જો કે અહીં પ્રવેશ ઉપરથી સ્વાધ્યાયનું કરવું કે ગુરૂને વંદન કરવું કે કરતી વખતે તે એક જ નિસાહિ ગણવાની છે, પરંતુ વાચના લેવી તે બધાં સાવદ્ય એટલે પાપવાળાં કામો ઔષધિકી ત્રણ વખત કહેવાની હોવાને લીધે પ્રસંગસર હતાં એમ કોઈ પણ ભવભીરૂ મનુષ્ય કહી શકે નહીં. ત્રણે નૈષેલિકી જણાવે છે.
વળી સાધુપણામાં સર્વથા પાપ વ્યાપારનો ત્યાગ છે નૈધિકાત્રિકનો ભાવાર્થ અને ક્રમ કેવી રીતે! માટે કુવિકલ્પ કરવાવાળાઓની અપેક્ષાએ તો
પહેલી નિસીહિ શ્રી જીનેશ્વર મહારાજના ભવન સાધુઓને નિશીહિ શબ્દ બોલવો જોઈએ જ નહીં. તો આગળ પ્રવેશ કરતાં જ કરવી જોઈએ. બીજી નિસીહિ પછી સાધુ સામાચારીમાં મુખ્યભૂત એવી નૈષેલિકીની જીનેશ્વર ભગવાનના ભવનની અંદર પ્રદક્ષિણા સામાચારી તો હોય જ ક્યાંથી? વળી જૈન જનતા સારી કરવાની વખતે કરવી જોઈએ અને ત્રીજી નિસીહિપૂજા
રીતે જાણે છે કે, ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન કરતાં કરીને રંગમંડપમાં પ્રવેશ કરતી વખતે કરવી જોઈએ. કે સ્તોભ વંદન કરતાં મિસીતિયાએ પદ દરેક સાધુએટલે પહેલી નિશીહિ કરવાથી ઘર હાટ, શરીર, કુટુંબ સાથ
મા શી કહબ સાધ્વીને બોલવું જ પડે છે, તો પછી કૂતર્ક કરનારાઓ વિગેરે સર્વ વ્યાપારોનો નિષેધ જણાવે છે. બીજી તે નિસીરિયાએ પદ બોલનારાને પાપમાં પ્રવર્તનારા નિંસી હિથી ચૈત્યનું સમારકામ, લેખા, હિસાબ. હતા એમ માનશે? કદાપિ નહીં. સુતાર, સલાટ, ઉઘરાણી વિગેરેનો જે પ્રયત્ન પહેલી નિશીહિ એટલે શું? નિસીહિપછી કરવાનો હતો તે પણ બંધ કરવામાં આવે આ બધી હકીકત વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે છે અને ત્રીજી નિસહિથી ભગવાન જીને શ્વર સમજી શકશે કે જીનગૃહના વ્યાપારના ત્યાગ માટે અને મહારાજની જે સ્નાન-વિલેપનાદિકથી દ્રવ્યપૂજાનો ભગવાન જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજાના વ્યાપારના વ્યાપાર પ્રવર્તતો હતો તેનો નિષેધ કરવામાં આવે છે. ત્યાગને માટે કરાતી નિસીહિ અહીં જે છે તે પાપના નિસીહિ એટલે પચ્ચકખાણ નહીં.
ત્યાગની અપેક્ષાએ નથી, પરંતુ તે તે વ્યાપાર બંધ કરી વાચકોએ ધ્યાન રાખવું કે આ ત્રણ નિષેધોમાં નવા વ્યાપારમાં એકાગ્રતા રાખવા માટે છે. જ્યારે શાસ્ત્રકારોએ વ્યાપાર એટલે પ્રવૃત્તિનો નિષેધ કહીને આ વસ્તુ સમજવામાં આવશે ત્યારે એક મંદિરમાં સુચવ્યું છે કે આ નૈધિકીઓ પાપના પચ્ચકખાણરૂપે ભગવાન જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરી તેને માટે નથી, પરંતુ તે તે પ્રકારના વ્યાપારનો નિષેધ રૂપે છે નિશીહિ કહી ભાવપૂજા રૂપ સ્તુતિ સ્તોત્ર કરીને બીજા અને તેથી જનચૈત્ય સંબંધી કરાતી પ્રવૃત્તિ કેપૂજાસંબંધી મંદિરમાં જતાં ફેર ત્રણે નિસીહિનો પ્રસંગ જણાવવો કરાતી જે પ્રવૃત્તિ તે પાપરૂપ હતી અને તેનો નૈર્ષધિકી પડે અને અનુક્રમે જનચૈત્યનો વ્યાપાર, પૂજાનો કહીને નિષેધ કરવામાં આવ્યો, એવું સ્વપ્ન પણ સુજ્ઞ વ્યાપાર અને સ્તુતિ સ્તોત્રનો વ્યાપાર એટલે પ્રયત્ન પુરૂષે ધારવું નહીં. સાધુ-મહાત્માઓને જેવી રીતે કરવાનો થાય તો તે અયોગ્ય કે વિધિથી વિરુદ્ધ છે રસ્તામાં ગમનાગમન કરતી વખતે સ્વાધ્યાય કરવાનો એમ નહીં ગણાય અને તેવી જ રીતે સ્તુતિ સ્તોત્રાદિકથી નિષેધ કરવામાં આવે છે અથવા અન્ય વસ્તિમાં રહેલા ભાવપૂજા કર્યા પછી કોઈ તેવી વિશિષ્ટ દ્રવ્યપૂજાની ગુરૂમહારાજને વંદન કરીને કે વાચનાદિક લઈને મૂળ સામગ્રી મળી આવે તો ફેર દ્રવ્યપૂજા કરવાને માટે વસતિમાં આવેલો સાધુનિસીહિ કહીને તે તે વ્યાપારનો અગર ભગવાન જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા અને નિષેધ કરે છે અને તેને માટેનિસીહિ બોલે છે, તે તેટલા સ્તુતિ સ્તોત્રાદિની પૂજા કરીને બહાર નીકળતાં
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચી.
તા. ૨૧-૧૧-૩૮
ભગવાન જીનેશ્વર મહારાજના ચૈત્યના લેખા, નિષેધને માટે ત્રણ-ત્રણ વખત બોલવામાં આવે છે, હિસાબ, સલાટ, સુતાર,કારીગર વિગેરેની પણ તપાસ છતાં પણ તેમાં નિષેધ માત્ર એકેક પ્રકારના વ્યાપારનો કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય તો તે પણ ન થઈ શકે એમ છે. તેથી તે ત્રણે વખતના બોલાતા નિસાહિ શબ્દને સમજવું નહીં. જો કે સામાન્ય રીતે નિસીહિનો પ્રસંગ એક વખત ગણી ત્રણે જગા પર બોલાતી નૈષેબિકીને હોવાથી ત્રણ નિશીહિ જણાવેલી છે, છતાં અત્યારે અહિં નિસાહિત્રિક કહેવામાં આવે છે.) તો માત્ર પ્રથમ નિશીહિનો જ અધિકાર છે એટલે પૂર્વે ૨. પ્રદક્ષિણા-(સામાન્ય રીતે પૂર્વકાળમાં અત્યંત જણાવ્યા પ્રમાણે ભગવાન જીનેશ્વર મહારાજના ચૈત્ય આદરને માટે ત્રણ પ્રદક્ષિણાઓ કરવામાં આવતી હતી દ્વારની આગળ પહેલી નિસાહિ કહીને ચૈત્યમાં પ્રવેશ અને એ જ કારણથી સૂત્રોમાં સ્થાને સ્થાને જીનેશ્વર કરવો. *
ભગવાન, ગણધર કે સ્થવિરોના વંદનની જગા પર પ્રથમ નૈધિક ક્રિયા પછી શું હોય?
તિવ્રુત્તો ગાયાદિ પાદિન એવિગેરે પાઠ કહેવામાં ચૈત્યમાં પ્રવેશ કર્યા પછી પોતાના કુટુંબી અને આવે છે. યાદ રાખવું કે એ સૂત્રોમાં કહેવામાં આવેલા ભાઈબંધો આદિની સાથે ત્રણે પ્રદક્ષિણા ભગવાનના પાઠ ત્રણ વખત પ્રદક્ષિણા કરવાની વિધિને જણાવનારા મંદિરને આપવી. જો કે કેટલીક જગા પર પ્રદક્ષિણા છે, પરંતુ પ્રતિમાને લોપનાર લેખકોના રિવાજ મુજબ દેવાને લાયક ભમતીઓ અગર સ્થાન નથી હોતાં, માત્ર તિથવ્રુત્તો બોલવાનું જણાવવાવાળો એકપણ પાઠ પરંતુ મુખ્યતાએ ગ્રામચેત્યો પ્રદક્ષિણા દેવા લાયકની નથી, પરંતુ તેઓને આવશ્યક સૂત્ર યથાસ્થિતપણે ભમતીવાળાં હોય છે, અને અત્રે ગ્રામચેત્યનો અધિકાર માનવાનું ન હોવાથી ગુરૂવંદનનો પાઠ મળવો મુશ્કેલ છે તેથી પ્રદક્ષિણા જણાવી છે. આચાર્ય મહારાજશ્રી પડ્યો અને બીજી બાજુ વ્યાકરણને વ્યાધિકરણ દેવેન્દ્રસૂરિજી ફરમાવે છે કે અહીં ત્રણ નિશીહિ અને માનવાવાળા ઠર્યા એટલે તેઓને શબ્દાર્થ, વાક્યર્થ કે ત્રણ પ્રદક્ષિણા જે જણાવવામાં આવી છે તે નિશીહિ પ્રકરણનો વિચાર કરવાનો હોય જ નહીં અને તેથી અને પ્રદક્ષિણાનાં બે જ ત્રિક જાળવવા માટે છે એમ તેઓ ગુરૂવંદનમાં બેસમજ પણે તિવવૃત્તોનો પાઠ નહિ, પરંતુ નૈધિક વિગેરનાં દશેત્રિકો જાળવવા માટે ગોઠવી દે અને તેની આખી ટોળી તે અંધ પરંપરાએ છે. યાદ રાખવું કે દશત્રિકોને જણાવવાવાળું પ્રસિદ્ધ બોલવાનું રાખે, તે વર્તમાન જમાનામાં તો ખરેખર એવું જે દેવવંદન ભાષ્ય કે જેની રચના આચાર્ય ભગવંત આશ્ચર્યજનક છે.) શ્રી દેવેન્દ્રસૂરિજીએ કરેલી છે તેમાં જ માત્ર આ નૈષેબિકી ૩. પ્રણામ-(ભગવાન જીનેશ્વર મહારાજને અને આદિદશત્રિકોનો અધિકાર છે એમ માત્ર નથી, પરંતુ તેમના મંદિરને દેખવાની સાથે અંજલી કરી મસ્તક આચાર્ય મહારાજ શ્રી શાન્તિસૂરિજીએ કરેલા નમાવવું તે અંજલિબદ્ધ પ્રણામ અને દેરાસરમાં પ્રવેશ ચૈત્યવંદન મહાભાષ્યમાં યાવતુ ભગવાન કરી રંગમંડપમાં આવતાં અગર ચૈત્ય દ્વારની આગળ હરિભદ્રસૂરિજીએ કરેલા શ્રી પંચાશક સૂત્રમાં પણ જ શરીરને અર્ધ નમાવીને જે પ્રણામ કરાય તે નિષેધિકી આદિ દશેત્રિકોનો અધિકાર છે. એ દશેત્રિકો અધુવનત પ્રણામ કહેવાય અને પ્રદક્ષિણા કરી નીચે પ્રમાણે છે:
ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં તથા ચૈત્યવંદન શરૂ કરતાં જે ૧. નિષેધિકી-(ત્રણ સ્થાને કરવામાં આવતી પંચાગ પ્રણામ કરાય તે પંચાંગ પ્રણિપાત નામનો નૈષેલિકી મન, વચન, કાયા એ ત્રણેના વ્યાપારના પ્રણામ ગણાય.)
Page #145
--------------------------------------------------------------------------
________________
(તા. ૨૧-૧૧-૩૮
શ્રી કિરી ૪. પૂજા-(ભગવાન અને શ્વર મહારાજની પ્રતિમાના રૂપમાં હોઈ શકે જ નહીં. ભગવાન જીનેશ્વર સ્નાત્રવિલેપનાદિએ કરાતી અંગપૂજા નૈવેદધૂપાદિકે મહારાજની પ્રતિમાની કેશ અને દાઢી-મૂંછવાળી કરાતી અગ્રપૂજા અને ચૈત્યવંદનથી કરાતી ભાવપૂજા અવસ્થા ન દર્શાવી શકાય અને કેશ અને મૂછ વગરની એમ ત્રણ પ્રકારની પૂજા થાય છે.)
અવસ્થા જ જીનેશ્વર ભગવાનની પ્રતિમાની હોય છે. ૫.અવસ્થા-(ભગવાન જીનેશ્વર મહારાજની તેના કારણમાં પણ ભાષ્યની ટીકા કરનાર જણાવે છે પ્રતિમા ઉપર પરિકરમાં જે પૂજન કરનારા અને કે, શામળાવસ્થા તુ માવતોડવાતવેશશીર્વમુરર્શનાત્ અભિષેક કરનારા દેવતાઓનો આકાર હોય છે તે દ્વારા સુજ્ઞાર્નવ અર્થાત્ ભગવાનનું સ્વરૂપ માથાના અને એ ભગવાનનો જન્માભિષેક વિચારી જન્માવસ્થારૂપ મુખના કેશ વગરનું દેખાવાથી સાધુપણાની અવસ્થા છધસ્થ અવસ્થા ભાવવી, તેવી રીતે કેશરહિત મુખ હેજે જણાય એમ જણાવે છે. બૃહદ્ભાગ્યકાર પણ દેખી શ્રમણ્ય અવસ્થા જે વિચારાય તે પણ છદ્મસ્થ “વાસં સીસે મુહંદ વિવિ મુવનનાહસ / સાથે અવસ્થા ગણાય. પ્રાતિહાર્યોએ કેવલિપણું વિચારાય સમામા એ વિગેરે ગાથા જણાવી ભગવાનનું મુખ અને પર્યકાસનથી સિદ્ધપણું વિચારાય. આ ઉપરથી અને મસ્તક કેશ રહિત હોવું જોઈએ એમ નિશ્ચિત કરે નક્કી થાય છે કે ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમા છે. બનાવટી દાઢી અને મૂછોથી તેની બનાવટ કરવી સમવસરણ અવસ્થાની હોતી નથી, પરંતુ સિદ્ધ તે બહુરૂપી કે નાટકીયા સિવાય બીજાને શોભતું ગણાય અવસ્થાની જ હોય છે. સમવસરણ અવસ્થાની પ્રતિમા નહીં. ઉપર જણાવેલાં પાંચ ત્રિકો દ્રવ્યપૂજામાં જેવા કરનારાને છઘસ્થાવસ્થાની કે સિદ્ધાવસ્થાની પ્રતિમા વિશેષ ઉપયોગી છે, તેવી જ રીતે આગળ જણાવતાં ભાવનાનો લાભ ન રહે. ભગવાન જીનેશ્વર પાંચ ત્રિકો ચૈત્યવંદનરૂપી ભાવપૂજાને માટે વિશેષ મહારાજની પ્રતિમાનો જે પર્યકાસને નિવેશ કરવામાં ઉપયોગી છે.) આવે છે તે માત્ર જીનેશ્વર ભગવાનની સિદ્ધાવસ્થાને ૬. ત્રિદિનિરીક્ષણ વિરતિ એટલે જે દિશામાં જ અનુસરીને હોય છે. એ વાત તો જૈન જનતામાં ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમાં બિરાજમાન પ્રસિદ્ધ જ છે કે ભગવાન જીનેશ્વર મહારાજાઓ જે હોય તે સિવાયની શેષ ત્રણે દિશામાં દેખવું ન જોઈએ. વખતે મોક્ષપદને મેળવે છે તે વખતે તેઓ કાયોત્સર્ગ ૭. ચૈત્યવંદન કરવાના સ્થાને જ્યણાને માટે કે પર્યકાવસ્થામાંથી કોઈપણ એક અવસ્થામાં જ હોય ભૂમિનું પ્રમાર્જન ત્રણ વખત કરવું જોઈએ. (જો કે છે અને તેથી જ અન્યમતના દેવોની માફક ભગવાન દેશવિરતિવાળા શ્રાવકોને ત્રસજીવના વધની વિરતિ જીનેશ્વર મહારાજની મૂર્તિઓ શયન વિગેરે જુદી જુદી હોય છે અને તે પણ જાણી જોઈને નિરપરાધી એવા અવસ્થામાં બનાવવામાં આવતી નથી. વળી ભગવાન ત્રસજીવને નિરપેક્ષપણે નહીં મારવા એવા રૂપે હોય જીનેશ્વર મહારાજની પ્રતિમામાં કોઈપણ તેવો નિવેશ છે, છતાં પણ શ્રાવકજન સ્થાવરની હિંસાથી પણ દૂર પ્રતિષ્ઠા (અંજનશલાકા) વખતે નિયમિત કરાતો જ રહેવાની ઈચ્છાવાળો તો હોય જ છે અને તે જ કારણથી નથી કે જે સિદ્ધત્વને સૂચવનાર અંતિમ દશાને બાધકારી કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે હોય. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જન્મ અને રાજ્ય નિરધt = ત, ગીજુ થરેલા હિંસામહિંસા અવસ્થાની ભાવના માટે ભગવાન જીનેશ્વર શર્મા, અર્થાત્ શ્રાવકને પૃથ્વી આદિ સ્થાવર જીવોની મહારાજને કરાતો આભૂષણ વિગેરેનો અલંકાર તે મૂળ હિંસાનાં જો કે પચ્ચક્ખાણ નથી, પરંતુ તે સ્થાવરની
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી સિહાયક
તા. ૧-૧૧-૩૮ હિંસાનાં પચ્ચકખાણ નહિ કરવાનું કારણ સ્થાવર ભાવ જીનેશ્વરની સ્તુતિ માટે કહેવાતા શક્રસ્તવ સૂત્રમાં જીવની હિંસામાં પાપ માનતો નથી એમ નથી, કિન્તુ યોગમુદ્રા રાખવાની હોવાથી મુદ્રામાં બીજે નંબરે પોતાને કુટુંબ-કબીલાનો અને ધનમાલનો મમત્વછૂટતો યોગમુદ્રા રાખેલી છે. ભાવજીનનું સ્તવ કર્યા પછી ચૈત્ય નથી અને તેથી ગૃહવાસમાં રહેવું પડે છે, અને આખો અને મુનિચંદનને માટે પ્રણિધાન કરવાનું હોવાથી ગૃહવાસ કેવલ સ્થાવરજીવોની હિંસા ઉપર જ તેમજ સ્તવ કહ્યા પછી પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્ર મુખ્યતાએ અવલંબેલો છે, પરંતુ ગૃહવાસના કાર્યની કહેવામાં આવવાથી મુક્તાશુક્તિ મુદ્રા અંત્યે રાખવામાં જેમાં કંઈપણ સિદ્ધિ ન હોય એવી તો સ્થાવરની હિંસા આવી છે. જો કે કાયોત્સર્ગ જિનમુદ્રાએ કરવાનો છે પણ અહિંસા ધર્મ જાણનારો શ્રાવક કોઈપણ દિવસ અને તેથી અહંતુ ચૈત્યસ્તવ બોલતી વખતે જિનમુદ્રા કરે નહીં, એટલે સ્થાવરની જયણા માટે પણ ત્રણ વખત રાખવાનું હોય છે, પરંતુ તે જિનમુદ્રા માત્ર પગને ચૈત્યવંદનની ભૂમિ પ્રમાર્જન કરવાનું ઉચિત જ છે. જો રાખવાના સંસ્થાનને ઉદ્દેશીને હોય છે. પરંતુ તે વખત કે પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જનના વિભાગ ઉપર જઈએ હાથને આશ્રયીને તો યોગમુદ્રા જ હોય છે. અર્થાત તો પ્રત્યુપેક્ષણ એ વિશેષ સ્થાવર જીવોની રક્ષા માટે અહમ્ ચૈત્યસ્તવમાં જિનમુદ્રા અને યોગમુદ્રા બેનો અને પ્રમાર્જન તે વિશેષ ત્રસજીવોની રક્ષા માટે છે. સમાવેશ થાય છે.) પરંતુ અહીં જે ચૈત્યમાં પ્રમાર્જન કરવાનું કહેવામાં ૧૦. પ્રણિધાનત્રિક-ચૈત્યવંદનના સૂત્રોમાં સમસ્ત આવ્યું છે તે ઉભયની રક્ષા માટે છે અને એટલા જ ચૈત્યવંદન સમસ્ત મુનિનંદન અને પ્રાર્થનાને જણાવનાર માટે ચૈત્યવંદનની પહેલા શ્રીમહાનિશીથ સૂત્રમાં જીવ જે જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવી સાહૂ અને પ્રાણભૂત અને સત્વના સંઘટ્ટાદિકના થયેલા દોષના જયવીયરાય નામનાં ત્રણ સૂત્રો છે તેને પ્રણિધાનત્રિક પરિહારને માટે ઇરિયાવહિયા પડિક્કમવાનું કહેવામાં આવે છે. અથવા તો સર્વ ચૈત્યવંદનના જણાવવામાં આવ્યું છે. આ ઉપરથી શ્રી સુત્રોમાં મન, વચન અને કાયાની એકાગ્રતા કરવાની ધર્મઘોષસૂરિજીએ પદપ્રમાર્જનની નૈષેલિકીના સ્થાને હોવાથી તે ત્રણ સુત્રોને પ્રણિધાનત્રિક કહેવામાં આવે કરેલી ઈરિયાવહિયાની ચર્ચા અપ્રસ્તુત નથી એ હેજે છે. આ દસત્રિકનો વિશેષ અધિકાર જાણવાની સમજાશે.
ઈચ્છાવાળાએ શ્રી પંચાશક સૂત્ર, શ્રી ચૈત્યવંદન ૮ વર્ણ અર્થ અને પ્રતિમાનું આલંબન જે બૃહદુર્ભાગ્ય અને સંઘાચાર ભાષ્યની ટીકા જોવાનો ચૈિત્યવંદન કરતી વખતે કરવામાં આવે તેને વર્ણાદિત્રિક પ્રયત્ન કરવો જરૂરી છે. આ સ્થાને તો માત્ર નૈષધિનીત્રિક કહેવામાં આવે છે. એટલે સૂત્રોનો શુદ્ધ રીતિએ ઉચ્ચાર અને પ્રણામત્રિકના સંબંધથી આચાર્ય મહારાજ શ્રી કરવાનો કે સૂત્રોનો અર્થ વિચારવાનો પૂજા કરનારે દેવેન્દ્રસૂરિજીએ દશત્રિકો જણાવ્યાં છે. ઉપયોગ રાખવો, તેની સાથે જ ભગવાનની પ્રતિમા
| (અપૂર્ણ) ઉપર દૃષ્ટિ રાખીને ઉપયોગ રાખવો જોઈએ.
(અનુસંધાન પેજ - ૧૧૩) ૯.ચૈત્યવંદન-(બાર અધિકારવાનું વિશેષ ચૈત્યવંદન) કરતાં પ્રથમ ઈરિયાવહિયા કરવાની હોવાથી તેના કાઉસ્સગ્નમાં જીનમુદ્રા રાખવાની હોય છે અને તેથી ત્રણ મુદ્રામાં પ્રથમ જીનમુદ્રા ગણેલી છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ ગ્રંથરત્નો (ટાઈટલ પાન-રનું અનુસંધાન)
૪૧ મધ્યમ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ)
૦-૮-૦ ૫૨. શ્રાદ્ધવિધિ (હિન્દી),
૧-૧૨-૦ ૧-૧૨-૦ પ૩. સિદ્ધચક્ર માહાભ્યમ્
૧-૦-૦ ૦-૧૦-૦ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૦-પ-૦ ૧-૪-૦ ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૦-૬-૦ ૧-૦-૦ ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત)
૦-૧૦-૦ ૫૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૦-૮-૦ ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૦-૧૦-૦ ૫૯. સુપાત્રદાન પ્રકાશ ૦-પ-૦ ૬૦. શ્રીપંચવસ્તુક ભાવાર્થ :-
૦-૮-૦ ૦-૨૦૦ ૬ આ નિશાનવાળા શા. દે x લા અને આ
x સ તરફથી છપાયેલ બાકીનાં શેઠ ઋષભદેવજી ૦-૧-૦ કેશરીમલજી પેઢી રતલામ. ૦-૮-૦
:
- -: ગ્રાહકોને સૂચના:શ્રી સિદ્ધચક્ર પાલિકનું સાતમું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે.
નવા વર્ષનું લવાજમ રૂા. ૨) બે તુરત મોકલી આપવા મહેરબાની કરવી. લવાજમ નહિ આવે તો વી.પી. મોકલવામાં આવશે જેથી ગ્રાહકને સાત આનાનો વધુ ખર્ચ થશે. વી.પી. ચાલુ છે તે સ્વીકારી લેવા વિનંતી છે.
મુંબઈના ગ્રાહકો જેમનું લવાજમ ભરાયું નથી તેમને પણ લવાજમનું વી.પી. મોકલવામાં આવશે.
ગ્રાહક સિવાયના જેઓને અત્યાર સુધી આ પાલિકફી મોક્લવામાં આવતું હતું તે હવેથી બંધ કરવામાં આવશે. જો તેઓએ ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
લાયબ્રેરી તથા સંસ્થાઓના સંચાલકોને પણ વિનંતિ કરવામાં આવે છે કે જો આ પાક્ષિક ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
પૂજય મુની મહારાજોને લવાજમ મોકલાવી આપવા નમ્ર વિનંતી છે. કારણ કે હવેથી ફી મોકલવું બંધ કર્યું છે.
આશા છે કે સર્વે વાંચકો ઉપરની બિના લક્ષમાં લઈને તુરત અમલ કરશે અને જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છા નહિ હોય તેમને તુરત લખી જણાવવા મહેરબાની કરવી.
લી. તંત્રી
ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલબદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિધ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ ધર્મ અને પરિણામ ધર્મ
જે ધર્મની આરાધનાને અંગે આપણે માનવજીવનને સર્વોત્તમ ગણવું છે તે ધર્મ બે પ્રકારનો છે. પ્રવૃત્તિધર્મ અને બીજો પરિણામધર્મ, દાન-શીલ-તપ અને ભાવ એ પ્રવૃત્તિધર્મ છે અને એ પ્રવૃત્તિધર્મથી આત્માના સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ આત્મિકગુણોની થતી પરિણતિ તે પરિણામધર્મ છે. પ્રવૃત્તિધર્મ એ કારણ છે અને પરિણામધર્મ એ કાર્ય છે. જેટલી પ્રવૃત્તિધર્મની વધુ સેવના થાય પરિણામધર્મમાં તેટલી વૃદ્ધિ થાય એ ચોક્કસ સમજવું. આ બાબતમાં કાયા અને મનનું દૃષ્ટાંત વિચારવાની જરૂર છે. ઈન્દ્રિયો તેમજ કાયાથી જે જે વિષયોનું આસેવન થયું હોય અને અનુભવ થયો હોય, તેનું જ મનો દ્વારા ચિંતવન થાય છે. રાત્રે સ્વપ્નમાં પણ તે અનુભૂત વિષયો આવે છે. કાપડ ફાડવાના અભ્યાસથી કાપડીઓ સ્વપ્નમાં પણ કાપડ (ધોતીયું) ફાડી નાંખે છે, પરંતુ અમેરિકાના ન્યુયોર્ક શહેરનું જેણે નામ સાંભળ્યું નથી અથવા જોયું નથી તેવાને ન્યુયોર્કનાં સ્વપ્ન આવતાં નથી. તેમ અહીં પણ દાન-શીલ-તપ અને ભાવનું સેવન કરનાર ભવ્યાત્મા સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી રૂપ પરિણામધર્મનો અધિકારી બની શકે છે.
પ્રવૃત્તિધર્મમાં ભાવનાનું પ્રાધાન્ય.
દાન-શીલ-તપ અને ભાવ એ ચાર પ્રકારના પ્રવૃત્તિધર્મમાં ભાવનાનું જ પ્રાધાન્ય છે. ગમે તેટલું દાન દેવાતું હોય, શીલ સચવાતું હોય અને તપસ્યા કરવામાં આવતી હોય પરંતુ ભાવનાના યથાર્થ સ્વરૂપવાળી ભાવના સાથે ન મળેલ હોય તો તે આરાધેલા. દાન-શીલ-તપ પોતાનું સંપૂર્ણ ફલ આપી શકતા નથી, એ ત્રણેની સાથે ભાવનાનો યોગ હોય તો જ પરિણામે સુંદર સ્વગ તેમજ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. ‘ભાવના વગરના દાન-શીલ અને તપ જેમ યથાર્થ ફળ આપી શકવા માટે અસમર્થ છે' એવું માનવાની સાથે દાન, શીલ અને તપ વગરની ભાવના પણ યથાર્થ ફળ આપવા અસમર્થ છે એમ માનવાની જરૂર નથી. કારણ કે ભાવના હોય છતાં અંતરાયના ઉદયથી દાન ન આપી શકાય. મોહનીયના ઉદયથી શીલ બહારથી ન પાળી શકાય અને તપશ્ચર્યાનું આરાધન પણ ન થઈ શકે, છતાં તે વસ્તુ પ્રત્યેની જો સાચી ભાવના હોય તો જિનેશ્વરના શાસનમાં અનંતર કિંવા પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ કરી છે. જ્ઞાની મહારાજાઓએ ભાવના ત્રણ પ્રકારની કહી છે.
'रत्नत्रयधरेल्वेक-भक्तिस्तत्कार्य कर्म च । संसारस्य जुगुप्सा चेत्येवं सा भावना त्रिधा ॥ १ ॥'
સમ્યગુદર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયીને ધારણ કરનાર મહાત્માઓની ભક્તિ એ ભાવનાનો પ્રથમ પ્રકાર છે. જ્યાં ભક્તિ હોય ત્યાં તે મહાત્માઓના કાર્ય કરવાની ઉત્સુકતા પણ હોય જ. એટલે તે રત્નત્રયીધારકમહાનુભાવોના કાર્યો કરવાની ખંત તે ભાવનાનો બીજો પ્રકાર છે અને તે બંને હોવા સાથે અંતઃકરણમાં સંસારની અસારતા ચિંતવવી એ ભાવનાનો ત્રીજો પ્રકાર છે. આ ત્રણ પ્રકારવાળી ભાવના આત્મામાં વર્તતી હોય અને કદાચ અંતરાયાદિના ઉદયથી દાન - શીલ-તપનું સેવન ન થઈ શકતું હોય તો પણ ભાવનારૂપ પ્રવૃત્તિધર્મથી સમ્યગુદર્શનાદિ પરિણામ ધર્મની ઉત્કૃષ્ટકોટિએ આત્મા પહોંચે છે અને પરંપરાએ મોક્ષસુખનો અધિકારી બને છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
##################### Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૫ વર્ષ સાતમું
તા.૭-૧૨-૩૮
બુધવાર માર્ગર્શષ પૂર્ણિમા
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
..થે.ય.. પર મુખ્ય ઉદેશ પત્રનો જિન ભાષિત વરશાન પર કે સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ ને
– લવાજમ :-- વાર્ષિક: પોષ્ટ ખર્ચ સહિત રૂા. ર-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાન તપની પ્રવૃતિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
અ-પૂર્વ-૬-ગ્રંથ-ર-ત્નો
,
પુસ્તકો
-૮-૦
કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦૯ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપન્ના (સચ્છાયા) ૨-૦૦ ૨૨ કલ્પકૌમુદી
૨-૦-૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક ચાર્યતટીકાયુક્ત) ૧૧-૦૦ ૨૪ તત્ત્વતરંગિણી
૦-૮-૦ ૪ વિશેષાવશ્યકગાથાનુક્રમ ૦-પ-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-૦ ૨૬ ” હરિ વૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-૦ ૨૭ ” કર્તુ નિર્ણય
૦-૧૦-૦ . (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્રલોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ વૃત્તિથ્ય ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪-૦-૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦[ - પ્રાપ્તિ સ્થાન- ]૩૦ પરિણામમાલા ૦-૧૦૦ ૯ દશવૈકાલિકચૂર્ણિ ૪-૦-૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય૩૧ પર્યુષણાદશશતક સટીક ૦-૧૦૦
| ગોપીપુરા-સુરત. ૧૦ નંદિચૂર્ણિ, હારિ વૃત્તિ. ૧-૧૨-૦૫
૩૨ પ્રવચનસારોદ્વાર (ઉ.) ૪- ૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ
૦-ર-૦ ૩૩ પંચવસ્તુક (સટીક) ૧૨ શ્રી સંઘાચારભાષ્યટકા
૫- ૦ ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ્ત્ર ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩પ ” દશઅકારદિ ૧૪ પ્રવ્રયાવિધાન કુલક સટીક ૨-૮-૦ |માસ્તર તરજી દામજા ૩૬ ઈર્યાપથિકષત્રિશિકા સટીક ૦-૩-૦ ૧૫ ભવભાવના સટીક ૭-ર-૦| મોતી કડીયાની મેડી | ૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦-૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦-૦
પાલીતાણા.
૩૮પ્રત્યાખ્યાન-સારસ્વતવિબમ-દાનપટ્ટ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧- ત્રિશિકા, વિશેષણવતી, વીશીશી ૧-૪-૦ ૧૮ પયરણસંદોહ
૧-૦૦ ૩૯ બૃહત્ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પ માલા-સટીક) ૬-૦-૦ ૪૦ બુદ્ધિસાગર
૦-૩-૦
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધવા નમ: : લ-વા-જ-મ :
-: ઉદ્દેશ - I ૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધવિના મૂલ્ય
ચક્રની આરાધના અને ર. અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની 0 રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિ. ૦-૧-૬ ૫ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા- છે -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો 1 શ્રી-સિ-સા-પ્ર-સ
પાક્ષિક મુખપત્ર
કરવો. લાલ કાપા પા ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.'
તંત્રી
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૫ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
પાનાચંદ રૂપચંદ ઝવેરી |
૭ ડીસેમ્બર ૧૯૩૮માગશર સુદી પૂર્ણિમા
આ
આગમો દ્વારઠની
છે અમોઘદેશના .
(ગતાંકથી ચાલુ) ભગવાન મહાવીરની વખતે તથા હીરસૂરિજી ચીજ છે. દેવ, ગુરૂ અને ધર્મ. આત્માને શોધનારી વખતે વર્ષોવર્ષ આવા દાન શી રીતે દેવાતાં હશે? આ ત્રણ સિવાય જગતમાં ચોથી કોઈ ચીજ નથી. એ દાનો અદ્વિતીય આનંદને અંગે દેવાતાં હતાં, જયાં સુધી શોધન થાય નહિ ત્યાં સુધી અગ્નિ અને સમ્યકત્વને અંગે દેવાતાં હતાં. અનાદિકાળથી લોઢાનો ગોળો જેમ મળીને રહે છે તેમ આત્મા મલીન આત્માને શોધનારા મહાપુરૂષો પધાર્યાની અને કર્મો એકમેકરૂપે રહે છે, અને તેથી આત્મા વધામણી લાવનારનું પણ દારિદ્ર તેઓ રફેદફે કરી પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જેમ નાંખતા હતા.
અંધારામાં સંતાયેલો છોકરો પોતાનાં કપડાં તથા આત્મ-શોધન દેવ, ગુરૂ અને ધર્મથી જ થાય છે. શરીરને દેખે નહિ, તેવી રીતે ભવચક્રમાં ભમનારો
આત્મા પોતાના સ્વરૂપને દેખતો નથી. “હું છું આત્માને પ્રદેશ પ્રદેશે કર્મનો કચરો લાગેલો એટલું જ માત્ર જાણે છે. દરેક જીવ “હું છું' એમ (વળગેલો) છે. તેને શોધનાર જગતમાં ત્રણ જ
Page #152
--------------------------------------------------------------------------
________________
આ
જ
૯૮)
તા. ૭-૧૨૩૮ ) જાણે છે, પણ સમ્યગુદર્શન પ્રાપ્ત થાય ત્યારે ? આ તો એવું થયું કે કાજી ની કુતરી મરે તો આત્માનું સ્વરૂપ ધ્યાનમાં આવે છે. ઝવેરી કચરામાં આખા ગામે આવવાનું થાય, અને કાજી પોતે લોપાયેલું પણ રત્ન હાથમાં આવે ત્યાં સમજે કે એ મરે તેમાં પાડોશીનેય લેવાદેવા નહિ ! તેવી રીતે માટીનું દગડું નથી, તેવી રીતે સમ્યદૃષ્ટિ આત્મા કુકાની કિંમત બગડે તેમાં મોટું બગડી જાય, અને ઝવેરી બને તે વખતે સમજે કે દેહ, કુટુંબ વિગેરે જે આત્માની કિંમત ઘટે તેમાં કાંઈ નહિ? હિરા પદાર્થો છે તે પોતાનું સ્વરૂપ નથી. કુટુંબ અને શરીર મોતી ઉપર એબ દેખી અફસોસ થાય છે, પણ એ પણ કચરો છે, કચરો જેમ વધારે લાગે તેમ આત્માની એબ જોઈ અફસોસ થયો? હીરા મોતી એબ વધારે ગણાય. આત્માને પણ જેટલો બીજો જેવા જડ પદાર્થોની એબ કાઢવા તલપાપડ થાઓ પદાર્થ વધારે વળગે તેટલી આત્માની એબ વધારે છે અને પોતાની એબ કાઢવા તૈયાર થતા નથી. ગણાય, તેવી રીતે આત્માને શરીર કુટુંબ, ધન એ તો કાજીની કુતરીની વાત જેવું જ થાય છે. વિગેરે જેમ વધારે તેમ એની એબ વધારે ગણાય. આવા આત્માને શાસ્ત્રકાર બહિરાત્મા કહે છે આત્મા એના સંબંધમાં જેટલો વધારે આવે તેટલી અને હીરાની એબ કાઢનાર પરમાત્માને પગે લાગે પોતાની કિંમત ઓછી કરે. જેમ હીરા, મોતી છે. જ્યારે આત્મા પોતાની એબ જોવા પણ તૈયાર મણીની ખરી કિંમત એબ નીકળી ગયા પછી જ નથી ! આ તો ચોક્સીને ચૌટે ચડાવે છે એટલે કે થાય છે, તેમ આત્માની ખરી કિંમત પણ શરીર, ચોક્સીએ કિંમત ઓછી કરી એમ બધે કહ્યા કરે કુટુંબ, ધન માલ વિગેરે વળગેલી એબો નીકળી છે, પણ ઘરેણામાં પિત્તળ વધારે છે તેથી કિંમત જાય ત્યારે જ છે. સમ્યગુદર્શન થાય તે વખતે ઓછી કરી છે એ નથી વિચારતો ઉછું ચોક્સીએ શરીર, ધન, માલમિલકત, કુટુંબ વિગેરે એબ જેવાં તો ચેતવણી આપી કે જેથી વધારે કિંમત આપો લાગે છે. નાનું છોકરું હીરા મોતીમાં એબ દેખાય નહિ. તો પણ તે એબવાળા મોતીથી રાજી થાય, કેમ કે ચોક્સીને ચૌટે ચડાવાય? એને તો રેખામાં (દેખાતી એબમાં) આનંદ છે, પણ મોતીની પરીક્ષાવાળા એમાં આનંદ માને? ઝવેરી તમારી કિંમત આત્માને જ પૂછજો! એમાં આનંદ માને? જેને છોકરાં શોભા ગણે છે આપણે આપણી એબ બતાવનારના શત્રુ તેને ઝવેરી એબ ગણે છે. ભવાભિનંદી જેમાં આનંદ છીએ. તમને કહેવામાં આવે કે – તમે ક્રોધ કર્યો, ગણે છે તે જ સમ્યગુદષ્ટિ જીવો તેની કિંમત ક્રોધ કરવો વ્યાજબી નથી, એ ક્રોધથી નુકશાન ઘટાડનાર ગણી એબ ગણે છે. જ્યારે હીરાને એક થાય છે, એટલે તમે “હું તો ક્રોધ કરતો નથી, જરા એબ લાગી તો સત્યાનાશ વળ્યું તો પછી છતાં મહારાજ મને ક્રોધી કહેતા હતા” એમ કહી આત્માને આટલી બધી એબો લાગેલી છે તેનું શું ચોકસીને ચૌટે ચડાવો છો. હીરા મોતીની એબ
Page #153
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૨-૩૮) શ્રી સિદ્ધચક
૯૯) કહેનાર ઝવેરી અને ચોક્સી પર ખુશી થાઓ છો, શુદ્ધસ્વરૂપ એ જ મોક્ષ છે એમ જણાય, નવ તત્ત્વ કેમ કે તમને એણે બચાવ્યા એમ તમે માનો છો. પોતાના આત્માને અંગે માલમ પડે, એકલા પોથાં તમારે મન કુકા એ જ આત્મા છે, માટે એમાંની તરીકે નહિ, પોથાં કહેવાથી શ્રુતજ્ઞાનની અવજ્ઞા એબ બતાવનાર ઉપકારી લાગે છે. આત્માની એબ કરતો નથી, પણ એકલું વાક્ય પકડી રાખો અને બતાવનાર માટે એવી દષ્ટિ આવે છે? જેને આ આત્મા સાથે સંબંધ ન ધરાવો ત્યારે એમ જ ગણાય આત્માની એબ દૂર કરવાનાં સાધનો મેળવવાં તે દૃષ્ટિએ કહું છું.) ત્યારે સમ્યકત્વ જાણવું. નથી, દૂર કરનારનો ઉપકાર માનવો નથી, તેઓ આ
નહિ ભણેલો દૂર બેસે, પણ ભણીને ભૂલેલો ખાસડું બહિરાત્મા છે. કેમ કે તે આત્માની બહાર જ ફરે
ખાય. છે, જો કે શરીરની બહાર ફરતો નથી. પરમાત્માનો આત્મા આત્મારામમાં છે. બહાર પરીક્ષામાં પાસ થયા છતાં અમલમાં ન મેલે એકે નથી. આજે અંદર રહેલા આત્માની એબ તો, નહિ ભણેલાને દૂર પણ બેસાડાય, પણ જોવી નથી, એબ કાઢવા મથવું નથી, શોધકો મળે ભણેલાને તો ખાસડું મરાય. ખાસડું નહિ. ભણેલો તેનો ઉપયોગ કરવો નથી, દુનિયાદારીના નહિ ખાય, ભણેલો ભૂલેલો ખાસડું ખાય નહિ પદાર્થોની એબ જોઈને તે સુધારવા છે, તેમાં જીવન ભણેલો દૂર બેસશે, ભણેલો ભૂલે તો ખાસડું ખાવું પુરું કરવું છે. આજ બહિરાત્મા છે. જે આત્માને પડે. એવી રીતે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ નહિ જાણે, એની એબો જાણે, એબો કાઢનારને મેળવે, જાણનાર અને નવતત્ત્વનું સ્વરૂપ નહિં જાણનારને શોધવાની લાગણી કરે તે અંતરાત્મા પરમાત્મા કોરાણે બેસાડાય, પણ સ્વરૂપ જાણવા છતાં અમલ કોણ ? આત્માને જાણ્યો, એબો જાણી, સાધના કરવાના પ્રસંગે બધું ભૂલે છે તેને માટે શું થાય ? મેળવ્યાં અને શુદ્ધસ્વરૂપ થયો, એવો થાય ત્યારે કવાયત કરીને લડાઈ વખતે હથિયાર ફેંકી દે એ તેનું નામ પરમાત્મા છે. આ ત્રણમાંથી તમે શામાં સિપાઈ કેવો ? છો? તે પોતાના જ આત્માને પૂછજો અને પૂછશો . આ તમારી ક્વાયત છે. સંસારની તમારી ત્યારે તમે પોતે જ લક્ષ્ય લઈ શકશો કે પોતાના પ્રવૃત્તિ એ યુદ્ધનું સ્થાન છે. યુદ્ધ વખતે હથિયારનું સ્વરૂપને જાણવું, સ્વરૂપ જાણવાની આડે આવનાર શિક્ષણ ભૂલી જવાય તો શિક્ષણની કિંમત શી? કારણોને રોકવા, તૈયાર થવું તેનું નામ સમ્યકત્વ આશ્રવ થતો હોય તે વખતે ‘ઇંદિયકસાય છે. શુદ્ધ આત્માને જાણીએ, જડ પદાર્થો એબરૂપે અવ્યય'નો ઉપયોગ થાય છે? એ બોલી જવા માટે છે એમ માલમ પડે, એના કારણો આશ્રવ રૂપ છે :
શા , છે કે ઉપયોગ માટે ? એ શિક્ષણ આશ્રવથી જણાય, આવતા કર્મોને રોકનાર સંવરની જાણ
બચાવવા કે માત્ર ગોખણપટ્ટી કરાવવા માટે છે? થાય, કર્મ તોડનાર નિર્જરાનું ભાન થાય,
ક્વાયત કરાવનારી ભરતી માટે કરાવે છે, નહિ કે
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૧૨-૩૮ ) વાડો ભરવા માટે કેવી રીતે જૈનશાસ્ત્રકારો દોરાયેલો તથા ઘેરાયેલો છોકરો જેમ સન્માર્ગે ન નવતત્ત્વનું જ્ઞાન, ઉપાશ્રય, દહેરૂં કે પૌષધશાળાને આવે તેવી રીતે ઠેકાણે ક્યાંથી આવે? તેથી શાસ્ત્રો ભરવા માટે નથી આપતા, પણ તમે આશ્રવરહિત સારી શિખામણની માફક આદિમાં આત્માનું થાઓ, તમે બંધથી સાવચેત બનો, નિર્જરા માટે શુદ્ધસ્વરૂપ જણાવે છે. સ્વરૂપ બરોબર જણાય તો કિટિબદ્ધ થાઓ, અને મોક્ષ મેળવો તે માટે એ પછી આત્મા કંટાળ્યા વગર રહે નહિ. ઉદ્વેગ
ક્વાયત આપે છે. એ કવાયત અમલમાં મેલવા નરસાપણાને આધીન છે. સારાપણું જણાયું કે માટે અપાય છે, માત્ર બોલવા માટે નહિ? જેમ ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ખરાબપણું જણાયું તાલીમ લીધી, રણસંગ્રામમાં ક્વાયત મુજબ વર્યા, કે છોડવાની મરજી થાય છે. આ છોડવાની મરજીનું પછી ન જીત્યા તો પણ ગણાઓ શૂરામાં. તેવી નામ વૈરાગ્ય છે. સારી વસ્તુ તાત્વિક હોય તે રીતે સમકિતી થઈ કર્મના સંગ્રામમાં ઉતરે, મેળવવાની ઇચ્છા, જાણેલી ખરાબ વસ્તુથી દુર આશ્રવથી સાવચેત રહે, નિર્જરાનો અભિલાષી રહે, રહેવાની ઈચ્છા આનું જ નામ વૈરાગ્ય છે. આ છતાં તે મોક્ષ ન મળે તો પણ શૂરો સુભટ શુક્લપક્ષી વૈરાગ્ય થવાથી સંન્યાસીવાળી વાત નડશે નહિ. કે આસન્નભવ્ય તો કહેવાય. બધા શત્રુને નિર્મૂળ સંન્યાસીની કથા, બ્રહ્મ અને માયા. કરે ત્યારે રાજા જીતનારો કહેવાય તેવી રીતે ઘાતક એક સંન્યાસી રાજાના મહેલ પાસેથી જાય સર્વકર્મોનો ક્ષય કર્યા પછી તે પરમાત્મા કહેવાય,
છે. મહેલમાં રાજા, પ્રધાન વિગેરે બેઠેલા છે. છે. હવે આ ત્રણમાંથી શામાં છો તે તમો પોતાના
રાજાએ સંન્યાસીને હાથ ઉંચા કર્યા, તેથી સંન્યાસીએ આત્માને જ પૂછો.
ત્યાં આવી રાજાને સાષ્ટાંગ પ્રણામ કર્યો. રાજા આત્માનું સ્વરૂપ સમકિતી જ જાણે.
નવાઈ પામીને ઉભો થયો અને પૂછ્યું કે આ શું? આ આત્માનું સ્વરૂપ સમકિતી થયો હોય તે સંન્યાસીએ કહ્યું - જગતમાં બે ચીજ છે. “બ્રહ્મ જાણે. સમકિત વિનાનો જીવ નથી જાણતો અને માયા.” માયાની કિંમત કોડીની છે, બ્રહ્મની પરમાત્માપણું, નથી જાણતો અંતરાત્માપણું કે નથી કિંમત અમૂલ્ય છે. એમ ખરું ને? અને એ રીતે તમે જાણતો અનાદિકાલથી પોતે જે રીતે ફર્યો છે તે સંતોષી છો કે હું? આપણા બેમાં સંતોષી કોણ? બહિરાત્મપણું. આ ટાણે પ્રકારને આ જીવ તમે એક કોડીમાં સંતોષ માન્યો, અમૂલ્યની દરકાર અનાદિકાળથી (સમ્યક્ત્વ વિના) જાણતો નથી. ન કરી, જ્યારે હું અમૂલ્ય બ્રહ્મની શોધમાં નીકળી અંધારામાં સંતાયેલો છોકરો માત્ર પોતે સંતાયો છે ગયો, કોડી છોડીને કોટી (ક્રોડ)ની શોધમાં નીકળ્યો, તેટલું જ જાણે છે, પણ પોતાનું શરીર, કપડું ક્યા અને તમે તો કોડીની માયામાં સંતોષી રહ્યા. તેથી રંગનું છે વિગેરે જાણતો નથી, એવી રીતે સમકિત તમે સંતોષી છો. તેને મારા જેવો લોભીયો નમસ્કાર વિગરના આત્માને આત્માની દશાને અંગે કંઈપણ કરે તેમાં નવાઈ શી? વાતમાં ગુહ્યતત્ત્વ એ હતું કે બોધ હોતો નથી. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય રાજાને અમૂલ્ય ચીજ બ્રહ્મનું ભાન કરાવવું હતું, આ ત્રણમાં ઘેરાયેલો આત્મા, દુર્જનની સોબતથી અને તેનું નામ વૈરાગ્ય છે એમ સમજાવવું હતું.
Page #155
--------------------------------------------------------------------------
________________
ક7
| (તા. ૧૨-૩૮) . શ્રી સિદ્ધાઠ વૈરાગ્યના પ્રકાર.
પહેલો નંબર સનતકુમારચક્રવર્તીને આપવો પડશે.
કેમ કે શરીર સારું હતું ત્યાં સુધી સંસાર ભોગવ્યો, આત્મા શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા દોરાય,
અને શરીરમાં કીડા પડ્યા ત્યારે ત્યાગી થયા. કોડીના પદાર્થો તરફથી એનું ચિત્ત ઉઠી જાય, આવો વૈરાગ્ય સમકિતી જીવોમાં હરદમ રહેવો જોઈએ,
સારા એટલે સસરાના, બગડ્યા એટલે બાપના! નહિ તો સંવેગ, નિર્વેદ ટકશે ક્યાં? પાંચ લક્ષણોમાં
શરીર સારું રહ્યું ત્યાં સુધી સંસારના, અને કીડા
પડ્યા એટલે ધર્મના ! હવે સનતકુમારને આસ્તિક, અનુકંપા, નિર્વેદ, સંવેગ, ઉપશમ વિગેરે ક્યાંથી લાવવા? ખરેખર સમ્યક્ત્વની સાથે
આ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવો છે? સગરચક્રવર્તી
સાઠ હજાર પુત્રો મરી ગયા ત્યારે બાવા થયા જ ત્યાગમાર્ગની રૂચિ બરોબર જોઈશે.
(દીક્ષા લીધી) હાઈ ધોઈ પરવાર્યા એટલે બાવા સાંસારિક પદાર્થોને છોડવાની મરજીથી તેવું થયા, એટલે એમને પણ ત્યાં જ બીજે નંબરે મૂકવા કાર્ય કરનારા ત્રણ છે. (૧) આર્તધ્યાનવાળા છે? તમારે હિસાબે મોહગર્ભિતમાં બાહુબલિજીનો વૈરાગી. (૨) મોહગર્ભિત વૈરાગી. (૩) અને પહેલો નંબર આવશે. ચક્રીએ ચક્ર ફેંક્યું ત્યારે તો તત્ત્વજ્ઞાની વૈરાગી. આ ત્રણ પ્રકારનાં વૈરાગ્ય છે. ચક્રને અને ભરતને બેયને ચૂરવાની એમની આજ વૈરાગ્યને અંગે વ્રતોની ક્રિયા છે. તત્ત્વજ્ઞાનનો ભાવના હતી, માટે તો મુઠી ઉગામી. પણ ભાઈને વૈરાગ્ય બીજાથી કેમ જૂદો પડે છે ? જજની કેમ મરાય? આમ વિચારી પછી દીક્ષા લીધી, પરીક્ષામાં પાસ ન થયેલ હોય, જુકો વેશ કરીને માટે મોહગર્ભિત વૈરાગ્ય થયો એમ માનો છો ? ગાદી પર બેસી જ્જના નામની સહી કરે તો તેની જો ભાઈને મારે તો ગુંડા ગણાય, ન મારે તો શી વલે થાય ? ખરાબ વલે થાય. તેવી રીતે હાર્યા કહેવાય, વ્યાઘનદીનો ન્યાય છે. ગુરૂદેવ જૈનશાસનના પદાર્થોને જાણ્યા સિવાય, વિભાગ જેવા મોટા ભાઈને મરાય નહિ અને ન મારવાથી પાડવાની લાયકાત સિવાય, મોઢાનું ઠોકનાર તેવા ઇતિહાસમાં હાર્યાનું લખાય, આ બન્ને ન પાલવે જ ગુનહેગાર જાણવા. કોઈ દુઃખી હોય અને તો ત્રીજો રસ્તો ત્યાગનો છે. એક માર્ગ માનનો સાધુપણું લીધું તો ત્યાં આજે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. બીજો માર્ગ હારનો છે. ત્રીજો માર્ગ ત્યાગનો કહી દેવામાં આવે છે. કોઈક સાથે દોસ્તી હોય છે. એમ તમો ધારો ત્યારે હવે બાહુબલિજીને અને તેથી તેની સાથે દીક્ષા લે તો ત્યાં આજે મોહગર્ભિતનું સર્ટીફીકેટ આપવું છે?આ વૈરાગ્યોનું મોહગર્ભિત વૈરાગ્ય કહી દેવામાં આવે છે, પણ તે સ્વરૂપ બરાબર જાણો! જાણ્યા વગર વચન કાઢો વૈરાગ્યોનું લક્ષણ જાણો છો ? વગર પરીક્ષાએ તો બનાવટી જ્જની માફક ગુન્હેગાર થશો. સર્ટીફિકેટ આપી દેવાય ? તમારા કહેવા પ્રમાણે માનવામાં આવે તો દુઃખગર્ભિત વૈરાગ્યવાળામાં
Page #156
--------------------------------------------------------------------------
________________
Best
,
,*
*
* *
*
૧૨
શ્રી સિદ્ધાર કાર (તા. ૧૨-૩૮) પુરોહિતનું દષ્ટાંત.
કેવા ચીતરે છે ? ભગવાન મહાવીરદેવના આ રસ્તે આત્માનું કલ્યાણ છે એમ જાણી
0 વખતમાં આવો સ્વાર્થી સંસારી કીડો પોતાનાં
બચ્ચાને કેવા પાઠ શીખવે છે? આવી શિખામણ દીક્ષા લે, ત્યાં પછી દુઃખગર્ભિત વૈરાગ્ય કહી શકાય નહિ. એ ઉપર પુરોહિતનું દષ્ટાંત છે. એક પુરોહિત
માબાપ બન્ને ભેગા થઈને આપે છે, આવી રીતે વૃદ્ધ થવા આવ્યો, છતાં એને સંતાન થયું નહિ.
ભડકાવે છે તમને પણ “બાવા લઈ જશે”એમ કોઈ વિદ્યાચરણ સાધુ આવ્યા. તેમને વંદન કરી કહી છોકરાને ભડકાવો છો, વિચારો કે એ શું પોતાને સંતાન થશે કે નહિ? તે પૂછયું. ભાવિ
- શોભે છે? બાવા તમારા છોકરાને લઈ જનારા ? ફાયદો દેખી ચારણ શ્રમણે જણાવ્યું કે બે બાલક
છે. સંસારમાં સંકળાયેલા કીડા વસ્તુને અવળી કરવામાં થશે, પણ તેઓ બાળપણમાં દીક્ષિત થશે. દુનિયા
આ ચૂક્તા નથી. મા-બાપ પોતે જ અવળે રસ્તે ઉતારે ગમતું ગળે છે અને અણગમતું ઓકે છે; ગમતી
- ત્યાં શું થાય? આ બાળકો તો આવા સંસ્કારથી વાત તરત ગળે ઉતારે છે. છોકરા થશે એ વાત
સાધુને દેખે કે તરત છટકે અરે છેટેથી દેખે કે તરત સાંભળી નક્કી ગણી રાજી થયો, પરંતુ દીક્ષા
ત્યાંથી નાસી જાય, પછી દર્શનની અને વચનો લેવાની વાત નક્કી ન ગણતાં દીક્ષાને અંગે વિચાર્યું
સાંભળવાની વાત જ ક્યાં રહી? કે એવો રસ્તો લેવો કે બાળકો સાધુ થવા પામે જ ભેદ ફૂટ્યો!. નહિ. ગુંદર અને સાકર મોંમાં નાંખી હોય તો સાકર
કોઈક વખત તે છોકરાઓ બહાર ગયા છે, ગળી જાય-જવાય અને ગુંદર ખખડતો રહી જાય.
બહાર સાધુ દેશના દઈ રહ્યા છે, તે છોકરાઓ ત્યાં છોકરાની વાત સાંભળી પુરોહિત કૂદ્યો, અને
જાય છે પછી તેટલામાં છોકરાઓને અને બાયડીઓ દીક્ષાને અંગે વિચાર્યું કે આપણે દીક્ષા લેવા દઈશું
વગેરેને બહાર નીકળતા જોયા. આ સાધુએ કેટલા તો દીક્ષા લેશેને? એ પુરોહિતની ચારણમુનિના
છોકરાને પકડ્યા છે? એ જોવાનું આ બાળકોને જ્ઞાનમાં છોકરા પૂરતી શ્રદ્ધા થઈ, દીક્ષાની વાતની
મન થયું. જોયું તો બધા છોકરાઓને હસતા અને શ્રદ્ધા થઈ નહિ. ત્યાર પછી એને બે બાળક થયા.
ખુશી થયેલા દીઠા. એ જોઈ માબાપે પોતાને જુઠું એ બાળકને માબાપ બન્નેએ એવું શીખવ્યું કે “આવા
ભરમાવ્યું છે એમ એ બાળકોને લાગ્યું, તે બાળકોએ વેષવાળા બાવા તો બાળકખાઉ છે, બાળકને
માબાપને કહ્યું કે-આ સાધુએ એક પણ છોકરાને ફોસલાવીને લઈ જાય છે, જંગલમાં લઈ જઈને
પકડ્યો નથી, માટે તમે એ બાળકોને પકડી લે છે મારી નાંખે છે, અને પછી તેઓ તેનું માંસ ખાઈ
વગેરે શા આધારે કહેતા હતા? માબાપે વિચાર્યું કે જાય છે. માટે એવાને જ્યાં દેખો ત્યાં ઉભા રહેશો ,
- એક હથિયાર બુઠ્ઠ થયું. તમે છોકરાને દેહરે મોકલો નહિ.” સંસારના પિપાસુઓ શુદ્ધ સાધુઓને પણ છો પણ વૈરાગ્યની વાસના ન થવા દેવા માટે
Page #157
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૨-૩૮) કહે છે શ્રી સિદ્ધચક ઉપાશ્રયે જતો બંધ કરો છો, “સામાયિક ઘેર કરજે છે. સાધુને જોઈને છોકરાઓએ રાડ પાડી. ધ્યાનમાં એમ કહી ઘો છો ને ! વિચારી લે જો ! તમો તે લે જો કે ભડકેલાને રાડપાડવાનું સ્થાન સપુરૂષનું પુરોહિતના પિતરાઈ છો કે? હવે બ્રાહ્મણે બીજો દર્શન !' પાસો ફેંક્યો. ‘તમારી તબિયત અહી બગડે છે. બીજો પાસો પણ બાતલ થયો. કેમ કે દુધ શાક સારાં આવતા નથી, માટે ગોકુલમાં રહોએમ કહીને પુરોહિત આખું ઘર ઉઠાવીને ગોકુળમાં પેસવાનું બારણું એક જ. પેલા ગોકુળમાં રહેવા ગયો. ગોકુલમાં ઘી દુધના અર્થી છોકરા નાસીને ગયા જંગલમાં. એ જ છોકરાવાળું જાય, ધર્મી ત્યાં જાય નહિ, આવા વિચારે પુરોહિત જે મોટું ઝાડ ત્યાં જ નીચે બેઠા. “જાણશે તો પકડશેને!' ગોકુલમાં રહેવા ગયો. વૈરાગ્યમાં વિધ્ધ કરનારા એમ વિચારી ગુપચુપ ડાળની આડા સંતાઈને બેસી કઈ દશા સુધી જાય છે ! બહિરાત્માઓ શુદ્ધમાર્ગે રહ્યા. સાધુ ચારે બાજુ દેખીને આહાર કરે છે. જનારને કેવા કંટકરૂપ બને છે. ગોકુલમાં પણ આહારમાં માંસ વિગેરે દેખાતું નથી, એટલે છોકરાને આડી આડી વાતો કર્યા કરે છે, “એ બાવા બાળકો વિચારે છે કે “બાપા કહેતા હતા કે આ તો છોકરાંઓ ઉઠાવનારા જ છે. શહેરમાં તો કદીક બાવા લોહી પીએ છે, માંસ ખાય છે. પણ આમાં સાધુના સકંજામાં આવ્યા હોય તો છોડાવનાર પણ તો એવું કંઈ નથી. બાપા બીજી બધી વાતમાં મળે, સેંકડો માણસો હોય તો તેમનાં હાડકાં ભાંગી સાચા છે, એને ફક્ત ધર્મનો જ વિરોધ છે. નાખે, અને તેથી તે દિવસે પેલા સાધુ છોકરાં ન અજ્ઞાનીઓ ફસાવનારાને જ ભોળાઓ પ્રમાણિક લઈ શક્યાં, યુક્તિથી અલંકૃત ભાણ છોકરાને ગણે છે, તરણતારણ ઉપર અવિશ્વાસની નજરથી અસર કરે તેમાં નવાઈ શી? સાધુનું નામ પણ એ જુએ છે. “આમને અંગે કેમ આવું ઠસાવ્યું? આ ન લે એવી જ યુક્તિ પુરોહિત કર્યા કરે છે. છે કોણ કે જેને માટે પિતાજીને આવું જુઠું ઠસાવવું પુરોહિતે આત્માની સાધનાને પ્રતિકૂળ સંયોગ પડ્યું? એમ બાળકો વિચાર કરે છે. કોઈ જગા અને સંસ્કારો કરવામાં ખામી ન રાખી પરંતુ પર આવા મળ્યા છે એમ વિચાર કરતાં અનુકૂળ સંજોગો ભવિતવ્યતાએ મળ્યા. બન્યું એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. પહેલાનો ભવ યાદ કે તે બેય છોકરા રમવા નીકળ્યા, સાધુઓ જંગલમાં આવ્યો, એ ધર્મના પ્રતાપે દેવલોકમાં ગયા છીએ, ભૂલા પડ્યા, છોકરા ત્યાં ઝાડ નીચે રમે છે, સાધુને ધર્મનું ફલ પ્રત્યક્ષ મળ્યું છે, એમ જણાયું. સાધુને ગામડામાં યોગ્ય સ્થળ ન મળે માટે ઝાડ નીચે આવીને પગે પડ્યા, અને બનેલી તમામ વાત ગોચરી કરે એ સ્વાભાવિક છે. બન્યું એવું કે બેય કહી, દીક્ષા માગી. જેનો આત્મા વૈરાગી છે, જે છોકરા બીજા ત્રીજા ઝાડથી રમીને આવે છે અને નિકટમાં મોલ ગામી છે, જેનું ભવિષ્ય સુધરવાનું આ સાધુ જંગલમાંથી બીજા ત્રીજા ઝાડેથી આવે છે, તે આવા વિપ્નો આવે છે, છતાં તેમાંથી પસાર
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી સિદ્ધચક
(તા. ૧૨-૩૮) થાય છે. તે બાળકો દીક્ષા લેવા તૈયાર થાય છે. જે સકારણ ન હોય. આકાશ ધર્માસ્તિકાય,
છોકરા જાય છે તો હું શા માટે રહું?' એમ અધર્માસ્તિકાયએ સકારણ નથી, તો અનાદિના વિચારી તે પુરોહિત પણ દીક્ષા લેવા તૈયાર થાય છે. કારણ મળેથી ઉત્પન્ન થવાવાળી વસ્તુ અનાદિ છે, એવા જ વિચારથી એની સ્ત્રી પણ દીક્ષા બની શકે નહિ. માટે રખડવાનું બંધ થાય તેમાં લેવા તૈયાર થાય છે, બધા દીક્ષા લે છે. હવે ધર્મ કારણ થાય. કદાચ કહેવામાં આવે કે પુરોહિત તથા તેની સ્ત્રીનો વૈરાગ્ય મોહગર્ભિત રખડવાનું અનાદિનું તો અંત ન હોવો જોઈએ. કહેવો કેમ? છોકરાને લીધે જોડાયાને? વૈરાગ્યના અંત માનો તો આદિ માનો. રખડવાને ઉત્પન્ન લક્ષણ જાણ્યા વગર બોલો નહિ. એ ત્રણ વૈરાગ્યો થવાવાળું માનો તો રખડવું અનાદિનું કહી શકો સમજવા માટે આખું અષ્ટક કહ્યું છે, તેનું જ્ઞાન જ નહિ. આ રીતે શંકાઓ થાય. સામાન્ય દૃષ્ટિથી કેવું હોય તે હવે પછી જણાવવામાં આવશે. યુક્તિવાળી વાત લાગે છે, પણ યુક્તિમાં મૂળ સર્વજ્ઞ પણ આદિ ન જાણી શકે?
પદાર્થ તરફ ધ્યાન ન રાખે તો અનર્થ થાય. વહ્નિ
સિવાયના જેટલાં દ્રવ્યો તે બધાં શીત છે. તેથી . શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ એમ કહેવાય નહીં કે દ્રવ્ય છે માટે અગ્નિ ઉષ્ણ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર નથી. ચમકતા ના વક્તિ પદાર્થ તો જુઓ ! પ્રત્યક્ષ માટે અષ્ટકજીમાં આગળ સૂચવી ગયા કે સંસારમાં ઉષ્ણ સ્પર્શ છે, છતાં અનુષ્ણ કેમ કહેવાય ? તેવી આ જીવ અનાદિથી રખડે છે તેનું કારણ શું? જો રીતે રખડવાનું કારણ હોય તો અનાદિ શી રીતે? વગર કારણે રખડવું થતું હોય તો તે બંધ થાય નહિ, પણ ઉત્પત્તિવાળી ચીજ અનાદિની ન હોય એ અને તેને માટે કરવામાં આવતા પ્રયત્નો નિષ્ફળ માન્યાતામાં જ વાંધો છે. કાળ ત્રણ છે. અતીત, જાય. કારણવાળી વસ્તુની ઉત્પત્તિ અને નાશ થઈ વર્તમાન અને અનાગત. અતીતકાલ તે કે જે શકે છે. કારણ વગરની વસ્તુની ઉત્પત્તિ કે નાશ વર્તમાનપણાને પામ્યો. વર્તમાનપણું આદિવાળું. થઈ શકતો નથી. જો રખડવું કારણથી હોય તો તે વર્તમાનથી થવાવાળો જ અતીતકાલ. એવો કોઈ કારણ ખસેડીએ તો રખડવું બંધ થઈ જાય ત્યારે અતીતકાલ નથી કે જે વર્યો ન હોય (જે વર્તમાન ત્યાં એક જ નિર્ણય થાય છે કે રખડવું નિષ્કારણ પણે ન રહ્યો હોય.) આ રીતે વર્તમાનપણું નથી, કારણ છે. સકારણ વસ્તુ નિત્ય ન હોય. આદિવાળું ઉત્પત્તિવાળું. તે જ વર્તમાનથી થતો રખડવાનો નાશ કરવા માટે રખડવું સકારણ જે અતીત, તે જ અનાદિ વર્તમાન પણું એક ક્ષણ, માન્યું. એ એક વખત કબુલ કરીએ, તો પણ એક પણ ક્ષણની પરંપરા લઈએ તો ક્યા વખતે મોટી અડચણ આવે છે. બરાબર વિચારજો . વર્તમાનપણું થયેલું નથી? કેટલાકો કહેતા હતા કે સકારણ હોય તે અનાદિ નહોય. અનાદિ તે હોય કે - “સર્વજ્ઞો અનાદિ શબ્દો કેમ વાપરે છે? છબસ્થ
Page #159
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૨-૩૮) શ્રી સિદ્ધચક
૧છે તો ટુંકા જ્ઞાનવાળા એટલે જ્ઞાનદષ્ટિ પહોંચે ત્યાં આદિ તે જ અનાદિ. સુધીની વાત કરી પછી અનાદિ કહી દે તે બને,
કોઈપણ કર્મ આત્મામાં સિત્તેર ક્રોડાક્રોડ પણ સર્વજ્ઞ, તો સર્વ વસ્તુ જાણનાર હોય એમણે
સાગરોપમ વર્ષથી વધારે રહેતું નથી. ચાહે તેટલું આદિ કેમ ન જાણી? એમણે બધું જાણ્યું. તો જ્યાં
અશુભ પરિણમે, પણ તે ૭૦ ક્રોડાક્રોડ સાગરથી સુધી જાણ્યું ત્યાં આદિ લઈ શકાય, જો આદિ
વધારે ટકે નહિ. ત્યારે ૭૦ ક્રોડાકોડ કાળની સ્થિતિ જાણી તો અનાદિ ન કહેવાય, અને આદિ નથી
નિયમિત હોવાથી એ કર્મની આદિ છે, અંત પણ જાણી તો જ્ઞાન અધુરું, હવે આનું સમાધાન-સમજો
છે. વર્તમાનકાળનો અંત અને આદિ છે, છતાં ગોળ પદાર્થ લ્યો. પેલા શંકા કરનારને પૂછો કે
વર્તમાનની શ્રેણિ લઈએ તો અતીતકાલમાં વર્તી આ આખા ગોળપદાર્થને દેખે છે? આમાં ક્યો
ગયેલી શ્રેણી તે અનાદિ. અર્થાત્ જેમ વર્તમાનની ભાગ નથી દેખાતો? હવે એ ગોળપણાની આદિ
શ્રેણિ અનાદિ છે. તેવી રીતે કર્મોની પરંપરા પણ બતાવ. જે જાણવામાં આવે તેની આદિ જણાવી
અનાદિની છે. એકમાં સોપણું હજારપણું, લાખપણું જ જોઈએ એમ માને છે ને ? હવે એ આદિ
ક્રોડપણું કે અબજપણું નથી. છતાં સો વિગેરે કોનું (ગોળપણામાં) બતાવી શકતો નથી. આદિ નથી
નામ? સો વખત એકએક એજ સો, હજાર વખત તો કેવી રીતે જાણી શકે? ગોળપણું હતું તે બરાબર
એક-એક તે હજાર, અબજ વખત એકએક તે જાણ્યું ત્યારે દેખાય એટલા તમામ પદાર્થોની આદિ
અબજ કહેવાય છે. એકમાં સોપણું વિગેરે વિગેરે જાણવી અને કહેવી જોઈએ તેવો નિયમ નથી.
ન્હોતા, પણ એક જ્યારે સોપણે, હજારપણે થાય તેવી રીતે સર્વજ્ઞો પોતાના કેવળજ્ઞાનથી પહેલો
ત્યારે સો હજાર વિગેરે કહેવા પડ્યા. તેવી રીતે દિવસ કયો તે કહી શકે નહિ. જ્ઞાનથી જણાયું બધું.
કર્મમાં આદિ અંતાણું છે. છતાં તે અનાદિથી ચાલ્યું જેવો પદાર્થ અનાદિથી છે તેવું કેવળ પણ અનાદિના
છે. તેવી રીતે વર્તમાનપણું આદિ અંતવાળું છતાં પદાર્થનું છે. જાણવાની તાકાતવાળું અનાદિપણું
અનાદિથી ચાલ્યું આવ્યું, તેથી કર્મને અનાદિ કહેવામાં આશ્ચર્ય નથી. અતીત કાલ સાદિ કે
કહેવામાં કશી અડચણ નથી. જો કર્મ અનાદિથી અનાદિ ? નૈયાયિકો, નાસ્તિકો, સુદ્ધાં કોઈ પણ
છે, તો કર્મથી થયેલો વિકાર જે સંસાર તે પણ અતીતકાલને આદિવાળો કહેતા નથી. કદાચ
અનાદિથી છે, તેમજ કર્મને કરવાવાળો આદિવાળા માની લે, તો કાળ અરૂપી છે. પહેલાં
ભોગવવાવાળો અનાદિનો હોય તેમાં આશ્ચર્ય શું? કાળ ન હતો તેમ કહી શકાય નહિ. તેથી જ
આ ધ્યાનમાં આવશે ત્યારે ચાર વાત ધ્યાનમાં અતીતકાળને અનાદિનો કબૂલ કરવો જ પડે,
આવશે.
(અપૂર્ણ) વર્તમાન આદિવાળો પણ તેની પરંપરા અનાદિથી
(અનુસંધાન પેજ - ૧૨૧). છે. રખડવું વ્યક્તિથી લઈએ તો આદિથી.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉoછે
શ્રી સિદ્ધચક
(તા. ૧૨-૩૮)
તા. ૧૨-૩૮
સાગર-સમાધાન
પ્રશ્ન ૨૩-મહાવિદેહમાં પણ અહિંની પેઠે ષડ્રદર્શન પ્રતિકૂળ” વગેરે. તો ચોથા ગુણઠાણે રહેલા
ખરાં કે નહિ? અથવા ઓછાં વત્તા? અને અવિરતિ સમ્યગૃષ્ટિ હોય છે અને તેઓને હોય તો ક્યાં સુધી રહેવાનાં?
અનર્થદંડની હિંસાનો પણ ત્યાગ હોતો નથી. સમાધાન મહાવિદેહમાં પણ જુદાં જુદાં તો પછી અર્થદંડરૂપ એવી સાપરાધની
મિથ્યાત્વી દર્શનોનો અસંભવ નથી. હિંસાનો ત્યાગ રોધ તો હોય જ ક્યાંથી? પ્રશ્ન ૨૪-જેમ ૧૪-૧૦ પૂર્વધરો સંભળાય છે તેમ અને અણુવ્રતોને ધારણ કરનાર
૧૧-૧૨-૧૩ પૂર્વધરો કોઈ કાળમાં હોય દેશવિરતિવાળો જે પાંચમે ગુણઠાણે હોય ખરા કે નહિ?
છે તેને પણ નિરપરાધ ત્રસ જીવની હિંસાનો સમાધાન - અહિં શ્રીસ્થૂલભદ્રજીનું નિર્વાણ થતાં ત્યાગ છે. અર્થાત્ સાપરાધની હિંસાને ત્યાગ
અગ્યાર આદિ પૂર્વોનો સાથે જ વિચ્છેદ થયો કે રોધ પાંચમે પણ ગુણઠાણે હોતો નથી, વળી
છે. પણ બધે ક્ષેત્રે અને બધે કાલે તેમ નથી. છ ગુણઠાણે રહેલા પ્રમત્તસંયતો જો કે ત્રણ પ્રશ્ન ૨૫-પહેલા પૂર્વ કરતાં બીજા પૂર્વે અનુક્રમે અને સ્થાવર બન્ને પ્રકારના જીવોની હિંસાથી
બમણાં લખે છે, અને પદની સંખ્યા તો ઓછી સર્વથા વિરમેલા છે, પરંતુ કષાયના
વરી લખે છે, તો તેને બમણાં કેમ સમજવાં? ઉદયવાળા હોવાથી અપરાધી જીવો પર સમાધાન - સત્યાઘન્ત કે અર્થાધિકારવાળાં પદોમાં સર્વથા ક્રોધ રહિતપણું તો તેઓને પણ
અક્ષરનું સરખાપણું ન હોવાથી માન બેવડું હોવાનો સંભવ નથી, તો શું એ ત્રણે છતાં બેવડાં પદોની સંખ્યા હોવાની જરૂર ગુણઠાણાં સમ્યક્ત્વના અલગ વગરનાં નથી.
માનવાં કે સમ્યક્ત વિનાનાં માનવાં? પ્રશ્ન ૨૬-શાસ્ત્રકારો સમ્યકત્વના પ્રશમઆદિ સમાધાન - દર્શન મોહનીયના ક્ષયોપશમાદિથી
લક્ષણોમાં શમલક્ષણનું વર્ણન કરતાં જણાવે થયેલ તત્વની અપ્રતીતિ અને છે કે કવરડવ ન પૂરું ૦ ઇત્યાદિ તથા અનન્તાનુબંધીના ક્ષયોપશમાદિથી થયેલ ‘અપરાધી શું રે પણ નવિચિત્તથી, ચિંતવિયે અતત્વની પ્રીતિના નાશથી સમ્યગુ
Page #161
--------------------------------------------------------------------------
________________
જ કરી
છે. ( તા. ૧૨-૩૮)
દર્શનવાળો જીવ પરમપદને જ સાધ્ય અને પ્રાર્થ્ય ગણનારો હોય, અને તે એટલે સુધી મોક્ષમાર્ગની આરાધનાની ઉત્તમતા ગણનારો હોય કે ચાહે જેવા અપરાધીને પણ પ્રાપ્ત થતી મોક્ષમાર્ગની આરાધનામાં અંશ માત્ર પણ પ્રતિકૂળતા વિચારે નહિ, તેમ કરે પણ નહિ. આ હકીક્ત આચાર્ય દેવેન્દ્રસૂરીજીએ શ્રીશ્રાદ્ધદિન કૃત્યની વૃત્તિમાં સ્પષ્ટ કરી છે मोक्षलाभहे तुभिस्तान्सर्वान् स्वशक्त्या लंभयामि, न च तदिनकर्तामपि विधाते વર્તેડમિતિ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનાં જે સમ્યગુદર્શનાદિ કારણો છે તેની બધા જીવોને મારી શક્તિએ પ્રાપ્તિ કરાવું અને મને મોક્ષના સાધનોમાં વિઘ્ન કરનાર જીવોને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કે આરાધનાના વિપ્નમાં હું વતું નહિ. આ વાત ધ્યાનમાં આવશે ત્યારે જ કૌશાંબીના ઘેરામાં રહેલી અને ચંડપ્રદ્યોતને ઠગવાવાળી એવી મૃગાવતીને ચંડપ્રદ્યોતને ભગવાન મહાવીર મહારાજાના સમવસરણમાં જતાં કે ભગવાનની દેશના સાંભળતાં કેમ પકડી કે રોકી નહિ. તેનો ખુલાસો થશે અને એનો પણ ખુલાસો થઈ જ જશે કે ચક્રવર્તી ભરત મહારાજા આદિએ પોતાના પરિવારને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણમાં કેમ
રોક્યો નહિં. આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ જશે કે સમ્યગુદર્શનને ધારણ કરનાર પુરૂષ સ્વજનને તો શું? પરંતુ શત્રુ તરીકે ગણાયેલાને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં તો મદદ કરનાર જ થાય. દીક્ષા અંગીકાર કરનાર શત્રુ થયો હોય તો પણ સ્તુતિપાત્ર જ છે એમ સમ્યગદર્શનવાળો માને અને તેથી જ બાર વર્ષ સુધી લડાઈ કરનાર શ્રીબાહુબલિજીની ભરતમહારાજે દીક્ષા થવાની સાથે સ્તુતિ કરી છે, વળી विवायं कलहं चेव अने जो किर पहणई એ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ગાથાઓને અનુસાર અપરાધી એવા દર્શનમાત્રધારી શ્રાવકમાં પણ પ્રતિકૂલ વિચારનારનું સમ્યત્વ દૂષિત જ થાય, એમ સમજી અપરાધી એવા પણ શ્રી સંઘથી પ્રતિકૂલ ન જ વિચારવું અને ન જ કરવું એમ માનવું પ્રતિકૂલ નથી. અને તેથી જ મહારાજા ઉદાયને દાસીને ચોરી જનાર અને જીવિત સ્વામીજીની પ્રતિમાને ઉઠાવી જનાર ચંડપ્રદ્યોતનને શ્રાવકપણું છે એમ જાણવાથી માલવાની ગાદી પાછી આપી. એટલું જ નહિ પણ કપાલનો ડામ ઢાંકવા માટે રાજાપણા સાથે સાથે સુવર્ણપટ્ટ જે શરૂ કરાવ્યો તે વ્યાજબી જ ઠરશે.
0
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
-
( તા. ૯-૧૦-૩૮)
સમાલોચના
૧ છદ્મસ્થનો ઉપયોગ આંતર્મુહૂર્તિક હોય છે ૪ દિકકુમારી અને ઇન્દ્રો સર્વને દશ્યરૂપે ન
અને કેવળજ્ઞાનનો તો સામાયિક ઉપયોગ હોય અથવા તેને ઇન્દ્રજાલ કે વૈક્રિયલબ્ધિ હોય. (૨) છદ્મસ્થાવસ્થામાં પણ ગણતા હોય એટલે દેવ અને પરભવ કે ક્ષયોપશમની વિશેષતાએ વિશેષપણે ' જીવનો સંદેહ તે વખતે પણ રહી શકે. વિશેષોનું ગ્રહણ થાય છે. કેવલજ્ઞાન ૫ ભગવાન પાર્શ્વનાથજીનો ચર્તુવિધ સંઘ હતો નિરાવરણ છે માટે તે એકીસાથે સર્વવિશેષોને
અને ભગવાન મહાવીર મહારાજને માનતો જણાવે છે. (૩) મતિજ્ઞાનાદિ ચારનો ક્રમિક
પણ હતો. કેટલાક આચારના ભેદથી શક્તિ ઉપયોગ હોય અને કેવલજ્ઞાનથી સર્વશ્લેયમાં
હોય તે ટાળવા સંવાદ જરૂરી. એકી સાથે ઉપયોગ હોય છે. કેવલજ્ઞાન અને કેવળદર્શનમાં સમયનું જ અંતર. પણ ૬ ઇંદ્રિયાદી જીતવાની રીતિનો પ્રશ્ન ધ્યેય 'છદ્મસ્થને ઉપયોગમાં અંતર્મુહર્તનું અંતર સરખાવટનો નિશ્ચય કરાવવા માટે હોય. હોય છે. (૪) છદ્મસ્થ એકસમયે એક જ વિશેષ ૭ ઇન્દ્રજાલ ગણે અથવા ખોટા માર્ગનો જાણે એવું નથી. (૫) કૈવલ્યાવસ્થામાં મહિમા ગણે એટલે અન્યમતોમાં ઉલ્લેખ ન જ્ઞાનની વિશદૂતા છે અને છાઘસ્થિકતાનું હોય. અને મિથ્યાત્વીદેવોનું આગમન હોય પરિવર્તન છે.
એટલે વિશિષ્ટતા ન ગણી ન અન્યો લખે. અતિશયો બાબતમાં સમવાયાંગ,
અદશ્ય હોય તો વાત જ જુદી. મંડિક અને
મૌર્યપુત્રનું કુલ ઉત્તમ હતું. કેમ કે દેશાચારે નામમાલા, પ્રવચનસારોદ્વાર આદિમાં ફરક છે. સમવસરણની વખતે ચોત્રીસ અતિશયો
પુર્નલગ્ન હતું. હોય. આઠ પ્રાતિહાર્ય ચોવીસે કલાક હોય. ૮ ભગવાનના કેવલજ્ઞાનીપણાના અને શાસન ભામંડલનું ધારણ કરવું દેવકૃત હોય અને
સ્થાપના પછીના વિહારમાં દેવાદિકની તેજની અધિકતાનો સંક્રમકર્મક્ષય જનિત શંકાવાળાનો પ્રસંગ શાસ્ત્રોક્ત નથી જણાતો. . હોય.
દેવાદિકનું આગમન કવિકલ્પના માનનારો
શાસ્ત્રકારોને આખ્યાયિકા મૃષાવાદ બોલનાર ૩ અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિ સમવસરણ
માને છે એમ ગણાય અને અંતરંગની વાત સિવાયની સ્થિરતામાં આવશ્યક છે.
પણ પોતાની બુદ્ધિની અનુકૂળતાએ માનનારો સમવસરણ સિવાય પણ રહેવાવાળા અને
ગણાય નહિ. આગમબળે માનનારો ગણાય બધે રહેનારા માટે પ્રાતિહાર્ય કહેવાય.
(એક મનુષ્ય)
Page #163
--------------------------------------------------------------------------
________________
. ( તા. ૧૨-૩૮)
શ્રી સિહ
- એક ખુલાસો જ
ભગવાન નેમનાથજી મહારાજના ભાઈ જે રથનેમિ હતા તે રથનેમિજીએ ભગવાન નેમનાથજીએ દિક્ષા લીધા પછી ભગવાન નેમનાથજીએ છોડેલી રાજીમતીને વરવા માટે ઘણો પ્રયત્ન કર્યો અને અંતે તે રાજીમતીએ રથનેમિને ધિક્કાર આપ્યો. ધિક્કાર આપીને જણાવ્યું કે તું જશની ઇચ્છાવાળો છે? અર્થાત્ જશની ઇચ્છાવાળો હોય તો શ્રીનેમનાથજીએ છોડેલી એવી મને તું વરવા માગે જ નહિ. વળી તું શું જીંદગીની ચાહનાવાળો છે? જો ભાવજીવનની ચાહનાવાળો હોય તો ભોગના કચરામાં ખુંચવા તૈયાર થાય નહિ, એટલું જ નહિ, પરંતુ કયા જીવનને માટે ભગવાન નેમનાથજીએ વમેલી એવી મને તું લેવા માગે છે? અર્થાત્ ક્ષત્રિયો અપમાન થાય એવું કાર્ય કોઈ દિવસ પણ ન કરે, પરંતુ તું તો ક્ષત્રિય નામ ધારણ કરનારો હોઈને ભગવાન નેમનાથજીએ વમેલી એવી મને ગ્રહણ કરવા હર્ષઘેલો થાય છે, તો તે તારી ક્ષત્રિયતાને કોઈ પણ પ્રકારે શોભતું નથી. આવી રીતે ધિક્કાર વરસાવી તેની જીંદગીની કલંક્તિદશા જણાવી છેવટે રાજીમતીએ શીલની દ્રઢતાને અંગે રથનેમિને સંભળાવી દીધું કે હે રથનેમિ ! આવી તારી સ્થિતિ હોવાથી નિષ્કલંકપણે ક્ષત્રિયપણામાં તારું મરણ થાય તે જ શ્રેયસ્કર છે, આવી રીતે શિખામણ આપીને તે ભગવતી રાજીમતીએ રથનેમિજીને સંસારના માર્ગે પ્રવર્તતા બચાવ્યા, એટલું જ નહિ, પરંતુ તે રાજીમતીએ પછી રથનેમિજીને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અને તે એટલું બધું સુંદર રીતિએ સમજાવ્યું કે તેથી તે રથનેમિજી તે જ વખતે દીક્ષા લેવાના અભિપ્રાયવાળા થયા અને ભગવાન શ્રી નેમનાથજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. આ હકીકત સમજવાથી સ્પષ્ટ માલમ પડશે “ધરત્યુ તે સામી’ એ વિગેરે વાક્યો ભગવતી રાજીમતીએ ગૃહસ્થપણામાં જ રથનેમિજીને ઉદ્દેશીને કહેલાં છે અર્થાત (fધરત્યુ ૦ ની ગાથા ઉપરથી સાધુઓને અવિરતિનું મરણ ઇચ્છવું એ વ્યાજબી છે એવું ઠસાવનાર દયાના દુશ્મનો આ ગાથાની ઉપર જણાવેલી યથાર્થ વ્યાખ્યાથી ચેતીને સન્માર્ગે આવશે.)
વળી કેટલાકો ભગવતી રાજીમતી અને રથનેમિના સાધુપણામાં થયેલો જે સંવાદ તે ચોમાસાની ઋતુમાં થયેલો છે એમ ગણાવી શ્રીસિદ્ધાચલજીની જે યાત્રા હંમેશાં ચોમાસા માટે બંધ રહે છે તેને અંગે ખોટું આલંબન લઈને અવિધિપક્ષને પોષનારાઓ થઈ યત્કિંચિત્ બોલે છે તેઓએ પણ એ અધિકાર જોઈ સન્માર્ગે આવવાની જરૂર છે, જો કે જિરિયાં ગંતી, રાસોત્ની ૩ સંતરા | વસંતે ગંઘવારીમ, ૩તો તયપાસ સ રિયા ( રૂ૪
Page #164
--------------------------------------------------------------------------
________________
૧)
શ્રી સિદ્ધચક (તા. ળ૨-૩૮) આવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનની તેત્રીસમી ગાથા દેખીને તે સમય વર્ષાકાલનો હતો એમ વહેમ પડે તેમજ શ્રીદશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનની
पच्छा अन्नया कयाइ सो रहनेमी वारवईए भिक्खं हिंडिऊणं सामिसगासमागच्छंतो वासवद्दलएण अभाहओ एक्कं गुहं अणुप्पविठ्ठो । राईमईवि सामिणो वंदणाए गया, वंदित्ता पडिस्सयमागच्छइ, अंतरे य बरिसिउमाढत्तो, तिताय (तिन्ना) तमेव गुहमणुप्पविठ्ठा-जत्थ सो रहनेमी,
આ પંક્તિઓ દેખીને પણ વહેમ પડે, પરંતુ ઉપર જણાવેલા પાકોમાં વરસાદની હકીકત છતાં વર્ષાકાળ એટલે ચોમાસાનું તો નામ નિશાન પણ નથી. કોઈ પણ મનુષ્ય એવું કહેવાને તો જીભ ચલાવી શકે જ નહિ કે ચોમાસા સિવાય વરસાદ હોય તો પછી વરસાદની વાત જ નહિ માત્રથી ચોમાસુ ગોઠવી દેનાર મનુષ્યો સ્વચ્છંદી દેખવા પ્રરૂપણા કરનારા ગણાય તેમાં આશ્ચર્ય શું? છતાં આ પ્રસંગ ચોમાસામાં નથી બનેલો તે જણાવવા માટે ભવભાવનામાં જણાવેલ શ્રીનેમનાથજીના ચરિત્રમાં આવેલ નીચેનો અધિકાર બસ છે.
विहरंतो देसेसुं भयवं रेवयगिरिं पत्तो ॥ देवेहिं समोसरणे विहिए सडसंजईहिं राइमई । वंदेउं भगवंतं विणियत्ता पच्छिमदिणम्मि ॥ भग्गे य मेहवुट्ठी कहवि पवत्ता तओ य समणीओ । कावि कहंपि हू लयणाइयम्मि लीणा सुसंभंता । रायमईवि गुहाए एक्कात्र पविसए अग्याणंती । तीमियवत्थाइं उबलेइ तत्तो विगयवसणं । तं ददुं रहनेमी पुब्बपविट्ठो गुहंधयारेण । अन्नाओ संखुद्धो विद्धो मयरद्धयसरेहिं । ઈત્યાદિ
ઉપરની ગાથાઓમાં ભગવાન નેમનાથજી મહારાજનું સમવસરણ થયેલું અને વિહાર કરતાં ત્યાં આવેલાની હકીકત ધ્યાનમાં રાખનારો મનુષ્ય કોઈપણ પ્રકારે આ પ્રસંગ ચોમાસામાં થયેલો ગણી શકે જ નહિ.
(યાદ રાખવું કે ચોમાસું બેઠા પછી પણ સાધુઓને પણ ભિક્ષાવૃત્તિ અને ગુરૂવન્દન તો પાંચ કોશના અવગ્રહથી ભગવાન વિરમહારાજના શાસનમાં પણ શાસ્ત્રકારોએ જણાવેલાં છે, વળી ભગવાન અજીતનાથજી, શ્રી શાન્તિનાથજી અને ભગવાન નેમનાથજીના શાસનમાં પર્યુષણાનો કલ્પ અવસ્થિત હતો જ નહિ, અને તે અનવસ્થિત કલ્પને જાણ્યા સમજ્યા સિવાય વર્તમાન શાસનના અવસ્થિત કલ્પવાળાઓ માટે અનવસ્થિત કલ્પના દાખલાઓ ખોટી રીતે રજુ કરવા એ અજ્ઞાનતાની ઓછી સીમા નથી.)
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રી શિત
૧૧
કી (તા. ૭-૧૨-૩૮) ૬
શ્રી વમાન ન આગમ મંદિર સંસ્થા ૧ . શ્રીઆગમ મંદિર, આગમોની શિલા અને ચોમુખજી વચ્ચે અઢીફુટનું અંતર રહેતું હતું તે ઓછું
લાગવાથી કાર્યવાહકોએ દેરીની ઉંડાણ જે સાત ફૂટની હતી તે જગા પર નવ ફુટની કરીને તે
આંતરૂ ચાર ફૂટનું નિયત કર્યું છે. ૨ શ્રીઆગમ મંદિરનું મુખ્યદ્વાર ઉત્તરબાજું કરવાનું થતું હતું. પરંતુ શ્રી તલાટીના રસ્તા તરફ જ
જાહેર રીતે શ્રીસંઘને દેખાવનો લાભ થાય તેવી રીતિએ મુખ્યદ્વાર હતું તેમજ રાખવામાં આવ્યું છે. ૩ નૈઋત્યખુણા કરતાં ત્રણ દિશાની જમીનનું લેવલ નીચું હોવાથી ભોંયરા અને ટાંકાની સગવડ
કરવામાં આવી છે. ૪ શ્રીઆગમ મંદિરનાં દ્વાર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઉત્તર એમ ચાર બાજુ રાખવાનાં છે. ૫ મુખ્ય મંદિરની પાછળ અને જમણી ડાબી બાજુ એમ ત્રણ બાજુ બીજાં મોટાં દેરાં થશે. ' ૬ શ્રીઆગમ મંદિરની સામી બાજુ પૂર્વદિશાએ શ્રી પુંડરીકસ્વામીજી જેવું રહેશે. ૭ પૂર્વબાજુએ પ્રવેશદ્વાર આગળ ચોકી રહેશે, બાકી ત્રણ બાજુ મંદિરની ભૂમિ રહેશે. ૮ નિયમિત રકમોથી ઓછી રકમો દેવાના ભાવવાળાઓ સંસ્થા ખાતે કોઈ પણ દઈ શકે છે. ૯ દેરીઓ અને ભમતિનાં મોટાં દેહરાઓમાં ચોમુખજીની સ્થાપના થવાની હોવાથી એક કુટુંબના
ચાર ભાગ કરી ચારે પ્રતિમાઓ ઉપર જુદાંજુદાં નામો પણ લખાવી શકશે. અને જુદા જુદા પધરાવી શકશે. ભમતિના દેરાની ૧૭000) સત્તર હજાર તથા દેરીની ૩૫00) પાંત્રીસોની રકમ સંસ્થાએ ખર્ચ આદિ પેટે લેવાની રાખી છે. વધારો કરવાની જરૂર જણાશે તો તે નોંધાયેલા અને નાણાં આપી દેનારને લાગું તે નહિ પડે. - શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરને અંગે
આ સંસ્થા દેશી રાજ્યમાં રાખવા કરતાં બીજે રાખી હોત તો સારું હતું કે ?
બ્રીટીશ રાજયમાં સારું ગણાય. પરંતુ જૈનની સમગ્ર કોમને અત્યંત માન્ય એવું શ્રીસિદ્ધાચલતીર્થ હોવાથી અને તે દેશી રાજયમાં આવેલ હોવાથી દેશી રાજ્યમાં આ મંદિર સ્થાપવું ઠીક ગયું. જૈનજનતામાં
Page #166
--------------------------------------------------------------------------
________________
છે. જો
તા.
૧૨-૩૮
યાત્રાળુનો મોટો વર્ગ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરનાર હોવાથી શ્રી સિદ્ધાચલજીની યાત્રા સાથે શ્રીઆગમ મંદિરની પણ યાત્રા થાય. અર્થાત્ બીજે શ્રી આગમમંદિર થાત તો માત્ર દર્શનીય ધામ બનત. જ્યારે શ્રી સિદ્ધાચલજી પાસે અને તળેટીમાં રહેલું શ્રી આગમ મંદિર યાત્રાનું ધામ બને.
શ્રી સિદ્ધાચલજીને લીધે જ્યારે આ આગમ મંદિર બનાવાય છે તો પછી શ્રી ગિરિરાજ ઉપર કેમ નથી બનાવાતું?
પ્રથમ તો શ્રીગિરિરાજ ઉપર આટલી વિશાળ જગ્યા એકે જગા પર નથી. વળી ઉપર બનાવવાના ખર્ચને પહોંચી શકાય પણ નહિ. શ્રી ગિરિરાજ ઉપર બારે માસ જવાતું ન હોવાથી એ આગમ મંદિરની સતત સેવા પણ બને નહિ.
ગિરિરાજ ઉપર જણાવેલ કારણથી શ્રી આગમ મંદિર કરવામાં ન આવ્યું, પણ બાબુના દહેરાની સામે સરસ્વતી ગુફાવાળી જમીનમાં કેમ ન થયું?
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરના દર્શન પૂજા સંબંધી લાભ સકલ શ્રીસંઘ બારે માસ લઈ શકે અને આજ્ઞા કે આચરણાથી વિરોધ ન થાય માટે ગિરિરાજની એકપણ શિલાન દબાય, તેવી રીતે આ આગમ મંદિર થયું છે. કંઈ સેંકડો વર્ષોથી શ્રી સંઘમાંથી કોઈપણ ચોમાસું રહેનાર પણ શ્રી ગિરિરાજ ઉપર યાત્રા કરવા જતો નથી.એ વાત દીવા જેવી જાહેર છે. શ્રીતપાગચ્છ અને તે સિવાયના ગચ્છવાળાઅનેકમુનિઓએ ચોમાસાં ગિરિરાજની છાયામાં કરેલાં છે, પરંતુ કોઈપણ સુવિહિત મુનિ ચોમાસામાં શ્રી ગિરિરાજ ઉપર યાત્રા માટે ગયા નથી. તલાટીથી ઉપર બાબુજીનું દહેરૂં થયા પહેલાં કોઈપણ ખરતરગચ્છીયે કે સુવિહિતે શ્રી ગિરિરાજ ઉપર અહિં ચોમાસું કરી ચોમાસામાં યાત્રા કરી કે કરવાની વાત કરી જણાઈ નથી, તેમજ તેમ કરવાનું યોગ્ય હોય એમ જાહેર કરેલું પણ નથી. સેંકડો વર્ષોથી અહીં ચોમાસું રહેવાવાળા સુવિહિતો તલાટીથી જગિરિરાજને ભેટી પવિત્રતાનો લાભ લે છે. વર્તમાનયુગમાં પણ ખરતરના સાધુઓ ચોમાસામાં શ્રીગિરિરાજજી ઉપર તો ચઢતા નથી. ગચ્છમમત્વથી જેટલું અવળું કરાય તે શુદ્ધમાર્ગના વિધ્વરૂપ જ છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા સંઘયાત્રા
(ગતાંકથી ચાલો સામાન્ય રીતે જૈનજનતા નિસહિના શબ્દથી નિસતિનું તાત્પર્ય શું? તથા તેની ક્રિયાથી અજાણી નથી, છતાં તે નૈષેધિકી ઉપર પ્રમાણે નવ વાતો નિશીહિ કરવાવાળાને કરનારે ભગવાન જીનેશ્વર મહારાજના ચૈત્યમાં કેવી માટે ઉપયોગ રાખવા યોગ્ય જણાવી શાસ્ત્રકાર કહે છે રીતે વર્તવું? તેનો ખ્યાલ ઘણા જ ઓછાઓને હોય છે. જેનો આત્મા અન્ય કાર્યોથી નિષિદ્ધ થયેલો હોય છે, માટે આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ તેને જ પરમાર્થથી નિસીહિ હોય છે, પરંતુ જેનો આત્મા નિસીહિવાળાના વર્તનને જણાવવા કહે છે કે અન્ય કાર્યોથી દૂર રહેલો નથી. તેવા મનુષ્યને તો નિસીહિવાળાએ નીચે પ્રમાણે ધ્યાન જિનમંદિરમાં કહેવામાં આવતી નિશીહિ તે કેવળ શબ્દમાત્ર જ છે. રાખ્યું હોય તો સાચી નિસીહિ કરી ગણાય. ઉપર જણાવ્યા પ્રમાણે નિસહિવાળાને નવ વસ્તુઓ
૧ મનની ચંચળતાને જીતીને મનને વશ કરવું. ધ્યાનમાં રાખવાની છે. છતાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી
૨ વચનના યોગની અનિયમિત પ્રવૃત્તિ બંધ વર્તમાનકાળને ઉદ્દેશીને વિશેષપણે કહે છે કે, જીનેશ્વર કરીને ભગવાનને વંદનાદિકનાં સૂત્રોના ઉચ્ચારણરૂપી ભગવાનના મંદિરમાં જેઓ કામક્રીડાની કથા અને શુભવચનની જ પ્રવૃત્તિ કરવી.
વિકથાઓ છોડે છે તેને જ નિશીહિ હોય છે એમ ૩ શરીરની ચંચળતા બંધ કરી ચૈત્યવંદન
કેવલીમહારાજે કહ્યું છે. આવી રીતે જીનેશ્વર ભાષ્યમાં કહેલી મુદ્રા પ્રમાણે જ વિનયુક્ત કાયા
મહારાજના ચૈત્યમાં પહેલી નિસીહિ અને તેની પછીનો રાખવી.
પ્રદક્ષિણા વિગેરેનો વિધિ જણાવી બીજી નિસીહિનો ૪ શ્રોત્રેન્દ્રિય આદિના શબ્દ વિગેરે જ પાંચ
વિધિ અને તેની પછીનો વિધિ જણાવે છે. વિષયો છે તેને અંગે પ્રશસ્તપણા ઉપર રાગ અને પૂજન વખતે વર્જનીય શું? અપ્રશસ્તપણા ઉપર દ્વેષ ન ધારણ કરવારૂપ આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી દસ જીતેન્દ્રિયપણું રાખવું.
ત્રિકમાંથી પ્રથમ નૈષધિકી અને પછી પ્રદક્ષિણાત્રિક - ૫ દેરાસરમાં ફરતાં ફરતાં જીવની જયણાનો
કર્યા પછી જણાવે છે કે, પૂર્વે જણાવેલી વિધિ પ્રમાણે ઉપયોગ રાખવો.
ફેર બીજી વખતે નિસીહિ કરીને ભગવાન જીનેશ્વર ૬ પુત્ર કલત્ર આદિ કુટુમ્બ ધનધાન્ય આદિનો
મહારાજાનું મંદિર એટલે ગભારામાં પ્રવેશ કરે, અને વ્યાક્ષેપ છોડી દેવો.
વિચક્ષણ એવો શ્રાવક પૂર્વે કહેલા એવા વિધિ પ્રમાણે
ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન કરે. ભગવાન ૭ જીનેશ્વર ભગવાનની પૂજાદિનું કાર્ય છોડીને
ડા જીનેશ્વર મહારાજનું પૂજન કરતાં શરીરને ખંજોરવાનું - કોઈપણ કાર્ય મનમાં વિચારવું નહિ.
વર્જવું જોઈએ, તેવી જ રીતે શ્લેષ્મનું તે પણ વર્જવું - ૮ સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, અને રાજકથા જોઈએ. જેવી રીતે આ બે અશાતનાઓ ભગવાનના એ ચાર વિકથાઓ કરવી નહિ.
પૂજનની વખતે છોડવાની છે, તેવી જ રીતે જગબંધુ ૯ કોઈના પણ મર્મને પ્રકાશ કરનારું કોઈના એવા જીનેશ્વર ભગવાનનું પૂજન કરતાં સ્તુતિ અને જન્મ અને કર્મની વિરૂદ્ધતાને જણાવનારું, દેશાદિક સ્તોત્રનું કહેવું એ પણ વર્જવાનું છે. સામાન્યરીતે આચારથી વિરૂદ્ધ જુઠું, ચાડીવાળું અને કઠોર એવું વચન શંકા થશે કે ખણજ ખણવી અને બોલવું નહિ, થોડું અને હિતકારી એવું ધર્મનું વચન જ શ્લેષ્મની ક્રિયા વર્જવી એ વિગેરે તો અશાતનારૂપ છે.
માટે તે વર્જાય એ સ્વાભાવિક છે. પરંતુ ભગવાન
બોલવું.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૨-૩૮ જીનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે ભગવાન આવે, અને તે તે દ્રવ્યોની વિશિષ્ટતા દ્વારા થતા જીનેશ્વર મહારાજનાં જ સ્તુતિસ્તોત્રો બોલાય તે અધ્યવસાયોની વિશિષ્ટતા જણાવનાર કાવ્યો વર્જવાનું કારણ શું? આ શંકાના સમાધાનમાં પ્રથમ બોલવામાં આવે, અથવા તો જે જે ઉત્તમ વસ્તુઓ પૂજક તો એ સમજવાનું છે કે સ્તુતિ અને સ્તોત્રનું ભણવું તે મનુષ્યને પૂજાના ઉપયોગ માટે સ્વયં લાવ્યો હોય અગર ભાવપૂજારૂપ છે અને તે ભાવપૂજાનું સ્થાન દ્રવ્યપૂજાના બીજા પાસે મંગાવી હોય તેના કરતા પણ વિશિષ્ટ એવી વ્યાપારને ત્યાગ કર્યા પછી આવે છે. જો પૂજનની વખતે જે દેવગુરૂ આદિ ક્ષેત્રો સંબંધી વસ્તુઓ ભગવાન અને ગભારામાં સ્તુતિસ્તોત્રનું પઠન રાખવામાં આવે જીનેશ્વર મહારાજની પૂજાના ઉપયોગમાં લેવાની તો પછી ત્રીજી નૈષધિકી કરવાનો પ્રસંગ જ રહેતો નથી, ભાવના જેમાં હોય, તે ભાવનાવાળાં કાવ્યો ઉચ્ચારણ અને દ્રવ્યપૂજા અને ભાવપૂજાના વ્યાપારમાં ભિન્નતા કરતાં હોય, અને તે અપેક્ષાએ મલધારી શ્રી હેમચંદ્રન રહેવાથી સ્તુતિસ્તોત્રની વખતે વર્ણ, સૂત્ર અને અર્થ સૂરિજીએ ધૂપાદિક પૂજામાં ત્રણે યોગની ક્રિયા મેળવવા વિગેરેની ઐક્યતા કરવાની નિયમિતતા રહી શકે નહિ. તેવી સ્તુતિઓનું ભણવું કહ્યું હોય તો તે અનુચિત સ્તુતિસ્તોત્રનું વર્જન કઈ અપેક્ષાએ?
ગણાય નહિ, જો કે પૂજાના પ્રકરણને જણાવનારા અન્ય છે કે વિશેષ આવશ્યક ભાષ્યની ટીકા કરનાર આચારાપદશાદિક ગ્રન્થો તો આ શ્રાદ્ધદિનકેય આચાર્ય મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી ધૂપ
ગ્રન્થકારની માફક પૂજાની વખતે મૌનપણું રાખવાનું ઉલ્લેપની વખતે સ્તુતિસ્તોત્રનું ભણવાનો અને કાયાથી
જણાવે છે, તો વિધિપ્રતિબદ્ધ સૂત્રોની અપેક્ષાએ ઘંટડી વગાડવા સાથે પૂજનનો વ્યાપાર જણાવે છે, પરંતુ
3. મૌનપણું અને તે પૂજાના કાવ્યોની અપેક્ષાએ તે માત્ર ધૂપની પૂજા કરતાં ધૂપ પૂજાની વિશિષ્ટતા
સ્તુતિસ્તોત્રનું પઠન હોય તો અનુચિત નથી. જણાવનાર કાવ્યમાત્રને ઉદ્દેશીને હોય તો આશ્ચર્ય અભિષેક કઈ વખતે કરવો જોઈએ? નથી. અહિ જે પૂજાની વખતે સ્તુતિસ્તોત્ર ભણવાની પૂજા કરતી વખતે અશાતના વિગેરેનું વર્જન મનાઈ કરવામાં આવી છે તે ચૈત્યવંદન પ્રતિબદ્ધ જણાવી પૂજાનો અનુક્રમ જણાવતાં પહેલાં સ્નાત્રવિધિ સ્તુતિસ્તોત્રોની મનાઈને અંગે હોય, અથવા તો તે જણાવે છે. પૂજા કરનાર શ્રાવકે જો તે ભગવાન પૂજાના પ્રસંગ સિવાયના સ્તુતિસ્તોત્રો પિંડસ્થ, પદસ્થ, જીનેશ્વરની મૂર્તિ માટી આદિના લેપ્યપદાર્થોથી થયેલી રૂપસ્થ આદિ અવસ્થાની અપેક્ષાવાળાં અથવા ન હોય તો જરૂર પ્રથમ અભિષેક કરવો જોઈએ. આ ભાવજીનાદિકની સ્તુતિ આદિ ભણવાની અપેક્ષાવાળા ઉપરથી જેઓ અભિષેક કર્યા વગર ભગવાન જીનેશ્વર હોય અને તેનું વર્જન અહિં ભિન્ન વ્યાપારને લીધે મહારાજની પૂજા થાય જ નહિ એવું કરવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. શ્રી જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ નગ્નાવસ્થાવાળાઓની માફક માને છે તેઓ શાસ્ત્રીય આદિ શાસ્ત્રોમાં પણ ભગવાન જીનેશ્વર મહારાજનાં પૂજાવિધિને જાણતા તથા સમજતા નથી, અગર સ્તુતિસ્તોત્રો ભગવાન જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા પોતાના નવા મતના કદાગ્રહમાં કળી ગયેલા છે. એમ પછી જ ઈદ્રોએ કરેલાં છે. દ્રવ્યપૂજાની પ્રવૃત્તિ વખતે ગણાય વર્તમાન યુગના ભગવાન જીનેશ્વર મહારાજના શાસ્ત્રકારો સ્તુતિસ્તોત્રોની પ્રવૃત્તિ જોડતા નથી, છતાં અંગ ઉપર શ્વેતામ્બરોની મહેરબાનીનો ખોટી રીતે પણ તે નાનવિલેપનાદિક પૂજાની ભાવનાને લાયકનાં ઉપયોગ કરનારા દિગમ્બરો ભગવાન જીનેશ્વર અને તે સ્નાનવિલેપનાદિક પૂજા કરનાર ઇંદ્રમહારાજ મહારાજ ઉપર સાયડીથી સાર પડાવવાના અને ટાંકણા વિગેરેની ઉત્કૃષ્ટતાને સૂચવનારા કાવ્યો ભણવામાં તથા હથોડાથી ભગવાનની મૂર્તિને ખોદનારા જે બન્યા
Page #169
--------------------------------------------------------------------------
________________
| (તા. ૧૨-૩૮)
શ્રી સિદ્ધચક છે તેઓ ક્રૂર અને ઘાતકી મનુષ્યોની માફક અભિષેકના પોતાની પાસે રહેલી સામગ્રી તેવી રીતે ગોઠવે કે જેથી નામે ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિ ઉપર કરેલા દર્શન કરનાર જીવોને અધિક ભાવોલ્લાસ થાય. આ લેપનો નાશ કરવા જે ઉનું કળકળતું દુધ ઢોળે છે તેવાઓ બધી હકીકત વિચારનારો સુજ્ઞ મનુષ્ય કદી પણ એમ ખરેખર અભિનિવેશ છોડી કદાગ્રહમાંથી કાળજાં નહિ માનવા તૈયાર થાય કે ભગવાન જીનેશ્વર મનુષ્યતામાં આવે અને સત્યમાર્ગની છાયાએ પણ મહારાજની પૂજા કરતાં પ્રથમ અભિષેક પૂજા તો જરૂર પોતાના આત્માને વાળે તો સજ્જનોને ખરેખર સંતોષ કરવી જ જોઈએ. વળી અભિષેક પૂજાનો નિયમ થવા જેવું થાય. કહેવાની મતલબ એટલી જ કે દરેક રાખતાં પ્રથમ મહર્ધિક શ્રાવકે કરેલી વિશિષ્ટતમ પૂજાને પૂજનમાં અભિષેક પહેલાં કરવો જ જોઈએ એવો શાસ્ત્ર દૂર કરવાનો વખત આવે અને તેથી ભવ્ય જીવોના નિયમ જ નથી, અને આ વાત જો તે હઠીલા કદાગ્રહી ભાવોલ્લાસને ઘણો જ અન્તરાય કરાવાનો વખત આવે, દિગમ્બરો સાચી રીતે સમજે તો શ્વેતાંબરોના કાયમી આ વસ્તુ શાસ્ત્રકારોના ધ્યાનમાં હોવાથી જ તીર્થોમાં મહેરબાનીથી દર્શન કરવા આવવા દીધેલનો શાસ્ત્રકારોએ અભિષેક પૂજાનું નિયમિતપણું રાખ્યું ખોટો લાભ લઇ શ્વેતાંબરોની કરેલી પૂજાને પ્રક્ષાલનના નથી. નામે ધોઈ નાંખવાનો વખત જે શિખરજી વિગેરે સ્વામી સેવક ભાવ શાથી? તીર્થોમાં તેઓ તરફ અનાચાર કરવામાં આવે છે તે
આ વાત તો જૈનજનતા અને જૈનશાસ્ત્રકારોમાં કોઈ દિવસ પણ આવશે નહિ. અભિષેક પ્રતિમા
પણ સારી રીતે પ્રસિદ્ધ છે કે તીર્થંકર મહારાજાઓમાં વિશેષની અપેક્ષાએ કે અવસ્થા વિશેષની અપેક્ષાએ અનિયમિત છે એ વાત આજ પ્રકરણમાં આગળ પણ
કોઈપણ સ્વામી નથી, તેમ કોઈપણ સેવક નથી, પરંતુ પૂજામાં પુષ્પની મુખ્યતા કેમ છે? એ વાત જણાવતાં
અનન્ત જ્ઞાનાદિકગુણોએ કરીને ઋષભાદિક સર્વ કહી ગયા છીએ.
તીર્થકરો એક જ સરખા છે, છતાં પણ પ્રત્યેક મંદિરોમાં વિશેષ ભાવોલ્લાસ કરાવવાવાળી વસ્તુ મળે તો
જે એકેક મૂલનાયકજી તરીકે તીર્થંકરની પ્રતિમાની પુનઃપ્રક્ષાલનાદિ કરી શકાય.
કલ્પના કરવામાં આવે છે તે ભાવિક આત્માઓ તરફથી વળી શાસ્ત્રકારોએ સ્પષ્ટશબ્દોમાં સ્થાને સ્થાને
વિશિષ્ટ ભાવોલ્લાસ કરનારી વસ્તુઓ ત્યાંજ ચઢાવાય જણાવ્યું છે કે પ્રથમ ભગવાન જીનેશ્વર મહારાજની જે
ર અને તેવી વિશિષ્ટ વસ્તુઓ દેખીને દરેક ભવ્યો પ્રથમ ઉત્તમ પુષ્ય અને આભૂષણાદિ પૂજા થઈ હોય તે કરતાં દર્શન કરતાં ભાવોલ્લાસવાળા થાય એ અપેક્ષાએ જ જો અધિક પ્રમાણવાળી અને અધિક ઉલ્લાસ તીર્થંકરો સરખા છતાં મૂલનાયક તરીકેની કલ્પના કરવાવાળી વસ્તુની સામગ્રી પોતાની પાસે હોય તો તે કરવામાં આવે છે, અને તેને અનુસાર તેઓની બેઠક નવા આવનાર શ્રાવક પ્રથમ ધારણ કરાવાયેલી પણ ઉંચી રાખવામાં આવે છે. જો ભગવાન જીનેશ્વર સામગ્રીને ઉતારી અભિષેક વિગેરેની સર્વ પૂજા કરે, મહારાજની પ્રતિમાના વિષયમાં ભવ્યોના પરંતુ જો પોતાની પાસે તેટલી બધી વિશિષ્ટ સામગ્રી ન ભાવોલ્લાસને સ્થાન આપવામાં ન જ આવે તો પછી હોય તો જીનેશ્વર ભગવાન ઉપર ધારણ કરાયેલી એક તીર્થંકરનું મૂળનાયકપણું અને તેની ગાદી ઉંચી પ્રથમની વસ્તુઓ ખસેડે નહિ. અર્થાત્ અભિષેક પૂજા રાખવાનું થાય છે તે બને જ નહિ. અને જ્યારે કર્યા સિવાય પુષ્પાદિક શેષદ્રવ્યોથી જ દ્રવ્યપૂજન કરે, ભાવોલ્લાસને માટે સરખા ગુણવાળા એવા તીર્થકરોની એટલું જ નહિ, પરંતુ પ્રથમ ધારણ કરાયેલી વસ્તુમાં બેઠકમાં અને તેમના વ્યવહારમાં જો ભિન્નતા
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧છે
શ્રી સિદ્ધચક
તા. ૧૨-૩૮ રાખવામાં આવે છે તો પછી પ્રથમના મહદ્ધિક શ્રાવકે ચંદરવા પુંઠીયાં પણ પૂજાનું સાધન છે. ભગવાનને વિશિષ્ટ દ્રવ્યોથી પૂજેલા હોય તો તે પૂજાના આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીજી મહારાજ પૂજનના રક્ષણને માટે અભિષેક પૂજાનું અનિયમિતપણું કરવામાં વિધાનમાં સંગ્રહ કરવા માટે અન્ય ગ્રંથની ગાથાને આવે તેમાં આશ્ચર્ય શું ? ઉપર જણાવ્યા પ્રમાણે જણાવતાં સંક્ષેપથી પૂજનવિધિ કહે છે. પૂજા કરનાર અભિષેકનું જો કે અનિયમિતપણું છે, પરંતુ તે ઉપર મહાનુભાવે સુગન્ધી પાણીથી જ ભગવાન, જીનેશ્વર જણાવેલી અપેક્ષાએ હોવાથી સામાન્ય રીતે તો મહારાજનો અભિષેક કરવો જોઈએ, કેસર આદિ અભિષેકને નિયમિત કરવાનું જ વિધાન ગણાય. પદાર્થોથી ભગવાનનું વિલેપન કરવું જોઇએ. શ્રેષ્ઠ ફૂલ અભિષેક કરવાનો વિધિ જણાવતાં શાસ્ત્રકાર કહે છે કેતકી વિગેરેએ કરીને પૂજા કરવી જોઈએ, અને તેવી કે ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમાનો અભિષેક જ રીતે ફળ, વસ્ત્ર અને આભૂષણ વિગેરેથી પણ ચંદન, કપૂર, ઔષધી, કેસર આદિથી સુગંધતમ બનેલા
ભગવાનનું પૂજન કરવું જોઈએ. આચાર્ય મહારાજ એવાં જળથી કરવો.
શ્રીદેવેન્દ્રસૂરિજી ગ્રન્થાન્તરમાં કહેલો નામર|માપ્તિ
એ પદમાં રહેલા આદિ શબ્દની વ્યાખ્યા કરતાં ચંદરવા અભિષેક કરનાર શ્રાદ્ધ કેવો હોય?
વિગેરેથી પણ ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન જેવી રીતે અભિષેક કરવામાં જળની વિશિષ્ટતા જણાવે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન જણાવી તેવી રીતે અભિષેક કરનારની પણ વિશિષ્ટતા જીનેશ્વર મહારાજની ઉપર ચંદરવા બાંધવા અને જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે, અભિષેક કરનારો પાછળ પુંઠીયાં બાંધવાં તે સર્વ આભરણની પૂજાની શ્રાવક દેવેન્દ્રો એ કરેલા તે જન્માભિષેક આદિ માફક પૂજારૂપ જ છે. આ ઉપરથી સોનગઢ જેવા અભિષેકોને મનમાં સ્મરણ કરી તેના અનુકરણમાં સ્થાનના શાસન અને સુવિહિતોના દ્રષમય સંસ્થાના પોતાનું આ અભિષેકનું કાર્ય છે એમ વિચારી અત્યંત સંચાલક જે નવીન મઠધારીઓ ભગવાન જીનેશ્વર ભક્તિવાળો થયેલો હોવો જોઈએ. યાદ રાખવું કે જેવી મહારાજના પૂજનને અંગે અગર તેમની પ્રતિમાને અંગે રીતે વિશિષ્ટ સામગ્રી પૂજા કરનાર અને દેખનારના ચંદરવા પૂંઠીયાં વિગેરેની અનાવશ્યકતા જણાવે છે ભાવોનો ઉલ્લાસ કરી કર્મોની નિર્જરા કરાવનારી થાય અગર વ્યર્થતા જણાવે છે, તેઓ માત્ર મઠના મહિનામાં છે. તેવી જ રીતે બલ્બ તેથી અધિકપણે કરનારનો માચેલા શાસ્ત્ર અને માર્ગથી ખસેલા ગણાય તેમાં ભાવોલ્લાસ નિર્જરાનું કારણ બને છે. માટે દરેક પુજન આશ્ચર્ય નથી. વળી ભગવાન દેવેન્દ્રસૂરિજીએ કરનારે વસ્તુની વિશિષ્ટતા તરફ જેવો પ્રયત્ન કરવાનો અભિષેકને અંગે તો પાણીને ચંદનાદિકથી મિશ્ર કરવાનું છે તેવો જ અગર તેથી અધિક પ્રયત્ન તે પૂજા કરનારે જણાવેલું છે, પરંતુ ભગવનું જીનેશ્વરની વિલેપનની પોતાના ભાવોલ્લાસ માટે કરવાનો છે. અત્યંત વિશિષ્ટ પૂજા જણાવતી વખતે તો કેસરને જ અંગ્રપદ આપેલું સામગ્રીથી ભગવાન જીનેશ્વરનું પૂજન કરનારા જેવી છે, એ ઉપરથી ભવ્ય પુરૂષો સહેજે સમજી શકશે કે રીતે દેવલોકાદિકની પ્રાપ્તિ કરી શકે છે. તેવી જ ભૂગલ
જ ભગવાન જીનેશ્વરની પૂજામાં કેસર સિવાય બીજો કોઈ રીતે માત્ર સિન્દુરના ફુલોથી પૂજા કરવાના વિચાર
મુખ્ય પદાર્થ જ હોય નહિ. જેવી રીતે ભગવાન માત્રથી દુર્ગા (દરિદ્રી એવી ડોસી) ને જે દેવલોકાદિની
દેવેન્દ્રસૂરિજીએ પૂજાને અંગે કેસરને અગ્રપદ આપ્યું
છે. તેવી જ રીતે ભગવાન હરિભદ્રસૂરિજીએ પણ પ્રાપ્તિ થઈ તે ભક્તિના પ્રભાવને ઓછું જણાવનાર
શ્રીપંચવસ્તુકની ટીકાની અંદર ભગવાન જીનેશ્વરના નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
| (તા. ૧૨-૩૮) :- શ્રી સિદ્ધચક આ પૂજનમાં કેસરને અગ્રપદ આપેલું જ છે. આ હકીકત જીનેશ્વરની ભક્તિને અંગે જ્યારે સંકોચ પામતી નથી, વિચારનારો કોઈ પણ ભવભીરૂ મનુષ્ય હશે તે તો ત્યારે અંગલૂહણાને માટે વપરાતી એવી કપડા સાધારણ ભગવાન જીનેશ્વરના પૂજનમાં કેસરની આવશ્યકતા ચીજમાં તમારી વૃત્તિ સંકોચ પામે એ હાથીના હારા સ્વીકાર્યા સિવાય રહેશે જ નહિ.
અને કોદરાના પોકાર જેવું ગણાય. કેટલીક જગા પર
જનચૈત્યોમાં આપણે જોઈએ છીએ કે ઘસાઈ જવાના પ્રભુ પૂજનમાં ઉપયોગી દ્રવ્યો જ હોય.
નામે અગર મોંઘાપણાને નામે અત્યંત કઠોર એવાં ધ્યાન રાખવું કે ભગવાન જીનેશ્વરની પૂજાના વસ્ત્રોથી પાનકોરાં અંગલૂહણ કરવામાં આવે છે, પરંતુ ઉપયોગમાં આવતાં દરેક દ્રવ્યો પવિત્ર હોવા જોઈએ ધ્યાન રાખવું જોઈએ કે જંગલૂણામાં કોમળમાં એમાં કોઈ પણ પ્રકારે મતભેદ હોય નહિ, પરંતુ કોમળ વસ્ત્ર હોવું જોઈએ. કઠોરવસ્ત્રથી ભગવાનની દ્રવ્યોની પવિત્રતાને ખોટે નામે પૂજનની વસ્તુઓનો પ્રતિમા ઉપર ઘસારો લાગે જ છે, અને તે ઘસારાના ઉપયોગ બંધ કરવો એ કોઈ પણ ભવભીરૂને અંશે પરિણામે પ્રતિમાજી ઉપર કાલાંતરે ખાડા પડવાનો પણ શોભતું નથી. અર્થાત્ ભગવાન જીનેશ્વર વખત આવે તે અસંભવિત નથી. કર્કશ એવા દોરડાથી મહારાજની પૂજામાં કેસરની જે પ્રવૃત્તિ થાય છે તે, કુવાના કાંઠા ઉપર રહેલા કાળમીંઢ પત્થરોમાં પણ કેવો અને ચંદરવા પૂઠીયા વિગેરે બંધાય છે તે બધી પ્રવૃત્તિ ઘસારો લાગે છે? એ જગતના જીવોથી અજાણ્યું નથી, કોઈએ પણ કલ્પીને નવી ઉભી કરેલી નથી, પરંતુ તો પછી અત્યંત કર્કશ એવા અંગલૂહણાના લૂછવાથી હજારો વર્ષોથી ચાલતી અને શાસ્ત્રોમાં કહેલી પ્રવૃત્તિ જીનપ્રતિમાઓ ઘસાતી નથી એવું કોણ કહી શકે? છે, અને તે પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારે અનુચિત નથી એટલું વળી કેટલીક વખતે અંગલૂહણાંની એવી મલીનદશા. જ નહિ, પરંતુ સર્વથા ઉચિત જ છે એમ સ્પષ્ટપણે થાય છે કે જે અંગલૂણાં ભગવાન જીનેશ્વરની સમજી શકાશે. આ હકીકત માત્ર સંગ્રહ ગાથાના પ્રતિમાને હવા માટે ઉપયોગમાં લેવાના છે, અને જે વિવેચનમાં કહેવામાં આવી છે તેથી મૂલ ગ્રન્થના દ્વારાએ પ્રતિમાજીની સ્વચ્છતા અને નિર્મલતા કરવાની વિવેચનમાં જે જે પૂજાનો વિધિ કહેવામાં આવશે તેમાં છે, તે જ જંગલૂહણાં સ્વભાવથી સ્વચ્છ એવી જે દ્વિરુક્તતા થાય તો દોષરૂપ નથી એમ સમજજો ! ભગવાનની પ્રતિમાને ડાઘા પાડનાર અને મલીનતા લાખ્ખોના હારો ચઢાવનાર ભાવિકોને અંગલુહણાં કરનાર થાય છે, માટે ભાવિક લોકોએ અંગલૂણાની માટે કંજુસાઈપણું ન પાલવે.
કોમળતા ઉપર ધ્યાન રાખવાની સાથે સ્વચ્છતા ઉપર હવે સ્નાત્રપૂજા પછીનો પૂજા વિધિ જણાવતાં પણ પુરૂં ધ્યાન રાખવાની જરૂર છે. દેવેન્દ્રસૂરિજી મહારાજ શું કહે છે તે જોઈએ. ભગવાન અંગભૂહણાનું ગંદાપણું. જીનેશ્વર મહારાજનો અભિષેક કર્યા પછી અભિષેકના કેટલીક જગા પર ભગવાન જીનેશ્વર મહારાજના પાણીને લૂછવાની વિધિને અંગે જણાવે છે કે, સ્નાત્ર મંદિરમાં અંગલૂણાં અને પાટલૂણાંની કોમળતા કર્યા પછી મોહરહિત એવા જીનેશ્વર ભગવાનની અને સ્વચ્છતા ઉપર એટલી બધી બેદરકારી હોય છે કે પ્રતિમાઓને કોમળ અને સુગન્ધી એવા વસ્ત્રધારાએ જેને દેખતાં ખુદ દેરાસરની સારસંભાળ રાખનારને અંગ લૂહણાં કરે. ભાવિક શ્રાવકોએ આ સ્થાને ધ્યાન પણ ગ્લાનિ આવ્યા વિના રહે નહિ. વળી કેટલેક સ્થાને રાખવાની જરૂર છે કે હજારો અને લાખ્ખોની કિંમતનાં તો પાટલૂહણાં અને અંગભૂતણાં જર્જરિત જેવાં થઈ આભૂષણો ચઢાવવામાં તમારી વૃત્તિ ભગવાન ગયેલાં હોય છે અને તેને અંગે કોઈક ભાવિક મનુષ્ય
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક (તા. ૧૨-૩૮) આશાતના થતી ગણે તો પણ આશ્ચર્યજનક નથી. માટે એટલે ઉપયોગ કરવાથી જે વસ્તુ તેના સ્વરૂપની ભાવિક લોકોએ દેરાસરનો વહીવટ કરતાં આભૂષણની અપેક્ષાએ કે શોભાની અપેક્ષાએ નાશ પામે તેને તરફ ધ્યાન રાખવાની અપેક્ષાએ પૂજાની સામગ્રી અને
જૈનશાસનના વિદ્વાન પુરૂષો નિર્માલ્ય કહે છે. ધ્યાન સાધનો ઉપર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. વહીવટ
રાખવું કે એક વખતે ઉપયોગમાં આવવા માત્રથી કરનાર કે પૂજા કરનારને મંદિરની સ્થિતિ દેખનાર લોકો
નિર્માલ્ય કહેવું હોત તો મોગુવ87 રર્વ નિમિત્તે એવું ઓલંભો અને તેને અંગેજીનેશ્વર મહારાજની ભક્તિથી
લક્ષણ કરત. થતાં લાભ આવવાની વખતે તે ખોવાનો વખત આવે તેના કરતાં પ્રથમથી પૂજાના ઉપકરણોની સ્વચ્છતા અને
નિર્માલ્ય માટે અન્ય આચાર્યોનો શો મત છે? સુંદરતા રાખવાની વહીવટદારોને અને પૂજા
આચાર્ય મહારાજશ્રી શાન્તિસૂરિજીએ કરનારાઓને અત્યંત જરૂરી છે.
ચૈત્યવન્દન બૃહભાષ્યની અંદર પણ ભોગમાં ઉપયોગ
આવવા માત્રથી તે દ્રવ્યની નિર્માલ્યતા થતી નથી એમ નિર્માલ્ય શું હોઈ શકે?
સ્પષ્ટ શબ્દોથી સાબીત કર્યું છે, અને શ્રી ઉપર જણાવેલી હકીકતથી એ એક વાત સમજવા રત્નશેખરસૂરિજી વિગેરે આચાર્યોએ પણ શ્રીશ્રાદ્ધવિધિ જેવી છે કે કોમલ સુગન્ધી એકજ વસ્ત્રથી ભગવાન વિગેરે શાસ્ત્રોમાં નિર્માલ્ય-દ્રવ્યની વ્યાખ્યા કરતાં જીનેશ્વર મહારાજની ઘણી પ્રતિમાજીઓને અંગૂલહણાં ભોગથી વિનાશ પામેલા એવા દ્રવ્યને જ નિર્માલ્ય કરવા દ્વારાએ લૂહવાનું જણાવે છે, એટલે પૂજામાં એક જણાવ્યું છે, એટલે ચઢાવવા માત્રથી કે વાપરવા વખત વસ્તુ વપરાય તેટલા માત્રથી તે વસ્તુ નિર્માલ્ય માત્રાથી નિર્માલ્ય થઈ જાય છે એવી માન્યતા થઈ જાય, અને તે વસ્તુ પૂજામાં ઉપયોગ લાગે નહિ
શાસ્ત્રાનુસારે હોય એમ જણાતું નથી. એવું માનવું કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. શાસ્ત્રકારો
વિલેપન કેસર સહિત જ હોય. જણાવે છે કે ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાના
પૂર્વે જણાવ્યા પ્રમાણે સુગન્ધિ પાણીથી પખાલ પ્રસંગમાં તે જ વસ્તુ નિર્માલ્ય એટલે બીજી વખતે
અને સુગન્ધિ વસ્ત્રોથી અંગલૂણાં કર્યા પછી ભગવાન ચઢાવી શકાય નહિ તેવી કહેવાય કે જે વસ્તુ
જીનેશ્વર મહારાજની પ્રતિમાનું વિલેપન કરવાનું ભોગદ્વારાએ તે દિવસે નષ્ટ થતી હોય અગર શોભા
જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે, કપૂરથી મિશ્રિત એવું રહિત થતી હોય. અર્થાત અંગલૂણાં આભૂષણ વિગેરે
કેસર અને ચંદન કરવું અને તે કેસર ચંદનથી પરમ ચીજો ચઢાવવા માત્રથી શોભા રહિત થતી નથી અને
ભક્તિપૂર્વક શ્રી જીનેશ્વર મહારાજનું વિલેપન કરવું. બીજી વખત પણ ઉપયોગમાં આવે તેવી તે રહે છે,
વિલેપનમાં પણ આચાર્ય મહારાજે ચંદનની સાથે માટે તેને નિર્માલ્ય કહી શકાય નહિ, તેટલા જ માટે
કેસરને સ્થાન આપ્યું છે. માટે જેઓ ઘી વિગેરેમાં શાસ્ત્રકારો ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે “ભોળિ૬
અયોગ્ય પદાર્થોની ભેળસેળ જાણ્યા છતાં તે ઘીની વંનિમ્મન્નાં વિંતિતિ જીયા' અર્થાતુ ભોગ થવાથી
* શુદ્ધિ તરફ લક્ષ્ય માત્ર રાખે છે, ઘીને ખાવાનું છોડી
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૩૮
થી સિસક દેતા નથી, અને પવિત્રતા માટે સર્ટીફિકેટો અને ચેલેન્જો ઉપર વર્ણ અને ગબ્ધ બન્ને વસ્તુ લેવાથી સ્પષ્ટપણે બિહાર આવ્યાં છતાં માત્ર કેસરને જ અપવિત્રતાના સમજાશે કે ભગવાન જીનેશ્વર મહારાજને ચઢાવવાનાં જુઠા આરોપમાં લઈ જઈને છોડી દે છે, અને એકલી ફૂલોમાં બે વાત ઉપર જરૂર ધ્યાન રાખવું જોઈએ. બાવાઓની માફક સુખડથી ભગવાનની પૂજા અને એક તો ફૂલો રંગમાં સારાં હોવા જોઈએ. અર્થાતુ જે કપાળે ટીલાં કરે છે તે ખરેખર માર્ગને ફૂલોનો રંગ આલ્હાદજનક ન હોય તે ફૂલો અનુસરવાવાળાઓને માટે લાયક જ નથી. કેટલાક સુગધવાળાં હોય તો પણ ભગવાન જીનેશ્વર લોકોનું એમ કહેવું થાય છે કે, વિલેપન જણાવતી વખતે મહારાજની પૂજાના ઉપયોગમાં લેવાં નહિં, તેમજ જે શાસ્ત્રકારો ચંદન જણાવે છે અને પૂજાની ઢાળોમાં પણ પુષ્પો-અત્યંત સારાવર્ણવાળા હોવાં છતાં ગન્ધરહિત ચંદનને જ અગ્રપદ આપી વિલેપન પૂજાને ઠેકાણે ચંદન હોય અગર એ અશુભ ગન્ધવાળાં હોય તો તેવાં પણ પૂજા એવું નામ આપવામાં આવે છે, માટે એકલા પુષ્પો ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાના ચંદનથી પૂજા કરવામાં અડચણ નથી, આવું કથન ઉપયોગમાં લેવાય નહિ. કરનારે ધ્યાનમાં રાખવું કે પંચાશકાદિ પ્રૌઢગ્રન્થોમાં
પુષ્પપૂજન અનેક પ્રકારે હોઈ શકે. માત્ર વરગન્ધ શબ્દ વિલેપન પૂજાને માટે વાપરેલો છે, વળી કેટલાક ગ્રન્થકારે તો કેસર સિવાય એકલા
આવી રીતે વર્ણ અને ગન્ધની અપેક્ષાએ પુષ્પોનું ચંદનથી પૂજન થાય નહિ એમ સ્પષ્ટ શબ્દોમાં પણ નિરૂપણ કરી ફુલ ચઢાવવાને એગ પ્રકારો જણાવવા જણાવ્યું છે, જો કે વિલેપનની અંદર કેસરનું માપ ઓછું કહે છે કે તે ફૂલો પરોવેલાં હોય. ગુંથેલાં હોય, વીંટેલાં હોઈને તથા ચંદનનું માપ વિશેષ હોઈને પ્રાચર્યતાએ હોય, માંહોમાંહેનાલ વડે જોડેલાં હોય, ઈત્યાદિ અનેક ચંદન પૂજા એવો વ્યવહાર કરવામાં આવ્યો હોય, પરંતુ પ્રકારનાં પુષ્પોએ કરીને ભગવાનનું પૂજન કરવું. આ શાસ્ત્રોમાં જ્યારે પંચવખ, શ્રાદ્ધદિનકન્ય વિગેરે ઉપરથી જેઓ પરોવેલાં ફૂલોનાં હારો ચઢાવવા તે પ્રૌઢશાસ્ત્રકારો વિલેપન પૂજામાં કેસરને મુખ્ય સ્થાન
ઉચિત નથી એમ જણાવી નિષેધ કરે છે, તેઓ પૂજાની આપ્યું છે તો પછી કેસર વિના પૂજા થઈ શકે જ કેમ?
રીતિના ઘાતક બનવા સાથે અન્તરાય કરનારા બને છે
. એમ માનવું તે કોઈપણ પ્રકારે ખોટું નથી. સુરંગી અને સુગન્ધિત પુષ્પોથી પૂજા થાય.
વિધવાની વિરાધનાએ તો દ્રવ્યપૂજાથી વંચિત વિલેપનની પૂજા પછી પૂષ્પની પૂજાને અંગે રહેવાય. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે સારા સારા વર્ણવાળા અને સારા સારા ગન્ધવાળા દ્રવ્યોની
કેટલાક ભોળા લોકો મોટા મોટા આચાર્યોના અંદર ઉત્કૃષ્ટતા હોવાને લીધે જે ફૂલો વર્ણ અને ગધને નામ અગર સારા સારા ગણાતા અને લોકોમાં લીધે ઉપમા દેવા લાયક થાય છે તેવાં પુષ્પોથી જ પંકાયેલા મહાપુરૂષનાં નામોથી વિંધાયેલા ફૂલોના ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન કરવું જોઈએ. હારોને નહિ ચઢવા લાયક જણાવી સંઘનો દંડ કરવા
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધરાક (તા. ૧૨-૩૮) જેવી અધમાધમ સ્થિતિએ પહોંચે છે, તેઓએ શ્રી જીનેશ્વર મહારાજની હારપૂજાનો અન્તરાય કરવાને શ્રાદ્ધદિનકૃત્ય વિગેરે ગ્રન્થો જોવા જોઈએ કે જેથી માટે પ્રતિમાના લોપકો એવા જે લુપકો તેનાથી વાસિત નિશ્ચય થાય કે પરોવેલાં ગુંથેલાં અને સંઘાતિમવિગેરે થયેલા છે. ફૂલો અને હારોથી ભગવાન જીનેશ્વર મહારાજની પૂજા રાયચંદજીની કુટિલ નીતિ. કરવાનું વિધાન સ્પષ્ટપણે છે એમ માલમ પડે. યાદ
શ્રી સંઘે વ્યવહારથી બંધ કરેલા એવા તથા રાખવું કે આચાર્ય ભગવંત વિગેરે શાસ્ત્રને જોયાં ઢંઢકની વાસનાવાળા અને નવા પંથની નીક કાઢવામાં સિવાય શાસ્ત્રાથી વિરૂદ્ધ એક પણ શબ્દ નિપુણ બનેલા રાયચંદે “પુષ્પપાંખડી જ્યાં દુહવાય” કમલપ્રભાચાર્યનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખી બોલે નહિ, એમ કહી મૂળથી ભગવાનની પૂજાને ધક્કો મારેલો અને કદાચ અનુપયોગથી તેવું કંઈક બોલાઈ જવાય છે, અને ઢંઢક સાધુઓ પણ ભગવાનની પૂજાના નિષેધ તો તેવું વચન શાસનના અનુસર-નારાઓને માન્ય કરી માટે જગા જગા પર એ જ લવતા ફરે છે કે ભગવાનની શકાય કે આદરી શકાય જ નહિં, જો કે વિધવાથી ફુલની પૂજામાં ફૂલો ચઢાવાય તે ભગવાનને કહ્યું નહિ, અને વિરાધના થાય છે, એમાં મતભેદ નથી. પરંતુ ધૂપ દેતાં ફૂલો ચઢાવવાથી ભોગી બનાવવાનું થાય છે. આવા અગ્નિકાય ચામર વીજતાં વાઉકાય અને અભિષેકમાં આવા શાસ્ત્રથી બહિષ્કૃત વાક્યોની અસર ભગવાન અપકાયની વિરાધના થાય જ છે. માટે એ દૃષ્ટિએ જો જીનેશ્વર મહારાજના સ્થાપના નિક્ષેપાને માનનાર અને વિચારવા જાય તો પછી પ્રભુની દ્રવ્યપૂજા તો બની શકે પૂજનારાઓમાં પ્રચ્છન્નપણે કંઈક જડ ઘાલી ગઈ છે જ નહિ, એકેન્દ્રિયની વિરાધનાનો પરિહાર એમ નિરૂપાયે માનવું પડે. કેમ કે એમ જો ન હોત તો ભગવાનની પૂજાના વિષયમાં જેઓ આગળ કરે છે સંસારના પૃથ્વીકાયયાવત્ વનસ્પતિકાયના આરંભથી અને ગૃહકાર્યમાં ડરવાવાળા નથી તેઓ અભિનિવેશ નહિનિવર્સેલા અને તે આરંભમાં દયાની પરિણતિ નહિ મિથ્યાત્વી છે એમ શ્રીપંચાશક આદિ શાસ્ત્રોમાં ધારણ કરનારા એવા ગૃહસ્થોની ભગવાન જીનેશ્વર ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે મહારાજાઓની પુષ્પાદિક પૂજાઓમાં એકેન્દ્રિયની છે. યાદ રાખવું કે પુષ્પાદિકના જીવોનું જે પ્રમાણ છે વિરાધનાની ધૃણા ઉત્પન્ન થાય ક્યાંથી ? અને તે તેના કરતાં અપૂકાય, વાઉકાય અને અગ્નિકાયમાં પૂજામાંજ આડખીલી કરવા કે જો હુકમી કરવા તૈયાર જીવોની અવગાહના બારીક હોવાથી જીવોની સંખ્યા થાય જ કેમ? ઘણાં જ મોટા પ્રમાણમાં છે,તો શું ભગવાનનો જો કે શાસનપ્રેમીઓનું સદ્ભાગ્ય છે કે તેવા અભિષેક કરવા માટે તેઓ ઉકાળેલા પાણીનો ઉપયોગ માર્ગથી વિપરીત પણે બકનારા અને શાસનને કરવાનો જણાવે છે? ધુપનું દહન નહિ કરતાશું સુગન્યિ ડહોળનારાની અસર વધારે થવા પામી નથી અને જે ચૂર્ણો ઉડાડવાનું જણાવે છે? ચામરો નહીં વીજતા શું કંઈ અંશે તેની ખોટી અસર કોઈ જગા પર થઈ તે પણ હવા લાવવાના લાકડાના બુગદા કરવાનું જણાવે છે? સર્વથા નિર્દૂલ થતી જાય છે. (અપૂર્ણ) કહેવું જોઈએ કે તે ફૂલવીંધવાની વાતને નામે ભગવાન (અનુસંધાન પેજ - ૧૨૯)
Page #175
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ ગ્રંથરત્નો (ટાઈટલ પ-૨નું અનુસંધાન)
૪૧ મધ્યમ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯. દેવસીરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત)
0
૦-૮-૦ ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૧-૧૨-૦ ૫૧ ષડાવશ્યક સૂત્ર (સવિધિ) ૦-૧૦-૦ પ૨. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૧-૪-૦ પ૩. સિદ્ધચક્ર માહાભ્યમ્ ૧-૦-૦ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત
૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય). ૦-૮-૦ ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૦-૧૦-૦ ૫૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૦-પ-૦ ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૦-૨-૦ ૫૯. સુપાત્રદાન પ્રકાશ
૬૦. શ્રીપંચવસ્તુક ભાવાર્થ :
૦-૧-૦ ૦-૮-૦ ૧-૧૨-૦ ૧-૦-૦ ૦-૫-૦ ૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦
-: ગ્રાહકોને સૂચના:વી.પી. શરૂ થઈ ચૂક્યા છે તે સ્વીકારવા વિનંતિ છે.
મુંબઈના ગ્રાહકોએ લવાજમ એક અઠવાડીયામાં ભરી જવું નહિતર વી.પી. કરવામાં આવશે.
ધી “જૈન વિજયાનંદપ્રી.પ્રેસ કણપીઠ બજારમાં, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા.પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધિચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #176
--------------------------------------------------------------------------
________________
婆婆公婆婆隐隐隐隐隐隐觉然晓容
સાધુપણું કોણ પાળી શકે ? જૈન જનતા સારી રીતે જાણે છે કે જૈન માત્રનું ધ્યેય પરમપદની પ્રાપ્તિનું જ હોય છે. વાસ્તવિક આ રીતિએ પરમપદની પ્રાપ્તિ સિવાય અન્ય પદાર્થની પ્રાપ્તિનું ધ્યેય રાખનારો જૈન તરીકે શોભે જ આ
નહિ. જયાં સુધી મોહનીય કર્મનો તેવો ઉદય હોય છે ત્યાં સુધી પ્રથમ તો પરમપદની પ્રતીતિ થતી x નથી, અને કથંચિત મોહનીય કર્મને ક્ષયોપશમ આદિ થાય ત્યારે પરમપદની પ્રતીતિ થાય છે, G અને તેની તરફ જ અનહદ પ્રીતિ થઈ વર્ષોલ્લાસ થાય છે. દર્શન મોહનીય અને અનંતાનુબંધીચોકડીરૂપી કષાય મોહનીયના ક્ષયોપશમાદિનાં આ કાર્યો છે. જ્યાં સુધી દર્શન મોહનીયનો ક્ષયોપશમ ન હોય ત્યાં સુધી પરમપદની પ્રતીતિ ન થાય, અને અનંતાનુબંધીનો ક્ષયોપશમ ન 8 થાય ત્યાં સુધી પરમપદ તરફ પ્રીતિ ન થાય, અને તેને જ લીધે પરમપદને રોકનારાં હિંસાદિક
કાર્યોને પાપના સ્થાનક તરીકે માનવા તૈયાર ન થાય, પરંતુ તે દર્શન મોહનીય અને અનંતાનુબંધીના 8 ક્ષયોપશમ આદિ થવાથી પરમપદની પ્રતીતિ અને પ્રીતિ થવા સાથે હિંસાદિક કાર્યોની પાપસ્થાનક
તરીકે પ્રતીતિ અને અપ્રીતિ થાય છે અને તે થયા, છતાં અપ્રત્યાખાન અને પ્રત્યાખ્યાનાવરણ જ નામના મોહનીયનો ઉદય હોવાથી જીવો પાપસ્થાનકોના પરિહારને માટે કટિબદ્ધ થઈ શકતા
નથી, પરંતુ આસન્નભવ્યો કેટલાક ભાગ્યશાળી જીવો તેનો પણ ક્ષયોપશમ કરી નાખી સંસાર ? ક સમુદ્રથી તરવાને માટે પ્રવહણ જેવા આલંબનરૂપ સંયમને મેળવવાને સમર્થ થાય છે.
જગતમાં જેમ ઋદ્ધિ મેળવવાને માટે ટુંકા ટાઈમની જરૂર પડે છે, પરંતુ તેના રક્ષણને માટે માવજીવન પ્રયત્ન કરવાની જરૂર રહે છે. તેવી જ રીતે ઉપર જણાવેલા કષાય મોહનીયના છે ક્ષયોપશમ આદિથી સાધુપણું પ્રાપ્ત કરવામાં મહેનતની જરૂર છે એમ ખરું! પરંતુ તે કરતાં તે આ સાધુપણાના રક્ષણ માટે માવજીવન પ્રયત્ન કરવાની ભાગ્યશાળીઓને અવશ્ય જરૂર રહે છે. આ સાધુપણાના રક્ષણ માટે શાસ્ત્રકારોએ અનેકાનેક માર્ગો અને ઉપાયો બતાવ્યા છે, છતાં નીચે છે જણાવેલા ત્રણ ઉપાયો મેળવનાર મનુષ્ય કોઈ દિવસ પણ સાધુપણાથી પતિત થાય જ નહિ, પં અર્થાત્ કહેવું જોઈએ કે નીચે જણાવવામાં આવતા ત્રણ ઉપાયોને અમલમાં નહિ મૂકનારો જીવ મહાકષ્ટથી મળેલા એવા સાધુપણાને ટકાવી શકે જ નહિ. તે ત્રણ ઉપાયો નીચે પ્રમાણે -
૧ અસંપ્રાપ્ત એવા ચૌદ કામો અને સંપ્રાપ્ત એવા દશ કામોને નિવારણ કરવા જોઈએ. (આ અસંપ્રાપ્ત અને સંપ્રાપ્ત કામોના ભેદો અને સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળાએ શ્રીદશવૈકાલિક. છે હારિભદ્રીયટીકાનું બીજું અધ્યયન જોઈ લેવું.)
૨ હંમેશા અને દરેક ક્ષણે દુર્લભતમ એવા સંયમને લીધે આત્માને હર્ષમાં રાખવો. (સાધુપણામાં જેઓ દુર્લભતા માની તે મળવાથી આનંદ માનનારા છે, તેઓ સર્વાર્થ સિદ્ધના દેવતાઓ જેવા સુખી છે અને અત્યંત દુર્લભત્તમ અને મોક્ષનું મુખ્ય સાધન એવું સંજમ મળ્યા ? છતાં સંયમની સાધનામાં જે ઉદ્વિગ્ન રહેનારા જીવો છે તે નરક જેવા દુઃખી છે. એ વાત પ્રક દશવૈકાલિક સૂત્રકાર સ્પષ્ટપણે જણાવે છે.)
૩ પ્રતિક્ષણ સમ્યગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગની વૃદ્ધિના વિચારોમાં જ લીન રહી બાહ્યવસ્તુનો છે. કે કોઈપણ સંકલ્પ કરવો નહિ.
ઉપર જણાવેલી ત્રણ વસ્તુઓ સાચવનારો મનુષ્ય કોઈ દિવસ પણ સાધુપણાથી પતિત થતો છે જ નથી, પરંતુ તે ત્રણે વસ્તુઓ અગર તે ત્રણેમાંથી કોઈ પણ એક વસ્તુ સાચવવામાં જો ગફલત છે પૃ થાય તો સાધુપણું પાળવું અશક્ય થાય. 隐隐隐隐隐隐隐隐隐隐隐隐密
Page #177
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંકઃ ૬ વર્ષ સાતમું
તા.૨૧-૧૨-૩૮
બુધવાર માર્ગશીર્ષ અમાવાસ્યા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
Bી સિદ્ધચક્ર છે
..ધે..ય... મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ -
-: લવાજમ:વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
ઉદ્દેશ છે. શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાન તપની પ્રવૃતિ પોષવા છેસાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. જેમાં
Page #178
--------------------------------------------------------------------------
________________
કે અ-પૂર્વ-y-ગ્રંથ--ત્નો કરી
પુસ્તકો
૨-૮-૦
| કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ
ભ૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક
૬-૮-૦ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ ૨ શ્રી દશપયન્ના (સચ્છાયા) ૨-૦૦ ૨૨ કલ્પકૌમુદી
૨-૦-૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક
૩-૦-૦ ચાર્યટીકાયુક્ત) ૧૧-% ૨૪ તત્વતરંગિણી સટીક
-૮-૦ ૪ વિશેષાવશ્યક ગાથાનુક્રમ ૦-૫-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયનુક્રમ ૪-% ૨૬ ” હારિવૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-૦ ૨૭ ” કનિર્ણય
-૧૦૦ . (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્ય ક્ષેત્રલોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હરિ. વૃશ્વિ ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦ - પ્રાપ્તિ સ્થાનઃ- ૩૦ પરિણામ માલા
-૧૦-૦ ૯ દશવૈકાલિકચૂર્ણિ ૪-૦૦Jશ્રી જૈનાનંદ પુસ્તકાલય/૩૧ પર્યુષણાદશશતકસટીક ૦-૧૦-૦
|| ૧૦ નંદિચૂર્ણિ, હારિ. વૃત્તિબ્ધ ૧-૧૨-૦ ગોપીપુરાસુરત. ૩ર પ્રવચનસારો દ્વાર (ઉ.).
૪૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ
૨-૦ ૩૩ પંચવસ્તુક (સટીક) ૧૨ શ્રી સંઘાચારભાષ્યટીકા
પ-૦ ૩૪ પંચાશકાદિ આઠમૂલ શાસ્ત્ર ૪-૮૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો * ૩-૧ર-૦ ૩૫ "દશઅકારદિ
૪- ૦ ૧૪ પ્રવ્રયાવિધાન કુલક સટીક ૨-૮-૦ મિાસ્તર તરજી દામજી ૩૬ ઇયાપાથકાયાત્રારકા સટાક -- ૧૫ ભવભાવના સટીક ૭-ર-૦| મોતી કડીયાની મેડી ૩િ૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦
પાલીતાણા ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦%
I ૩૮પ્રત્યાખ્યાન-સારવતવિકલમ-દાન ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧-% ત્રિશિકા, વિશેષણવતી, વીશીશી ૧-૪-૦ ૧૮ પથરણસંદોહ ૧-૦ ૩૯ બૃહત સિદ્ધ પ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦૦ ૪૦ બુદ્ધિસાગર
૦૩-૦
Page #179
--------------------------------------------------------------------------
________________
श्री सिद्धचक्राय नमः
: લ-વા-જ-મ :
-: ઉદેશ :
ન સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
• વિના મૂલ્ય ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ
સહિત ૩ છુટક નકલ કિ. ૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું
-: લખો :II શ્રી-સિ-સા-પ્ર-
સત પાક્ષિક મુખપત્ર કારણ ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પુસ્તક(વર્ષ) ૭, અંક: ૬ | તંત્રી વીર સંવત્ ૨૪૬૪, વિ. ૧૯૯૪ પાનાચંદ રૂપચંદ ઝવેરી
ચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે
આગમની મુખ્યતાવાળી છે. દેશના અને શંકાના સમા- છે. ધાન (આદિ)નો ફેલાવો કરવો.
૯ ઓક્ટોમ્બર ૧૯૩૮
શરતુ પૂર્ણિમા
આ આગમોદ્ધારકની એક અમોઘદેશના જ
(ગતાંકથી ચાલુ) વ્યાખ્યાન
શરીર. અર્થાત્ જીવ થાય તો નાસ્તિક પણ માને છે, આસ્તિકયની માન્યતાના પ્રકારો
તો નાસ્તિક કોને કહેવો! તત્ત્વથી વિચારીએ તો સિદ્ધ દર્શન આસ્તિકા-પુણ્ય, પાપ, પરલોક, સ્વર્ગ
દૃષ્ટિથી આસ્તિક ન હોય તે નાસ્તિક, પરલોકાદિ અને મોક્ષ માને તે દર્શન આસ્તિક થયો. સમ્યક્તની
વિગેરેની બુદ્ધિ કોઈપણ જડ પદાર્થને છે? આસ્તિક ન અપેક્ષાએ આસ્તિક થવું હોય તો જરા આગળ વધવાનું
હોય તે નાસ્તિકએ અર્થને હિસાબે તો જડ પદાર્થોને છે એમ માનવું જોઈએ ખરું. પણ એમ તો નાસ્તિક
પણ નાસ્તિકના વિભાગમાં નાંખવાં પડે. નાસ્તિક શબ્દ પણ માને છે!દર્શન શાસ્ત્રકારોએ તેમજ વ્યાકરણ વિગેરે
સ્વતંત્ર શા માટે સિદ્ધ કરવો પડ્યો?માનો ત્યારે ગ્રંથકારોએ ગતિ પરત્તોલિતિ મતિરસ્ય આ રીતે
આસ્તિક નહિ તે નાસ્તિક એમ નથી, પરલોક વિગેરે વ્યુત્પત્તિ કરીને એમ કહ્યું કે પરલોક વિગેરે છેએવી
નથી એવી બુદ્ધિ જેની હોય તે જ નાસ્તિક છે. જયારે બુદ્ધિ જેને થાય તેનું નામ આસ્તિક. પાંચ ભૂતથી
પરલોક વિગેરે નથી એવી બુદ્ધિવાળો હોય તે નાસ્તિક કહેવાય. તો પછી ત્યાં નાસ્તિક શબ્દ સ્વતંત્ર કરવો
Page #180
--------------------------------------------------------------------------
________________
'' કહેતી
૧૨છે પ
માં શ્રી સિદ્ધચક છે તા. ૨૧-૧૨-૩૮) પડ્યો. બુદ્ધિ હોય ત્યાં બે પ્રકાર છે. કાં તો સંભવ આસ્તિક્ય પુરું નથી, પણ મોક્ષ છે અને મોક્ષના ઉપાયો અગર કાં તો અભાવ. પરલોકાદિનો સદ્ભાવ અગર છે ત્યા સુધી જૈન આસ્તિકને માનવું પડશે. આ જીવ અભાવ માનવો તે દર્શનશાસ્ત્રની અપેક્ષાનું આસ્તિક- સર્વ કર્મ રહિત થઈ કેવલ્ય સ્વરૂપ થઈ શકે છે. અર્થાત નાસ્તિકપણું પણ સમ્યક્વને અંગે આ પાંચ લક્ષણ મોક્ષ છે. વળી મોક્ષના ઉપાયો છે. અર્થાત્ જીવ મોક્ષ કહીએ છીએ. શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને મેળવી શકે છે અને મોક્ષ મેળવવાના ઉપાયો પણ આસ્તિક્ય. પરલોક વિગેરે છે એટલું માનવા માત્રથી વિદ્યમાન છે. આ બે માન્યતા સાથે ઉમેરાય, એટલે આસ્તિકપણું આવતું હતું તે સમ્યક્તના ચિન્ટ તરીકે કુલ એ છ માન્યતા થાય ત્યારે જ જૈનદર્શનનું આસ્તિક નહીં. આશાસ્ત્રીય આસ્તિકપણે મોક્ષ પર્યવસાન સુધીનું થાય. હોવું જોઈએ. ભલે પરભવને માને તો પણ તે તેટલા આસ્તિકા શું મેળવી આપે છે? માત્રથી શાસ્ત્ર દષ્ટિએ આસ્તિક કહેવાય નહીં. કેટલાકો હવે આ આસ્તિષ અનુકંપા ઉત્પન્ન કરે છે અને માને છે કે આ બધા જીવો ઘરમાં રહેશે, ન્યાયને દિવસે તે બે ભેગા થઈ નિર્વેદ પછી તે ત્રણે સંવેગ ઉત્પન્ન કરે પરમેશ્વર બધાને ત્યાંથી, કાઢશે પુણ્ય પાપનો હિસાબ છે. તેમજ તે ચાર બધા ભેગા થઈ શમને ઉભો કરે છે. કરી બહેત અગર જહન્નમાં મોકલશે વારૂ પછી?ત્યાંથી કહેવામાં જો કે શમ, સંવેગ, નિદ, અનુકંપાને ક્યારે નીકળશે? ત્યાં ચુપ!ત્યાંથી નીકળવાનું નહિ આસ્તિકય એવો ક્રમ છે, તો પણ અહીં ઉત્પત્તિમાં જાણે. આથી વિપરીત હિન્દુઓ છે. હિન્દુ શબ્દ ક્યાંથી ઉલટો ક્રમ કેમ થયો?એના સમાધાનમાં જાણવું કે એ બન્યો?હિન્દુ એટલે “ભવાદ્ ભવં હિડત'ભવથી યથાપ્રાધાન્ય છે. અર્થાત્ જે જે કાર્ય શ્રેષ્ઠ તે પહેલું ભવાંતર કરનાર આત્મા તે હિન્દુ અને એવો આત્મા જણાવ્યું. શમની પહેલાં કાર્ય સંવેગ, એની પહેલાંનું માનનાર હિન્દુ. આવી રીતે આત્માને ભવોભવ નિર્વેદ, તે પહેલાં અનુકંપા, એની પહેલાંનું આસ્તિકય ફરવાવાળો માને તે પણ હિન્દુ. ભટકવાવાળા છે. શ્રી હરિભદ્રસુરીશ્વરજી ખુલ્લાં શબ્દોમાં કહે છે કે આત્માને હિન્દુ શબ્દથી સંબોધ્યો છે. સંસારમાં શમ વિગેરે યથા પ્રાધાન્યપણે કહેવાય છે. ઉત્પત્તિક્રમ સરકવાવાળા આત્માને જેઓએ માન્યા તે હિન્દુ. આ ઉલટો છે. આસ્તિક્ય એ પહેલું જ હોવું જોઈએ. રીતે બીજા હિન્દુઓએ પણ એકથી બીજે ભવે જવાનું આસ્તિકય એ જ સમ્યક્તસ્થાનોનો પહેલો પાયો છે. તો માન્યું જ છે, પણ જૈનદર્શનનું આસ્તિક્ય એટલેથી જે આ છ પદાર્થોનો આસ્તિક નથી તે જૈનદર્શનના ખતમ થતું નથી. જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મ પગથીયે ચડ્યો નથી. આ ઉપરથી નક્કી થયું. કે જીવછે કરે છે, જીવ કર્મ ભોગવે છે. આટલું માન્યાથી પણ, અને તે નિત્ય છે, કર્મ પણ પરંપરાએ નિત્ય છે. કર્મના અર્થાત્ એટલે સુધી માન્યાથી પણ જૈનદર્શનનું ફળો પણ પરંપરાએ નિત્યકર્મનો કર્તા તે પણ નિત્ય
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૩ શ્રી સિદ્ધચક
(તા. ૨૧-૧૨-૩૮) . અને જેણે કરવાનું છે તેણે જ ભોગવવાનું છે. અહીં વાડીની બહાર ઉભેલા વડવાઈયા છે. એ દેવત્વાદિને સુધી અન્ય આસ્તિકોથી કોઈ નવો પદાર્થ નથી. જીવ માટે ધર્મ કરવા માગે છે છતાં તેને મિથ્યાદષ્ટિ, અભવ્ય એ નવો પદાર્થ નથી. જીવ હતો તે જણાવ્યો.એનું વિગેરે કહીએ છીએ. કોઈપણ પૌગલિક ચીજ માટે નિત્યપણું, કર્મ કરવાપણું અને કર્મ ભોગવવાપણું હતું જે સમ્યગદર્શન,જ્ઞાન કે ચારિત્રની ક્રિયા કરે તેને તે જણાવ્યું.
જૈનદર્શનની બહાર કહીએ છીએ; જૈન દર્શનના ભોગે સમ્યકત્વના છ સ્થાનમાં ચાર સિદ્ધ છે, બે સાધ્ય છે. ઋદ્ધિ -સમૃદ્ધિ માગનારને વાડી બહાર રાખ્યા તો
શાસ્ત્રકાર જીવ બનાવ્યાનું નથી કહેતા, જૈનદર્શનના ભોગે સુખસામગ્રી માગે તેને કેવા બનાવવા માટે ઉપદેશ નથી આપતા.આ ચાર વસ્તુ ગણવા? આથી આસ્તિક્યના (સમક્તિના) છસ્થાનો સિદ્ધ છે. એમાં સાધ્યને સ્થાન નથી. જીવ સિદ્ધ છે. છે, તેમાં ચાર સિદ્ધ છે, બે સાધ્ય છે. તમારા પાપોને નિત્ય છે એ વાત સિદ્ધ છે. તમે અનિત્ય કહી દો તેથી બીજાને માથે નાખી દ્યો તેથી તમે બચવાના નથી. આ અનિત્ય થવાનો નથી. ‘મારે કર્મ નથી કે કર્મનો ભોગ તો સિદ્ધ વાત છે કે કર્મો કરો છતાં પછી ન માનો તો નથી કરવાનો એમ કહેવાથી કર્મ અને તેનો ભોગવટો તમો કર્મ વગરનાં થઈ જતા નથી. તેથી તેવી રીતે “હું ચાલ્યો જવાનો નથી. જીવ છે, જીવ નિત્ય છે, એ કર્મનો ભોગવતો જ નથી'એમ કહો તો તે પણ ચાલે તેમ નથી. કર્તા અને ભોક્તા છે. આ ચાર વસ્તુ માનો અગર ન ત્યારે એટલું જ કહે છે કે માનો તો તમે સાચી વસ્તુ માનો તો પણ છે તે છે; પણ ખરું સાધ્ય કયું? આ ચાર માની એટલું થાય, બાકી માનો કે ન માનો પણ વસ્તુમાં વસ્તુ સાધ્ય નથી. માત્ર સિદ્ધ છે અને તે માત્ર માનવાની (સિદ્ધ વાતમાં)ફરક પડવાનો નથી, પણ માનો તો જ પણ મોક્ષ એ સાધ્ય છે. આસ્તિકનું સાધ્ય મોક્ષ છે. મેળવો અને ન માનો તો હવા ખાઓ એવાં બે સ્થાન મોક્ષના સાધ્ય વગર તમામ ક્રિયાને શાસ્ત્રો સમ્યક્નમાં આછે. મોક્ષ છે અને મોક્ષના ઉપાયો છે. આસ્તિક્યનાં સ્થાન આપતા નથી. મિથ્યાદષ્ટિ અગર અભવ્ય તમારું આ બે સ્થાનો ન માનો તો રખડવાનું છે. આસ્તિક્યનું ચારિત્ર પાળે છતાં એને સમ્યક્ત નહીં. કેમ કે એણે ખરું કાર્ય કયાં? પેલાં ચાર સ્થાન તો માનોતોય મળેલા મોક્ષને સાધ્ય રાખ્યું નહીં. એકલું સિદ્ધને ધ્યાનમાં છે અને ન માનોતોય મળેલા છે; પણ માનવાથી મળે રાખવાથી સમ્યક્ત નથી. અભવ્ય, મિથ્યાષ્ટિઓ એવી તો બે ચીજ છે, મોક્ષ અને તેના ઉપાયો;તે માનો ચારિત્ર પાળે છે, તપશ્ચર્યા કરે છે, છતાં સાધ્ય વગરના. તો જ મળે, ન માનો તો ન મળે;આસ્તિક્ય ફળ કયું માટે તે નાતની વાડીની બહાર ઉભા રહેલા માગણો દે? આપણે એકેએક આસ્તિક થવાને મથીએ છીએ, (ભીખારીઓ) જેવા છે. દેવલોક, રાજાપણા વિગિરે કોઈ આપણને નાસ્તિક કહે તો આપણી આંખો માટે જેઓ જૈનદર્શનની ક્રિયા કરે છે તે જૈનદર્શનની લાલચોળ થઈ જાય છે, પણ આસ્તિક થવાના
Page #182
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૧૨-૩૮
શ્રી સિદ્ધયાક રસ્તાનો પ્રયત્ન કર્યો ? મોક્ષ છે આ બુદ્ધિને દહેરા- બુદ્ધિનો ભ્રમ નહિ?તેવી રીતે જીવની પોતાની ધારણા ઉપાશ્રયની કેદ ન સમજો. દેહરા-ઉપાશ્રયની બહાર કઈ છે છતાં પદાર્થ ધારણાથી વિપરીત લે છે. આખા પણ મોક્ષબુદ્ધિની ધારણમાં રહો તો આસ્તિષ્પની જગતમાં સાધ્ય અનેક પ્રકારના છે, તે સાધ્ય ધન છે. લહેજત છે. મોક્ષ છે, તેના ઉપાયો છે આ બુદ્ધિ પકડી ધનને સાધ્ય ગણ્યું એ પણ સુખનું સાધન છે, એમ રાખવાની છે. મોક્ષ અનો મોક્ષના ઉપાયો એ બે ઉપર ગણ્ય માટે માલ-મિલકત, બાયડી, છોકરાં, માબાપ, ચિત્ત ન ચોટે તો આસ્તિક દેહરા-ઉપાશ્રયનું માત્ર પૈસાટકા વિગેરને સાધ્ય ગણે છે, પણ તે ખરી રીતે જાણવું. બહાર જે બુદ્ધિ છે તે બુદ્ધિમાં અહીંની છાયા સાધ્ય નથી. સુખનાં સાધનો છે. તેથી બાયડી-છોકરાં પાડો તો જ આસ્તિક.
દુઃખ દેનારાં નીકળે તો એને કાઢી મૂકાય છે. લાખનો મોક્ષના કારણોમાં જીવ કેમ ન વળગ્યો? દાગીનો પણ વગડામાં લુંટારો મળે તો મારના ભયે
મોક્ષ અને તેના ઉપાયો માનવા જોઈએ. આપી દો છો ને! સાધ્ય અહીં પલટે છે. તમામ અનાદિથી આ જીવ રખડે છે અને તેનો છેડો આવી પદાર્થો ખરી રીતે તો સાધનો છે. સાધ્ય તો સુખ છે. શકે તેમ છે, તેનાં સાધનો છે. તે સાધનો અનાદિથી દરેકને એક જ સાધ્ય છે અને તે ફકત સુખ છે. મળ્યાં નહીં. અનાદિથી સાધનો રખડવાનાં દરેક જીવ સુખ પણ કેવું ઇચ્છે છે? મળ્યાં છૂટવાનાં સાધનો મળ્યાં નહીં, શું મોક્ષ કડવો સુખ પણ દરેક કેવું ઇચ્છે છે?વિવાહમાં દરરોજ લાગતો હતો ત્યારે જીવ રખડપટ્ટીના કારણમાં કેમ ગળપણ ખાય છતાંએમ થાય કે આજ તો ભજીયાં કે વર્યો?મોક્ષનું કારણ અને રખડપટ્ટીનું કારણ બંને વસ્તુ ઢોકળાં હોય તો ઠીક,મતલબ ત્યાં બીજા સ્વાદની ઇચ્છા હંમેશની છે તો રખડપટ્ટીના કારણોમાં કેમ વળગ્યો? થાય છે. જ્યારે સુખ સાગરોપમનું મળે તો પણ દુઃખ અને મોક્ષના કારણમાં કેમ ન વળગ્યો. બુદ્ધિના ભ્રમને માગતા નથી. સ્પર્શ, રસ, રૂપ વિગેરેના ભોગવટાનો લીધે તો આખા જગતની બુદ્ધિને ભ્રમ કહેવો? સત્ય છેડો છે પણ સુખની ઇચ્છાનો છેડો આવે છે? સુખ ઘણું કોઈનો પક્ષપાત કરતું નથી. દુનિયા હજારની વાત ભોગવ્યું, હવે દુઃખ આવે તો ઠીક. એવી ઇચ્છા કોઈને મિંજુર કરે અને એકની ન કરે; પણ સત્ય લાખનું અગર પણ કદાપિ પણ થાય છે?તાત્પર્ય કે દરેક જીવ સુખ
એકનું અસત્ય થતું નથી. આખું જગત બુદ્ધિ ભ્રમથી માગે છે. તે પણ કોઈ દિવસ નાશ ન પામે તેવું માગે રખડપટ્ટીમાં ઝંપલાવ્યું છે. બુદ્ધિનો ભ્રમ કેમ?પોતાની છે. તેમજ દુઃખના અંશ વિનાનું સુખ માગે છે. વસ્તુ સ્વરૂપની ધારણાથી વિપરીત પદાર્થ પકડે તેને લાડવાનો કોળીયો શાક સાથે ખાઓ છો, પણ સુખની - બુદ્ધિને ભ્રમ ન કહેવો કહેવું શું? જીવવાની સાથે ટેસ્ટ તરીકે પણ દુઃખ માગો છો? લાડુ એક, બે ઇચ્છાવાળો ઝેરને અમૃત માની ખાઈ જાય તોએ થયા કે બસ કહેવું પડે છે. ભોગનો તાત્કાલિક છેડો
Page #183
--------------------------------------------------------------------------
________________
થી સિદ્ધચક
(તા. ૨૧-૧૨-૩૮) છે. પણ સુખની ઇચ્છાનો છેડો નથી. અભિલાષા ધ્યાનમાં નથી આવી તેથી બુદ્ધિનો ભ્રમ કહેવો પડે છે. સંપૂર્ણ થાય. એમાં ઓછાશ લગીર પણ ન હોય તેવું આ વાત ખ્યાલમાં આવશે એટલે વૈરાગ્યવાળો વૈરાગ્ય સુખ દરેકને જોઈએ છે, તેમાં પણ લેશ પણ દુઃખ ન શી રીતે પામે છે તે ખ્યાલમાં આવશે. ખાવાપીવાના હોય એવું સુખ જોઈએ છે.
* પદાર્થો, શરીર, કુટુંબ, માલ-મિલકત એ ઇચ્છો છો સુખ પણ સાધનો કેવાં મેળવો છો? તમામમોક્ષમાં આડે આવનારાં છે, તેથી સુખ મળતાં
એ બધું ખરું, એવુ સુખ તો જોઈએ છે, પણ અટકાવનારાં છે, દુઃખ દેનારાં છે, એ બુદ્ધિ થાય પછી સાધનો કેવાં મેળવો છો?અધુરાં-અપૂર્ણ, આગળ નાશ તેના ઉપર રાગ રહે ખરો?દુન્વયી પદાર્થો ઉપરથી રાગ પામનારા!માથું ફોડી શીરો ખાવા જેવું કરો છો. લોહીનું ખસવો એ જ વૈરાગ્ય. એ પદાર્થોથી સંપૂર્ણપણે ખસી પાણી કરી પૈસા પેદા કરો ત્યારે ખાવાનું સુખ મળે. ગયેલો પુરુષ તે તીર્થકર અને ખસવાનો માર્ગ તે જ આમાં સુખ માનીને આ જીવો દોડી રહ્યા છે. જ્યાં ધર્મ, મિથ્યાત્વ એ રખડવાનું કારણ છે, તેને ટાળવા હંમેશા શાશ્વત પદવી છે, જ્યાં અશાતા કરનાર કોઈ માટે સમ્યક્તની જરૂર છે. વૈરાગ્યમાં અસલ, નક્કલ નથી, જ્યાં સ્થિતિનો છેડો નથી, દુઃખના લેશનું કંઈપણ વિગરેનું વર્ણન હવે પછી. કારણ નથી, સૂખમાં ન્યૂનતા નથી, એવા મોક્ષ માટે સાધારણ કંપનીની ભાગીદારીમાંથી છુટકારો કોનો પ્રયત્ન કર્યો?
થાય? મોક્ષમાં સુખ કયું?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ કોઈ પૂછે કે મોક્ષમાં સુખ કયું?ત્યાં ખાવાપીવાનું હરિભદ્રસૂરીશ્વર મહારાજ અષ્ટકજીના પ્રકરણમાં હરવાફરવાનું તો છે નહિ, સુખ કયું? કોઈ છોકરો જણાવી ગયા કે, “હું છું તો દરેક જીવને ભાસેલું હોય, તમને પૂછે કે આબરૂમાં શું ખાવાપીવાનું, તો શું કહો પણ ક્યા સ્વરુપવાળો છું તે માલુમ પડે ત્યાં જ છો?છતાં તમે આબરૂની કેમ ઇચ્છા કરો છો!આબરૂ સમ્યગ્દર્શન છે. બીજ વવાયા વિના ધાન્યની નિષ્પતિ વધે એટલે રાજ્ય મળ્યું માનો છો ને?નાનાં બચ્ચાંને નહીં થાય. જે આત્માના કૈવલ્ય સ્વરૂપને ધ્યાનમાં ન ખાવાપીવામાં જ મજા. તેવી રીતે આપણે ખાવાપીવામાં લે તે એ સ્વરૂપને પ્રગટ કયાંથી કરે? જ મચેલા છીએ, જેમ બચ્ચાંને આબરૂનો ખ્યાલ નથી, (અનુસંધાન પેજ - ૧૪૫) તેમ આપણને આત્માના સુખનો ખ્યાલ જ નથી. આપણે પાંચ ઇન્દ્રિયોનાં વિષયોમાં ટેવાયેલા છીએ, વિષયમાં આસક્ત પુરુષોએ “મોક્ષમાં શું સુખ?”એમ કહી દીધું તેથી વસ્તુ ટળતી નથી. આ સત્ય વાત
Page #184
--------------------------------------------------------------------------
________________
સિરાક
તા. ૨૧-૧૨-૩૮
强强强强强强强强强强强强强强强强强强
જ ઝરે
સાર-સમાધાન
隐隐隐婆婆跟婆婆露露隐隐隐婆婆露婆婆婆
પ્રશ્ન - ભગવાન શ્રી અજિતનાથજી અને શ્રી ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી,
શાન્તિનાથજીએ શ્રી સિદ્ધાચલજી ઉપર એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી ચોમાસા કર્યા ત્યારે સાધુ-સાધ્વીઓ છતાં જેઓ શાસ્ત્ર અને આચાર બની ગિરિરાજઉપર જતા-આવતા હશે કે દરકાર ન કરતાં મનસ્વીપણે બોલે, છાપે નહિ?અને જો ચોમાસામાં તે વખતે સાધુ
અને વર્તે તેઓની ગતિ અને સ્થિતિ જ્ઞાની સાધ્વીઓનું ચઢવું-ઉતરવું થતું હોય તો મહારાજ જ જાણે. વર્તમાનકાલમાં કેમ યાત્રાનો ચોમાસમાં પ્રશ્ન - દેવતાઓ ત્રીજી નરક સુધી જઈ શકે છે, નિષેધ કરાય છે?
તો ત્યાં નરકમાં ગયેલા સૌધર્મ આદિ સમાધાન -રૂશ્વ સ્વામી વર્ષોમવં સમાપ્ત વિજ્ઞાય નૈવ વૈમાનિક દેવતાને અવધિજ્ઞાન ક્ષેત્રથી
श्रृंङ्गे सपरिच्छद्चतुर्मासे तस्थौ । तत्र स्वामिनो અધોલોકમાં વધે અને ઊર્ધ્વલોકમાં निवासार्थं देवाः प्रोत्तुङ्ग मंडपं चकुं । साधवस्तु વિમાનથી ધ્વજાથી ઓછું થાય કે કેમ? તપોધ્યાનપરીયા: ચિત્ વ્રj sfપ સમાધાન -દેવતાઓ મૂળ શરીરે તો પોતાના સ્થાનમાં सर्पबिलस्याग्रे केचिज्जीर्णप्रपादेवकुलादिषु જ હોય છે, માટે જે જે દેવતાને જયાં જયાં यथालब्धस्थानेषु तस्थु ॥
બીજે ક્ષેત્રે જવાનું થાય ત્યાં પણ તે મૂળ શ્રી શત્રુંજય માહાત્મયમાં શ્રી
શરીરની અપેક્ષાએ જ ક્ષેત્રની મર્યાદા અજિતનાથજી ભગવાન અને તેમના ગણવાથી કોઈપણ ક્ષેત્રની વૃદ્ધિ કે હાનિ સાધુઓના ચોમાસા માટે જણાવેલ સ્પષ્ટ માનવાની જરૂર રહેતી નથી. પાઠ છે કે ભગવાન અને સાધુઓની એકત્ર પ્રશ્ન - જે જે દેવતાઓ ભવનપતિ વગેરે પોતાના સ્થિતિ જણાવે છે ને દેખનાર અને માનનાર
અવધિક્ષેત્રની બહાર જાય ત્યારે બહાર તો ચોમાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ગયેલા પ્રદેશોમાં શું અવધિજ્ઞાનવરણીયનો ઉપર સાધુઓનું ચઢવ-ઉતરવું માને જ ઉદય થાય છે એમ માનવું? નહીં. વળી,
સમાધાન -પોતપોતાના સ્થાનથી અને અવધિક્ષેત્રથી ततो वर्षाकले. गतेऽन्यत्र विहरति स्म
બહાર ગયેલા દેવતાઓના આત્માના તે શ્રી શાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય બહાર ગયેલા પ્રદેશોમાં પણ શૃંગમાં નહિ પણ મરૂદેવા શૃંગમાં ચોમાસું
અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે, પણ કરેલ છે, તેમાં પણ ચોમાસામાં પણ અવધિજ્ઞાનાવરણીયનો ઉદય નથી. સમગ્ર
સના
Page #185
--------------------------------------------------------------------------
________________
૭િ
શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૨-૩૮) આત્મપ્રદેશોથી એક ઉપયોગ થતો હોવાને
ત્યાં તેવા કેવા કર્મોદયવાળા પ્રાણીઓનો લીધે જે જ દેવતાને જેટલું જેટલું અવધિજ્ઞાન નાશ પણ કરે છે અને કેટલાકને પાળવા હોય છે તે દેવતાઓના અવધિ ક્ષેત્રથી માટે પણ લાવે છે. બહાર ગયેલા પ્રદેશો પણ તેટલાં જ પ્રશ્ન- અસુરકુમારના ભવનપતિઓમાં જે અવધિજ્ઞાનવાળા હોય છે. એટલે તે
પરમાધામીયો છે તેઓને જેમ વિશિષ્ટ પ્રદેશોને અવધિજ્ઞાનનું આવરણ થયેલું અવધિજ્ઞાન હોતું નથી તેમ પોતાના પણ માનવાનું રહેતું નથી. અડધા અજવાળા પહેલાં ભવનું વિશિષ્ટ જ્ઞાનહોતું નથી, તો અને અડધા અંધારામાં રહેલ દેવદત્ત જેમ પછી નારકીઓને વેદના કરતી વખતે કે દીપકના પ્રકાશગત પદાર્થોમાં દેખવામાં નારકીઓના પહેલાના ભવનાં કાર્યો શી સર્વ આત્મપ્રદેશોથી ઉપયોગવાળો છે તેમ
રીતે યાદ કરાવે છે? દેવતા પોતાના સ્થાને અગર બીજે સ્થાને સમાધાન -નારકીઓને પીડા કરતી વખતે જે અવધિથી પદાર્થને જાણવામાં
પરમાધામીયો તે નારકીઓના પહેલા ઉપયોગવાળા જ છે.
ભવની કરણીનાં વાક્યો કહે છે તે અવધિ પ્રશ્ન - દેવતા જ્યારે પોતાને સ્થાને હોય કે કે વિર્ભાગજ્ઞાનથી તે નારકીઓનાં કૃત્યો
ઉત્તરવૈક્રિય કરી ઉત્તરવૈક્રિયથી અન્યત્ર જાણીને કહે છે એમ નથી. પરંતુ અહીં સ્થાને ગયેલ હોય ત્યારે પોતાનું નિયમિત
સ્વરનાં કરાવાતાં વાક્યો કયા જ્ઞાનથી જે અવધિક્ષેત્ર તે જ જાણે તો બ્રહ્મદેવલોકથી પરમાધામી જાણે છે તેનો ખુલાસો થતો માંડીને અશ્રુત સુઘીના દેવો કદાચ ત્રીજી યોગ્ય છે જેમ અભવ્ય એવા પણ નરક વિગેરેના અવધિજ્ઞાનવાળા હોવાથી
અંગારમÉકાદિ સાધુઓને મોક્ષાદિતત્ત્વોની ત્યાંના મિત્ર કે શરાનારકની શાતા,
દેશના કરવાનો શ્રદ્ધા નથી હોતી છતાં કલ્પ અશાતા કરવા જાય પરંતુ બીજાઓને તે
રહે છે તેમ તે મિથ્યાદૃષ્ટિ પરમાધામીયોનો ક્ષેત્રનું અવધિ ન હોવાથી શી રીતે જાય?
પણ તેવી તેવી વેદના કરવી અને તેવા તેવાં સમાધાન - ભવનપતિ વિગેરે દેવતાઓ ભલે પ્રત્યયિક વચનો બોલવાં તેવો રીવાજ જ છે.'
વૈર કે મિત્રતાને લીધે ત્યાં જાય અને પ્રશ્ન - પરમાધામીયોમાંનો એકેક દેવતા પણ પંદરે જગતમાં જેમ પૂર્વભવનાં વેર અને સ્નેહ
પરમાધામીયોનાં કાર્યો કરવા સમર્થ છે, યાદ આવ્યા વિના પણ પૂર્વભવના તે તે
તો પછી પંદર પરમાધામીયો અને તે પણ વૈર અને સ્નેહના સંબંધવાળાં કાર્યોમાં તે
અમુક નિયમિત કાર્યથી વેદના કરનાર વૈર અને સ્નેહને અનુસાર જે પ્રવૃત્તિ થાય
માનવાની જરૂર શી? છે, તેમ ત્યાં પણ તેવી પ્રવૃત્તિ થાય, તેમાં સમાધાન -જો કે દરેક પરમાધામી દરેક પરમાધામીનું આશ્ચર્ય નથી. રાજાઓ વિગિરે તેવા જ્ઞાન કાર્ય કરવા સમર્થ છે, છતાં પોતપોતાના વિના પણ જંગલ વિગેરેમાં જાય છે અને રીવાજથી તે પંદરે પરમધામીયો જુદી જુદી
Page #186
--------------------------------------------------------------------------
________________
થી સિદ્ધરાજ
તા. ૨૧-૧૨-૩૮ પીડા કરે છે અને તેથી જુદી જુદી પીડા યોજનાવાળા અને સંખ્ય-અસંખ્ય વખતે જુદા જુદા પરમધામીયો જુદાં જુદાં આંતરાવાળા અવધિજ્ઞાનના અધિકારી તો વાક્યો બોલે છે અને તે વાક્યો બોલવાનો
મનુષ્ય તિર્યંચો હોય છે. મનુષ્ય તિર્યંચોનો કલ્પ પણ અવધિ કે બીજાના આત્મા સામાન્ય એકત્ર હોય છે. જાતિસ્મરણનો અભાવ છતા પણ તેથી પ્રશ્ન - ભગવાન જિનેશ્વર મહારાજાઓ જે સ્વયં સાર્થક થાયછે.
સંબુદ્ધ થઈ પ્રવજ્યા માટે તૈયાર થાય છે પ્રશ્ન- પરમાધામી નરકોને જે પૂર્વભવનાં કૃત્યો તેમાં સ્વયં સંબુદ્ધપણું તેમના અપ્રતિપાત સંભળાવે તે વાક્યોને નારકી સાચાં માને
એવા અવધિજ્ઞાનથી હોય છે કે બીજા કોઈ કે જૂઠાં માને?અને સાચાં માને તો નારકોને હેતુથી હોય છે?
પોતે તે તે કાર્યો કર્યાની પ્રતીતિ શાથી થાય? સમાધાન - ભગવાન તીર્થંકર મહારાજનું સ્વયં સમાધાન- પરમાધામીયો નારકોને પોતાના તેવા તેવા સંબુદ્ધપણું તેઓશ્રીના અવધિજ્ઞાનથી નથી
રીવાજથી તેવી તેવી વેદના કરે અને જ્યારે હોતું. જો અવધિજ્ઞાનથી સ્વયં સંબુદ્ધપણું નારકના જીવો અત્યંત વિલાપ કરી અને થાય તો સર્વ સમ્યગ્દષ્ટિ દેવતા કરગરે, ત્યારે તે પરમાધામીયો પોતાના અવધિજ્ઞાનવાળા હોવાથી બધા સ્વયં કલ્પથી તેવાં તેવાં પૂર્વભવનાં કૃત્યો તે તે સંબુદ્ધ થઈ જાય. વળી ભગવાનને અવધિ નારકીના સંભાળનારાં વાક્યો કહે અને પહેલેથી છે માટે પહેલેથી જ સ્વયંબુદ્ધ થઈ ત્યારે તે નારકીઓને ભવપ્રયંયિક જાય. ભગવાન જિનેશ્વર મહારાજ જાતિસ્મરણથી તે તે પોતાનાં કાર્યો યાદ સિવાયના પણ ઘણા જીવો પૂર્વભવથી આવે અને તેથી પરમાધામીનાં વાક્યોને લાવેલા અવધિજ્ઞાનવાળા હોય છે તો તે જૂઠાં ન માની શકે.
બધા સ્વયં સંબુદ્ધ થઈ જાય, પરંતુ તેમ પ્રશ્ન - દેવતાઓને આત્મા અને શેયક્ષેત્રથી સંબદ્ધ નથી. કિન્તુ ભગવાન જિનેશ્વરોએ એવું અવધિજ્ઞાન હોય કે એકમાં અસંબદ્ધ
પૂર્વભવોમાં જે જગતના ઉદ્ધાર માટે એવું અવધિજ્ઞાન હોય?
સુચરિતો કર્યા હતાં તેના અભ્યાસને લીધે સમાધાન -દેવતાઓનું મૂળ શરીર તો અવધિના
ભગવાન જિનેશ્વરોનું સ્વયં સંબુદ્ધપણું હોય ક્ષેત્રની અંદર જ હોય છે, માટે દેવતાઓનું
છે અને એમ ભગવાન હરિભદ્રસૂરિજી પણ અવધિ મુખ્યત્વે તો આત્મા અને શેયક્ષેત્ર તત્ત્વાર્થ વૃત્તિમાં ફરમાવે છે. આ જ એ ઉભયથી સંબદ્ધ જ હોય. પણ દેવતા કારણથી શ્રી કલ્પસૂટકાર પણ ઉત્તરક્રિયથી શેયક્ષેત્રની બહાર જાય ત્યારે પુfબૂfપviઈત્યાદિ સૂત્રો કહી માત્ર તેના તે પ્રદેશોની અપેક્ષાએ આત્માથી અવધિજ્ઞાનાદિની સત્તા માત્ર જણાવે છે અસંબદ્ધ એવા અવધિનો નિષેધ કરાય તથા અવધિજ્ઞાનથી દીક્ષાનો સમય નહીં. જો કે મુખ્યતાએ સંખ્ય અસંખ્ય જાણવાની વાત જણાવે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨છે.
આ તીર્થયાત્રા સંઘયાવા (ગતાંક્થી ચાલુ)) " પરોવાયેલાં અને ગુંથાયેલા વિગેરે ફૂલોથી પૂજા ભગવાન જીનેશ્વર પૂજાનાં સાધનો કે ગુરૂભક્તિ અને કરવી એમ જણાવતાં શાસ્ત્રકાર ફૂલોના ઘણા પ્રકારો ધર્માનુષ્ઠાનનાં સાધનોમાં અન્તરાયભૂત વચનોને પૂજામાં હોય છે એમ જણાવે છે. નહિતર પ્રોતપુષ્પ ઉચ્ચારવાં છે અને અત્તરાયો કરવા છે. પરંતુ તે વિગેરે લખત,પરંતુ પ્રોત, ગ્રથિત વિગેરે ભેદોવાળા સજ્જનોને ઉચિત તો ગણાય જ નહિ. ફૂલોની ભગવાન જીનેશ્વર મહારાજની પૂજા કરવામાં આસ્તિક કોણ? કરણીય શું? ઉપયોગીતા જણાવે છે. ટીકાકાર મૂળગ્રંથના પરંતુ અંશે પણ આસ્તિકતાને ધારણ કરનાર વિચક્ષણપદની વ્યાખ્યા કરતાં અનેક પ્રકારની પૂજા મનુષ્ય દેશાભિમાન કે રાષ્ટ્રાભિમાન ધારણ કરતો હોય કરવામાં ચતુર એવો જે અર્થ કરે છે તે અર્થ ઉપર તો પણ તે ધર્મ કરતાં દેશ કે રાષ્ટ્રને વધારે તો સ્વપ્ન વિચક્ષણો ધ્યાન આપશે તો તેઓને માલમ પડશે કે પણ ન ગણે એ સ્વાભાવિક જ છે. કેમ કે આસ્તિક ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં પુષ્પનો તેઓને જ ગણાય કે જેઓ પરલોક અને પુણ્ય પાપને ઉપયોગ ઘણી જગ્યા પર હોય છે.
માનનારા હોય, અને જેઓ પરલોક અને પુણ્ય પાપને પ્રભુ પૂજા માટે વસ્ત્ર કેવું હોય?
મુખ્યપણે માનનારા હોય, તેઓ દેશ અને રાજય આવી રીતે પૂષ્પપૂજા જણાવ્યા પછી વસ્ત્રની વિગેરેને માત્ર સ્વપ્નનાના ખ્યાલ જેવા માનવા સાથે પૂજા જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે, હૃદયને આનંદ પરિણામે, અત્યંત કટુક જ માનનાર હોય છે. દેવાવાળા અને ત્રણ ભુવનથી પૂંજાયેલા એવા ભગવાન આસ્તિકોને તો દેશ અને રાષ્ટ્રના ભોગે પણ પરલોકની જીનેશ્વર મહારાજની ભક્તિપૂર્વક ભવ્યાત્માઓએ પ્રધાનતાએ કરાતો ધર્મ સાચવવાનો હોય. ધાર્મિક ચીનાંશુક આદિ વસ્ત્રો દ્વારા એ પૂજા કરવી. આ સ્થળે ભાવનાથી વિપરીતપણે કોઈપણ દેશભાવના કે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, ભગવાન રાષ્ટ્રભાવનાનો આદર આસ્તિકોને હોય જ નહિ. દેશી જીનેશ્વર મહારાજના પૂજન વિગેરે ધર્મકાર્યમાં વસ્તુની અને રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જો ધાર્મિક પ્રવૃત્તિ આડી આવે ઉત્તમતાને જે સ્થાન આપવામાં આવે છે. જો કે કેટલાક તો તે ધાર્મિક પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ એવું વચન રાષ્ટ્રવાદી અને દેશાભિમાનીઓએ ચીન જેવા જૈનધર્મને અનુસરનારો તો શું પરંતુ આસ્તિકતાને પરદેશના વસ્ત્રોથી સૂગ ચડશે, પરંતુ તેઓ પણ મોટર, ધારણ કરનારો પણ ઊંઘમાં પણ બોલે નહિ. જેઓ રેલ્વે અને પરદેશી બેંકો વિગેરેના શેરો લેવાનું એક ધાર્મિક ભાવના અને ધાર્મિક પ્રવૃત્તિઓના ભોગે દેશ અંશે પણ બંધ કરતાં નથી. એટલે કહેવું જોઈએ કે, અને રાષ્ટ્રને પોષવામાં પરમાનંદને માનનારા અને રાષ્ટ્રવાદી અને દેશાભિમાની ગણાતા લોકો પોતાની 'પરમાનંદને અનુસરનારા થાય છે તેઓ ખરેખર જૈન સગવડ અને સુખસાધ્યતાને આગળ રાખનારા છે. કહેવડાવવાને તો શું પરંતુ આસ્તિક કહેવડાવવાને માટે કોઈપણ દેશાભિમાની કે રાષ્ટ્રવાદીએ બેંકના પણ લાયક નથી. વ્યવહારને બંધ કર્યો નહિ. રેલ્વેમાં બેસવું બંધ કર્યું નહિ, રાષ્ટ્ર અને સમાજનું સામર્થ્ય શાથી? અને મોટરોની મુસાફરી છોડી નહિ, છતાં માત્ર યાદ રાખવું કે “ધર્મામા પો નદીએ વાક્ય
Page #188
--------------------------------------------------------------------------
________________
જ શ્રી સિદ્ધચકા (તા. ૨૧-૧૨-૩૮) નાસ્તિકોના મતની જડરૂપ છે. જો કે આસ્તિક અને અન્યાય અને જુલમને કાબુમાં રાખનાર જો કોઈપણ જૈન મતને અનુસરનારાઓ દેશ અને રાષ્ટ્રને હિત વસ્તુ હોય તો તે માત્ર ધર્મ કે સમાજની જ ભાવના છે. કરનારી અગર પોષણ કરનારી પ્રવૃત્તિઓને નથી ધર્મ કે સમાજની ભાવના સિવાયના રાષ્ટ્રો અને દેશો ચાહતા કે નથી રાખતા એમ નથી. દેશ અને રાષ્ટ્રને કેવળ દરિયામાં થતા મત્સ્યગલાગલ ન્યાયને જ હિત કરનારી અગર તેના હિતને પોષનારી પ્રવૃત્તિઓ જગતમાં પ્રવર્તાવનારા હોય છે. તત્ત્વમાં ભગવાન શરીર, કુટુંબ, ધન વિગેરેના ભોગે પણ પોષવાને તેઓ જીને શ્વર મહારાજની વસ્ત્રથી પૂજા કરવામાં જરૂર તૈયાર છે. એમાં આશ્ચર્ય નથી પરંતુ ધર્મની કે શાસ્ત્રકારોએ જે ચીનાંશુક આદિ વસ્ત્રો જણાવેલાં છે તે સદાચારનું રક્ષણ અને પોષણ કરનારી એવી સમાજની ધર્મભાવનાને અંગે સંપૂર્ણપણે ઉચિત જ છે. નીતિના ભોગે દેશ કે રાષ્ટ્રને પોષણ આપવાને કોઈ વસ્ત્રકારોએ પૂજા કેવી રીતે! પણ દિવસ તૈયાર તેઓ થાય નહિ. યાદ રાખવું કે ધર્મ વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે પ્રૌઢ અને સમાજથી બેદરકાર બનેલા દેશો અને રાષ્ટ્રો ગ્રંથોમાં વસ્ત્રધારાએ ભગવાન જીનેશ્વર મહારાજનું પોતાની ક્ષણિક ઉન્નતિ કદી સાધી પણ લે છે, પરંતુ પૂજન કરવાનું સ્થાને સ્થાને જણાવવામાં આવ્યું છે, તેઓ પરિણામે પોતાના દેશને અને રાષ્ટ્રને માટે ઘોર પરંતુ તે વસ્ત્રોથી ચંદરવા પુંઠીયા વગેરે કરવાં અને તે ખોદી માત્ર મૃત્યુનો જ ઘંટ વગાડે છે, જગતનો દ્વારાએ પૂજન કરવું એ વધારે ઉચિત ગણાય. ઇતિહાસ સ્પષ્ટપણે જાહેરાત કરે છે કે હજારો અને શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવે કરેલી ભગવાન લાખ્ખો વર્ષો સુધી જો કોઈપણ દેશ અને રાષ્ટ્રનિયમિત જીનેશ્વર મહારાજની પૂજામાં વસ્ત્રનું, આરોહણ પ્રવૃત્તિ કરી શકયું હોય તો તે માત્ર ધર્મ અને સમાજને કરવાનું જણાવવામાં આવેલું છે અને એનો અર્થ પૂરેપૂરી રીતે વફાદાર વર્તનારાજ છે. જેઓ ધર્મ અને ભગવાન જીનેશ્વરની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવા એમ સમાજને ભોગે દેશ અને રાષ્ટ્રવધારવા માંગે છે, તેઓ થતો હોય તો જૈનદર્શનની મનાયેલી અવસ્થાત્રયીની પ્રથમ તો પ્રજાતંત્ર કે લોકશાસનને નામે લોકોને ભાવનાને અંગે કોઈપણ જાતની પ્રતિકૂળતા નથી. આધીન કરી લે છે. પરંતુ અંતે તેઓને અવસ્થાત્રયીની ભાવના શા માટે? સરમુખત્યારોપણાના સપાટામાં લાંબી મુદત સુધી યાદ રાખવું કે ભગવાન જીનેશ્વર મહારાજની સડ્યા રહેવું પડે છે, અને તેમાં પણ પરિણામે આખા અભિષેક વખતની પૂજા વીતરાગ અવસ્થાને દેશ અને રાષ્ટ્રમાં ખુનામરકીઓનું ખંજર જ જોશભર અનુસરીને નથી હોતી, કિન્તુ જન્માભિષેકની વખતે પ્રવર્તતું રહે છે. સુજ્ઞમનુષ્ય સહેજે પણ સમજી શકશે મેરૂપર્વત ઉપર ઈન્દ્રમહારાજે કરાયેલા અભિષેકને કે પ્રજા ઉપર અંકુશ રાખનાર અમલદાર વર્ગ હોય, અનુસારે હોય છે. જેમ મેરૂપર્વત ઉપર અમલદાર વર્ગ ઉપર અંકુશ રાખનાર દિવાન પ્રધાન જન્માભિષેકની વખતે તેમજ રાજયાભિષેકની વખતે કે સેનાધિપતિ હોય, તેઓની ઉપર અંકુશ રાખનાર કરાયેલાઆભૂષણોની પૂજાને અંગે મુકુટકુંડલાદિ સભાપતિ કે રાજા હોય, પરંતુ તે સભાપતિ કે રાજાના આરોપણ કરવામાં આવે છે. યાદ રાખવું કે જેવી રીતે
Page #189
--------------------------------------------------------------------------
________________
- ૧૩
- શ્રી સિદ્ધચક
તા. ૨૧-૧૨-૩૮ ભગવાન જીનેશ્વરી મેપર્વત ઉપર નિયમિત રીતે વિગેરે આસનો વીતરાગને થતાં હતાં એમ તેઓ શું અભિષેકાદિ વડે પૂજાયેલા છે, તેવી જ રીતે દરેક નથી માનતા અને જો માને છે તો પછી તેવી અવસ્થાની તીર્થકરો રાજયકુલમાં લક્ષ્મીને અનુભવવાળા હોય છે. પ્રતિમાઓ કેમ કરાવતાં નથી?શું તેમની આખી એવો નિયમ હોવાથી દરેક તીર્થકરની રાજ્ય અવસ્થા વીતરાગપણાની અવસ્થા કાર્યોત્સર્ગ કે પર્યકાસન એમ પણ ભાવવામાં આવે છે, અને તે જ રાજ્ય અવસ્થામાં બે જ આસન હોય છે?જો તેઓ તરફથી કહેવામાં આવે મુકુટકુંડલાદિ નિયમિત હોય તે સ્વાભાવિક છે, જેઓ કે ભગવાન જીનેશ્વરી સિદ્ધપદને પામે તે વખતે તેઓની આભૂષણ અને વસ્ત્રાદિકના નિષેધને અંગે દઢ કાર્યોત્સર્ગ કે પર્યક એમ બે જ અવસ્થા હોય છે, અને કદાગ્રહવાળા થાય છે તેઓ જણાવે છે કે અમો તેથી તેવા બે જ આકારની મૂર્તિઓ માનવામાં આવે જન્માવસ્થા કે છબસ્થાવસ્થામાં આવતી રાજ્યવસ્થા છે, તો પછી તે નિર્વાણની વખતે વસ્ત્રાદિકનું આરોહણ અને અમે તો માત્ર વીતરાગ સર્વજ્ઞપણાની અવસ્થાને હોય છે તે અને વિવિધ પ્રકારની પૂજા વિગેરે તે વખતે જ પૂજય ગણીએ છીએ. શ્રમણ્યાવસ્થાને પૂજય જે થાય છે તે શા માટે માનવામાં આવતાં નથી?વસ્તુતઃ માનતા નથી તેઓએ પ્રથમ તો ભગવાનને કેવલિ દિગમ્બરો વસ્ત્રાદિકના નિષેધમાં દઢ કદાગ્રહવાળા અવસ્થામાં જમીનને સ્પર્શ કરવાનું માન્યું જ નથી, તો થયેલા હોઈને તેઓએ સંયમના સાધનભૂત એવાં પછી જે કોઈપણ પ્રતિમા ભૂમિને સપર્શી હોય કે ઉપકરણોનો સર્વથા નિષેધ કર્યો અને તે જ નિષેધના સિંહાસને અડી હોય તે પ્રતિમા તેઓએ માનવી જોઈએ પ્રતાપે તેઓ દિગમ્બર તરીકે જાહેર થયા. નહિ, છતાં પણ તેવી પ્રતિમા જો માનવામાં આવે તો ઉપકરણના નિષેધથી આવી પડતી આપત્તિ. અમે વીતરાગ સર્વજ્ઞપણાની ભગવાનની અવસ્થા જ યાદ રાખવું કે દિગમ્બરો કોઈપણ વસ્ત્રવાળી પૂજીએ છીએ તે ઢોંગરૂપ જ ગણાય. જો કે વીતરાગ શાખામાંથી જ જુદા પડેલા છે અને તેથી લોકોએ તેને સર્વજ્ઞપણાની અવસ્થામાં છત્ર, ચામર વિગેરે રાજ્ય વસ્ત્રની હયાતિ બાબતમાં પ્રશ્ન કર્યો ત્યારે તેઓને એમ ચિન્હો તો જીનેશ્વરોને હોય જ છે. તેઓ તેઓની કહેવાની ફરજ પડી કે અમારે તો દિશારુપી વસ્ત્રો છે. અપેક્ષાએ તો જો રાજયચિન્હોથી ભગવાન વિતરાગ વાચકોએ ધ્યાન રાખવું કે તેઓને વસ્ત્રસહિતપણાના હોવાને લીધે તેમના ત્યાગીપણામાં ક્ષતિ થતી નથી તો જવાબમાં દિશારૂપી વસ્ત્રો તો છે એમ કહેવું જ પડે છે. પછી મુકુટાદિ રાજયચિન્હો થી ક્ષતિ ક્યાંથી એટલે કે કપાસના વસ્ત્રો હો કે દિશાપી વસ્ત્રો હો, આવી?વળી શું તેઓ વીતરાગસર્વશને મકાનના અર્થાત્ આરોપિત વસ્ત્રોવાળા તો દિગમ્બરો પણ છે, અધિષ્ઠાયક તરીકે રહેવાવાળા માને છે કે જેથી મંદિરને છતાં તેઓ ઉપકરણથી સર્વથા ધૃણાવાળા થયા અને ભગવાન જીનેશ્વરનું મંદિર એમ કહી શકે? શું તેઓ તેના ફલરૂપે ભગવાન જીનેશ્વરનાં વસ્ત્રો અને વિચરતા એવા ભગવાન સર્વને નહિ માનતા હોય કે આભૂષણને અંગે પણ તેઓને નિષેધમાં જ ઉતરવું જેથી કાર્યોત્સર્ગ અને પર્યકાસન એમ બે જ આસનની પડ્યું. જે મનુષ્ય સંયમસાધનરૂપે ઉપકરણોને નહિ મૂર્તિઓ માને છે, સમવસરણ વિહાર કે ઉત્કટુકનિષદ્યા માને તે મનુષ્ય ધર્મસાધનરૂપ ઉપકરણોને ઉઠાવવા
Page #190
--------------------------------------------------------------------------
________________
- શ્રી સિદ્ધચક્ર
(તા. ૨૧-૧૨-૩૮) તૈયાર થાય તેમાં આશ્ચર્ય શું? તે દિગમ્બરોની ગયું, અને તે કમંડલુને શ્રીજિનમંદિરોમાં ધારણ કદાગ્રહદશા એટલે સુધી વધી ગઈ કે તેઓએ કરવામાં વાંધો ગણ્યો નહિ. આ મતનો વિશેષ સાધુઓને ઉપકરણનો નિષેધ કર્યો અને ભગવાન અધિકારી શ્રી જૈનસત્યપ્રકાશ પેપરના જીનેશ્વરોને આભૂષણાદિકનો નિષેધ કર્યો એટલું જ દિગમ્બરોત્પત્તિના પ્રકરણમાં કંઈક વિસ્તારથી નહિ, પરંતુ ભગવાન જીનેશ્વર મહારાજને ચક્ષુની જણાવવામાં આવેલો છે માટે તેના અર્થીએ તે ત્યાંથી હયાતી માનવાથી પણ તે દિગમ્બરો શરમાવવા વાંચી લેવા પ્રયાસ કરવો. લાગ્યા, વાચકોને યાદ હશે કે ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય નવીન મતાવલંબીની પરિસ્થિતિ જે ચક્ષુવાળી જાતિ છે તે જાતિમાંથી કોઈપણ જાતિ તે દિગમ્બરોનું એટલું બધું હઠિલાપણું અને આપણે તપાસીએ તો દરેક જાતિના શરીરનારંગ કરતાં કદાગ્રહમાં નિર્ભરપણું છે કે તેઓ નવીન ઉત્પન્ન થયેલા તેની ચક્ષુનો રંગ જુદો જ હોય. કોઈપણ જાતિમાં શરીર હોવાને લીધે તેઓના હાથમાં એક પણ પ્રાચીન તીર્થ અને ચક્ષુનો રંગ એકસરખો તો હોતો જ નથી. ફકત હતું નહિ અને છે પણ નહિ અને તે દ્વારાએ સામાન્ય થાંભલાઓની સાથે કેટલાંક પુતળાં બનાવવામાં આવે લોકો પણ તેને સહેજે નવા ઉત્પન્ન થયેલા તરીકે જાણી છે તે પુતળાઓમાં શરીરનો રંગ અને ચક્ષુનો રંગ એક શકે છે, તથા બોલે છે અને એ વાત તે દિગમ્બરોને સરખો હોય છે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે કારમા ઘા જેવી લાગે છે. તે ઘા રૂઝવવા માટે તેઓ દિગમ્બરોએ ભિન્ન રંગવાળી ચક્ષુ વગરની માનેલી પોતાના કદાગ્રહને છોડીને સન્માર્ગે આવવાનું તો તેમનું મૂર્તિઓ ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિઓ નથી, ભવિષ્ય સારું નહિ હોવાને લીધે કરી શકતા નથી. પરંતુ કોઈ થાંભલે લગાડેલા પુતળાનું પ્રતિબિંબ જ છે. પરંતુ શ્વેતામ્બરોના સ્થાને સ્થાન ઉપર અને ઉપકરણનો નિષેધ કરવાના દઢ આગ્રહને લીધે જેમ શ્વેતામ્બરોના તીર્થ ઉપર લૂંટારું અને ધાડપાડુઓની સંયમસાધનો અને ધર્મસાધનો છોડવા સાથે ભક્તિ રીતિ અખતિયાર કરી તીર્થો અને મંદિરો પચાવી સાધનો છોડવાની જરૂર પડી છે, તેમજ તેઓને સ્ત્રીનું પાડવાના કારમાં પ્રાચીનકાળમાં કંઈ વખત કેવલજ્ઞાન અને મોક્ષ નહિ માનવાની પણ આવશ્યકતા શ્રીગીરનારજીને તે દિગમ્બરોએ દબાવવા માટે કરેલા એને લીધે જ ઉભી થઈ અને તેને પ્રતાપે અન્યલિંગ પ્રયત્નો અને તેને લીધે થયેલ લડાઈઓમાં અને ગૃહલિંગના કેવલ અને મોક્ષનો પણ નિષેધ શ્વેતામ્બરોનો થયેલો વિજય ઈતિહાસમાં ઘણા પાનાં માનવાની પરિણામે જરૂર પડી. આશ્ચર્યની વાત તો રોકે છે તે જગજાહેર છે, અને આજ કારણથી સમજુ એ છે કે નગ્ન અવસ્થાવાળાઓએ સંયમના સાધનભૂત એવા શ્વેતામ્બરો પોતાના મંદિર અગર તીર્થોમાં ઓઘો, મુહપત્તિ વિગેરે ઉપકરણોનો નિષેધ કરી દિગમ્બરોને પ્રવેશ પણ કરવાનો પ્રતિબંધ કરે છે તે સંયમનો સર્વથા નાશ હોરી લીધો, પરંતુ શૌચ કરવાની યોગ્ય જ છે. દર્શન અને પૂજાભાવનાનો ઢોંગ કરનાર બહાને અન્ય તીર્થીઓને શોભતું અને જૈનેતરોના જ દિગમ્બરોએ તીર્થો અને મંદિરોમાં ગમનાગમન કરી ચિન્હરૂપે ગણાતું એવું કમંડલું તો શૌચ માટે આવશ્યક શ્વેતામ્બરોને કેવા હેરાન કર્યા છે એ હકીકત
Page #191
--------------------------------------------------------------------------
________________
| 3
શ્રી સિદ્ધચક
(તા. ૨૧-૧૨-૩૮) : શ્રીસમેતશિખરજી, ગીરનારજી,શ્રી તારંગાજી, શ્રી તો અંચલીકાના ચિન્હ વગરની પણ હોય, અને અંતરીક્ષજી, શ્રીમક્ષીજીયાવત્ શ્રી સૌરીપુર તીર્થની પછીના વખતની થયેલી મૂર્તિઓ તો તે કચ્છના હકીકતને જાણનારાઓની તીર્થ અને મંદિરો લૂટવાની ચિન્ડવાળી પણ હોય. આવી રીતે દિગમ્બર લોકોના નીતિના પરિણામે શ્વેતામ્બર સમાજના અગ્રગણ્યોને લુંટફાટ અને ધાડના ત્રાસથી ભગવાન જીનેશ્વર એવું કહેવાની ફરજ પડે છે કે જો શ્વેતામ્બર તીર્થોમાં મહારાજનીવસ્ત્રપૂજામાં કદાચ ફેરફાર થયો હોય તો કે મંદિરોમાં ઢેડ કે ભંગીઓ આવી ગયા હશે તો માત્ર તે અસંભવિત નથી, જો કે વર્તમાનમાં પણ સ્નાત્રપૂજાથી કે મંદિરને ધોવડાવવા માત્રથી શ્વેતામ્બરો આંગીરચનાની વખતે તો તેવા ઉત્તમ વસ્ત્રોનો ઉપોયગ છુટકારો મેળવી શકશે, પરંતુ આ દિગમ્બરનો કરવામાં આવે છે. એટલે વખતે વખતે વસ્ત્રોનો ઉપયોગ એકવખત પણ જો પગપ્રવેશ થયો તો પછી તેઓ સમગ્ર ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં થાય છે એમાં શ્વેતામ્બરોના લોહીનો કણીયો કણીયો ચૂસી જશે, તો કોઈથી ના કહેવાય તેમ નથી, પરંતુ હમેશની પ્રચલિત પણ શ્વેતામ્બરો તે પોતાના તીર્થ અને મંદિરમાં પૂજાઓમાં ઉપર જણાવેલા કે એવા બીજા કોઈપણ પવિત્રપણુંઅને આધિપત્યપણું જાળવી શકશે નહિ. કારણસર વસ્ત્રની પૂજામાં પરિવર્તન થયેલું છે અને તે માટે કોઈપણ ભદ્રિકતા કે બેવકુફી વાપરીને તેવા તીર્થ ચાલે છે એમ માનવું યોગ્ય છે. અને મંદિરના લુંટારૂઓને તો કોઈપણ ભોગે જો તમારા વસ્ત્રનું આરોપણ સિદ્ધાવસ્થાને અદેશ્ય ન બનાવે. મંદિર અને તીર્થનું હિત ચાહતા હો તો પ્રવેશ કરવા આચાર્ય મહારાજ શ્રી સેનસૂરિજી સેનપ્રશ્નમાં દેવો નહિ.
વસ્ત્રાદિકની પૂજા વર્તમાનકાળમાં પણ યોગ્યતાએ મૂર્તિઓના સર્વસાધારણ ચિન્હ શું?
કરવાનું જણાવે છે અને ચાલુ જમાનામાં આંગીરચના વાચકોને યાદ હશે કે આચાર્ય મહારાજશ્રી વિગેરેમાં ઊંચી કિંમતના વસ્ત્રાદિકનો ઉપયોગ કેટલીક બપ્પભટ્ટસૂરિજીની વખતે દિગમ્બરોથી બચવા માટે જગા પર થાય પણ છે. ભગવાન જીનેશ્વર મહારાજની જ શ્વેતામ્બરોને પોતાની મૂર્તિઓની પલાંઠીએ કછોટ પ્રતિમા મુખ્યત્વે સિદ્ધાવસ્થાના આસનને ઉદ્દેશ્ય તરીકે એટલે અંચળનું ચિન્હ કરવું પડ્યું. એટલે તે કાળ રાખીને કરવાની હોવાથી તે આકાર લક્ષ્ય બહાર લઈ પછીની મૂર્તિઓની લૂંટ નિવારવા માટે શ્વેતામ્બરોને. જવો પાલવે તેમ નથી અને તેથી વસ્ત્રનું આરોહણ તેવા આટલો નિયમ કરવો પડયો, અને દિગમ્બરોને એ રૂપે થઈ શકે જ નહિ કે જેમ કરવાથી સિદ્ધાવસ્થાનાં નિયમ રાખવાની ફરજ પાડી કે તેઓએ ભગવાનના આસનોનું દશ્યત્વ મટી જાય. યાદ રાખવું કે કાયોત્સર્ગ આકારે રહેલાહાથની પાછળ પુરુષનું ચિન્હ શ્રીરાયપાસેણી વિગેરે સૂત્રોમાં દેવદુષ્ય વસ્ત્રનું માત્ર રાખવું જ જોઈએ. અર્થાત્ દિગમ્બરોની અપેક્ષાએ જે આરોહણ જ જણાવે છે, પરંતુ પરિધાન જણાવતા નથી. જે મૂર્તિને પુરુષ ચિનહ ન હોય તે મૂર્તિને તેઓ માની એટલે દેવતાઓ પણ વાસ્તવિક રીતેએ હાથમાં સ્થાપન શકે જ નહિ. જો કે શ્વેતામ્બરોની અપેક્ષાએ તો શ્રી કરવાનું કે ખભે સ્થાપન કરવાનું કરે, પરંતુ બપ્પભટ્ટસૂરિજીથી પ્રાચીનકાળની શ્વેતામ્બર મૂર્તિઓ અન્ય મતવાળાઓની પેઠે વસ્ત્રોનું પરિધાન તો
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૨૧-૧૨-૩૮
દેવતાઓએ પણ કર્યું નથી, અને શાસ્ત્રકારોએ પણ છત્ર, ચામર, ભામંડલ, સિંહાસનાદિ પ્રતિહાર્યો હતાં, કહ્યું નથી, તેમજ વર્તમાનમાં કોઈપણ ધર્મપ્રેમી મનુષ્ય તો શું તે ભગવાન જીનેશ્વર મહારાજને તે તેમ કરતો પણ નથી.
નગ્નાવસ્થાવાળાઓ છત્રાચામરાદિકને લીધે વિતરાગ અવસ્થા ધારતાં પણ પૂજન.
વીતરાગપણામાંથી ખસેડી નાંખવા માંગે છે? અર્થાત્ ઉપર જણાવેલી પૂજાઓના અંગે કેટલાક છત્ર ચામર વિગેરેવાળા હોવાથી ભગવાન જીનેશ્વર નગ્નાવસ્થા ધારણ કરનારાઓ એમ કહેવાને તૈયાર મહારાજાઓ વીતરાગ નહોતા અને કેવલિ પણ નહોતા થાય છે કે આવી રીતે વસ્ત્ર આભૂષણ વિગેરેથી એમ તેઓ માનવા અને કહેવા માંગે છે ખરા?યાદ ભગવાનનું પૂજન કરવું તે ઉચિત્ત નથી, કારણ કે રાખવું કે ભગવાન જીનેશ્વર મહારાજને વંદન કરવાને આભૂષણ વિગેરે ભગવાનની સરાગ અવસ્થામાં હોય માટે આવવાવાળા રાજા મહારાજાઓ છત્રચામર છે અને ભગવાનની પૂજા તો વીતરાગ અવસ્થાને લીધે વિગેરેને છોડી દે છે, અને તેનું કારણ એ જ જણાવે છે કરવાની હોય છે. આવું કહેનારાઓએ પ્રથમ તો એ કે એ છત્ર ચામર વિગેરે રાજ્યચિન્હો છે, અને આ ધ્યાનમાં લેવાનું છે કે તે નગ્નાવસ્થાવાળાઓ ભગવાન રાજ્ય ચિન્હો છોડવારૂપી અભિગમ કરવાનું જ્યારે જીનેશ્વર મહારાજાઓની પ્રતિમાનો જે અભિષેક કરે દિગમ્બરોને કબુલ કરવાનું છે અને કબુલ કરેલું પણ છે તે શું વીતરાગ અવસ્થામાં થયેલો માને છે કે વીતરાગ છે, ત્યારે છત્ર ચામર વિગેરે વીતરાગ અવસ્થાને ન અવસ્થાને ઉચિત હોય એમ માને છે? કહેવું જોઈશે કે જણાવતાં સરાગઅવસ્થાને જણાવે છે એમ તેઓએ ઈંદ્ર મહારાજ વિગેરેએ ભગવાનના જન્મની વખત માનવું જોઈએ. અર્થાત્ જો તેઓ વીતરાગ અવસ્થાનું મેરૂ પર્વત પર કરેલા અભિષેકને અનુસરીને મુખ્યતાએ જ પૂજન કરી છીએ એવા કદાગ્રહમાં મસ્ત રહેતા હોય તે અભિષેક કરવામાં આવે છે અને ઇંદ્ર મહારાજ તો તેઓએ ન તો જન્માભિષેક કરવો જોઈએ, ન તો વિગેરેએ મેરૂ પર્વત ઉપર કરેલો અભિષેક વીતરાગ છત્રચામરાદિક ધારણ કરાવવાં જોઈએ, એટલું જ અવસ્થામાં કોઈપણ પ્રકારે નહોતો, પરંતુ ભગવાનની નહિ, પરંતુ જીનેશ્વર ભગવાનના છત્ર ચામરાદિક સરાગ અવસ્થામાં જ હતો. માટે જો તે પ્રાતિહાર્યોને પણ માનવા જ જોઈએ નહિ. વળી તે નગ્નાવસ્થાવાળાઓને તે વીતરાગપણાની અવસ્થાને નગ્નાવસ્થાવાળાઓએ પોતાના મંતવ્ય પ્રમાણે એ વાત અંગે એટલે વીતરાગ તરીકે જ પૂજન કરવું હોય તો તો ધ્યાનમાં રાખવાની છે કે તે દિંગમ્બરો વીતરાગ તેઓએ સ્વપ્ન પણ અભિષેક પૂજાનો આદર કરવો પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી પણ અર્થાતુવીતરાગ જોઈએ નહિ.
થયા પછી આકાશમાં અધર રહેવાવાળા માને છે, તો સાચું વીતરાગ– શામાં?
પછી તેઓ જો ભગવાન જીનેશ્વર મહારાજની વીતરાગ વળી તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન અવસ્થા અને કેવલિ અવસ્થાને જ પૂજતા હોય અને જીનેશ્વર મહારાજ વીતરાગપણાને પામી કેવળજ્ઞાન માનતા હોય, તો જે પ્રતિમા સિંહાસન ઉપર મેળવીને જ્યારે વિચરતા હતા ત્યારે તે ભગવાનને બીરાજમાન ન હોય, પરંતુ અધ્ધર આકાશમાં જ રહેલી
Page #193
--------------------------------------------------------------------------
________________
લપે
(તા. ૨૧-૧૨-૩૮) હોયતે પ્રતિમાને જ તેઓએ માનવી જોઈએ, જો પણ રહે નહિ અને તે ચોથા મહાવ્રતને નુકસાન કરનાર નગ્નાવસ્થાવાળા લોકો આ પોતાના કદાગ્રહને પણ છે. તેથી કોઈપણ પ્રકારે મુનિ મહારાજને સરાગ યથાસ્થિત રીતે પકડે તો શ્વેતામ્બરોનાં જે તીર્થો, અવસ્થામાં પણ સ્નાન કરવાનું કલ્પતું નથી,એમ છતાં મંદિરોમાં તથા અન્યત્ર જે મૂર્તિઓ સિંહાસન ઉપર આ નગ્નાવસ્થાવાળાઓ ભગવાન અને શ્વર બીરાજમાન છે તેઓને લૂંટવા માટે અને દબાવવા માટે મહારાજની વીતરાગ અવસ્થા જ પૂજવા લાયક છે કોઈ દિવસ પણ પ્રયત્ન કરે જ નહિ, પરંતુ હાથીને એમ માને અને અભિષેક વગેરે કરે તે અણસમજુને ચાવવાના દાંત જુદા હોય અને દેખાડવાના દાંત જુદા પણ આશ્ચર્ય ઉત્પન્ન કર્યા સિવાય રહે નહિ. જો કે તે હોય તેવી રીતે આ નગ્નાવસ્થાવાળાઓ ભગવાન નગ્નાવસ્થાવાળાઓનાં શાસ્ત્રો તો કેસર, ચંદન, મોતી, જીનેશ્વર મહારાજની પૂજાનો અંતરાય કરવા માટે અને વિગેરેના હારો અને અનેક જાતના ફુલોથી વીતરાગ નાશ કરવા માટે તો જુઠું બોલે છે અને શ્વેતામ્બરોના. ભગવાનનું પૂજન કરવાનું જણાવે છે. પરંતુ તીર્થો મંદિરોમાં તથા અન્યત્ર જે મૂર્તિઓ પચાવી વર્તમાનકાળના દિગમ્બરોને શ્વેતામ્બરોની પાડવાની વખતે જુદું જ બોલે છે. એક સ્કૂલબુદ્ધિએ તે પ્રતિમાઓની પૂજા ભૂંસવાનો ધંધો છે, તેથી તેઓ દિગમ્બરોએ વિચાર કરવો જોઈએ કે શું તેઓના પોતાના શાસ્ત્રોનાં વચનોને ઓળંગીને પણ મનડકલ્પિત વીતરાગ પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી પણ રીતે વીતરાગ અવસ્થાના પૂજનનું નામ લે છે, વળી મકાનમાં રહેતા હતા ખરા? શું તેઓના વીતરાગ તે દિગમ્બરોએ વિચારવા જેવું છે કે શું તેઓએ માનેલા પરમાત્મા કેવલી અવસ્થા પછી એક જ જગા પર બેસી વીતરાગ કેવલિ એવા તીર્થંકર ભગવાનો હંમેશા રહેતા હતા? મૂર્ખમાં મૂર્ખ દિગમ્બરને પણ આ પર્યકાસન કે કાર્યોત્સર્ગ આસને જ રહેતા હતા?કહેવું બાબતમાં તો કબુલ જ કરવું પડશે કે કેવલજ્ઞાન પામેલા જોઈશે કે દેશોન ક્રોડ પૂર્વ સુધી વીતરાગપણું હોય છે, જીનેશ્વર મહારાજાઓ નથી તો તેમના માટે કરેલા તેમજ ભગવાન જીનેશ્વર મહારાજનું વીતરાગ મકાનોમાં રહેલા અને નથી તો કેવલજ્ઞાન થયા પછી કેવલિપણું કઈક ન્યૂન લાખ પૂર્વ સુધી હોય છે, તેમાં એકની જગાય પર રહેલા. જ્યારે આવી હકીકત છે
તેઓ આ બે કાર્ય કાર્યોત્સર્ગ અને પર્યકાસનની ત્યારે એકાન્ત વીતરાગ કેવલિ ભગવાનની અવસ્થાની
અવસ્થામાં જ કાંઈ હોતા નથી, પરંતુ ભગવાન
જીનેશ્વર મહારાજાઓ તો ગામેગામ વિચરવાવાળા પૂજાનો જ કદાગ્રહ રાખવાવાળાઓ ન્યાયદૃષ્ટિએ એક
હોય છે અને સમવસરણમાં તો બાજોઠ ઉપર પગ મૂકી અંશે પણ એવી મૂર્તિ અને મંદિરને માની શકે જ નહિ.
સિંહાસન ઉપર બેઠેલા હોય છે માટે દિગમ્બરોએ જો સરાગ અવસ્થા કોને સંભવે?
વીતરાગ અવસ્થાનું જ ભગવાન જીનેશ્વર મહારાજાને સામાન્ય જૈન જનતામાં મુનિસમુદાયને વિહાર અંગે પૂજન કરવું હોય તો જે જે પર્યકાસનવાળી કે વિગેરેને અંગે નદીમાં ઉતરવાનું થવાને અંગે પ્રથમ કાર્યોત્સર્ગ આસનવાળી જીનેશ્વર મહારાજની મૂર્તિઓ મહાવ્રત વિગેરેમાં અપવાદ હોય છે એમ જાહેર છે, હોય તે બધી મૂર્તિઓની પૂજાનો પરિહાર કરવો છતાં મુનિસમુદાયને સ્નાન કરવાનું વિધાન અપવાદ જોઈએ.
Page #194
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૧૨-૩૮
શ્રી સિદ્ધચક્ર કઈ અવસ્થાએ તીર્થકરો મોક્ષે જાય?
કેવળએ ચાર અવસ્થા પણ ભગવાન જીનેશ્વર વાસ્તવિક રીતિએ ભગવાનજીનેશ્વર મહારાજની નિર્વાણ અવસ્થાના કલ્યાણકની માફક મહારાજની મૂર્તિ સિદ્ધાવસ્થાની અપેક્ષાએ જ કલ્યાણકપણે જ ગણાયેલી છે. એટલે વાસ્તવિક કરવામાં આવે છે, અને તેથી જ તે મૂર્તિઓ કાર્યોત્સર્ગ રીતિએ ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન કરવું અને પર્યકાસનની જ હોય છે. કેમ કે વર્તમાન હોય અને ભગવાન જીનેશ્વર મહારાજના પાંચે ચોવીશીમાં તો શું પરંતુ સર્વ ચોવીશી અને વીશીમાં કલ્યાણકો કલ્યાણરૂપક હોઈ પૂજવા લાયક છે એમ સર્વ તીર્થકરો જે મોક્ષે ગયા છે જાય છે અને જશે તે માનવું હોય તો જે જે પૂજન વિધિઓ અભિષેકદિને બધા આ કાર્યોત્સર્ગ અને પર્યકાસનની અવસ્થામાંથી અંગે શાસ્ત્રકારો બતાવે છે તે તે બધી વિધિઓ કોઈપણ એક અવસ્થાએ જ મોક્ષ જવાવાળા હોય છે આદરવા લાયક જ ગણવી જોઈએ. એવો ચોક્કસ શાસ્ત્રીય નિયમ છે. આવી રીતે તીર્થકરપણું ક્યારથી ગણાય? ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠિત કેટલાક શ્વેતામ્બરો કે જેઓ ભગવાન જીનેશ્વર અને મુખ્ય આકાર કાર્યોત્સર્ગ આસન અને મહારાજને અંગે થયેલી દેવદ્રવ્યની વૃદ્ધિને ઓળવવા પર્યકાસનનો હોવા છતાં તેમની પૂજાતા તો આદિથી ભક્ષણ કરવા કે કરાવવા તૈયાર થઈ અધર્મને માર્ગે ચ્યવન કલ્યાણક આદિની અપેક્ષાએ થાય છે, અને ચઢેલા છે તેઓ ભગવાન જીનેશ્વર મહારાજનું તેથી જ મંદિરમાં ગજાદિક સ્વપ્ન ધારણ કરવા યોગ્ય તીર્થંકરપણું ફકત કેવલિ અવસ્થામાં જ હોય છે એમ થઈ શકે. જો કે કેટલાકોની ધારણા પ્રમાણે જ્યારે જે પ્રરૂપે છે, તે આ પાંચ કલ્યાણકોનો વિચાર કરી ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિઓ જે સિદ્ધ સન્માર્ગે આવશે. શાસ્ત્રકાર મહારાજ ભગવાન અવસ્થાની અપેક્ષાએ આકાર માનવામાં આવેલો છે જીનેશ્વર મહારાજના ચ્યવન કલ્યાણક વખતે જ તે જ આકારની અપેક્ષાએ સર્વ ચંદન, વસ્ત્ર, અરિહેસિ બૂિ વક્રમાસિ તથા સિ મહીયો આભૂષણ, છત્ર, ચામર વિગેરે દ્વારાએ પૂજન છે. રિટ્ટા તેમજ તિસ્થરમારો વા વિગેરે સૂત્રો અવનથી ત્યારે કેટલાકોની ધારણા પ્રમાણે મુખ્ય આકાર જ અરિહંતપણું સ્પષ્ટપણે જણાવે છે. છતાં જેઓને સિદ્ધાવસ્થાનો હોવા છતાં અભિષેક આદિ પૂજા કરતી દેવદ્રવ્યનું ભક્ષણ કરીને કે કરાવીને અનન્નો સંસાર વખતે જુદી જુદી જન્મ, રાજય, શ્રમણ્ય, કૈવલ્ય ઉપાર્જન કરવાનો હોય અને પોતાના સમ્યક્તનો નાશ આદિ અવસ્થાઓ ધારવી અને તે તે અવસ્થાઓની કરવાનો હોય, અને તેથી ચ્યવન અવસ્થાથી તીર્થકર અપેક્ષાએ સર્વ પૂજન કરવું એમ છે. જો ભગવાન ન માનવા એમ માનવાનું અને પ્રરૂપવાનું થતું હોય જીનેશ્વર મહારાજાઓ ગર્ભથી માંડીને પૂજવા લાયક તો આશ્ચર્ય જ નથી. યાદ રાખવું કે અવનાદિક ન હોય તો શ્વેતામ્બર કે નગ્નાવસ્થાવાળાઓ કલ્યાણકોની વખતે ભગવાન મહાવીર મહારાજની ભગવાન જીનેશ્વર મહારાજનાં પાંચ કલ્યાણકોમાંની ઇંદ્રાદિકોએ સ્તુતિ કરી તેમાં નાસ્થળે મળ માવો શકત જ નહિ. કેમ કે ચ્યવન, જન્મ, દીક્ષા અને તીર્થકર મહાવીર વિગેરે કહેવામાં આવ્યું છે, વળી
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૭
શ્રી સિદ્ધચક
(તા. ૨૧-૧૨-૩૮) જે વખતે તીર્થÁકરગોત્ર બાંધ્યું છે તે વખત સંસારને ઘેરાતું એવું જગત તીર્થને પ્રવર્તાવ્યા સિવાય કોઈપણ પણ તે જીવે ત્રણ ભવ અવશેષવાળો કરી દીધો પ્રકારે ઉધૃત કરી શકાય એવું નથી. માટે આ જગતને છે, અર્થાત્ ત્રણ ભવ અવશેષપણું અને તીર્થંકરપણું સંસારથી ઉપૃત કરવા માટે દ્વાદશાંગી રૂપ તીર્થનું પ્રવર્તન બન્ને સાથે કરેલાં છે અને તે ત્રીજો ભવ ચ્યવન કરવું જ જોઈએ, અને તે તીર્થનું પ્રવર્તન ગણધરો અવસ્થાથી જ શરૂ થાય છે. આ જ કારણથી ભગવાન દ્વારાએ દ્વાદશાંગીનું ગુંથન થયા સિવાય બની શકે જ હરિભદ્રસૂરિજી તત્ત્વાર્થસૂત્રની ટીકાની અંદર ભગવાન નહિ અને ગણધરોનો પ્રતિબોધ કેવલજ્ઞાનની પ્રાપ્તિ જીનેશ્વર મહારાજનું કૃતાર્થપણું જણાવતાં ચરમભવની પછી જ બની શકે માટે તે કેવલજ્ઞાન ઉપજાવવા પ્રાપ્તિ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા દ્વારાએ જ તે શ્રમણચિન્હ અંગીકાર કરીને મારે દીક્ષિત થવું જ જણાવે છે, એટલે સ્પષ્ટ થયું કે ભગવાન જીનેશ્વર જોઈએ એવા વિચારથી એટલે જગતના ઉદ્ધારને માટે મહારાજની પ્રતિમાની કાર્યોત્સર્ગ કે પર્યકાસનની જ ભગવાન જીનેશ્વરોને દીક્ષિત થવું થાય છે. તેમજ સિદ્ધાવસ્થા રાખ્યા છતાં જન્માદિ અવસ્થાનો આરોપ દીક્ષા લેતી વખતે પણ જગતની શુભપ્રવૃત્તિ માટે જ કરીને તે અવસ્થા લાયક પણે પૂજન કરવામાં કોઈપણ નિષ્ફટક, આજ્ઞાપ્રધાન અને ઋદ્ધિસમૃદ્ધિથી પૂર્ણ એવા જાતનો વિરોધ નથી.
રાજ્યને છોડીને સામાયિક અંગીકાર કરતાં પોતાના કયા આત્મા તીર્થંકર ગોત્ર ઉપાર્જન કરે? શાસનમાં થવાવાળા સાધુઓની સ્થિતિના ક્રમને
ભગવાન જીનેશ્વર મહારાજાઓ દેખાડવા માટે અર્થથી પામો કે મહાવ્રતોનો અથવા તો તીર્થકરપણાના ભવથી પહેલાના અનેક ભવમાં ભૂત- ચાતુર્યામિક કે પંચમહાવ્રતિક ધર્મનો સ્વીકાર કરે છે. જીવમાત્રની અને વ્રતધારીઓની અનુકંપા વિગેરેની દીક્ષાદિ શા માટે? ક્રિયા સહિત એવા વર બોધિલાભની કાળથી માંડીને જે વખતે ભગવાન જીનેશ્વર મહારાજાઓ હંમેશાં પરોપકારમાં જ લીન હોય છે અને તેવી રીતે આવી રીતે જગતના કલ્યાણને માટે, પાપકર્મોનાં ક્ષયને અનેક ભવોથી પરોપકારમાં લીન થયેલા મહાપુરુષો માટે અને મોક્ષનાં સાધન માટે ચારિત્ર અંગીકાર કરે જયારે સમ્યક્ત્વની શુદ્ધિ આદિક નિમિત્તો દ્વારા એ છે, અર્થાત્ પંચમુષ્ટિક અને ચાતુર્મુષ્ટિકલોચ કરીને અને ધર્મ આરાધના કરતાં જગતના જીવમાત્રના ઉદ્ધાર માટે તે જ વખતે ઈંદ્રમહારાજે ખભા ઉપર થાપેલ દેવદુષ્ય ઉત્સહવાળા થાય છે ત્યારે જ તેઓ તીર્થંકરનામ ગોત્ર ધારણ કરવા રૂપ શ્રમણચિન્હ ધારણ કરે છે તે જ બાંધે છે અને તેવી રીતે બાંધેલું તીર્થંકરનામ ગોત્ર જેને વખત જીનેશ્વર મહારાજાઓને મન:પર્યવજ્ઞાન થાય છે, હોય છે તેવા મહાપુરુષો પહેલા ભવના તે એવી રીતે પ્રવ્રજિત થયેલા અને મન:પર્યવજ્ઞાનને પરોપકારમય શુભ આચરણના સંસ્કારથી સંસારનું પામેલા ભગવાન જીનેશ્વર મહારાજાઓ સમ્યક્ત યથાસ્થિત વૈચિત્ર્યપણું વિચારતાં તેનાં જન્મ, જરા, જ્ઞાન, ચારિત્ર, તપ અને સમાધિના બળે મોહાદિક મરણ વિગેરે દુઃખ ટાળવાનાં વિચારમાં તત્પર થાય છે ચાર ઘાતિકર્મોનો નાશ કરીને કેવળજ્ઞાનને પામે છે, અને આ જન્મજરાદિના દુઃખથી રિબાતું અને કર્મોથી અને તે પામીને પૂર્વ નિર્ધારિત કરેલા જગતનાં હિતને
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩છે.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૨-૩૮ માટે તે પામીને પૂર્વે નિર્ધારિત કરેલા જગતનાં હિતને પણ પૂજનની વખતે ચિત્તમાં ધારણ કરવાનું બનત માટે દ્વાદશાંગી પ્રણયનરૂપ તીર્થને પ્રવર્તાવે છે એટલે નહિ. જેઓ કેવલ વીતરાગ કે કેવલિપણાની દશાને દેશના આપે છે. આ વખતે લોકના કુદરતી નિયમે પૂજય ગણે છે અથવા સયોગી કેવલિપણું હોયત્યારે ભગવાન જીનેશ્વરની ત્રિપદી પામીને ત્યાં આવેલા અથવા તીર્થકર નામકર્મનો સાધ્ય સાધવાપે જે ઉદય ગણધર મહારાજના જીવો પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ હોય છે તે વખતે જ તીર્થંકરપણું એટલે દેવપણું ગણે કરીને દ્વાદશાંગીની રચના કરે છે, આવી રીતે ભગવાન છે, તેઓએ ન તો જન્માદિ અવસ્થા ભાવવી જોઈએ, જીનેશ્વર મહારાજનું તીર્થંકરપણું તેમના સાધ્યની સિદ્ધિ યાવત્ તેઓએ સિદ્ધપણાદિક અવસ્થા પણ ભાવવી કરવા માટે ફળીભૂત થાય છે, તે વખતે શાસ્ત્રકાર જોઈએ નહિ. જો કે ભગવાન જીનેશ્વર મહારાજાઓ મહારાજાઓ ભગવાન જીનેશ્વરો, તીર્થંકર નામકર્મનો જગતના હિતને માટે તીર્થ પ્રવર્તાવવાને અંગે દીક્ષિત ઉદય માને. જો કે ભગવાન જીનેશ્વર મહારાજનું થવા વિચાર કરે છે તે વખતે દેવાતું સંવર્ચ્યુરી દાન પૂજયત્વ તો અવનકલ્યાણકથી જ શરૂ થાય છે, અને લોકોને આપવામાં આવે છે તે સંવચ્છરી દાન લેનારા તેથી જ ભગવાન મહાવીર મહારાજા ચિત્રશાળામાં લોકો દેવદ્રવ્યના દોષથી દૂષિત બનતા નથી. કારણ કે કાર્યોત્સર્ગે રહ્યા અર્થાત્ કેવલજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન ભગવાન તીર્થંકર મહારાજાઓએ તે દેવતાધારાએ સુદ્ધા પણ પામેલા નહોતાં તે વખતની અવસ્થાની મૂર્તિ લવાયેલું દ્રવ્ય લોકોને ભોગપભોગને માટે લવાયેલું નાગિલદેવતાએ વિદ્યુનમાલિદેવતા પાસે કરાવી જે છે, એટલું જ નહિ પરંતુ ખુદ કેવલિપણું પ્રાપ્ત થયા પ્રતિમાને પ્રતિબિંબ તરીકે ચંડપ્રદ્યોતને કરાવેલી પછી પણ સમોવસરણમાં કરાતો બલિનો પ્રકાર જે છે પ્રતિમાની પ્રતિષ્ઠા કપિલ-કેવલિ મહારાજે કરી. તે પણ દેવદ્રવ્ય તરીકે નથી, પરંતુ ભગવાન જીનેશ્વર અર્થાત્ જો ભગવાન જીનેશ્વર મહારાજનું દેવત્વ કે મહારાજને ભક્તિને માટે કે તેમની પ્રતિમાની સેવાપૂજા પૂજયત્વ જો ચ્યવનકાલથી ન હોત તો જેમ ચ્યવનાદિક માટે જે દ્રવ્ય હોય તે સર્વ દેવદ્રવ્ય તરીકે ઉત્તમોત્તમ કલ્યાણક મનાત નહિ, તેવી જ રીતે કેવલજ્ઞાન ગણાય છે. યાદ રાખવું કે ભગવાન મહાવીર સિવાયની અવસ્થાની મૂર્તિના પ્રતિબિંબરૂપ મહાવીર મહારાજના જન્માભિષેકની વખતે સૌધર્મ ઇંદ્રની શંકા ભગવાનની પ્રતિમા ઉપર વાસક્ષેપ કરી કેવલી નિવારણને માટે ખુદ ભગવાન મહાવીર મહારાજે મહારાજા પ્રતિષ્ઠિત કરત નહિ, એટલું જ નહિ, પરંતુ કરેલા મેરૂના ચાલન વખતે ઇંદ્ર મહારાજે ભગવાન ખુદ ભગવાન જીનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે અરિહંતની ભક્તિનું વિઘ્ન માનેલું છે. ફક્ત જીનેશ્વર જન્માવસ્થા, શ્રમણ્યાવસ્થા અને રાજ્યાવસ્થાદિનું મહારાજને કેવલિપણાની અવસ્થામાં દેવ માનનારાની ચિત્તમાં ધારણ કરવું કોઈપણ પ્રકારે ઉચિત બનત નહિં. અપેક્ષાએ સૌધર્મ ઇંદ્રની એ ધારણા ભૂલભરેલી હતી એટલું જ નહિ પરંતુ ભગવાન જીનેશ્વર મહારાજનું એમ માનવું જોઈએ. તેમજ જન્માભિષેક કર્યા પછી સિદ્ધપણું કે જેમાં સર્વકર્મ રહિત હોવાથી તીર્થકરર સર્વ ઈંદ્રોએ ભગવાન જીનેશ્વર મહારાજની જીનેશ્વર નામકર્મથી રહિતપણું હોય તેમાં આશ્ચર્ય જ નથી તે મહારાજ તરીકે કરેલી સ્તુતિ પણ અધર્મ પ્રધાનોને માટે
Page #197
--------------------------------------------------------------------------
________________
- ૧૩૭ .
કીશ વ્યાપક
(તા. ૨૧-૧૨-૩૮ મોટી ગફલત તરીકે ગણાવવી જોઈએ, એવી રીતે લીધે સર્વ કેવલિઓને આહારરહિત માનવા પડ્યા અને ભગવાન જીનેશ્વર મહારાજાઓના કેવલિપણા આહારરહિતપણે દેશોનકોડ પૂર્વ સુધી જીવન રહેવું તે સિવાયમાં જે જે દેવત્વ તરીકે અને પૂજયત્વ તરીકે ઔદારિક શરીરવાળાઓને માટે અસંભવિત અને પ્રસંગો બનેલા છે તે સર્વ પૂર્વે જણાવેલા અધર્મ અશકય લાગવાથી એક જૂઠાણું જેમ હજાર જુઠાણાને પ્રધાનોને માટે તો કેવલઇંદ્રજાલ જેવા થાય, એટલું લાવે તેવી રીતે નગ્નાવસ્થાના કદાગ્રહ નહિ પણ અનર્થ જેવા થઈ જાય.
કેવલિમહારાજાઓને પરમૌદારિક શરીર હોય છે એવા સર્વત્ર પૂજ્યતા શાથી?
કદાગ્રહને જન્મ આપ્યો અને તે કદાગ્રહવાળી ખરી રીતે તો ભગવાન જીનેશ્વર મહારાજનું માન્યતાને પ્રતાપે જ જીનેશ્વર મહારાજાઓના તીર્થંકર નામ કર્મના પ્રભાવથી અવ્યાહતપણે જન્મથી કેવલજ્ઞાન વખતે ભગવાનના શરીરને કપુર અને સિદ્ધ થાય ત્યાં સુધી સર્વત્ર પૂજ્યતા જ છે, અને તેથી દીવાની માફખ ઉડી જવાનું માનવું પડ્યું, છતાં પણ જ સિદ્ધપદ પામેલા એવા ભગવાન જીનેશ્વરોના તે નગ્નાવસ્થાવાળાઓને નિર્વાણ કલ્યાણક માનવાનું શરીરને અંગે ઈંદ્રઆદિક દેવતાઓ નિર્વાણ હોવાથી તેઓએ એવું માન્યું કે ભગવાન જીનેશ્વરનું કલ્યાણકનો મહોત્સવ કરે છે. નગ્નાવસ્થાવાળાઓની આખું શરીર નિર્વાણની વખતે ઉડી જાય છે, પરંતુ માન્યતા એવી વિચિત્ર છે કે જે માન્યતાને આધારે તેમના નખ કેશ અને દાંત ઉડતા નથી એટલે તે નખ નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ વાસ્તવિક ન કરતાં કેશ અને દાંતને લઈને ઈંદ્રો ભગવાન જીનેશ્વર કાલ્પનિક જઠરે છે. તે નગ્નાવસ્થાવાળાઓ એમ માને મહારાજનું નવું શરીર બનાવે છે અને તેમાં તે નખ, છે કે જેવી રીતે દેવતાઓનાં વૈક્રિય શરીરો દિવાના દાંત અને કેશને ગોઠવે છે અને પછી તેનો નિર્વાણ ઓલવાઈ જવાની માફક ઉડી જાય છે, તેવી રીતે કલ્યાણક સંબંધી મહોત્સવ કરે છે. આવી ભગવાન જીનેશ્વર મહારાજનાં શરીરો ભગવાન નગ્નાવસ્થાવાળાઓની માન્યતા કેવી કદાગ્રહના જીનેશ્વર મહારાજનું નિર્વાણ થતાં ઉડી જાય છે. જો કે ફલરૂપ છે અને નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ નિર્વાણ ભગવાન જીનેશ્વર મહારાજનું શરીર માતાપિતાના પમાડનાર શરીર દ્વારા એ નહિ, પરંતુ ઈદ્રોની કરેલી રુધિર અને વીર્યથી બનેલું છે અને ઔદારિક પુદ્ગલોથી કાયાથી માનવો પડે છે. આ બાબતની વિશેષ હકીકત જ પ્રથમ પોષાયેલું છે. એમ તો તે જૈન સત્યપ્રકાશના દિગમ્બરમતોત્પત્તિ નામના લેખથી નગ્નાવસ્થાવાળાઓએ પણ માનવું પડે છે. છતાં જાણવાની ભલામણ કરવી એ ઉચિત ગણી પ્રસ્તુત સંયમના સાધનરૂપ ઉપકરણોને ન માનવાની અધિકારમાં એટલું જ કહેવાનું કે જેઓ તીર્થકર ઘેલછાથી તેઓના મતે સાધુઓને પાત્ર રાખવાનું હોય મહારાજને તીર્થકર નામકર્મના ઉદયને લીધે જ દેવ નહિ અને કેવલજ્ઞાન પામેલા તીર્થકરો ગોચરી માટે તરીકે કે પૂજ્ય તરીકે ગણતા હોય તેઓને અંગે નિર્વાણ ફરે નહિ એવી તે નગ્નાવસ્થાવાળાઓની પણ માન્યતા કલ્યાણક તો શું પરંતુ નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ હોવાથી તીર્થકર કેવલિઓને અને સામાન્ય રીતે તેમને થાય છે તે માનવાનો પ્રસંગ પણ અનિષ્ટ જ છે. વસ્તુતઃ
Page #198
--------------------------------------------------------------------------
________________
- શ્રી સિદ્ધાર્થ
તા. ૨૧-૧૨-૩૮ ભગવાન જીનેશ્વર મહારાજની પૂજયતા અને તેમનું હોવાને લીધે તે ઉન્માર્ગગામીઓને કોઈપણ રીતે પૂજય દૈવત્વ ચ્યવન કલ્યાણકથી શરૂ થાય છે. જો કે માનવા લાયક કે પૂજ્યતાસ્થાને સ્થાપવા લાયક નથી. અશોકાદિક આઠ પ્રાતિહાર્ય રૂપ અહંતપણાના કદાચ કહેવામાં આવે કે રાજા મહારાજાઓને પોતાના નિયમિતભાવને અંગે તથા જગતને તારવા રૂપ છત્રાદિક ચિન્હોમાં મમત્વ ભાવ છે અને તેથી તે રાજા સાધ્યસિદ્ધિને અંગે સયોગી કેવલિપણામાં જીનનામ મહારાજાઓ ત્યાગી ન ગણાતાં ભોગી ગણી શકાય, કર્મનો ઉદય છે એમાં બે મત છે જ નહિ પરંતુ પરંતુ ભગવાન જીનેશ્વર મહારાજ તો દેવતાઓએ અશોકાદિક પ્રતિહાર્યો ન હોય અને જીનનામના અત્ નામકર્મના ઉદયના પ્રભાવે ધારણ કરેલા ફળરૂપે પ્રવૃતિ ન હોય તે વખતે ભગવાન જીનશ્વરનું છત્રચામરાદિકને ધારણ કરનારા છે, પણ તેમાં અંશ દેવપણું કે તીર્થંકરપણું ન માનવું કે પૂજ્યતા ન માનવી માત્ર પણ મમત્વ ભાવવાળા તેઓ નથી, એટલું જ એ કોઈપણ શાસ્ત્રને અનુસરનારા શાસનપ્રેમીથી બની નહિ પરંતુ તે કરવા ન કરવાના વિચારમાં પણ તેઓ શકે તેમ જ નથી.
પરોવાયેલા નથી. માટે ભગવાન અરિહંત મહારાજનું ભક્તિથી ધરાયેલાં સાધનોથી ત્યાગીને ભોગી ન છત્રચામરાદિક રાજય ચિન્હો છતાં પણ ત્યાગીપણું ગણાય.
અવ્યાહતપણે છે. જગતમાં સામાન્ય રીતે સાધુ ભગવાન જીનેશ્વર મહારાજના કેવલિપણામાં મહાત્માઓને અનેક રાજા-મહારાજાઓ વંદનાદિક કરે અને સામાન્ય બીજા કેવલજ્ઞાનીઓના છે, છતાં તેઓને જો તે વંદનથી કોઈપણ પ્રકારે મહત્તા કેવલજ્ઞાનપણામાં કોઈપણ જાતનો ફરક નથી, છતાં મેળવવાનું મન ન હોય તો તે મહાત્માઓ અભિમાની
નરિહંતાપ એ પદમાં કેવલ તીર્થકર ભગવાનોને ગણાતા નથી. તો જેમ સાધુ મહાત્માઓનો અનેક રાજા જ જે નમસ્કાર કરવામાં આવે છે તે ખરેખર તેમની મહારાજાઓ વંદન સત્કારાદિ કરે તેમ છતાં તેઓ અશોકાદિ આઠ પ્રતિહાર્ય રૂપી પૂજાની મહત્તા સાથે કોઈપણ પ્રકારે નિસ્સગપણામાં ઉતરતા ગણાતા નથી. જ રહેલો છે. હવે જેઓ ભગવાન જીનેશ્વર મહારાજની તો પછી તેવી જ રીતે સર્વથા વીતરાગ થયેલા કેવલિ પ્રતિમાને કેવલ વીતરાગપણાને લીધે પૂજવા ચાહતા અને શ્વર મહારાજની ભક્તિથી દેવતાઓ હોય તેઓએ અરિહંત મહારાજને અગ્રપદે તો શું પણ છટાચામરઆદિક ધરે તેમાં ભગવાન જીનેશ્વર પૂજ્યપદે પણ લાવવા જોઈએ નહિ. કારણ કે સામાન્ય મહારાજનું એક અંશે પણ ભોગીપણું ગણી શકાય કેવલિ મહારાજાઓ જ્યારે છત્ર, ચામર, ભામંડલ, નહિ. જયારે આ વાત નગ્નાવસ્થાવાળાઓને અને સિંહાસન વિગેરે રાજયાદિક ચિન્હોના આડંબર પ્રચ્છન્ન નગ્ન એવા કેટલાક શ્વેતાંબર નામધારીઓને વગરના હોવાથી તે ઉન્માર્ગ ગામીઓની અપેક્ષાએ પણ કબુલ છે તો પછી ભગવાન જીનેશ્વર મહારાજની પૂરેપૂરા ત્યાગી છે, ત્યારે ભગવાન જીનેશ્વર મહારાજ મૂર્તિને ભકત એવા રાજા મહારાજા કે ઋદ્ધિમાન તો વીતરાગ કેવલિ અવસ્થામાં છતાં પણ અશોકાદિક શ્રાવકો છત્ર, ચામર, મુકુટ, કુંડળ વિગેરે ભક્તિને પ્રાતિહાર્યોના અને છત્રાદિક રાજ્યચિન્હોના ભોગી માટે ધારણ કરાવે તેમાં ભગવાન અને શ્વરનું
Page #199
--------------------------------------------------------------------------
________________
ક
૧
ડક
. ..
સિદ્ધચક
(તા. ૨૧-૧૨-૩૮) વિતરાગપણું ઉડી જાય છે અને ભોગીપણું થઈ જાય વીતરાગ નથી એમ મનાય છે તો પછી સુવર્ણ અને છે એવી કલ્પના કેમ થાય છે. એ કલ્પના તો કેવળ મણિમય સિંહાસન ઉપર બેઠેલા ભગવાનને પણ કુમાર્ગની વાસનાને સૂચવનાર છે. કેટલાક વીતરાગ તરીકે માનવાનું તે ભોળા લોકોને અનુકૂલ ભોળાલોકોનું એવું માનવું છે કે ભગવાન જીનેશ્વર થશે જ નહિ, વળી આ હકીકતમાં વિશેષ એ મહારાજને જે છત્ર, ચામર વિગેરે રાજ્ય ચિન્હો ધારણ વિચારવાનું છે કે જન્માભિષેકની વખતે જે દૂધ અને કરાવવામાં આવે છે તે શરીરની સાથે લાગેલાં હોતાં પાણી વિગેરેથી અભિષેક કરવામાં આવે છે તે દૂધ નથી અને તેથી ભગવાન અને શ્વર મહારાજનું અને પાણીનું સ્નાન વીતરાગતાને તો શું પરંતુ સામાન્ય વીતરાગપણું ચિંતવવામાં કોઈપણ જાતની ધ્યાન સાધુપણાને પણ બાધ કરનારું હોવાથી તેમ કેમ કરનારને બાધા આવતી નથી, પરંતુ મુકુટ કુંડલ વિગેરે કરાયછે?વળી તે સ્નાનનું દુધ અને પાણી અંગે લાગેલું આભૂષણો અને ચીનાંશુક વિગેરે વસ્ત્રો ભગવાન હોય તે વખતે શું તે ભોળા લોકો ભગવાનનું જીનેશ્વર મહારાજની પ્રતિમાને અંગે લગાડવામાં આવે વીતરાગપણું નથી એમ માનવા કે કહેવા તૈયાર થશે છે, માટે તે આભૂષણાદિથી ભગવાનની વીતરાગ ખરા?ધ્યાનમાં રાખવા જેવું છે કે છત્રાદિકથી અવસ્થાનું ધ્યાન કરનારને વિઘ્નરૂપ થાય. ઉપર વીતરાગરહિતપણાની દશા તો માત્ર રાજામહારાજા જણાવેલી માન્યતા ધારણ કરનારા ભદ્રિક લોકો એટલે કે શ્રેષ્ઠિઆદિકને જ હોય, પરંતુ સ્નાને અંગે સમજી શકતા નથી કે શું રાજા મહારાજાઓને જે છત્ર અવીતરાગતા તો પામર લોકો અને યાવત્ જગતના અને ચામરો રાજ્ય ચિન્હ તરીકે હોય છે તે શું તે રાજા સર્વ મનુષ્યોને લાગુ થયેલી હોય છે. એટલે અભિષેક મહારાજાઓને શરીરે વળગેલાં હોય છે?અને રાજા કરતી વખતે દૂધ અને પાણી શરીરને લાગેલાં હોય છતાં મહારાજાઓને શરીરે જો છત્ર ચામર વિગેરે શરીરે નહીં પણ જો ભગવાન જીનેશ્વર મહારાજનું વીતરાગપણું વળગેલાં છતાં તે છટાચામર વિગેરેથી રાજા હોવાથી તે દુધ અને પાણીનો પ્રક્ષાલ ભકતજીવોનો મહારાજાઓ વીતરાગપણાથી રહિત ગણાય તો પછી કરેલો ગણી ભગવાન જીનેશ્વર મહારાજની વળગેલા જ પદાર્થોથી વીતરાગપણું જાય છે અને પાસે વીતરાગતાને બાધ આવતો નથી તો પછી મુકુટ કુંડલ રહેલા પદાર્થોથી વીતરાગપણું જતું નથી એવી માન્યતા વિગેરેઆભૂષણો અને ચીનાંશુક આદિ વસ્ત્રો પણ જે કરવી તે કેવળ ભદ્રિકતાની પરમ સીમા જ ગણાય. ભગવાનના અંગે લાગેલા હોય છે તેમાં ભગવાન વળી સુવર્ણ અને મણિમય સિંહાસનો ઉપર ભગવાનને જીનેશ્વર મહારાજને શું? પોતે તો જેમ સ્નાનનો ઉદ્યમ બીરાજમાન કરાય છે ત્યારે તે ભગવાનની પ્રતિમાઓ કર્યો નથી તેમ તે મુકુટાદિ ધારણ કરવાનો પણ ઉદ્યમ સુવર્ણ અને મણિમયના સિંહાસનને લાગેલી નથી હોતી કર્યો નથી, પરંતુ ભકતોએ ભક્તિથી કરાયેલા એમ કોણ કહી શકે? અને જેમ રાજા મહારાજાઓ સુવર્ણ અભિષેકની માફક ભકતોએ ભક્તિથી તે મુકુટ અને મણિમયના સિંહાસનોમાં બેઠેલા હોય ત્યારે તેઓ કુંડલાદિ આભૂષણો અને ચીનાંશુક આદિ વસ્ત્રો ધારણ રાજ્યઋદ્ધિથી શોભતા ગણાય, અને તેથી તેઓ કરાવેલાં છે. ફકત નગ્ન લોકોની બહેકાવટ જો મનમાં
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૨૧-૧૨-૩૮ આવી હોય તો જ દુધપાણીનાં અભિષેક વિગેરે છતાં દિગમ્બરોને ભગવાન જીનેશ્વર મહારાજને અંગે વીતરાગપણું જણાય છે એમ માનવું થાય, અને મુકુટ લાગેલાં શરીરનાં રંગથી જુદાં રંગને માટે વિભિન્ન કુંડલાદિને લીધે વીતરાગપણું ચાલ્યું જાય છે એમ માનવું રંગવાળો એવા ચક્ષુઓ પોતાની માન્યતામાં નડે છે, થાય.
- મુકુટ મંડળ આદિ આભૂષણો અને ચીનાંશુક આદિ દિગમ્બરોની એક વિચિત્રમનોદશા
વસ્ત્રો નડે છે. ત્યારે તેઓને પોતાની વીતરાગ સર્વજ્ઞ શાસ્ત્રને અનુસરતી દષ્ટિ રાખનારો તો શું પરંતુ તરીકે માનેલી ભગવાનની પ્રતિમાને દૂધપાણી સામાન્ય રીતે મધ્યસ્થ દષ્ટિ રાખનાર મનુષ્ય હોય વિગેરેનો અભિષેક તથા સ્ત્રીઓનું અડવું અને સ્ત્રીઓએ તે સ્પષ્ટપણે સમજી શકે કે, ભગવાન અને શ્વર કરાવેલું જ્ઞાન તેમજ કરાતાં અંગલુહણાં આદિ કેમ મહારાજની અવસ્થા તો વીતરાગપણાની છે અને આ નડતાં નથી!ખરેખર જૈનશાસનને અનુસરનારાઓ દુધપાણી વિગેરેનો અભિષેક અને આભૂષણ વસ્ત્રોનું અને શાસનના ધુરંધરો ઉપર દિગમ્બરના મૂળપુરુષનો આરોપણ એ માત્ર ભક્તિજીવોએ ભક્તિને માટે જે દ્વેષરૂપી દાવાનળ પ્રગટ્યો હતો તેમાં સાધુના યથાયોગ્યપણે આચરિત કરેલું છે. નગ્ન અવસ્થાને ઉપકરણો તો બળી ગયાં જ. પણ તે જ ષ દાવાનળે ધારણ કરવાવાળાઓએ વિચારવું જોઈએ કે, તમો આ ભગવાનની પૂજામાં મુકુટ, કુંડલાદિ આભૂષણો શ્વેતામ્બરાભાસ એવા ખરતરમનુષ્યોની માફક અને ચીનાંશુક આદિ વસ્ત્રો જે વપરાતાં હતાં તે પણ સ્ત્રીઓને જીન પૂજા કરવી જોઈએ નહિ એવું માનનારા ભસ્મીભૂત કર્યા. પરંતુ દિગમ્બર કોમમાં ઉત્પન્ન થયેલી નથી એ ચોક્કસ છે , અને જ્યારે નગ્નાવસ્થા- સ્ત્રીઓનું કાંઈક સદ્ભાગ્ય હશે કે તે બિચારી મોક્ષ વાળાઓને મતે સ્ત્રીઓને પણ જીનેશ્વર મહારાજની કેવલજ્ઞાન અને ચારિત્રને માટે સહસ્ત્રમલ્લદિગમ્બરથી પૂજાનો અધિકાર છે અને સ્ત્રીઓ પણ ભગવાન નાલાયક ઠરાવાઈ, છતાં પણ ભગવાન જીનેશ્વર જીનેશ્વર મહારાજની પ્રતિમાનું પ્રક્ષાલન અને મહારાજના વીતરાગ અને સર્વજ્ઞપણાને બાધક છતાં અંગલુહાણા આદિ કરે છે તો તે વખતે શું પ્રક્ષાલન અને અંગલુહણાં આદિના કાર્યમાં નાલાયક નગ્નાવસ્થાવાળાઓની માન્યતાની અપેક્ષાએ સ્ત્રીનો ગણાવાઈ નહિ અને શ્વેતામ્બરાભાસ ખરતરની સ્ત્રીઓ શરીરસ્પર્શ વીતરાગ અવસ્થાને બાધ કરનારો ગણાતો માફક ભગવાન જીનેશ્વરની પૂજાથી બેનસીબ રહેવાનો નહિ હોય? શું નગ્નાવસ્થાવાળાઓ એમ માનવા તૈયાર વખત તેણીઓને આવ્યો નહિ. ભગવાન જીનેશ્વર છે કે અમારા ભગવાન વીતરાગ સર્વજ્ઞ થયા હતા છતાં મહારાજની વીતરાગ સર્વજ્ઞતા થયા પછી તેમની તેઓને સ્ત્રીઓ અડતી નથી, તથા તેઓને સ્ત્રીઓનો નિર્વાણ અવસ્થાની વખતે ભગવાન જીનેશ્વર સંસર્ગ હતો, અને સ્ત્રીઓ વીતરાગ સર્વજ્ઞ એવા મહારાજના શરીરને અંગે થયેલી વિવિધ પૂજા સત્કાર જીનેશ્વર ભગવાનને સ્નાન કરાવતી હતી. કહેવું માટે શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં નિર્વાણનો અધિકાર જોઈશે કે આવી માન્યતા ધરાવનારો દિગમ્બરોમાં છે તેમાં સ્નાન વિલેપન કરાવવામાં આવવા સાથે મૂર્ખમાં મૂર્ખ પણ કોઈ નીકળશે નહિ. જયારે હંસલક્ષણ પટશાટક જે પહેરાવવામાં આવે છે તે શું
Page #201
--------------------------------------------------------------------------
________________
- ૧૪છે
( શ્રી સિદ્ધચાત
(તા. ૨૧-૧૨-૩૮) વીતરાગદશાને દર્શાવનારું ગણી શકાશે ખરું? વળી ઉપરનો પાઠ જોનાર સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શ્રીઆચારાંગસૂત્રમાં ભગવાન જીનેશ્વરોની દીક્ષા શકશે કે જીનેશ્વર મહારાજને મુખ્યતાએ તીર્થંકર પણે વખતે થયેલો અલંકાર વગેરેનો આડંબર જણાવાયો અને વીતરાગ સર્વજ્ઞપણે માનનાર એવા ઈંદ્ર મહારાજ છે પણ શું યોગ્ય ગણાશે?વાચકગણ પ્રથમ તે બન્ને ભગવાનની દીક્ષા વખતે કેવા અનેક પ્રકારના રત્ન સૂત્રોના પાઠ ઉપર નજર કરીને તુલના કરી શકે મણિ કણકની રચનાએ કરીને આશ્ચર્યકારક દેવચ્છંદો તેમ હોવાથી ભગવાન જીનેશ્વર મહારાજના નિર્વાણની વિદુર્વે છે, તેમજ અનેક પ્રકારના મણિ, કનક અને વખતે કરાતા આડંબરને દેખાડનાર સૂત્ર આપવું રત્નોની રચનાથી આશ્ચર્યકારક સિંહાસનને વિકુર્તી જરૂરીધારી નીચેઆપીએ છીએ.
ભગવાન મહાવીર મહારાજને વંદન નમસ્કાર - તમો સ વિદં રેવરીયા યં નાવિમાં કરવાપૂર્વક ગ્રહણ કરીને ત્યાં બેસાડે છે,બેસાડીને પતિ સાથે બાળવિમા પટ્ટવેત્તા સળિયે ટુ સહસ્ત્રપાક અને શતપાક તેલોથી અત્યંગન કરે છે, નાવિITણામો પક્વોર્ડ ૨ ળિયં અiતમવમિડું ગંધકાસાઈકાશાટિએ શરીરને સાફ કરે છે. શુદ્ધોદકે wiતમવિિમત્તા મહયા વેડબૂણાં સમુધા સમોસા હવરાવે છે, અને જેનું મૂલ એક લાખ રૂપિયા છે અને ૨ માં નાણામણિ યાયામવિત્ત સુમં વાર જે અત્યંત શીતપણે વર્તવાવાળું હોય છે એવા વંત રેવછંઠ્ય વિડવ્ર, તસ દેવર્જીયસ ગોશીષચંદનથી વિલેપન કરે છે, અને લગારનાકના નદાસબાપ નું મર્દ પયપીઢ વાયરાથી પણ ઉડે, અને શ્રેષ્ઠ નગર પાટણની नाणामणिकणयभत्तिचित्तं सुभं चारु कंतरुवं सीहासणं
કારીગરીથી બનાવાયેલો, અને સારા સારા કારીગરોએ विउव्वइ, २ जेणेव समणे भगवं महावीरे तेणेय उवागच्छइ
જેની પ્રશંસા કરેલી છે,તથા જે ઘોડાની લાલ જેવું કોમળ समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ
છે અને ઉત્તમ આચાર્યોએ સોનાનું કામ છેડા ઉપર કર્યું समणं भगवं महावीरं वंदइ नसमइ र समणं भगवं महावीरं
છે.એવું હંસલક્ષણ પટ્ટયુગલ ભગવાનને પહેરાવે છે , गदाय जेणेव देवच्छंदए तेणेव उवागच्छइ सणियं
અને હાર, અર્થહાર, વસ્ત્ર, નેપથ્ય, એકાવલિ, पुरत्थाभिमुहं सिहासणे निसीयावेइ सणियं निसीयावित्ता सयपागसहस्सपागेहिं तिल्लेहिं अब्भंगेइ गंधकासाईएहिं
પ્રાલંબસૂત્ર, પટકુલ, મુકુટ, રત્નમાલા વિગેરે પહેરાવે उल्लेलेइ सुद्धोदएण मज्जावेइ जस्स णं मुल्लं सहसहस्सेणं
છે અને ગૂંથેલા વીંટેલા પૂરેલા અને જથ્થ કરેલા ફૂલોની તિપsોત્તતિgિri afહUT HUMi સીન માળાથી કલ્પવૃક્ષની માફક અલંકૃત કરે છે. આ બધું mલીસસ્તવંળાં મજુતિષડુ નિ નિસારવાથલો દેખનારો સુજ્ઞ મનુષ્ય ભગવાન તીર્થકંરની દીક્ષા વરનયરનુ સનનપુસંસિ મસ્મતાતાજેતર્વ અવસ્થાન અંગે પૂજા માનનારો તો હોય તો પૂજામાં છે રિયTI-gયંતીષ્મ દૃસત્તવનું પદના કેટલો આડંબર કરે, અને તેવી રીતે કરાતી પૂજા નિયંશાવેદારં મહારં કહ્યું નેવલ્થ વલપન્નવયુત્ત કોઈપણ પ્રકારે તે પૂજાના કરનારને ભાવનાની પટ્ટ૩રયTHIRT૩
વિદ્યાબિતા નિર્મળતા કર્યા સિવાય રહે નહિ, અને ભગવાન મિઢિમપૂરિસંવાફમેળ માં ન્યુમિત્ર સમર્ન જીનેશ્વર મહારાજને એવા પ્રકારે અને અનેકવિધિથી રેડ્ડા
પૂજન કરતાં એકપણ અંશે વીતરાગ કેવલિપણામાં
Page #202
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૧૨-૩૮) બાધ આવે નહિ એમ સ્પષ્ટ થાય છે.
મહોત્સવો કરવા તે અતીત અનાગત અને ઈદ્રાદિ પૂજા શા માટે કરે?
વર્તમાનકાળના સર્વ ઈદ્રોનો અવશ્ય કલ્પ છે. એટલે વાચકગણે યાદ રાખવાની જરૂર છે કે જેમ સર્વ કાળના સાધુઓનો મહાવ્રતો ધારણ કરવાનો ઇંદ્રમહારાજાઓ ભગવાન જીનેશ્વર મહારાજાઓની કલ્પ છે અને તે કલ્પ ફક્ત આત્માની મુક્તિને માટે જ જે પૂજા દ્વારાએ આરાધના કરે છે તે આરાધના પોતાના છે, તેવી રીતે સકલકાલના ઈંદ્રોનો પણ મુક્તિ માટેનો આત્માના કલ્યાણ માટે જ કરે છે. ભગવાન જીનેશ્વર કલ્પ છે કે તેઓએ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા મહારાજની આરાધના કરવામાં ઈંદ્ર મહારાજને પ્રભાવના દ્વારા એ આરાધના કરવી. આ સ્થાને કેટલાક કોઈપણ પ્રકારે પૌગલિક પદાર્થોનો લાભ મેળવવાની પ્રતિમા અને પૂજાના લોપકો પૂજાને અંગે શંકા કરે છે નથી, કોઈપણ પ્રકારે વિષયોના સુખની પ્રાપ્તિ કે દેવતાઓ અવિરતિ દશામાં છે અને તેથી તેની કરણી મેળવવાનો તેમાં સંબંધ નથી એટલે સ્પષ્ટ માલમ પડશે અનુમોદવા લાયક ગણાય નહિ તેમજ અનુકરણ કરવા કે તેઓ પોતાના આત્માના કલ્યાણને માટે જ ભગવાન લાયક પણ ગણાય નહિ. આવું બોલનારાઓ એટલું જીનેશ્વર મહારાજની આરાધના કરે છે, એટલું જ નહિ નથી વિચારી શકતા કે ભગવાન જીનેશ્વર મહારાજની પરંતુ તેઓ ભગવાન જીનેશ્વર મહારાજની આરાધના પૂજાના અધિકારમાં પૂજાને માટે વિશેષ શક્તિ અને ભક્તિ પૂજા થાય તેને હિતકારી, સુખકારી, શાન્તિ સમૃદ્ધિ ધરાવનારાઓની જ મુખ્યતા લેવામાં આવે છે. કરનાર, મોક્ષને આપનાર અને સંસ્કાર દ્વારાએ અને આજ કારણથી ધર્મમાં હંમેશા જેઓનું મન હોય ભવોભવને વિશે, પ્રાપ્ત થનાર તરીકે ઉત્તમ માને છે તેવાઓની પૂજ્યતાના સ્થાને શ્રી શય્યભવસૂરિજીએ છે, અને એ વાત તો ચોક્કસ છે કે ઈંદ્ર મહારાજા દેવા વિ તં નમંતિ એ પદ સ્પષ્ટપણે જણાવ્યું છે, વળી સમ્યગ્દષ્ટિ છે અને તેઓની માન્યતા યથાસ્થિત જ શ્રતધર્મના મહિમાને અંગે પણ હોય. તેથી તેઓએ ધર્મને જ ધર્મ માન્યો છે, પરંતુ "સુરમદિયર”જણાવતાં દેવતાના સમુદાયને અંશે પણ અધર્મને ધર્મ તેઓએ સ્વીકાર્યો નથી. એટલે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જીનેશ્વર દરેક સમ્યગ્દષ્ટિએ ભગવાન જીનેશ્વર મહારાજની મહારાજના શાસનની મહત્તા જણાવતાં પણ વિધ વિધ પૂજામાં ધર્મનો ઉદય માનવો તેજ આવશ્યક “વિંના સુવત્ર ત્રિરણમૂડમાવવિ” એમ કહીને છે, વળી એક જ વખતના ઈંદ્ર આવી રીતે પોતાના સભૂતભાવથી દેવતાઓની પૂયતા જૈન મતને અંગે આત્માના કલ્યાણ માટે ભગવાન તીર્થંકર મહારાજની જણાવવામાં આવી છે. શ્રીનંદીસૂત્ર અને અનુયોગદ્વાર આરાધના કરે છે એમ નથી પરંતુ અતીત અનાગત વિગેરેમાં પણ દ્વાદશાંગીના પ્રરૂપણા કરનાર તરીકે અને વર્તમાનકાલના સર્વ ઈદ્રો ભગવાન તીર્થંકર ભગવાન જીનેશ્વરનું વર્ણન કરતાં પણ દેવતાઓથી જ મહારાજની પૂજા અને પ્રભાવના દ્વારાએ અતીત, પૂજયપણું જણાવી તીર્થંકરનો મહિમા જણાવવામાં અનાગત અને વર્તમાનકાલમાં આરાધના કરતા હતા, આવ્યો છે. કરે છે અને કરશે. તથા એ જ કારણથી ઈંદ્રમહારાજા (અનુસંધાન પેજ - ૧૫૩) જાહેર કરે છે કે આવી ૧૦ રીતે જન્માભિષેકાદિ
(અપૂર્ણ)
Page #203
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ ગ્રંથરત્નો (ટાઈટલ પાન-રનું અનુસંધાન) ૪૧ મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ ૦-૮-૦ ૫૦ સામાયિક સૂત્ર (સવિધિક) ૪૨ યુક્તિપ્રબોધ
૧-૧૨-૦ ૫૧ ષડાવશ્યકસત્ર (સવિધિ) ૪૩ લલિતવિસ્તરા
૦-૧૦-૦ પર શ્રાદ્ધવિધિ (હિન્દી) ૪૪ વંદારૂવૃત્તિ
૧-૪-૦ પ૩ સિદ્ધચક્ર માહાભ્યમ્ ૪૫ ષોડશક પ્રકરણ સટીક
૧-૦-૦ ૫૪ શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૪૬ ૧૨૫,૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
૫૫ શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૦-૮-૦ પ૬ શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૪૭ જિનસ્તુતિદેશના
૦-૧૦-૦ પ૭ પૂજા પ્રકાશ (છપાય છે) ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ
૦-પ-૦ ૫૮ સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
પ૯ સુપાત્રદાન પ્રકાશ (વિધિ સહિત)
૦-ર-૦ ૬૦ શ્રીપંચવટુક ભાવાર્થ
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦ ૧-૦-૦ ૦-પ-૦ ૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦
(અનુસંધાન ટાઈટલ પાના-૪નું ચાલુ) આદ્યપુરૂષે “અમારે તો દિશારૂપી વસ્ત્રો”એમ ઉત્તર આપ્યો, અને તેથી તેઓ જગતમાં દિગમ્બર તરીકે જ જાહેર થયા. દિગંબરોના કહેવા મુજબ જો શ્વેતામ્બરો દિગમ્બરમાંથી નીકળ્યા હોત તો તેઓને માટે સર્વસ્ત્ર કે સામ્બર જેવા શબ્દો હોત, પરંતુ શ્વેતામ્બર શબ્દ હોત નહિ અને એક વર્ગથી તો ફક્ત શ્વેતામ્બરપણાનું ખરું કારણ તો ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ રંગને ધારણ એ કરવાવાળા મુનિવર્ગથી ફક્ત શ્વેતવર્ણ ધારણ કરવાવાળો મુનિવર્ગ થયો એ જ છે. દેવદુષ્યના છે વર્ણને અંગે જેમ જેતપણું છે, તેમ દેવદુષ્યના સ્થાનને અંગે કેટલાકો ઉત્તરાસંગ જેવું વૈકક્ષ શબ્દ સાંભળીને તેનું ધારણ કરવું મનાય, પરંતુ સુરજૂર્વ વડુ સર્વાગvidછે”એ વિગેરે વાક્યોથી ભગવાન જિનેશ્વર મહારાજના ખભા ઉપર તે ધારણ કરાતું હોય તે માનવું ઉચિત છે. ભગવાન
મહાવીર મહારાજના વર્ણનને અંગે અર્ધદેવદૂષ્ય આપવું અને પછી કાંટામાં લાગીને અડધાનું હા પડી જવું એ હકીકત જે પ્રસિદ્ધ છે તે પણ તે ઉત્તરાસંગનો આકાર સૂચવે તેના કરતાં ખભા ઉપર એ સ્થાપવાનું વધારે સૂચન કરે છે.
ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિધ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #204
--------------------------------------------------------------------------
________________
દેવદૂષ્યવસ્ત્રનો રંગ અને તેનું સ્થાના જૈન જનતા સારી રીતે જાણે છે કે ભગવાન જીનેશ્વર મહારાજાઓ જયારે ધનમાલ, જ કુટુંબકબીલાઓ અને રાજયઋદ્વિ છોડીને દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે ઈંદ્રમહારાજા દરેક જીનેશ્વર આ જે મહારાજાઓના ખભે દેવદુષ્ય સ્થાપન કરે છે. પરંતુ તે દેવદુષ્ય એકલાખ સોનૈયાની કિંમતવાળું છે જ છતાં પણ વિવિધ વર્ણવાળું હતું કે એકવર્ણવાળું હતું, અને જો એકરંગવાળું હતું તો પણ પાંચ જજ ૪ રંગોમાં કયા રંગવાળું હતું એ હકીકત ઘણા ઓછા જ જૈનોના જાણમાં હોય છે. સ્વાભાવિક છે એ રીતિએ એ દેવદુષ્યની કિંમત સાંભળીને કેટલાક ભદ્રિક જૈનો રત્નથી ભરેલું અને વિવિધ વર્ણવાળું એ
માનવા લલચાય એ અસ્વાભાવિક નથી. પરંતુ નથી તો તે દેવદુષ્ય હીરામોતી કે રત્નથી કે અલંકૃત હોતું, અને નથી તો તે અનેક પ્રકારના ચિત્રામણોથી ચિત્રિત હોતું, કિન્તુ ભગવાન છે મહાવીર મહારાજે દીક્ષા ગ્રહણ કરી તે વખતે ઈંદ્રમહારાજે જે દેવદૂષ્ય તેઓશ્રીના ખભે આ નું સ્થાપન કરેલું છે તે શ્વેતવર્ણવાળું હતું. કારણકે આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસેનસૂરિજી તત્ત્વાર્થ છે એ વૃત્તિમાં “મમરોહિતસિત,વિગેરે શબ્દોથી સ્પષ્ટપણે જણાવે છે, અને તેથી એ સમજવું
સહેલું પડે છે કે ભગવાન મહાવીર મહારાજે ધારણ કરેલું દેવદુષ્ય સફેદ રંગવાળું હતું. સંભવ છે શું છે કે અજીતનાથ મહારાજ આદિ બાવીસ તીર્થકરોના દેવદુષ્યનો રંગ તો સફેદ હતો એ જ જ ચોકકસ જ છે અને આ અપેક્ષાએ જેમ બાવીસ તીર્થંકરના સાધુઓ પંચરંગી વસ્ત્ર ધારણ કરતા કે જ હોવાથી કેવળ સફેદ વસ્ત્ર ધારણ કરવાવાળા મહાવીર મહારાજના સાધુઓ શ્વેતામ્બર તરીકે * ઓળખાયા, તેવી રીતે ભગવાન મહાવીર મહારાજને માટે પણ શ્વેતવસ્ત્રથી શ્વેતામ્બરપણું એ
કહેવામાં આવે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. યાદ રાખવું કે દિગમ્બર સમાજનો લપુરૂષ ૪ શ્વેતામ્બરમાંથી નીકળેલો હતો, અને વસ્ત્રવાળી સંસ્થામાંથી તે ભિન્ન પડેલો હોઈને લોકોએ ૪ * જ્યારે તેને વસ્ત્ર સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે તે દિગમ્બરના
| (જુઓ ટાઈટલ પાનું ૩જું)
x
xx Xx x
Page #205
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૭. વર્ષ સાતમું
તા.પ-૧-૩૯
ગુરુવાર પોષ સુદી પૂર્ણિમા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
સિદ્ધચક્ર છે
......ય.. ૬ મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન પર ( સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ -
– લવાજમ :-- વાર્ષિક પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :5 શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃતિ પોષવા છે Sી સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. એક
Page #206
--------------------------------------------------------------------------
________________
આ અ-પૂર્વ--ગ્રંથ-રત્નો
-૮-૦
પુસ્તકો કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (સચ્છાયા) ૨-૦ ૨૨ કલ્પકૌમુદી
૨-૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક ચાર્યાટીકાયુક્ત)
૧૧-૦ ૨૪ તત્ત્વતરંગિણી ,, ૪ વિશેષાવશ્યકગાથાનુક્રમ ૫-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪- ર૬ ” હારિવૃત્તિ
૬- ૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, પ- ૨૭ " કર્ધ્વનિર્ણય
૦-
૧૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્ર લોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિવૃત્તિશ્ચ ૧-૧ર-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦ - પ્રાપ્તિ સ્થાન- ]૩૦પરિણામમાલા
-૧૦ ૯ દશવૈકાલિકચૂર્ણિ ૪-શ્રી જૈનાનંદ પુસ્તકાલય૩૧ પર્યુષણાદશશતકસટીક -૧૦ ૧૦ નંદિચૂર્ણિ, હારિવૃત્તિ ૧-૧૨-૦
૪- ૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ
૨-૦ ૩૩ પંચવસ્તુક (સટીક) ૧૨ શ્રી સંઘાચારભાષ્યટીકા પ- ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ ૪૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧ર-૦ ૩૫ ”દશઅકારદિ
૪- ૦ ૧૪ પ્રવ્રજ્યાવિધાન કુલક સટીક ૨-૮-૦ મિાસ્તર તરજી દામજી ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૩-૦ ૧૫ ભવભાવના સટીક ૭-ર-૦| મોતી કડીયાની મેડી |૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧ ૦ પાલીતાણા.. T૩૮પ્રત્યાખ્યાન-સારવતવિકમ-દાન ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧-
ત્રિશિકા, વિશેષણવતી, વીશવીશી ૧-૪૦ ૧૮ પયરણસંદોહ ૧-૦ ૩૯ બૃહત્ સિદ્ધ પ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશંમાલા (પુષ્પમાલાસટીક) ૬-૦ ૪૦ બુદ્ધિસાગર
૩૦
_|
ગોપીપુરા-સુરત.
૩ર પ્રવચનસારોદ્વાર (ઉ.)
૩-
૦
Page #207
--------------------------------------------------------------------------
________________
: લવા-જ-મ:
-: ઉદ્દેશઃ
श्री सिद्धचक्राय नमः 11 સમિતિના લાઈફ મેમ્બરોને શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
પ૬ આયંબિલ વર્ધમાનતકની
વિના મૂલ્ય
ચક્રની આરાધના અને A ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા-: લખો :
ધાન (આદિ)નો ફેલાવો આ શ્રી-સિ-સા-પ્ર-સ છે પાક્ષિક મુખપત્ર
કરવો. Dા લા લા : . આફિસ : ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુબઈ. ડીસાના વાટાવાડા
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૭ | વીરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
૫, જાન્યુઆરી ૧૯૩૯ પોષ સુદી પૂર્ણિમા
જ આગામોરઢારઠની ઉR :
D અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
પછી જીવ ભલે નિગોદમાં ચાલ્યો જાય છતાં પ્રકારના જીવો નિગોદમાં સરખા છે. અનાદિના જીવને અર્ધપુદ્ગલપરાવર્તમાં જરૂર મોક્ષ આપે છે. સાધારણને ક્યારે બહાર નીકળવાનું તેનો નિયમ નથી. અનાદિના નિગોદો અને સમ્યક્ત્વથી પતિત પરંતુ સમ્યગદષ્ટિ જીવ જે સાધારણમાં ગયો હોય તે નિગોદોમાં કશો ફરક નથી. ત્યાં તેઓ અનંતા સાથે તો નીકળીને અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષ જ પામે. મળીને આહાર લે છે, શરીર રચવાની, તથા શ્વાસ બીડની માટી, મકાઈના ખેતરની માટી, તથા ઘઉંના વિગેરેની ક્રિયા પણ અનંતા સાથે મળીને જ કરે છે, ખેતરની માટી એ ત્રણેના દેખાવમાં ફરક નથી, પણ તેથી તેમનું નામ સાધારણ કહ્યું, સાધારણની કંપનીમાં બીજના ફરકને લીધે જુદા પાકથી અંદરના ગુણો જુદા જે કોઈ જાય તે સાધારણ સ્વરૂપવાળો જ થાય, ચાહે છે. મકાઈની માટીના ખેતરમાંથી મકાઈનો અને તો પૂર્વે નીકળી સમકિતી થયો હોય, અગર સમક્તિ ઘઉંમાંથી ઘઉંનો ફણગો નીકળવાનો અને બીડમાં તો ન પામેલો હોય, કે અનાદિનો ત્યાં જ હોય, તે ત્રણે કશી ધાન્ય કરવાની તાકાત જ નથી. તેવી રીતે
Page #208
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯
૧છે
શ્રી સિદ્ધચક અનાદિના નિગોદીયામાં, સમ્યગદષ્ટિપડીને થયો હોય વિષયકષાયમાં, આરંભ પરિગ્રહમાં જેવી દષ્ટિ હોય તેમાં અને મિથ્યાત્વી વ્યવહાર નિગોદીયામાં અને તેવી દષ્ટિ ત્યાગમાં થાય એટલે એ પહેલું પગથીયું. અનાદિ ગોદિયામાં ફેર છે, દેખવામાં ફેર નથી. ત્યાગની વાતથી ક્રોધ પામે તો પહેલું પગથીયું પણ નથી સંન્નિપાતમાં મૂર્ખ અને શાણા બેય સરખા દેખાય છે, એનું કારણ એ જ છે. લગ્નમંડપમાં દીક્ષા અને ત્યાગની પણ સંન્નિપાત ગયા પછી મૂર્ખ તે મૂર્ખ અને ડાહ્યો તે વાત થાય ત્યાં અપમંગલ કહે એ શાથી? દેહરામાં ડાહ્યો. બધા સમ્યગ્દષ્ટિને નિગોદમાં જવું પડે તેમ પેસે ત્યાં દુનિયાના બધા વ્યાપારો નિષેધ છે, નિસહિ નથી. સમ્યગ્દષ્ટિને જે અર્ધપુદ્ગલ પરાવર્તનો કાલ કહે છે. તે ત્યાગને કંઈપણ તત્ત્વ ગણ્યું તો ને! દુનિયામાં કંહ્યો છે, તે સમ્યગદષ્ટિ તેટલા કાળ વિના મોક્ષે ન જાય દુકાને બીડી પીવી નહિ' તેવાં પાટીયાં મારો છો, એ તેમ નથી. કિંતુ અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધારે કાળ રીતે તેવા બોર્ડ જેવી નિશીહિ કહીને દેહરામાં પેસો સમ્યગ્દષ્ટિ સંસારમાં રખડે નહિ. હવે તેટલા છે, પણ તેનો અર્થ એ કે દુનિયાદારીનીવાત ત્યાં થાય સંસારમાં ફરક પડવું કારણ સમ્યક્ત્વ નથી. નહિ. જે મનુષ્ય નથી નિસીહિ સાચવતો, નથી અર્થ સમ્યકત્વની આરાધના રહે, વિરાધના ન થાય, તો સમજતો તેનું વળે કંઈ? બચ્ચું માની જોડે આવ્યું, માએ આઠ ભવમાં મોક્ષ મળ્યા વિના રહે જ નહિ પણ ઉપવાસના પચ્ચખાણ કર્યા ત્યારે ઉપવાસ કર્યો છે સમ્યકત્વ પામ્યા પછી વિરાધના થઈ, પગથીયેથી બીજે એમ છોકરો પણ કહે છે, અને ગુંજામાંથી ખાતો પણ ઉતરી પડ્યા, બીજેથી પહેલે ખસ્યા, લપસ્યા, ત્યાંથીય જાય છે પરંતુ તે અણસમજું છે, તેવી રીતે આપણે ગયા તો રખડવું પડે જ ને ! સમ્યકત્વ તો ચોથે પગથીયે દેહરામાં નિસહી કહીએ અને પાલન ન કરીએ તો છે, એ ધારણાની અપેક્ષાએ ત્રીજું કયા? અટ્ટ, પરમà, છોકરામાં અને આપણામાં ફેર શો? અર્થદષ્ટિ નથી સેસે અન.
તેથી જ દુનિયાદારીના કામ વખતે ધર્મવચન અરૂચી
કરનારું થાય અને દહેરામાં કર્મનું વચન અરૂચિકર નથી સમકિતીનું પહેલું પગથીયું
થતું, તેનો અર્થ શો? આપણા મનમાં તો કર્મએ ચક્રવર્તી ત્યાગ એ જ અર્થ એ પહેલાં દૃષ્ટિમાં આવે, એટલે છે. તેનો સોટો દરેક જગાએ ચાલે, ધર્મને તો તમે વિષયકષાયનો ત્યાગ તે જ અર્થ છે એવી ધારણા એ માંડલીઓ રાજા માન્યો, હવે આવું માનો ત્યાં પહેલું પહેલું પગથીયું. જગતમાં બીજા પદાર્થ પર જેવો રાગ પગથીયું ક્યાંથી હોય? હજી સરખા ગણો કે ધર્મમાં હોય તેવો રાગ ત્યાગ ઉપર જો હોય તો અર્થ. ભોગના કર્મનહિ. અને કર્મમાં ધર્મ નહિ તોયે ઠીક ! પણ એમાંયે પોષકોના સરખો ત્યાગના પોષકો પર રાગ થાય તેનું મુશ્કેલી ! ધર્મસ્થાનમાં કર્મને ટેકો નહિ આપીએ એવી નામ અર્થ, અને એ પહેલું પગથીયું છે. ભોગમાં, દૃષ્ટિ પણ કેટલી મુશ્કેલ છે? હજી ધર્મને અર્થ તરીકે
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯
શ્રી સિદ્ધચક્ર
સમજવો પણ મુશ્કેલ પડ્યો છે. તમે ધર્મ નથી કરતા કશાનો માલીક નથી. આ વાત નાસ્તિક પણ કબુલ એમ નથી. પહેરે ત્યારે ઘેલી સાત પહેરે, નહિ તો વળી કરશે. નાસ્તિક એ આવતા ભવ માટે નાસ્તિક છે, પુણ્ય નાગી ફરે. એ દશા આ જીવની છે. ધર્મનું કાર્ય કરો પાપ માટે એ નાસ્તિક છે, પણ મોત માટે નાસ્તિક કોણ ત્યારે કરો,, નહિતર ઢંગધડો નહિ એ દશા છે. દેહરા છે? મિનીટમાં આ બધું મુકવું પડશે એ વાત તો નાસ્તિકને ઉપાશ્રયમાં તો એ સિવાયનું બંધ કરો! હજી સરખામાં પણ કબુલ કરવી પડશે. નાસ્તિકને સંદેહ બીજા ભવનો (અર્થમાં) નથી તો પછી બીજા પગથીયાની છે, આ મૂકવું પડશે એમાં તો સંદેહ નથી. મૂકવું પડશે (પરમાર્થની) તો વાત ક્યાં રહી? બીજે પગથીયે એ ચાહતોઆસ્તિક થઈને માનો કે નાસ્તિક થઈને માનો, ત્યાગને પરમાર્થ ગણે અને ત્રીજે પગથીયે તે વિનાના પણ માને જ છૂટકો છે. આવતો ભવ છે કે નહિ એમાં તમામ પદાર્થનો અનર્થ ગણે. ખરેખર ત્રીજું પગથીયું શંકા નાસ્તિક રાખે છે તે પણ વિચારણીય છે. આવે ત્યારે સમ્યક્ત્વ માનવું. આપણે હજી પહેલા થર નાસ્તિ, તત: વિં ચાત્ ? પગથીયાનો વિચાર કરીએ છીએ. ભોગને અંગે અને
નાસ્તિકને કોઈ કહે છે કે તે જો મોત માન્યું તો સંસારને અંગે અંતઃકરણમાં જે રાગ થાય છે તેવી જ
પરભવ છે જ નહિ એ કહેવાની તારી સત્તા નથી. રાગ ત્યાગ કે ત્યાગીને અંગે થાય છે કે નહિ? પેલો છોકરો ખાતો જાય અને ઉપવાસ કર્યો એમ બોલતો નાસ્તિક-પરભવથી આવ્યું કોણ? જાય તેમ આપણે પણ બોલવા તરીકે “ખરું આ એમ
આસ્તિક - જ્ઞાની મહારાજ વખતો વખત પરભવ બોલીએ છીએ.
કહેતા આવ્યા છે, આવા વખતમાં પણ કહેવામાં આવે પરભવ નીકળ્યો તો શી દશા?
છે પણ પરભવ નથી એમ તને ક્યો જ્ઞાની કહી ગયો?
સિદ્ધ કરનાર પ્રમાણ ન મળે તથા બાધ કરનાર પણ ન દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ જ ખરા છે, દુનિયા
મળે તો સંશય રહે, એટલે પરભવનો કદાચ સંદેહ રહે, ફાની છે, મેલીને જવાના છીએ. શરીર એ પણ આખી -
પણ નથી એમ કેમ કહેવાય? અર્થાતુ નિષેધ ન મનાય જીંદગીની મહેનતે મેળવ્યું અને વધાર્યું, કુટુંબ, આબરૂ,
અને સંશયસ્થાને તો અનિષ્ટનો પરિહારન કરનાર કેવો ધન, વાડી, બગીચા આ બધી ચીજો જીંદગીની મહેનત
થાય તે જાણવા નીચેનું દષ્ટાન્ત ધ્યાનમાં લો. મેળવી ટકાવી અને વધારી, પણ મિનીટમાં મેલી. " સ્વપ્નના ચક્રવર્તીની માલીકી કેટલા વખતની? સ્વપ્ન સંશયવાળા એ પાપ તો છોડવું જ છે ત્યાં સુધીની ! આંખ ખૂલ્યા પછી શૂન્ય. તેવી રીતે ગામની બહાર એક બાવો તપ કરે છે. ઘણી મુદત આ જીવ જાગતો ચક્રવર્તી થયો, પણ આંખ મીંચ્યા પછી થઈ છે. લોકો ભોગના રાગી છે. બળ, કટુંબ વિગેરે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪છે.
શ્રી નિલક
તા. ૫-૧-૨૯ ) વધે તો દુનિયા ઝૂકે છે, પણ વિવેકી ધર્મિષ્ટો ધન, બળ, બાવાજી-તો હમેરા જાયેગા ક્યા? કુટુંબ તરફ નહિ ઝૂકતાં ત્યાગ વૈરાગ્યને અંગે ઝૂકે છે. નાસ્તિક-ફીઝૂલે જિંદગી કા પરિશ્રમ? તીર્થંકરદેવને શાથી માનીએ છીએ? અઢાર દોષ રહિત
બાવાજી-ગુસ્સા કરના છોડ દિયા, ઔર તપ છે માટે માનીએ છીએ. જગતમાં શૂરા સરદારને ખુબ કિયા ઉસમેં નુકશાન ક્યા હુવા? મગર દુસરી જીંદગી માનીએ છીએ, મરે તો તેના શૌર્યથી બાવલું પણ ઉભું હોગી તો તેરી દશા ક્યા હોગી? કરીએ છીએ. તેવી રીતે તીર્થકર મહારાજને પણ સિદ્ધિ,
સંદેહ હોય તો પણ ભયનું સ્થાન વર્તાય છે કુટુંબ વિગેરેની દષ્ટિએ માનતા નથી, પણ સમૃદ્ધિ ત્યાગનું સન્માન છે. બાવો જંગલમાં રહ્યો છે, લોકોનું એ રીતે શાસ્ત્રકાર નાસ્તિકને અંગે પણ કહે છે. ધ્યાન ખેંચે છે, લોકો ઝૂકવા માંડ્યા. એક વાત ધ્યાન જગતની રીતિ છે કે ઓરડામાં સાપનો સંદેહ પડ્યો રાખવી કે આપણે વરસાદથી ઉલટા થઈએ છીએ. હોય તો પણ કેટલા ડરતા ફરો છો? શંકા પડ્યા પછી વરસાદ શ્યામ થાય ત્યારે આપણે ઉજળા, એ ઉજળો રૂપિયા ધીરો છો? અનિષ્ટની શંકાએ નિવૃત્તિ કરવી થાય ત્યારે આપણે શ્યામ થઈએ છીએ. તેવી રીતે ઈર્ષા એ જ યોગ્ય છે. એટલે અનિષ્ટની શંકા પડી ત્યાંથી એવી ચીજ છે કે બીજાને સુખરૂદ્ધિસમૃદ્ધિ હોય ત્યારે હઠી જવું એ જ ઈષ્ટ છે. તેમ પરલોકનો સંદેહ હોય તો ઈર્ષ્યાખોરને ઘેર કાળાશ છવાય છે. તેવી રીતે કોઈ પણ દુર્ગતિએ લઈ જનારા, અને નરકમાં નાંખનારા નાસ્તિકને તે બાવાનું સન્માન દેખી ઈર્ષા થઈ. તમારે ખરાબ કાર્યો છોડી દેવા જ જોઈએ. છોડવાથી આ પાણી પીવામાં ઘર પૂછવું પડે, પણ મુસલમાનને ઘર
ભવમાં નુકસાન નથી, પણ ન છોડ્યા અને પરભવ ન પુછવું પડે. હજી મુસલમાનને પુછવું પડે, પણ
નીકળ્યો તો નાસ્તિકની કઈ દશા? પરભવને અંગે જાનવરને તો ન જ જોવું પડે. વિચારરહિતને જોવું
સંદેહ હોય તો પણ આરંભપરિગ્રહ વિગેરે ત્યાં
દુર્ગતિમાં લઈ જાય છે એમ ધારી છોડવા જ જોઈએ. જાણવું પડતું નથી જ. તેમ પોતાનો આત્મા કર્મથી લેપાય
સમજો કે મિનીટમાં મેલવાનું છે એમાં તો મતભેદ છે છે અને તેથી ગતિ બગડે છે તે નાસ્તિકને જોવું પડતું
જનહિ અને આ વાત આપણે સર્વે કબુલ કરીએ છીએ. નથી.લોકો બાવાજી તરફ ઝૂક્યા તેથી ઈર્ષાળુ એવા
છતાં ધર્મમાં કર્મને અવકાશ આપીએ છીએ, પણ કર્મમાં નાસ્તિકની ઈચ્છા બાવાજીને અપૂજય કરવા
ધર્મને અવકાશ આપતા નથી. સરખામણીમાં પણ નથી બગાડવાની થઈ અને બાવાજીની પાસે આવ્યો.
રાખતા, તો ધર્મને અર્થ ગણવારૂપ પહેલે પગથીયે પણ નાસ્તિક-બાવાજી! પરલોક નહિ હોગા તો તુમેરા ક્યા
ક્યાં છીએ? એ પગથીયે જેવો ભોગ તરફ રાગ તેવો હોગા ?
Page #211
--------------------------------------------------------------------------
________________
" (તા. ૫-૧-૩૯)
શ્રી સિદ્ધરાક
છે. ૧૪છે. ત્યાગ તરફ રાગ થવો જોઈએ, ભોગના સાધનો તેના મનમાં તો મોત કેમ નથી આવતું એમજ થાયને! કહેનારા પર જેવા ફીદા થાઓ. તેવા ત્યાગ અને તેનાં તેવી રીતે દરેક ધર્મ સિવાય જગ્યાએ કર્મનો, દુર્ગતિનો, સાધનો કહેનારા પર ફીદા થવું જોઈએ અને એટલું અને નરકવાસનો ભય દેખે, ત્યારે ત્રીજું પગથીયું. દેવ, પણ કરો ત્યારે સરખા ગણ્યા કહેવાય, અને એમ થાય ગુરૂ અને ધર્મ સિવાય, સંવરનિર્જરા અને મોક્ષ સિવાય તો પહેલે પગથીયે સમકિતમાં છે.
તમામ પદાર્થોને અનર્થ ગણે ત્યારે ત્રીજું પગથીયું
ગણાય. અંતઃકરણને પૂછો! પરીક્ષા જાતે કરવાની છે, સમક્તિીનું બીજું પગથીયું
મોઢાની પરીક્ષામાટે કદાચ બોલાશે આટલું પણ બીજું પગથીયું ધર્મ એ જ પરમાર્થ, ધર્મ એ જ અંતઃકરણની પરીક્ષામાં આટલું કામ કરશે નહી. જો ખરી ચીજ, ત્યાગ એ જ ધ્યેય, એ જ ઉદ્ધાર કરનાર છે. આ રીતે ત્રીજે પગથીયે આવો અને આડા અવળા ન અને ભોગ ડુબાડનાર છે, ભોગો જ આત્માને મેલા જાઓ તો આઠ ભવમાં જરૂર મોક્ષ છે. કરનાર છે, કુટુંબ વિગેરે આત્માને ફસાવનાર છે. આ દષ્ટિ થાય તો બીજું પગથીયું. તત્વથી આ બધું સારું
તીર્થકર, પ્રવચન, શ્રુત, ગણધર, મહર્તિક, નથી, તત્ત્વથી ત્યાગ એ જ સારામાં સારો છે, એમ
આચાર્ય આટલાની આશાતના કરનાર અનંત સંસાર માનવું તે બીજું પગથીયું, દુનિયાદારીથી શોક્યના
રખડે તે નિગોદમાં જાય. ત્રીજે પગથીયે આવેલો પણ
આ રીતે નિગોદમાં પણ જાય, પણ ત્યાંથી નીકળ્યા બાદ છોકરાને સાચવી લે, પણ અંદરથી એને પારકા ગણે. તેવી રીતે અહિં પણ દુનિયાને, કુટુંબ વિગેરેને સાચવે,
જેમ સંન્નિપાતમાં મૂર્ખ બનેલો એવો ડાહ્યો સંન્નિપાત છતાં પારકું ગણે, અને ધર્મને પોતાનો ગણે, અને ત્યારે
જતાં પાછો ડાહ્યો થઈ જાય છે તેમ પડેલો નિગોદિયો
ઠેકાણે આવી જાય છે. જ બીજું પગથીયું. હજુ ખરું સમક્તિ નથી. આપણે જ દરેક ખરા સમક્તિી કહેવરાવવા તૈયાર છીએ, પણ નિગોદનો ટાળ્યો ન ટળે એવો સંસ્કાર અર્થના પગથીયામાં પણ મુશ્કેલી પડી છે. બન્નેને સરખા
ત્રણે નિગોદીયા સરખા છતાં, નિગોદની માનવામાં પણ મુશ્કેલી છે, તો ત્યાગ, વૈરાગ્ય એ જ
કાયસ્થિતિ પૂરી થાય એટલે સમ્યકત્વ પામેલો ઠેકાણે પરમાર્થ એ બુદ્ધિ આવવી કેટલી બધી મુશ્કેલ છે? એ
આવી જાય. આ ઉપરથી એ સિદ્ધ છે કે સમ્યકત્વ પામતી બુદ્ધિ આવે ત્યારે બીજું પગથીયું ગણાય.
વખતે એવો પ્રબળ (જબ્બર) સંસ્કાર પડે છે કે જે ત્રીજે પગથીયે જાય ત્યારે ખર્ક સમ્યકત્વ. નિગોદનો ટાળ્યો પણ ટળતો નથી. આ સમ્યક્ત્વ એ
કેદી બનેલો રાજા જેલરના હુકમથી કદી વિઝાના જ બીજ. આ આત્મા કૈવલ્યસ્વરૂપ, વીતરાગટોપલા પણ ઉપાડે, પણ એના અંતઃકરણમાં શું થાય? તાસ્વરૂપ, અનંતવીર્યસ્વરૂપ, આ સ્વરૂપ દેખીને
Page #212
--------------------------------------------------------------------------
________________
Ayd
*
શ્રી સિદ્ધચક
તા. ૫-૧-૩૯ સંસ્કારની જમાવટ થાય. પડળ આવી જાય, અવસ્થા અંગે જ્ઞાનાદિ ગુણો ન જાણ્યા, ન જોયા, ન એમાં શ્રદ્ધા બદલાઈ જાય તો પણ એ સંસ્કારનો પ્રભાવ નિગોદમાં કરી, તેથી જ્ઞાનાદિ ગુણો વધ્યા તેમાં હા-શ” એમપણ પણ ખસતા નથી. જેને સમ્યકત્વ થયું નથી તેને ન થયું. સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદીયામાં પણ જઘન્યમાં અવકાશ નથી, વાવ્યા વગર ખેતી થાય નહિ. તેવી જઘન્ય જ્ઞાનગુણ હોય છે અને તે જે જ્ઞાન ધારણ કરે તે રીતે જીવ પોતાના સ્વરૂપ ઉપર લક્ષ્ય આપશે નહિ તો જઘન્ય અને તે જ અક્ષરનો અનંતમો ભાગ છે, શ્રી પામશે ક્યારે? પોતાના આત્માને અંગે પોતે કોણ છે નંદીસૂત્રમાં જણાવે છે કે જીવને અક્ષરનો અનંતમો એ તપાસે તો આવરણ જરૂર જણાશે અને અનુક્રમે ભાગ હંમેશા કાયમ ઉઘાડો હોય છે. જો તે પણ વૈરાગ્ય પામશે.
અબરાઈ જાય તો જીવ અજીવ થઈ જાય. જીવ કોઈ
દિવસ અજીવ થતો નથી. માટે અક્ષરનો અનંતમો ભાગ અક્ષરનો અનંતમો ભાગ એટલે?
કોઈ દિવસ પણ અવરાતો નથી. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી કેમ શાસ્ત્રકાર મહારાજા ભગવાનશ્રી કહેવાય ? ચૌદપૂર્વને જાણનારા અક્ષરે કરી પરસ્પર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર સરખા હોય, પણ અર્થ થકી છઠાણીયા હોય. ષસ્થાન માટે અષ્ટકજી પ્રકરણમાં આગળ સૂચવી ગયા કે આ પતિતા એટલે છ સ્થાનમાં દાખલ થયેલા, સંખ્યાતભાગ જીવે અનાદિની પોતાની રખડપટ્ટીનું કારણ જાણવું અધિક એટલે સામાન્ય ચૌદપૂર્વી જેટલા અર્થ જાણતા જોઈએ. આ જીવે પોતે પોતાને ઓળખ્યો જ નથી. જો હોય તેનાથી સંખ્યાત ભાગ અધિક અર્થ જાણનારો, પોતે પોતાને પરમાર્થદષ્ટિએ ઓળખે તો રખડવું જલ્દી અસંખ્યાતભાગને જાણનારો અનંતભાગને જાણનાર; બંધ થઈ જાય. તેણે કેવળ દુનિયાદારીના જ પદાર્થો એવી રીતે ગુણમાં સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અને (આહાર, શરીર, ધન, માલમિલ્કત) ને જ ઓળખેલ અનંતગણ જાણનારા આ છએ સ્થાનમાં ચૌદપૂવી છે અને તેથી તેને જ માટે પ્રવૃત્તિ કરે છે. મિથ્યાત્વ એ પરસ્પર હોય. એકપૂર્વીને મર્યાદાપૂર્વક રાખીએ તેનાથી જ પોતાના સ્વરૂપની ઓળખાણ થવા દેતું નથી. અધિક સંખ્યાત, અસંખ્યાત, અનંતભાગને તથા સમ્યકત્વ એટલે શું તે ધ્યાનમાં લેવાનું છે. બાહ્યપદાર્થોને સંખ્યાત અસંખ્યાત અને અનન્તગુણ અર્થને ધારણ પોતાના માની લેવામાં આ જીવ અનાદિથી ભૂલ કરતો કરનાર હોય. જે ઉંચામાં ઉંચી સ્થિતિને ધારણ કરનાર આવ્યો છે; જો બાહ્યપદાર્થને એણે પોતાના ન માન્યા ચૌદપૂર્વી હોય છે. તેમાં અનન્તગુણવાળા જે છે તે પણ હોત તો આ રખડપટ્ટી થાત જ નહિ. બાહ્યપદાર્થોની અક્ષરના અનંતમા ભાગે જ જ્ઞાન ધરાવે, પ્રાપ્તિમાં “હાશ' કહી આનંદ માને છે, તેમાં નુકશાન લબ્ધિઅપર્યાપ્ત પહેલે ક્ષણે ધારણ કરે તે પણ અક્ષરનો થતાં “ઓ-ઓ' કહી દીલગીરી ધારણ કરે છે. પોતાના અનંતમો ભાગ અને ચૌદપૂર્વી ઉત્કૃષ્ટો ધારે પણ
Page #213
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯
શ્રી સિદ્ધચક
| ઉપજે,
અક્ષરનો અનંતમો ભાગ, બાકી બધાને મધ્યમ. એ સમયે સમયે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ તેના અક્ષર શી ચીજ ? શ્રીમલયગિરિ જણાવે છે કે કારણને કેટલું રોક્યું? હજી અઘાતી પાપના ઉદયનો અક્ષરશબ્દનો અર્થ કેવલજ્ઞાન કરવો. તેથી કેવલજ્ઞાનનો ડર સજ્જડ રહ્યો છે પણ ઘાતી પાપના ઉદયનો ડર જ અનંતમો ભાગ લેવો. વિશેષા વશ્યકકાર રહ્યો નથી. શાસ્ત્રકાર તો અઘાતી પાપોના ઉદયની સાથે જિનભદ્રક્ષમાશ્રમણ કેવલના તથા સમગ્રશ્રુતના જવાનું કહે છે, ત્યાં બેદરકાર બનવાનું જણાવે છે. વસ્ત્ર સ્વપરપર્યાયો ભેગાં કરી તેનો આનંતમો ભાગ લેવાનું ઓઢ્યાં હોય તો કાઢીને ટાઢ સહેવાનું, આતાપના જણાવે છે. મુદ્દો એજ કે નિગોદીયા અને ચૌદપૂર્વી તે લેવાનું વિગેરે રીતે અઘાતી પાપોના ઉદયોને ઉદિરણા બન્ને અનંતમે ભાગે જ્ઞાનવાળા છે.
કરીને પણ લાવવાનું શાસ્ત્રકારો ફરમાવે છે, અને ઘાતી જેનાથી ડરવું જોઈએ તેનાથી નથી ડરતા, અને
પાપના દિયોને તો તોડવાનું જ કહે છે. શાસ્ત્રકારે તત્ત્વ જેની સાથે થાવું જોઈએ તેનાથી ડરીએ છીએ.
આમાં બતાવ્યું. ત્યારે આપણી સ્થિતિ ક્યાં છે? અંગુઠો
પાકે તો આખી રાત જાગીએ છીએ. સકામ નિર્જરા - જ્ઞાનનો ભાગ વધે છે. છતાં જેમ પુદ્ગલ થાય તેમ છે છતાં અકામનિર્જરા કરીએ છીએ. આવવાને અંગે ‘હા-શ' થાય છે. તેવી રીતે જ્ઞાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય સમયે સમયે અનંતા પ્રાપ્તિથી “હા-શ’ થતી નથી, કારણ કે જ્ઞાનને તત્ત્વ બંધાય છે. માર્ગ તરફ આવેલાને પણ આ મુશ્કેલી છે નથી ગયું. જ્ઞાનને પણ પુદ્ગલના સાધન તરીકે તત્ત્વ તો જેઓ માર્ગની દિશામાં નથી તેઓને જ્ઞાનાદિગુણોનું ગયું છે. શિક્ષણ, કલા, કારગિરિ એ બધાને તત્ત્વ સ્વ તરીકે ભાન થાય ક્યાંથી? ગયું છે તે પણ ક્યા મુદ્દાએ ? વિદ્યાહીનને જાનવર જેવો કહ્યો, પણ એ કથનમાં કહેનારનું તત્ત્વ બીજું છે.
ક સમ્યક્ત પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે? દુનિયાદારીના પૌગલિક સુખોના સાધન તરીકે જેને ભાન થયું છે તેને હજી ચેતના આવવી મુશ્કેલ વિદ્યાની પ્રશંસા કરી છે, તે કથનનું તત્ત્વ ત્યાં છે, ત્યાં પડે છે તો પેલા બીચારાને ભાન આવે ક્યાંથી? કેમ કે જ્ઞાન તરીકે તત્ત્વ ગણ્યું નથી, જ્ઞાનને જ્ઞાનરૂપે એને તો પુદ્ગળ એ જ તત્ત્વ માન્યું છે અને તેથી એને ચાહનારા, જ્ઞાનની લગીર (જરાક) વૃદ્ધિ થાય તેમાં બાહ્ય પદાર્થ તરફ જ રાગ થાય, તેમાં જ તેની પ્રવૃત્તિ
હા-શ' માનનારા , જ્ઞાનના આવરણમાં “ઓ' થાય. શાસ્ત્રકાર મિથ્યાત્વીજીવોને આથી જ બહિરાત્મા માનનારા, એ માર્ગમાં ચાલનારાઓ છે. શરીરને દુઃખનું કહે છે, કેમ કે એ જીવો આહાર, શરીર, ઈદ્રિયો, તેના કારણ મળે તો આપણું ચિત્ત તેમાં કેટલું ચોટે ? વિષયો, કુટુંબ, ઘરબાર, હાટ, હવેલી આદિને તત્ત્વ જ્ઞાનાવરણીય થાય તે વખતે કેટલો ઉચાટ રહે છે? માને છે. કોઈ દિવસ પદાર્થોમાં દુઃખની બુદ્ધિએને થતી
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૯
નથી, સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ એ પાંચે ઈષ્ટરૂપે પોતાની શુભમાં આસક્તિ જાણે, શુભ તરફ ઘસવું રાગદ્વારાએ તથા અનિષ્ટરૂપે દ્વેષ દ્વારા એ આત્માને એમાં પોતાની અશક્તિ જેઓ માને, આવાઓ એવા ફસાવે છે, આ બુદ્ધિ જીવને કોઈ દિવસ આવી નથી મહાપુરૂષની દરકાર કરે છે. વિચારો કે આવી ધારણા તેથી તે શુદ્ધ તત્ત્વને ઓળખી શક્યો નથી. પાંચે આવવી કેટલી મુશ્કેલ છે? અશુભથી ખસવામાં પણ ઈદ્રિયોના વિષયોને અંગે જ ઈષ્ટપ્રાપ્તિ અનિષ્ટનિવારણ થતો અપ્રીતિનો અંશ ટાળવો, એને ફરજ સમજવી, બુદ્ધિ રહે છે તત્ત્વાતત્ત્વ તરફ જયાં સુધી ઝૂકે નહિ ત્યાં એ જેટલી દુષ્કર છે તેટલું જ સમ્યકત્વ મુશ્કેલ છે. આ સુધી જીવ, શ્રી જિનેશ્વરને દેવ તરીકે, સાધુને ગુરૂ ઉપરથી એમ ન સમજવું કે શુદ્ધ દેવાદિને માનીએ તરીકે, તથા ધર્મને ધર્મ તરીકે માનવા તૈયાર રહેતો છીએ તે નકામું છે. વ્યવહાર સમ્યકત્વ, દ્રવ્ય સમ્યક્ત્વ નથી. ચાહે તેવા ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિ આવ્યા છતાં તેને અંગે જ છે. બાકી આ જે વાત કહી તે પારમાર્થિક તેમનો આત્મા તેમાં ગયો નહિ તેના લીધે જ તો દેવને વસ્તુને અંગે કહી છે. જયારે ઈષ્ટ વિષય પ્રાપ્ત થતાં માનીએ છીએ. સારા શબ્દાદિ ઉપર એમની પ્રીત થઈ તેની અંદર પ્રીતિની પરાકાષ્ટા લાવો, તેને તત્ત્વ ગણો નહિ, ખરાબ શબ્દાદિ ઉપર એમને અપ્રીતિ થઈનહિ, ત્યારે તમારી અપેક્ષાએ તીર્થકરનું જીવન તો નિરર્થક ! તેથી એમને (તીર્થકરને) માનીએ છીએ. સારા તમે અપ્રાપ્ત ઈષ્ટવિષયને પ્રાપ્ત કરવા મથો છો, જ્યારે શબ્દાદિકને અંગે દોડ્યો રહેનાર, ખરાબ શબ્દાદિકને તેઓ પ્રાપ્ત ઈષ્ટવિષયો તરફ બેદરકાર છે. તમારો અને અંગે નાસતો રહેનાર ભવાભિનંદીજીવ તીર્થકરને કેવા એમનો મેળ મળે ક્યાં? તમે જે કરી રહ્યા છો તેમાં તમે ગણે? એવાને મન અધિક કોણ? મળ્યાં શબ્દાદિકથી અરૂચિવાળા ન હો, બલ્ક એને રૂચિનો વિષય ગણો તો બેદરકાર એવા તીર્થકરને એ ઉત્તમ શી રીતે ગણશે? તીર્થંકરનો માર્ગ અરૂચિવાળો ગણો છો એમ મનાય ને રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સારા કે નરસા ગમે તેવા ? સારી વસ્તુ (પૌદગલિક) છોડનારા તીર્થંકર પૂજય કે મળ્યાં હોય છતાં તે તરફ બેદરકારી, દેવાંગનાઓ નાટક અપમાનનીય? જેને આપણે સારી ચીજ ગણીએ તેને કરે, કામદશા કરાવવાનો પ્રયત્ન કરે, દેવો દુંદુભિ છોડનારને ઉત્તમ કેમ માનીએ? જો આપણી ત્યાં અરૂચિ વગાડે, પિશાચો પીડાઓ ઉપજાવે તે તમામ પ્રત્યે હોય, બાહ્ય ઈષ્ટમાં પ્રવર્તના છતાં એ લાયક નથી એમ તીર્થકરની બેદરકારી છે; આ બેદરકારીની કિંમત કરે ગણતા હોઈએ તો તીર્થકરને સાચા તો તીર્થકર માન્યા કોણ? રસ, ગંધાદિ શુભ (ઈસ્ટ)ને લેવા છે અને અશુભ છે આજ સમ્યકત્વ: (અનિષ્ટ)ને મૂકવા છે એવા જીવો આવા તીર્થંકરની દરકાર કરે જ નહીં. એ તો જેઓ શુભ લેવામાં થતા પ્રમાદમાં પોતામાં ન્યૂનતા દેખે. અશુભ છોડવામાં પણ
(અનુસંધાન પેજ - ૧૬૯)
Page #215
--------------------------------------------------------------------------
________________
તે તીર્થયાત્રા સંઘયાત્રા
(ગતાંકથી ચાલુ) પૂજાના લોપકોએ ભગવાન જીનેશ્વર મહારાજની
એ ભગવાન જીનેશ્વર મહારાજની અવિરતિઓની એકાદ મનગમતી વાતનું જે પ્રતિમા પૂજાયેલી છે તેને તો અનુકરણીય નથી અનુકરણ ન કરાય. ગણી, અને સારી પણ ગણી નથી, પરંતુ ભગવાન વિશેષે વિચારવા જેવું તો એ છે કે ભગવાન જીનેશ્વર મહારાજની દીક્ષાને અંગે જે કંઈ આડંબર જીનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા દેવતાઓએ કરેલો છે તે બધો અનુકરણીય ગણીને તેવો દીક્ષાનો આડંબરથી કરી છે છતાં તેને ઉઠાવવા માટે દેવતાનું આડંબર તો મહાઆરંભમય છતાં પણ હંમેશાં અવિરતિપણું કે નોધર્મીપણું આગળ કરવામાં આવે અમલમાં રાખી મૂક્યો જ છે.
છે, તો પછી ભગવાન જીનેશ્વર મહારાજનો દીક્ષાનો
મહોત્સવ નોધર્મી કે અવિરતિ તરીકે ગણાતા દયાના નામે લુપકોનો પોકાર
ઈંદ્રમહારાજે કર્યો છે અને જે કૃષ્ણ મહારાજે દીક્ષા આ વસ્તુને જાણનાર મનુષ્ય સમજી શકશે કે મહોત્સવ કર્યો છે તે કૃષ્ણ મહારાજ પણ અવિરતિ હતા, પ્રતિમા અને પૂજાના લોકો એવા લુપકોનો દયા દયા અને દેવતાને નિષ્ફર વચન ન કહેવાની અપેક્ષાએ જ એમ કરીને કરાતો પોકાર એ કેવલ ભગવાન માત્ર દેવતાને અધર્મી નહી કહેતાં નોધર્મી કહેવા પડે, જીનેશ્વરની પ્રતિમા અને પૂજાને ઉઠાવવાનો બકવાદ પરંતુ શ્રીકૃષ્ણ મહારાજ તો મનુષ્ય હોવાને લીધે તેમને માત્ર છે. કેમ કે જો એમ ન હોત, અને ખરેખર દયાના અંગે સર્વવિરતિરૂપ ધર્મને જ ધર્મ ગણીને અધર્મી માર્ગ ઉપર જ ધોરણ રાખીને તેમનો દયા દયાનો પોકાર કહેવામાં નિષ્ફરવચન ગણાય નહિ. તો પછી તે હોત તો પછી ઈંદ્રમહારાજ કે કુષ્ણમહારાજ સરખા અધમીની કરેલી દીક્ષામાં મહોત્સવની પ્રભાવનાનું અવિરતિ સમ્યગુદષ્ટિએ કરેલા દીક્ષા મહોત્સવનું
અનુકરણ પ્રતિમાના શત્રુઓ કઈ રીતે કરી શકે? લુપકો
પોતાના સૂત્રમાંથી બારવ્રતને ધારણ કરનારા કોઈપણ અનુકરણ કરીને દીક્ષાના મહોત્સવો થવા દેતા નહી.
શ્રાવકે કૃષ્ણ મહારાજની માફક દીક્ષીત થનારના સામાન્ય મનુષ્ય પણ આ ઉપરથી સમજી શકશે કે તે
જોખમને વહોરીને દીક્ષાનો મહોત્સવ કરેલો હોય એમ દયાના દેવાળીયાઓએ પોતાની પૂજ્યતા માન્યતા કે
બતાવી શકે તેમ નથી, તો પછી પોતાને ફાવતો એવો મહત્તાની આગળ દયાને દરિયાપાર નાંખી દીધી છે,
દીક્ષાનો મહોત્સવ તો અવિરતિઓએ કસ્યો છતાં પણ અને ભગવાન જીને શ્વર મહારાજની પૂજા અને અનુકરણમાં લેવો અને ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમાના વિષયમાં જ દયાના નામે દ્વારો દઈ દીધેલાં પ્રતિમાની પૂજાનું અનુકરણ ન કરવું એ ઘેલીના છે. યાદ રાખવું કે ઈંદ્રમહારાજે ભગવાન જીનેશ્વર ઘેલાપણા જેવું જ ગણાય. દુઃખી જીવોને બચાવનાર મહારાજની કરેલી દીક્ષાના અંગેની પ્રભાવનાના અગર મરતા જીવનું રક્ષણ કરનાર કે કરાવનાર શ્રાવક અનુકરણથી શ્રીકૃષ્ણ મહારાજ વિગેરે એ દીક્ષાના અઢારે પાપોને બાંધે છે એવું માનનાર દયાના દુશ્મનો મહોત્સવો કરી લાભ મેળવ્યો છે એટલે દેવતા અવિરતિ અને ભીષણ કર્મવાળા ભીખમજીના ભડાકાથી હોવાથી તેની કરણીનું અનુકરણ થાય જ નહીં એમ સળગેલાઓ ગૃહસ્થની સર્વક્રિયાને અધર્મ માનવા કહેવાનું તો તે લેપકો માટે સ્થાન જ નથી. તૈયાર થાય છે છતાં પણ પોતાના માનેલા ગુરૂઓના
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચાક
તા. ૫-૧-૩૯ નિષેધના અભાવને લીધે દીક્ષાના મહોત્સવો તો ઘણા ખરા? તેઓને કબુલ જ કરવું પડશે કે કર્મની એકસો આડંબર અને ઠાઠમાઠથી કરે છે, તો તેઓની આંખ અઠ્ઠાવન પ્રકૃતિઓમાં તીર્થકર નામ કર્મની પ્રકૃતિ પણ ઉપર જણાવેલી વસ્તુઓ વિચારતાં જરૂર ઉઘડી હેતુએ, સ્વરૂપે અને ફળ કરીને શુદ્ધ જ હોય છે, કેમ કે જશે.
તે અરિહંતાદિકની આરાધનારૂપ હેતુથી જ ઉપર જણાવેલી હકીકતને અંગે કેટલાક ભદ્રિક બંધાવવાવાળી છે, એટલે અવિરતિની સર્વકરણી લોકો ભગવાન જીનેશ્વર મહારાજની ઉત્તમતાને અંગે
અધર્મ રૂપજ છે કે દેશવિરતિરૂપ સર્વકરણી અધર્મરૂપજ અને તીર્થપ્રવર્તનના ઉપકારને અંગે ઉપર જણાવેલી
ધ છે એમ કહેવાવાળાની ઉપર જૈનશાસનની છાયા પણ પૂજયતા અને માન્યતા છે એ વસ્તુને ન વિચારતાં
પડી હોય એમ લાગતું નથી. શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને ભગવાન જીનેશ્વર મહારાજની અવસ્થાનો જ માત્ર
અણગાર ધર્મની માફક આગારધર્મ પણ સ્પષ્ટપણે વિચાર કરી એમ બોલવા તૈયાર થાય છે કે જન્મ કે જે
જણાવે જ છે. પ્રાસંગિક આટલું જણાવીને ચાલુ દીક્ષા મહોત્સવની વખતે ભગવાન જીનેશ્વર
અધિકારમાં એટલું જ જણાવવાનું કે ભગવાન જીનેશ્વર મહારાજાઓ સર્વવિરતિવાળા કે વીતરાગ
મહારાજના દેવપણા અને વીતરાગપણાને ઉદેશીને કેવલિપણામાં વર્તવાવાળા નથી માટે તે વખતની ઈંદ્રમહારાજાઓએ દીક્ષા કલ્યાણકનો પણ મહોત્સવ અપેક્ષાએ જે પૂજા સત્કાર સન્માન કરવામાં આવેલાં કર્યો હતો અને તેમાં ઉપર જણાવેલા શ્રીછે તેમાં કોઈપણ જાતનો બાધ નથી. આવું
આચારાંગસૂત્રના પાઠ પ્રમાણે વસ્ત્ર આભૂષણ વિગેરેથી કહેનારાઓએ વિચારવું જોઈએ કે જો ભવિષ્ય કાળમાં
કેવલ આત્મકલ્યાણને માટે સત્કાર કર્યો હતો, અને તે વિતરાગપણું અને સર્વજ્ઞપણું મેળવશે તથા જગતના
પ્રતિમાના લોપકો કોઈપણ સૂત્રોમાં જીનેશ્વર ઉદ્ધારને માટે તીર્થની સ્થાપના કરશે એ ઉત્તમોત્તમ
ભગવાનની પ્રતિમાની પૂજનમાં કે જીનેશ્વર ગુણો અને ઉપકારોને અંગે જે પૂજા સત્કારાદિ કરવામાં
ભગવાનના ચૈત્યમાં પ્રવૃત્તિ કરતાં પાપ બંધાય છે આવે તેમાં જો લાભ હોય તો પછી જેઓ ઉત્તમોત્તમ
અગર તેમાં બંધાયેલા પાપથી અમુક જીવને હેરાન થવું ગુણોને પ્રાપ્ત કરી જગતના ઉદ્ધારને માટે શાસનને
પડ્યું છે એવું દેખાડી શક્યા નથી, દેખાડી શકતા પણ
૨ સ્થાપી ગયા તેવા ભગવાન જીનેશ્વર મહારાજાના પૂજા
નથી, અને દેખાડી શકે તેમ પણ નથી. ઉપરના સત્કારાદિમાં લાભ હોય તેમાં આશ્ચર્ય જ શું?
શ્રીઆચારાંગસૂરાવાળા પાઠને દેખીને ભગવાન
તીર્થંકર મહારાજના વસ્ત્ર આભૂષણ આદિ સત્કારોથી પ્રતિમાના શત્રુઓ અને દયાના દુશ્મનો તો વળી પૂજન માનવાની જયારે શાસ્ત્ર પ્રમાણ માનનારાઓથી અવિરતિના કરેલા દરેક કાર્યને અધર્મ જ માને છે, છતાં ના પાડી શકાતી નથી, ત્યારે તેઓ દીક્ષાની વખતે શ્રીકૃષ્ણ મહારાજે ઈદ્રનું અનુકરણ કરીને કરેલા પણ તીર્થંકરપણાને અંગે કરાતી પૂજાની સ્થિતિને જીનેશ્વર કે ગણધર સિવાયના પણ દીક્ષા મહોત્સવથી ધ્યાનમાં ન લેતાં એવો લવારો કરવાને તૈયાર થાય છે તીર્થકર નામગોત્ર બાંધ્યું એમ તો માને છે, તો પછી શું કે ભગવાનની તે વખતની અવસ્થા તો સરાગપણાની, તે દયાના દુશ્મનો અને પ્રતિમાના શત્રુઓ તીર્થંકર ગહસ્થપણાની અને છથપણાની છે, પરંતુ નામ ગોત્ર બાંધવાનું કારણ અધર્મ છે એમ માને છે કેવલિપણામાં આવ્યા પછી ભગવાન તીર્થકર
Page #217
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯ શ્રી સિદ્ધરાક
- ઉપપે મહારાજનું પૂજન આભૂષણ અને વસ્ત્રાદિકથી થઈ ત્તા તો વિફા રWદમાવડે તિત્ય રિરસ શકે નહિ. કેમકે વીતરાગ સર્વજ્ઞપણામાં તેઓ સર્વથા ગળધરાઈi wi૩રસાઈ ૩UTIRI , ત જે સર્વ ત્યાગી જ છે. આવું માનનારા દિગમ્બરોએ તો સ્ત્રીઓ વિંટે ફેવરીયા ૩fમને તે સારૂ ર ત્તા પૂર્વ વાસભગવાન જીનેશ્વર મહારાજની પૂજા કરે અને અડે એવું ધ્રિપ્પાનેર માં રેવાપી : વાસET૩ો સ્ત્રીરોમાં માનવામાં ભૂલ કરેલી જ ગણાય. કારણ કે સામાન્ય સાહિર, તy of તે ૩ મો સેવા સ્ત્રીરોગમુદ્રા સાધુપણામાં પણ સ્ત્રીનો સંગ્રહ ન હોય તો પછી સ્ત્રીરો સદતિ, તપ જે સ વિરે રેવરીયા કેવલિપણામાં તો સ્ત્રીનો સંગ્રહ કે તેનું અડવું વિગેરે નિત્યારસરી સ્ત્રીરોનો બ્રાતિ ર તા સંતઋvi તો હોય જ શાનું? આશ્ચર્યની વાત છે કે ભગવાન પરસ૩ સેર ર રા સવાર્તાર વિભૂસિ૩ રતિ, જીનેશ્વરની મૂર્તિને કપડું કે આભૂષણ અડે તો સર્વજ્ઞ તy i તે મUવ ના વેમાળમાં રિસરીરનું પણું અને વીતરાગપણું ચાલ્યું જાય. પરંતુ બાયડીઓના ૩પરિસરીરાજ સ્ત્રીરોગોf vણાત ૨ ના સરસે થોકે થોક ભગવાન જીનેશ્વરની મૂર્તિને અડે સ્નાન કરાવે ગોસીસીરવંvi ૩ાિંતિ ર રા ૩હતારું ત્રિાવું તો પણ તે દિગમ્બરોની વીતરાગ અવસ્થામાં આ સ્થળે તેવદૂસકૂનારૂં જિતિ ર ા સવાર્તારમૂરિ મારુ વાંધો આવતો નથી. ભગવાન જીનેશ્વર મહારાજનું તિ, સર્વજ્ઞ વીતરાગપણું થયા પછી પણ નિર્વાણ
ઉપર જણાવેલ શ્રીજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના ભગવાન મહોત્સવની વખતે તેમના ખુદ શરીરને અંગે કેવી રીતે
જીનેશ્વર મહારાજના નિર્વાણ કલ્યાણકમાં ઈંદ્રમહારાજે વસ્ત્રાદિથી સત્કારો કરવામાં આવે છે તે જણાવવું
ભગવાન જીનેશ્વર મહારાજની અભિષેક, ચંદન અને ઉપયોગીધારી શ્રીજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રનો નિર્વાણ
અલંકારોથી કરેલી પૂજાને ધ્યાનમાં લેનારો મનુષ્ય જો સંબંધી અધિકારનો પાઠ નીચે આપવામાં આવે છે.
શ્રદ્ધાવાળો હશે અને શાસ્ત્રને માનનારો હશે તો = સમયે ૨ v ૩ વોના નિર્માણ વીતે સ્વપ્ન પણ એમ નહી માની શકે કે કહી શકે કે વીતરાગ સમુન્નાઈ છUSાઝરમર,ઘંઘને સિદ્ધ પુ સર્વજ્ઞની પૂજા અભિષેક, વિલેપ, વસ્ત્ર, અલંકારાદિથી ગાવસહુવપદીને તે સમયે એ જ સરસ વિંસ થઈ શકે નહિ. પૂજાના દ્રોહીઓ તરફથી કદાચ એમ રેવરાજે ૩ાસ ત્રિપ, તપ સે સવે વિંટે ફેવરીથી કહેવામાં આવે કે નિર્વાણ મહોત્સવની વખતે જો કે પાસાં વત્તિડાં પાસ પરિસત્તા મોહિં ફિંગર ત્તા મય વીતરાગ પરમાત્માનું શરીર છે અને ગણધર મહારાજા તિસ્થરં દિUT ૩ મો રત્તા પૂર્વ વીસી-પરિવું વિગેરેની હાજરીમાં તે બધો સત્કાર વિગેરે થાય છે, અનુ યુદ્દીને હવે મારે વારે સદે સરઢ સતિ, તે પરંતુ એ સર્વ ઈંદ્રમહારાજે કરેલ છે. કોઈ શ્રાવકે કરેલ નીમે તપવુquTમUTTયા સવા ચિંતા નથી તો દીક્ષા મહોત્સવ પણ ઈંદ્ર કે શ્રી કૃષ્ણ જ કરેલો રેવરાળ તિત્યારેvi પરિનિવામ રેત્તા - તUM છે. દીક્ષા મહોત્સવનો કોઈ શ્રાવક કે શ્રાવિકાએ સત્કાર સંવ હિંસે રેરાથા પર મUTTITમંતર કર્યો નથી. વળી આ કહેનારે સમજવું જોઈએ કે પૂજા ગોફસમાપ્તિ સે પૂર્વ વયાણMિામેવ માં રેવાબા કરવાને લાયકની ઉત્કૃષ્ટ સામગ્રી જે જે ક્ષેત્રાન્તરોના ! જ રંગવUTSP સરસારું ગોસીસવચંદ્રણક્ારું સાહ૪ ૨ ચન્દનો, ક્ષેત્રાન્તરોના પુષ્પો અને ક્ષેત્રાન્તરોની
Page #218
--------------------------------------------------------------------------
________________
| શ્રી સિદ્ધચક
તા. ૫-૧-૩૯ ઔષધીઓ વિગેરે જે ઉત્કૃષ્ટરૂપે હોય છે અને જે ઉત્કૃષ્ટ ઈંદ્રમહારાજે અભિષેકથી કરેલી પૂજા અચેતન એવા સામગ્રીની ભગવાન તીર્થંકર મહારાજની પૂજામાં વીતરાગ પ્રભુની છે તો એવા કથનના સમાધાનમાં ઉપયોગિતા ગણાય છે તે સામગ્રી ભેગી કરવાની શક્તિ સમજવાનું કે એ વીતરાગ પ્રભુનું શરીર જયારે મનુષ્યોમાં હોતી નથી, પરંતુ તે દેવોમાં જ હોય છે. શાસ્ત્રોકારોના જણાવવા મુજબ અને સમ્યગદષ્ટિઓના માટે તેવી સામગ્રીથી તીર્થંકરની પૂજ્યતા જણાવવામાં ધારવા મુજબ દ્રવ્યવીતરાગ અને દ્રવ્યસર્વજ્ઞ રૂપ છે દેવતાનો જ અધિકાર હોઈ શકે એ સ્વાભાવિક છે, અને તેમની અભિષેકાદિકથી પૂજા થઈ શકે છે. અને અને આજ કારણથી સર્વથાને જીનેશ્વરોનો મહિમા તેવી અભિષેકાદિકથી ભગવાન જીનેશ્વર મહારાજના જણાવતાં નો વાવિ દેવો વિગેરે કહી દેવપૂજ્યપણું ખુદ શરીરની ગણધરાદિ ભગવાનોની હાજરીમાં પૂજા જણાવે છે અને એથી શ્રાવકશ્રાવિકારૂપ મનુષ્યોએ તો કરવામાં આવે છે અને તે પૂજાથી જ્યારે ભગવાન પૂજવા લાયકપણું સ્વભાવતઃ આવી જ જાય છે. જીનેશ્વર મહારાજનું ભોગિપણું થઈ જતું નથી તો પછી શાસ્ત્રકારો ભગવાન જીનેશ્વરને ઉત્તમોત્તમ પુરૂષ તરીકે ભગવાન જીનેશ્વર મહારાજના સ્થાપના નિક્ષેપારૂપ સ્થિતિમાં વર્ણવતાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, સામાન્ય ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાથી, આભૂષણો ઋષિ અને મનુષ્યો દેવતા અને મૂર્તિઓની પૂજા કરે કે વસ્ત્રો ચઢાવવાથી ભગવાનનું ભોગીપણું થાય છે અને તેવા સામાન્ય મનુષ્યોથી પૂજાયેલા એવા દેવ અને એમ બોલનારો મનુષ્ય જો દારૂ પીનારો કે ગાંજો પીનારો મોટા ઋષિઓથી પણ જેઓ પૂજાને પામે છે તેવા હોય તો જ શોભી શકે? પરંતુ સુજ્ઞ અને સમ્યગ્દષ્ટિ તીર્થકરો હોવાથી તે ઉત્તમોત્તમ છે. આ વાતને ધ્યાનમાં મનુષ્યને એવું બોલવું સ્વપ્ન પણ શોભી શકે નહિ. લેનારો મનુષ્ય દેવતા અને ઈંદ્રોએ કરેલી પૂજા દેખીને વસ્ત્ર અને આભૂષણની પૂજાને અંગે લોકોની શંકા ભગવાન તીર્થંકર મહારાજનું મનુષ્યોથી અપૂજયપણું નિવારવા માટે આટલું પ્રકરણ જણાવી હવે શ્રાદ્ધદિન છે એમ કદાપિ નહિં ધારી શકે, પરંતુ શ્રાવક કૃત્યકારે કહેલા પૂજાના અધિકારમાં આગળ શી રીતે શ્રાવિકારૂપ મનુષ્યોથી તો ભગવાન જીનેશ્વર પૂજાનો વિધિ જણાવે છે તે જોઈએ. મહારાજાઓ અત્યંત પૂજયતમ છે એમ જ ધારી શકે.
ધૂપની જરૂરિયાત અને તે કેવો હોવો જોઈએ. શું રેવંતા સેવવાળવ, વિગેરે પાઠો દેખીને અને નો વાળવિવિગેરે પાઠો દેખીને મૂર્ખમનુષ્ય પણ એવી
આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી ચીનાંશુક કલ્પના કરે ખરો કે ભગવાન જીનેશ્વર મહારાજનો આદિ વસ્ત્રોદ્ધારાએ પૂજા કરવાનું જણાવ્યા પછી ગબ્ધ ધર્મ, ભગવાન જીનેશ્વર મહારાજનું શાસન અને એટલે સુગન્ધિચૂર્ણોએ કરીને પૂજા કરવાનું જણાવતાં ભગવાન જીનેશ્વર મહારાજ માત્ર દેવતાઓને જ પૂજ્ય ફરમાવે છે કે, તે અત્યંત શ્રેષ્ઠ હોવાં જોઈએ. આ જગા છે, પરંતુ તે ત્રણ મહાપદાર્થો શ્રાવકશ્રાવિકાઓને પૂજ્ય પર ધ્યાન રાખવાનું છે કે કેટલાક ભદ્રિક શ્રાવકો નથી. અર્થાત મૂર્ખતમ મનુષ્ય પણ દેવતાથી પૂજયપણું ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં ધૂપદહનની દેખીને મનુષ્યથી અપુજયપણું છે એમ કહેવાને આવશ્યકતા છે એટલું તો સમજે છે, પરંતુ ભગવાન શક્તિમાન થાય નહિ, વળી કેટલાકો તરફથી એમ જીનેશ્વર મહારાજની આગળ ધૂપનું દહન કરવું શાને કહેવામાં આવે કે નિર્વાણ કલ્યાણકની વખતે માટે છે ? એનો વિચાર કરતા નથી અને તેથી જે
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯
શ્રી સિદ્ધચક અગરબત્તીઓ સામાન્ય રીતે સુગન્ધવાળી ન હોય અને તેથી કેકારવ કરવા લાગી જાય, આવી રીતે ઉંચા એટલું જ નહિ, પરંતુ જે અગરબત્તીઓ સળગાવવામાં અને સારા સુગન્ધિધૂપોથી ભગવાન અને શ્વર આવ્યા છતાં સુગન્ધનો લેશ ધરાવતી ન હોય, તેમજ મહારાજનું પૂજન કરવું જોઈએ અને તેને માટે જેનો ધૂમાડો સુગન્ધિપણાના અંશથી પણ રહિત હોય શ્રી દેવેન્દ્રસૂરિજી પ્રવર એવું વિશેષણ સ્પષ્ટપણે આપે તેવી અગરબત્તીઓ સળગાવવામાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ છે. એટલે શ્રેષ્ઠ એવા સુગન્ધના દહનથી હૃદયને આનંદ ધ્યાન રાખવું જોઈએ કે આ ધૂપદહન સુગન્ધિપૂજાને દેવાવાળા અને ત્રણ ભુવનથી પુજાયેલા એવા ભગવાન માટે છે અને તેથી તે અગરબત્તીમાં અને તેના ધૂમાડામાં જીનેશ્વર મહારાજનું ભક્તિથી ભરેલો એવો શ્રાવક જરૂર સુગન્ધ હોવી જોઈએ.
પૂજન કરે. વળી કેટલાક ભાવિક લોકો અજ્ઞાનતાને લીધે અક્ષતોની પૂજા અને તેનું સાર્થકપણું શામાં? ધૂપદહન જાણે ભગવાનની અંગપૂજા હોય નહિ, તેવી
ધૂપના પૂજન પછી અક્ષતપૂજાને જણાવતાં રીતે સળગતી અગરબત્તીઓ ભગવાન જીનેશ્વર
શાસ્ત્રકાર કહે છે કે શંખ અને કુંદના ફુલ જેવા શુદ્ધ મહારાજની પ્રતિમાના મુખ આગળ સુધી લઈ જાય છે
નિર્મળ એવા અક્ષતોથી અષ્ટમંગલનું આલેખન કરવું અને તેના પરિણામે કેટલીક વખત અગરબત્તીનો
જોઈએ. તે અષ્ટમંગલના આલેખનમાં લેવાતા અક્ષતો મોગરો અગર તણખો ભગવાનની પ્રતિમા ઉપર પણ
અખંડિત અને અસ્ફટિત હોવા જોઈએ. કેટલાક ભદ્રિક પડે છે, અગર તે સળગતી અગરબત્તી ભગવાનના
લોકો ભગવાન જીનેશ્વર મહારાજની આગળ સાથીયા મુખને અગર શરીરને લાગી જાય છે, આવી અજ્ઞાનતા
માટે કે અષ્ટમંગલિક માટે લઈ જવાતા અક્ષતોને અંગે ભક્તિભાવ ધરાવનારાઓએ સર્વથા દૂર કરવા જેવી
હદબહારની અજ્ઞાનતા સેવે છે. તેઓને એ વસ્તુ તો છે, ધ્યાન રાખવું કે ગન્ધપૂજાનો જે અધિકાર શાસ્ત્રોમાં
ખ્યાલમાંજ નથી હોતી કે ભગવાન જીનેશ્વર મહારાજને ચાલ્યો છે તેને અંગે દહન કરવામાં આવતા ધૂપો તુરૂક્ક
જે દ્રવ્ય ચઢાવવામાં આવે તે ઉત્તમોત્તમ હોવું જોઈએ. સિલ્પક આદિ ઉત્તમ ગધવાળા દ્રવ્યોથી બનાવેલા
કોઈપણ પ્રકારે જીનેશ્વર ભગવાનની પૂજામાં હોય, યાવતું શાસ્ત્રકાર એટલા સુધી કહે છે કે ધૂપો
અનુત્તમતા કે અધમતા ન જ હોવી જોઈએ, છતાં જો એટલી બધી ગન્ધવાળા હોય કે જાણે ગધની જ વાટ
કોઈપણ મનુષ્ય સાધનની ખામીને લીધે નહિ, પરંતુ હોય નહિ તેવા લાગે. અર્થાત્ આવા સુગન્ધવાળા
માત્ર અજ્ઞાનતાને લીધે પોતાના ઉપભોગને માટે અખંડ પોનું જો દહન થતું હોય તે ગન્ધમાત્ર ભગવાનની શોખા રાખી દહેરાસરને માટે ખંડિત ચોખા એટલે જેને આગળ જ નહિ, એકલા ગભારામાં નહિ, પરંતુ આખા
કણકી કહેવામાં આવે છે તે ઉપયોગમાં લેવાનું કરે તે મંદિરની અંદર જે ધૂપના દહનથી થયેલી સુગન્ધ હોય
કેટલું બધું હલકું છે? અને આત્માને કેટલું બધું નુકસાન તે વ્યાપ્ત હોવી જોઈએ. કેટલેક સ્થાને તો ધૂપના દહનની
કરનારું છે તે સામાન્ય રીતે શાસ્ત્રોના વાક્યને શાસ્ત્રકારો એટલી બધી તીવ્રતા જણાવે છે કે શ્રી
વિચારનાર શ્રાવક સમજી શકે તેમ છે. ધ્યાન રાખવું જીનેશ્વર ભગવાનના મંદિરમાં કરાતા ધૂપદહનના
કે સામગ્રીની ખામીને લીધે પૂજાના સાધનોમાં થતી ધૂમાડાની શિખાને અંગે મયૂરોને વરસાદનો વહેમ પડે
ન્યૂનતા અક્ષમ્ય નથી જ, એટલું જ નહિ, પણ પૂજાથી
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૫-૧-૩૯) થતા ફલને ચૂન કરનાર કે બાધા કરનાર પણ નથી, શિલાલેખોમાં પણ લેખની આદિમાં જે સ્વસ્તિક પરંતુ કંજુસાઈને લીધે થતી પૂજાના સાધનોની ન્યૂનતા દેખવામાં આવે છે તે પણ એ જ વસ્તુ પુરવાર કરે છે કે તો કેવળ ભગવાન જીનેશ્વર મહારાજના અનાદરમાં સ્વસ્તિકનું આલેખન આકાર તરીકે હંમેશા મંગલ તરીકે જ જાય છે. કંજુસતાથી થતો અનાદર આત્માને ગણવામાં આવ્યું છે. વર્તમાનકાલમાં જો કે અમુક મલિનતા કરનારો જેવી રીતે થાય છે તેવી રીતે પોતાના પ્રજાએ સ્વસ્તિકને પોતાનું રાષ્ટ્રચિન્હ બનાવેલું છે, ઉપભોગને માટે ઉત્તમ સાધનો રાખવા અને તેવાં ઉત્તમ પરંતુ આર્યસંસ્કૃતિને ધારણ કરનારાઓ એ સ્વસ્તિકનો સાધનોની પૂજામાં સામગ્રી ન મેળવવી તે ઓછું ઉપયોગ રાષ્ટ્રચિન્હ તરીકે નહિ પરંતુ સ્વયં મંગલિક નુકશાનકારક નથી. પરંતુ તેના કરતાં સાધનસામગ્રી છે એમ ગણીને કરતા હતા, અને આ જ કારણથી પણ જેઓની પાસે છે, વળી જેઓ ભગવાન જીનેશ્વર હજારો વર્ષના શિલાલેખોમાં જે જે શિલાલેખો ધાર્મિક મહારાજની પૂજ્યતાને અગ્રપદ આપનારા પણ છે. વિષયના હોય છે તેમાં મુખ્યતાએ સ્વસ્તિકનું ચિન્હ છતાં માત્ર ચોખા અને કણકીમાં શરીરના પોષણમાં હોય છે, પરંતુ દુનિયાદારી સંબંધી જે જે શિલાલેખો ફેર નહિ છતાં માત્ર અજ્ઞાનતાને લીધે ખાવા માટે છે અગર રાજામહારાજા, શ્રેષ્ઠિ શાહુકારની કીર્તિને અખંડ ચોખાઓ રાખી દેહરાસરમાં સ્વસ્તિક કે માટે કરવામાં આવેલા શિલાલેખોને વિષે સ્વસ્તિકને અષ્ટમંગલિક માટે કણકી એટલે કે ખંડિત ચોખાઓ સ્થાન મળેલું નથી, એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે ધરાવે તેઓની અજ્ઞાનતાનું કેટલું કટુક પરિણામ છે? કે સ્વસ્તિક એ કોઈપણ દેશરાજ્ય કે પ્રજાનું ચિન્હ નથી, તેનો વિચાર તે ભદ્રિક અજ્ઞાનીઓએ કરવો ઓછો પરંતુ કેવળ તેના સ્વાભાવિક મંગલિકપણાને લીધે ધર્મ આવશ્યક નથી, જો કે સ્વસ્તિક, નંદાવર્ત કે સ્થાનમાં અને ધર્મકાર્યમાં કોતરવામાં કે આલેખવામાં અષ્ટમંગલિક માટે અમુક જાતના જ ચોખા જોઈએ એવો આવેલો છે, જો કે આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ નિયમ નથી, પરંતુ પોતાને જે પ્રમાણે સાધન મળેલું અષ્ટમંગલના નામો ગણાવતા દર્પણને પ્રથમાષ્ટમંગલ હોય તે પ્રમાણે પૂજામાં ઉત્તમ દ્રવ્યોનો ઉપયોગ કરતાં તરીકે ગણાવે છે. પરંતુ મૂલસૂત્રોમાં ઘણે સ્થાને તંદુલાદિકથી.પણ સ્વસ્તિક અને અષ્ટમંગલિક આલેખી અષ્ટમંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના શકાય છે.
અષ્ટમંગલને સ્થાન આપવામાં આવ્યું છે. અષ્ટમંગલિક તે શું? તેમાં આદ્ય કોણ? અને આ અષ્ટમંગલનું આકાર માત્રથી એટલું બધું તેની મહત્તા શી?
ઉત્તમપણું જગતમાં વ્યાપ્ત હતું કે જેને લીધે સામાન્ય રીતે અષ્ટમંગલ નામથી જૈનપ્રજાનો
ગ રાજામહારાજાઓ જ્યારે જ્યારે ભગવાન જીનેશ્વર મોટો ભાગ તો પરિચિત જ છે, પરંતુ અષ્ટમંગલમાંના
મહારાજા વિગેરેને વંદન કરવા જતા હતા ત્યારે ત્યારે પ્રત્યેક મંગલને જાણવા માટે ઘણો ઓછો જ વર્ગ તૈયાર
તે અષ્ટમંગલના જુદા જુદા આલેખોને ધારણ કરનારાં થયેલો હોય છે, આ જાણવામાં આવતા અષ્ટમંગલો
આ પાટીયા અગર તેવી રીતે કોતરીને બનાવેલા લેખોને જગતની સામાન્ય સ્થિતિની અપેક્ષાએ સ્વયં આકારથી ૧"
લઈને અનેક પુરૂષો તે વંદનના વરઘોડાની આગળ મંગલ તરીકે ગણાયેલા છે. હજારો વર્ષ પહેલાનાં ચાલતા હતા. વૈમાનિક દેવતાઓમાં ઉત્પન્ન થયેલો
Page #221
--------------------------------------------------------------------------
________________
(તા. ૫-૧-૩૯ ) શ્રી સિદ્ધચક
ઉપલે સૂર્યાભદેવ કે જેની પૂજાની ભલામણ સૂત્રોમાં સ્થાન અષ્ટમંગલિકનો ક્રમ સ્થાન ઉપર પૂજાના વિષયમાં કરાય છે તે
જે અષ્ટમંગલનું આલેખન ઉપર જણાવવામાં સૂર્યાભદેવતાએ પણ પોતાના વિમાનમાં રહેલા
લા આવ્યું છે તે અષ્ટમંગલોનો ક્રમ શ્રી દેવેન્દ્રસૂરિજી સિદ્ધાયતનની અંદર રહેલી ભગવાન જીનેશ્વર
મહારાજ આ પ્રમાણે જણાવે છે. ૧ દર્પણ ૨ ભદ્રાસન મહારાજની મૂર્તિની પૂજા કરતાં અષ્ટમંગલનું આલેખન તઈયાન થી પ ભયગ દ શેખકલશ ૩ કર્યું છે. તિચ્છલોકોની અંદર પણ વિજય દેવતાએ
સ્વસ્તિક ૮ નંદાવર્ત ઉપર પ્રમાણે જણાવેલા આઠ કરેલી ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં પણ
મંગલમાં દર્પણને પદાર્થ તરીકે મંગલ ગણવામાં આવ્યું અષ્ટમંગલનું આલેખન થતું એમ શ્રી જીવાભિગમ
નથી, પરંતુ દર્પણના આકારને અષ્ટમંગલના પદાર્થ સૂત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ બધી
તરીકે ગણવામાં આવ્યો છે, અને આ દર્પણના હદી કત ઉપરથી આ વાત સ્પષ્ટ થશે કે જગતના આકારની પેઠે બીજા આગળ કહેવામાં આવશે તેવા સ્વભાવને લીધે સ્વસ્તિક આદિનું આલેખન મંગલરૂપ
મત્સ્યયુગલ આદિ મંગલો પણ પદાર્થ તરીકે મંગલરૂપ ગણવામાં આવ્યું છે અને આ જ કારણથી આચાર્ય
નથી, પરંતુ તેના આકારો જ મંગલરૂપ છે. સામાન્ય મહારાજ શ્રીજીનભદ્રગણિ ક્ષમાશ્રમણજી શ્રી
સમજણને ધરાવનારો મનુષ્ય પણ સમજી શકે છે કે વિશેષાવશ્યકભાષ્યની અંદર સ્થાપના મંગલ તરીકે
ડાબા કે જમણા અંગુઠે રહેલા જવના આકારો જ સ્વસ્તિક આદિ અષ્ટમંગલિકની સ્થાપનાને જણાવે છે.
મનુષ્યોની ભાગ્યવત્તાને સૂચવનાર છે, પરંતુ અંગુઠે એટલે હજારો વર્ષોથી અષ્ટમંગલની સ્થાપના મંગલરૂપ
ચોડી દીધેલા જવો ભાગ્યવત્તાને સૂચવનાર નથી. ગણાયેલી છે એ માનવામાં કોઈપણ જાતની શંકાને
એટલે જેમ સામુદ્રિકની અપેક્ષાએ અંગુઠામાં રહેલા સ્થાન નથી. આ સ્થાને એક વાત જરૂર વિચારવા જેવી
જવના આકારો મંગલ તરીકે ગણાય છે, વળી મજ્યનું છે કે આ અષ્ટમંગલનો આકાર માત્ર પૂજાના સાધનરૂપ
ચિન્હ ભાગ્યશાળીઓના હાથ ઉપર હોય છે તેવું છે અને તેથી સ્થાને સ્થાને તેનું આલેખન કરવાનું
સામુદ્રિકશાસ્ત્રમાં નિશ્ચિત છતાં હાથમાં માછલાં જણાવવામાં આવેલું છે, પરંતુ મંગલની અધિકતા
રાખવાથી તે ઉત્તમતા આવી જતી નથી એ સ્પષ્ટ છે. ગણીને તેની ઉપર પુષ્પો વિખેરવામાં આવે તો તેટલા
એટલે સામુદ્રિકશાસ્ત્રની અપેક્ષાએ જેમ જવ અને માત્રથી તે અષ્ટમંગલનું સાધનપણું મટી સાધ્યપણું થઈ.
મત્સ્યની પદાર્થ દ્વારાએ ઉત્તમતા નથી, પરંતુ આકાર જતું નથી. અષ્ટમંગલના આલેખનમાં ચોખા અને
દ્વારાએ જ ઉત્તમતા છે તેવી રીતે અત્રે પૂજન આદિ તંદુલ વિગેરે સાધનોનો ઉપયોગ કરવાનું ઉપર
અધિકારમાં પણ દર્પણાદિકની સ્વયં ઉત્તમત્તા નથી, જણાવવામાં આવ્યું છે તેથી અષ્ટમંગલને
પરંતુ આકાર દ્વારા એ જ ઉત્તમતા છે અને તેથી અભિષેકાદિના વિષયમાં ન લઈ શકાય તે સ્વાભાવિક
સૂત્રકારોએ અષ્ટમંગલનું આલેખન જ પૂજાવિધિમાં છે, પરંતુ તે ચોખા આદિના અષ્ટમંગલ ઉપર ફુલો
જણાવ્યું છે અને શ્રીદેવેન્દ્રસૂરિજીએ પણ અષ્ટમંગલનું વિખેરી તે રૂપ પૂજા કરવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય
આલેખન જ જણાવેલું છે. ધ્યાન રાખવું કે સૂત્રકાર નથી?
મહારાજ કે શ્રી દેવેન્દ્રસૂરિજીએ અષ્ટમંગલને
Page #222
--------------------------------------------------------------------------
________________
• :: -
, ,
,
, ,
,
૧૬)
શ્રી સિદ્ધચક : (તા. પ-૧-૧૯) ધરાવવાનું કે ચઢાવવાનું જણાવેલું નથી. આ ઉપરથી આલેખન કર્યા પછી જીનેશ્વર ભગવાનનું પૂજન પણ સ્પષ્ટ થાય છે કે અષ્ટમંગલનું આલેખન જ માત્ર કરવામાં કુશળ એવો શ્રાવક ચીડા નામનું સુગન્ધિ મંગલરૂપ છે અને એ અષ્ટમંગલમાંના કોઈપણ દર્પણ દ્રવ્ય, સીલ્લક નામનું સુગન્ધિદ્રવ્ય એ વિગેરે સુગન્ધિ કે મત્સ્યયુગલ જેવા મૂલપદાર્થની સાથે કોઈ પણ દ્રવ્યોથી બનેલો અને અગર તથા કપુરથી મિશ્રિત જાતનો મંગલપણાનો સંબંધ નથી. વાચકે એક વાત થયેલો એવા ધુપનું ભગવાન જીનેશ્વર મહારાજની ધ્યાનમાં રાખવાની છે કે આઠ દિવસનો અષ્ટાન્ડિકા આગળ દહન કરે. મહોત્સવ હોય છે, અને આઠ દિવસની અઠ્ઠાઈ હોય
. (પહેલા આવેલા ધુપ સંબંધી વિધિ ગભારાની છે, છતાં તે દરેક દિવસને અઠ્ઠાઈ મહોત્સવ તરીકે
અંદર હતી અને આ ધુપની વિધિ ગભારાની બહાર અને અઠ્ઠાઈ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે ?
ચૈત્યવંદન કરતાં અષ્ટમંગળ આલેખતી વખતની આ સ્વસ્તિકાદિક કે દર્પણાદિક તરીકે આલેખના આઠે
હોવાથી સ્પષ્ટપણે જુદી છે.) આકારને અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, છતાં તેના એકેક આકારને પણ અષ્ટમંગલ તરીકે ગણવામાં આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જે આ આવે છે. તેથી જ સુત્રોમાં અને ગ્રન્થોમાં અષ્ટમંગલના ભગવાન જીનેશ્વરની પૂજાનો વિધિ દેખાડ્યો છે તે ચલાવવામાં તથા આલેખવામાં મદદHTT૦ હય વિધિને સૂત્રસિદ્ધપણે જણાવવા માટે તેઓ રાજપ્રશ્નીય છઠ્ઠ અષ્ટાણમાનાને એમ જણાવવામાં આવે છે. ઉપાંગનો પાઠ આપે છે. એટલે તે આઠેના સમુદાયોમાં જેમ અષ્ટમંગલ સંજ્ઞા (કેટલાક સંઘના વ્યવહારથી દૂર થયેલા અને છે તેવી જ રીતે તેના સ્વસ્તિકાદિ એકેકેમાં પણ અષ્ટ સ્વચ્છેદ કલ્પનાઓ કરી સૂત્ર પાઠોને તો શું? પણ મંગલ તરીકેની સંજ્ઞા સમજવાની છે. અથવા તો આઠ સૂત્રોનાં નામો સુદ્ધાંને પણ પલટાવવાની પરાકાષ્ઠાએ અષ્ટમંગલ ઓળખવાનું પણ હોય તો નવાઈ જેવું નથી. પહોંચેલા બહુચરાના ભક્તો તરફથી કહેવામાં આવે કેટલાકનું કહેવું એમ પણ થાય છે કે નથીતો એક છે કે જે સુત્રોમાં સૂર્યાભદેવતા અને તેની પૂજાનો મંગલની અષ્ટ સંજ્ઞા નથી તો આઠ વખત અષ્ટમંગલ અધિકાર છે તે સુત્ર પ્રદેશી રાજાના પ્રશ્નોને અંગે આલેખવાનું, કિન્તુ દરેક મંગલની જ અષ્ટાક્ટ સંજ્ઞા આચાર્યોએ રાજપ્રશ્નીય અથવા રાજપ્રશ્નકૃત વિગેરે છે. સુજ્ઞ મનુષ્ય તે તે મંગલોની આકૃતિ દેખશે અને તે સંસ્કૃત નામોથી જે કરેલું છે અને પ્રાકૃતમાં રાયપલેણ આકૃતિ યથાસ્થિત ચિત્રામણમાં કેટલાક ગ્રંથોમાં ઈજઝ શબ્દથી કહેવામાં આવે છે. તે યથાસ્થિત નથી, દેખાદેખી આકૃતિ પ્રમાણેનું ચિત્ર હશે તો દરેકમાં આઠ પરંતુ એનું વાસ્તવિકનામ શયપણેણઈ એ જ હોય તેના આઠ ખુણા અગર આઠ આઠ એક જાતના ગોળ વિગેરે કારણમાં તે બહુચરા ભક્તો જણાવે છે કે પ્રદેશ રાજાના આકારો જોઈ શકશે અને તેથી એકેકની પણ અષ્ટાઝ પિતાનું નામ પ્રસેનજીત હતું અને તેથી આ સુત્રનું નામ સંજ્ઞા હોય તો નવાઈ જેવું નથી. અષ્ટમંગલનું રાયપાસેણઈ એમજ હોવું જોઈએ. આલેખન કર્યા પછી પાંચે રંગના ફુલોથી તેનો પૂજોપચાર કરે અને તે અષ્ટમંગલને પડખે કેસરથી મિશ્ર એવા ચંદનથી થાપા દે એવી રીતે અષ્ટમંગલનું
(અપૂર્ણ)
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯
શ્રી સિદ્ધચક (પાન ૧૫રનું ચાલુ)
ગણે ત્યાં અર્થ. દુનિયાદારીના ઈષ્ટપદાર્થોથી
જૈનપ્રવચનને અધિક ગણે, મોક્ષ આપનાર ધર્મ જ છે ગ્રંથિભેદ એટલે?
એમ ગણે ત્યાં પરમાર્થ, અને જે ત્યાગમય જૈનશાસન . શાસ્ત્રકાર ગ્રંથિભેદ કહે છે તે વિચારો. મોહનીય સિવાય જગતના તમામ પદાર્થોને અનર્થ ગણે ત્યાં શેષ કર્મની સિત્તેર કોડાકોડીની સ્થિતિ હોય ત્યાં સુધી તેઓ અનર્થ એ ત્રીજું પગથીયું આવ્યું. અહિ શેષ અનર્થ સમ્યક્ત્વ કે પ્રન્થિ ભેદ કહેતા નથી. કંઈક ન્યૂન એક એમ કહ્યું. નિરર્થક ન કહ્યું કેમકે નિરર્થકનું વિધાન કોડાકોડીની સ્થિતિ હોય ત્યાં જે ગ્રંથભેદ કહે છે. ગ્રંથી કરવાની જરૂર હોય નહિ. જો નિરર્થક માનીએ તો ભેદ્યા સિવાય કોઈ જીવ સમ્યક્ત્વ પામ્યો નથી,પામતો ત્યાગની ભાવના કેળવવાની જરૂર નથી, પણ નથી અને પામશે પણ નહિ. એમ સ્પષ્ટપણે કહે છે. અનર્થરૂપ માનીએ તો ત્યાગભાવના કેળવવાની જરૂર અનંતાનુબંધી કષાયોની ચોકડીને ભેદવી તે જ ગ્રંથભેદ છે. દુનિયાદારીના વિષયોનો ત્યાગ કરવાના જેઓ છે, પણ અનંતાનુબંધી કહેવા કોને ? એકેંદ્રિયો કોની રસ્તા બતાવે, તેવી પ્રતિજ્ઞા આપે, તેઓને પરમ સાથે વેર વિરોધ કરે છે? રૈવેયકના દેવતાઓ બધા ઉપકારી શાને અંગે માનીએ છીએ? જો દુનિયાદારીને અહમિંદ્રો છે, એમને જવું આવવું નથી, તીર્થકરોના અનર્થ ન માનીએ તો તેને અનર્થ કહેનારાને શું કહેવું કલ્યાણકોમાં પણ એ તો ત્યાંને ત્યાંજ રહે છે, રૈવેયક પડે? છોડવાનો ઉપદેશ આપનારને શું કહેવું, શું કરવું અને અનુત્તરવાસી સંખ્યત્વવાળા દેવો પણ અહીં પડે ? પણ આપણે અનર્થ માનીએ છીએ માટે જ આવતા નથી, તેને કોઈની સાથે લડવાનું રહ્યું ક્યાં? અનર્થનો અનર્થ કહેનારને નમીએ છીએ. વીંછી કાઢવાનું જેમ પૌષધવાળો પૂજા નથી કરતો. જેને મુદ્દલ બહાર કહેનારાને કોઈ લાકડીથી મારવા ગયા? ત્યાં અપ્રીતિ નથી જવાનું તેને કલ્યાણકાદિ પ્રસંગોમાં પણ નથી થઈ ? નહિ. વિછીને અનર્થ ગણ્યો માટે જ કે? વીંછી જવાનું સ્પંજ એવો છે. નિગોદીયાને પણ કોઈની સાથે કાઢવામાં મદદ કરાય છે. સાપ, વીંછી, અગ્નિ, લડવાનું નથી, આ બધાને લડવું નથી છતાં અનંતાનુબંધી પાણીના પ્રવાહ વિગેરેને અનર્થરૂપ ગણીએ છીએ માટે હોય છે તો અનંતાનુબંધી કહેવા કોને ? જો તીવ્ર તેવે વખતે આપણી તેનાથી સર્વથા બચવાની પ્રવૃત્તિ ક્રોધાદિને કહીએ તો તે તો એકેંદ્રિયાદિજીવોમાં નથી. છે. તેવી રીતે ત્રીજે પગથીયે આવેલો ત્યાગ સિવાય જેનાથી તત્ત્વ તરફ પ્રીતિ ન થાય, અતત્ત્વ તરફ પ્રીતિ આખા જગતને અનર્થ ગણે છે. ત્યારે ગ્રંથિભેદની થાય તે બધા અનંતાનુબંધી જાણવા. અનંતાનુબંધી સમજણ પડશે. કષાયો તત્ત્વપ્રીતિનો ઘાત કરે છે, અથવા તત્ત્વપ્રીતિ ન
(અપૂર્ણ) થવામાં સહાયક છે. ગ્રન્થિ ભેદથી જ તત્ત્વ તરફ જ અખ્ખલિત પ્રીતિય આખી દુનિયા અતત્ત્વ લાગે. આ સ્થિતિ ત્રીજે પગથીયે આવે છે અને ત્યારે જ સમ્યક્ત્વ ગણાય , પરમકે, તેણે નક્કે ત્યાગમય જૈનશાસનને અંગે આ અધિકાર કહેવામાં આવ્યો. ત્યાગને
(અનુસંધાન પેજ - ૧૭૭) દુનિયાદારીનાં સાધનો જેવો ગણે, કિંમત સરખામણીમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી વિઠયક
તા. ૫-૧-૩૯
જજ કે સાગ૨-સમાધાન છે
પ્રશ્ન : ભગવાન જીનેશ્વર મહારાજાઓ જ્યારે દીક્ષા તત્ત્વાર્થસૂત્રકારે કૃતંતિપૂર્વ પ્રયવદનશમેન્દ્ર
ગ્રહણ કરવાના વિચારવાળા થાય છે ત્યારે એમ જણાવીને તેમજ ભાષ્યમાં પણ તેઓએ જ લોકાંતિકો ધતિર્થં વહિઅર્થાત ધર્મ તીર્થને વિધાનેદારવિધ એમ જણાવી પ્રવૃર્તાવો એમ કેમ કહે છે?
અનંગપ્રવિષ્ટને મુખ્ય જણાવી પૂર્વનિપાત કેમ સમાધાન : ભગવાન જિનેશ્વરોનો ઉદેશ જગતના
કરેલો છે? ઉદ્ધાર માટે દ્વાદશાંગીના પ્રણયનનો હોય છે. સમાધાનઃ જો કે અનેક શાસ્ત્રકારોએ અને શ્રી તત્વાર્થ તે પ્રણયન ગણધરોના પ્રતિબોધથી થાય. તે ભાષ્યકારે પણ ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમ જ પ્રતિબોધ પણ કેવલ પછી થાય, અને અંગપ્રવિષ્ટ ભેદ તેવા વિવરણમાં જણાવ્યો છે કેવલજ્ઞાનની ઉત્પત્તિ દીક્ષાથી થાય માટે દીક્ષા અને તે અંગપ્રવિષ્ટ સિવાયનું થયેલું શ્રત જ લેવી એવા વિચારથી જીનેશ્વરો દીક્ષા લે છે અને અનંગપ્રવિષ્ટ છે. એમ અંગારંગ પ્રવિષ્ટના તેથી તે લોકાંતિક દેવો તેમ કહ છે.
ભેદની જગાપર સ્પષ્ટપણે જણાવેલ જ છે. છતાં પ્રશ્ન: અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ એ બે પ્રકારના
વસ્તુતાએ વિચાર કરીએ તો ગણધર
મહારાજાઓએ પણ પ્રથમ સામાયિક કે જે સૂત્રોમાં ગણધર મહારીજાઓએ ભગવાન જીનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ ત્રિપદીને
અનંગપ્રવિષ્ટ એવા આવશ્યકના પ્રથમ
અધ્યયનરૂપ છે તે સામાયિકનો ઉચ્ચાર કરી અનુસરીને રચેલ સૂત્રોને અંગપ્રવિષ્ટ અને બાકીના ગણધરોએ કે બીજાએ રચેલા સૂત્રોને
સાધુપણું લીધા પછી જ ત્રિપદી પામીને અનંગપ્રવિષ્ટ કહેવાય છે. અર્થાત્ અનંગપ્રવિષ્ટ
અંગપ્રવિષ્ટની રચના કરેલી છે. એટલે કરતાં પ્રધાનપણું અંગપ્રવિષ્ટનું છે, અને ઉત્પત્તિ
ઉત્પત્તિની અપેક્ષાએ બધું અનંગપ્રવિષ્ટકૃત પણ પ્રથમ અંગપ્રવિષ્ટની છે. અનેક શાસ્ત્રકારો
અંગપ્રવિષ્ટદ્યુતની પછી જ ઉત્પન્ન થયું છે એમ પણ અંગારંગ પ્રવિઇશ્રુત કે અંગપ્રવિષ્ટ
કહી શકાય જ નહિ. વળી ઉત્પત્તિક્રમની અનંગપ્રવિષ્ટશ્રુત એમ ક્રમે નિર્દેશ કરે છે. પરંતુ
અપેક્ષાએ અંગપ્રવિષ્ટ એવા શ્રુતસમુહને મુખ્યતા આપીએ છતાં અભ્યાસક્રમની અપેક્ષાએ તો
Page #225
--------------------------------------------------------------------------
________________
( તા. ૫-૧-૩૯ ) સિદ્ધચક્ર
૧૬૩ સામાયિકાદિરૂપ આવશ્યકાદિની જ મુખ્યતા उदधाविव सर्वेसिंधवःसमुदीर्णास्त्वविनाथः પૂર્વકાલે પણ હતી અને વર્તમાનમાં પણ છે અને છયઃ એવા શ્રી સિદ્ધસેનદિવાકરજીના વાક્યને આજ કારણથી જયાં જયાં અગીયાર અંગના અંગે બોલનારાઓ સર્વદર્શનોરૂપ નદીયો અધ્યયનનો ઉલ્લેખ અંગોમાં આવે છે ત્યાં ત્યાં જૈનશાસનરૂપ સમુદાયમાં મળી છે. એમ માની સામારૂ મારૂયાડું ફરસારું એવા ઉલ્લેખો જ જૈનદર્શનની દષ્ટિ સર્વશેષદષ્ટિથી થયેલ છે એમ કરવામાં આવેલા છે, એટલું જ નહિ, પરંતુ માને છે, અને તેથી સર્વદષ્ટિઓ જનક અને આવશ્યક નિર્યુકિતકાર ભગવાન જૈનદર્શન જન્ય થાય છે એમ માને છે, તો શાસન ભદ્રબાહુસ્વામીજી પણ શ્રુતજ્ઞાનના અધિકારમાં પ્રેમિઓએ કેમ માનવું વ્યાજબી છે? સામારૂ મારૂ બિંદુસારપન્નત એમ કહી બધા
સમાધાન : ઉત્પત્તિની અપેક્ષાએ સર્વદર્શનાંતરો શ્રુતજ્ઞાનમાં સામાયિક વગેરે અનંગપ્રવિષ્ટને જ
જૈનદર્શનથી એટલે દ્વાદશાંગીથી પછી થયેલાં આદિમાં જણાવે છે. વળી શ્રી નન્દીસૂત્રમાં તથા
છે. ભગવાન શ્રી ઋષભદેવજી પહેલાં કોઈપણ અનુયોગદ્વારસામાં અનંગપ્રવિષ્ટ એવા
દર્શનાંતર ન હોતું, પરંતુ શ્રી ઋષભદેવજીએ આવશ્યક, ઉત્કાલિક અને કાલિકસૂત્રો જણાવ્યા
તીર્થપ્રવર્તન માટે લીધેલ દીક્ષા પછી જ બધાં પછી જ અંગપ્રવિષ્ટ એવા આચારાંગાદિ
દર્શનાંતરો થયાં છે. એટલું જ નહિ, પરંતુ જણાવવામાં તથા નિરૂપણ કરવામાં આવેલ છે.
ભગવાન ઋષભદેવજીના ત્યાગને અનુસરીને તે નન્દી અને અનુયોગદ્વાર બન્નેમાં પ્રશ્નકારે
જ થયાં છે. વલી પ્રવૃત્તિની માફક પ્રરૂપણા પણ પણ અનંગપ્રવિષ્ટનો ઉચ્ચાર અંગપ્રવિષ્ટ કરતાં
ભગવાન ઋષભદેવજીની ધર્મપ્રરૂપણા પછી જ પ્રથમ જ કરેલો છે. એટલે સ્પષ્ટ થયું કે
છે. પુરાણકારો વિષ્ણુના અવતારોમાં પણ અભ્યાસના ક્રમની અપેક્ષાએ અંગપ્રવિષ્ટ કરતાં
શ્રી ઋષભદેવજીનો જ મનુષ્ય અવતાર તરીકે અનંગપ્રવિષ્ટ પ્રથમ અને પ્રધાન તરીકે લેવાય
પહેલો અવતાર માને છે. વળી આત્મા અને તે અયોગ્ય નથી.
મોક્ષઆદિ અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિય જ્ઞાનીયો પ્રશ્ન : શ્રી જૈનશાસનનું દર્શન અને અન્યનાં દર્શનોને સિવાય બીજો જાણી શકે નહિ અને તે ન
અંગે સદ્ગખવીમૂર્ત એ ઉપદેશ પદની ગાથાનો જાણવાથી તે આત્માદિની આદ્યપ્રરૂપણા આધાર રાખીને બોલનારાઓ સર્વદર્શનોની અતીન્દ્રિયજ્ઞાનિ સિવાયથી સ્વયં થઈ શકે ઉત્પત્તિ જૈનદર્શનથી માની જૈનદર્શનને જનક નહિ. માટે અતીન્દ્રિય એવા આત્માદિની પહેલી માને છે અને અન્યદર્શનોને જન્ય માને છે. ત્યારે પ્રરૂપણા શ્રી ઋષભદેવજી કેવલજ્ઞાની ભગવાને
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(
તા. ૫-૧-૩૯
જ કરી, અને પછી તેને અનુસરીને જ બીજા મીટાવવામાં શરીર જ મીટાવવાનું જેમ ગણાય દર્શનકારોએ એ આત્માદિની પ્રરૂપણા કરી નકલ નહિં તેમ અન્યધર્મોને કુધર્મ કહેવાથી દ્વાદશાંગીને કરી. આ વાત તો સમજવી હેલી જ છે કે કુધર્મ કહ્યો કહેવાય નહિ. વળી દર્શનકારોના નકલીનો પ્રાદુર્ભાવ અસલી પછી જ હોય છે. સમૂહમાં પદાર્થના સ્વરૂપોની વ્યાખ્યા સંબંધી વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચર્ચામાં એકેક નૈગમાદિનયાભાસોને કહેનાર દરેક દર્શનકારે ભવાંતરના સુખો અને મોક્ષને એવા વૈશેષિકઆદિકના મૂલરૂપ એવા નૈગમાદિ માટે ધર્મ કરવાનો જણાવેલો હોવાથી ધર્મને સર્વનયો શ્રીજિનશાસનમાં હોવાથી કુદર્શનોને સાક્ષાત જાણવા સાથે તે ધર્મમાં રહેલી સુખ આદિ નદી રૂપ ગણી શ્રીજિનશાસનને સમુદ્રરૂપે દેવાની શક્તિને જાણનારો જ પ્રથમ ધર્મ અને ગણવામાં પણ કોઈ પ્રકારની હરકત નથી ફળને જણાવનાર બને અને તેનું જ્ઞાન વીતરાગ શ્રીહરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં પણ પરમાત્માએ જ મેળવેલું છે. માટે ધર્મ અને નયાંતરોરૂપ સર્વ અન્યદર્શનો મણિ આદિ જેવા પરલોકાદિકનું નિરૂપણ કરનાર આદિ પુરૂષ જો હોઈ ભગવાનના શાસનરૂપ સૂર્યથી પરાભવ કોઈપણ હોય તો તે માત્ર જિનેશ્વરો જ છે. અને પામી અંતભૂત થયેલ છે એમ સ્પષ્ટપણે જણાવે અન્ય દર્શનકારો તો માત્ર તેનું અનુકરણ છે. એ વાત તો ચોખ્ખી છે કે મણિ આદિના તેજનો કરનારા જ છે. તેવી જ રીતે પાપ અને તે પાપના સૂર્યના તેજમાં અન્તર્ભાવ થાય છે, પરંતુ તે મણિ દુષ્ટફળરૂપે નરકાદિને જાણનાર અને તેની આદિ તેજોથી એક અંશે પણ સૂર્યની પ્રજામાં શુકલ પ્રરૂપણા કરનારમાં પણ જો આદ્યપુરૂષ હોય તો અને કૃષ્ણપક્ષમાં સૂર્યની પ્રભા સરખી હોવાથી તે માત્ર વીતરાગ સર્વજ્ઞ પ્રભુજ છે. એટલે ફરક પડતો નથી, તેમ કુધર્મોની ઉત્પત્તિ થયા ઉત્પત્તિની અપેક્ષાએ સર્વ દર્શનો અને કુધર્મોનું પહેલાં કે પછી શ્રીજૈનશાસનમાં કંઈપણ ફરક મૂળ કારણ શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન અને પડતો નથી. ધર્મ છે, અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજી
પ્રશ્ન : શ્રી જૈનશાસનમાં ભાષ્ય તરીકેનો વ્યવહાર અષ્ટક પ્રકરણમાં પણ અન્યથા રેશનીંગણતમ્ |
શ્રીસંઘદાસગણી પછી જ થયો કે પહેલા પણ તે ધતિનિમિત્તત્િ એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે
વ્યવહાર હતો? છે. આથી ઉત્પતિની અપેક્ષાએ સર્વપ્રવાદનું મૂલ અને કુધર્મોનું મૂલ દ્વાદશાંગી છે એમ કહેવું સમાધાન: શ્રીતત્ત્વાર્થ ભાષ્યકાર જિનવચનનું મહોદધિ વ્યાજબી જ છે. પણ શરીર થતા મેલને
તરીકે વર્ણન કરતાં હુમપ્રસ્થમાગવારી એમ જણાવે છે તેથી ભાષ્ય તરીકેનો વ્યવહાર
Page #227
--------------------------------------------------------------------------
________________
( તા. ૫-૧-૩૯ ) " શ્રી સિદ્ધચક " પહેલાંનો જણાય છે. વળી શ્રી આવશ્યક છે. શાખા અને નિહ્નવોનો અધિકાર સ્વકાલ નિર્યુક્તિમાં માસT વિમાસ આદિના અધિકારથી સુધીનો ન જણાવે તો શાખાઓની પ્રામાણિકતા પણ તેમ જણાય છે.
અને ઈતરની અપ્રામાણિકતા વ્યાપ્ત હતી અને
માન્ય હતી એમ ન ગણાય, માટે તે તે ઉલ્લેખો પ્રશ્ન : આવશ્યક આદિ શાસ્ત્રો ઉપર નિર્યુક્તિ કરનાર
સૂત્ર અને નિર્યુક્તિમાં દાખલ થયા છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રુતકેવલી છે પરંતુ છેલ્લા
સૂક્ષ્મદષ્ટિવાળા મનુષ્યો પ્રજ્ઞપ્ત અને ભેદના ભદ્રબાહુ નથી એમ શાથી માનવું?
વાક્યોને સારી પેઠે સમજી જ શકે. સમાધાનઃ તે નિયુક્તિકાર શ્રુતકેવલી ભદ્રબાહુન હોત ,
પ્રશ્ન : વિશેષાવશ્યક આદિ ભાષ્યો જૈનશાસનમાં અને બીજા ભદ્રબાહુ હોત તો ચાણક્ય આદિનો
કહેવાય છે તે ભાષ્યો વ્યાકરણાદિના ભાષ્યો જેવાં અધિકાર ન લેતાં પાછળ થયેલ કૌટિલેય આદિનો
જ હોય છે. કે કાંઈ ભેદ છે? અધિકાર લેત. વળી પોષ અને આગાઢ સિવાયના મહિનાઓની અધિકતા જણાવત. સમાધાન : વ્યાકરણાદિની અપેક્ષાએ ઉત્તરોત્તર સામાયિક નિર્યુક્તિમાં પરંપરા અધિક જણાવત.
મુનિઓનું પ્રામાણિકપણે માનેલું હોવાથી જ્યારે આવશ્યક મૂલ, ભાષ્યાદિની રચના તેમના કરતાં
સૂત્રોનું વિવેચન કરતાં સૂત્ર વ્યાજબી કે પહેલાની થવા પામે. વળી શ્રીસિદ્ધસેનદિવાકર
ગેરવ્યાજબી છે એનો વિચાર પણ તે ભાષ્યકારો અને ભદ્રબાહુજી એકકાલીન થઈ જાય. યાદ
તે તે ભાષ્યોમાં કરે છે ત્યારે જૈનશાસનમાં રાખવું કે શ્રીસિદ્ધસેનદિવાકરજીએ તો કેટલીક
પૂર્વપૂર્વ મુનિઓની પ્રામાણિકતા હોવાથી નિર્યુક્તિની ગાથાઓની ઉપર વ્યાખ્યાભૂત
જૈનશાસ્ત્રના ભાષ્યકારોને શાસ્ત્રોના વાક્યોનું ગાથાઓ પણ કરેલી છે. એટલું જરૂર છે કે
નિરૂપણ કરવાનું રહેવા સાથે તેની પરસ્પર
સૂત્રોમાં સંગતિ જણાવવાનું હોય છે. કોઈપણ આવશ્યકમાં નિર્યુક્તિગાથા વધારે હોવાથી ભાષ્ય
જૈનશાસ્ત્રના ભાષ્યકાર કોઈપણ સૂત્રને દુરૂકત અને મૂલભાષ્ય પણ નિર્યુક્તિ તરીકે વ્યવહાર
તરીકે કહે નહિ અને કહ્યું પણ નથી. એટલે થયો છે અને આચાર પ્રકલ્પાદિમાં ભાષ્ય વિસ્તૃત
જૈનશાસ્ત્રનાં ભાષ્યો સૂક્ત દુરૂક્તનો વિચાર હોવાથી નિયુક્તિ ગાથાઓ ભાષ્ય તરીકે
કરનારાં નથી, પણ ઉક્તાનુક્તનો વિચાર વ્યવહિત થઈ છે. શ્રીકંદિ-લાચાર્યનો અનુયોગ
કરનારાં છે. હોવાથી તથા શ્રીદેવદ્ધિક્ષમાશ્રમણજી સિદ્ધાંતોને પુસ્તકારૂઢ કરનાર, હોવાથી શાસન સંબંધી પ્રશ્નઃ વિસ્તારને જાણવા માટે જે જીવો અસમર્થ હોય કેટલીક હકીકતો ત્યાં સુધીની સુત્રોમાં દાખલ થઈ તેને માટે સંગ્રહ એટલે સંક્ષેપથી કથન હોય છે,
Page #228
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧-૩૯
તો પછી ૩પુનેડવા આદિ-ત્રિપદી, न हुंति चरणगुणा । चरणा हिंतो मोक्खो श्री સામાયિકસૂત્ર અને નમસ્કારસૂત્ર એ દ્વાદશાંગી ઉત્તરાધ્યયન એમ કહી જ્યારે સમ્યગદર્શન સકલપ્રવચન અને ચૌદપૂર્વનો સંગ્રહ કેમ આદિ ત્રણથી મોક્ષ કહે છે. વળી વરણ શુદ્દિો કહેવાય ?
साहू श्री अनुयोगदार नाणकिरियाहिं मोक्खो
વિશેષાવશ્યક એમ કહી કેટલીક જગા પર જ્ઞાન સમાધાનઃ જેવી રીતે વિસ્તારથી પદાર્થોનું જ્ઞાન ન કરી
અને ક્રિયાથી મોક્ષ જણાવે છે. વળી આવશ્યક શકે તેવા જીવોને પદાર્થોનું જ્ઞાન કરાવવા માટે
નિર્યુક્તિમાં ના પ્રયાસ સોદો તવો સંગમો ય સંગ્રહ એટલે સંક્ષેપથી કહેવાનું હોય છે, તેવી गुत्तिकरो । तिण्डंपि समाओगे मोक्खो सेमी રીતે ઉદ્ઘટિતજ્ઞ શિષ્યો કરતાં જુદા એવા જ્ઞાન તપ અને સંયમથી મોક્ષ જણાવે છે તેનું અનુઘટિતજ્ઞ શિષ્યો માટે પણ સંગ્રહ એટલે કારણ શું? સંક્ષેપથી કથન હોય છે. વળી સ્મરણ આદિની
સમાધાન : સ્વપરદર્શનવાળાની સભાની અપેક્ષાએ અનુકૂલતા માટે પણ સંક્ષેપ હોય છે.
સમ્યગ્રદર્શન આદિ ત્રણને અને સમ્યગદર્શન પ્રશ્ન : શ્રીતત્વાર્થ ભાષ્યકાર અથર્વના દતાં. સંપન્ન એવા સંઘની સભાની અપેક્ષાએ કે કેવલ મન:પ્રસાદઃ એમ કહે છે તો શું પૂજન કરવાની
પરદર્શનની સભાની અપેક્ષાએ જ્ઞાન અને વખતે મનઃપ્રસાદ ન હોય એમ માનવું અને પૂજા
ક્રિયાને મોક્ષમાર્ગ જણાવાય તે ઠીક જ ગણવો. પછી પ્રસન્ન થાય છે એમ માનવું?
તપ એ ચારિત્રનો વિભાગ છતાં માત્ર કર્મક્ષયમાં સમાધાન : સામાન્ય રીતે તો મનની પ્રસન્નતા વિના
તેની પ્રધાનતા જણાવવા માટે નિયુક્તિમાં તપને પૂજાનો પ્રારંભ કે કાર્ય થતું જ નથી. પરંતુ તત:
જુદું ગણાવ્યું છે. વાસ્તવિકતાથી જુદુ જો તપ
માનીયે તો તે તપનું આવારક કર્મ જુદું માનવું HTTધa એ વાક્યથી સમાધિને ઉપજાવે એવી
જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી મુખ્ય વારિત્રમનની પ્રસન્નતા ભગવાનની પૂજા કરવાથી થાય
પત્ની એમ કહી પ્રત્યાખ્યાનમાત્રને ચારીત્રરૂપ છે. સામાન્ય પ્રસન્નતા તો પૂજા કરવા પહેલાં
જણાવે છે. આજ વાત સંગમતવ એ નિયુક્તિની અને પૂજા કરતી વખતે પણ હોય છે. કેમ કે તે
વ્યાખ્યામાં પણ તપને સંજમનો ભેદ સિવાય તો પૂજા પછી પણ સમાધિ કરનારી
જણાવવાથી સ્પષ્ટ છે. મનની પ્રસન્નતા આવે નહિ. પ્રશ્ન : કેટલીક જગા પર સવર્ણન જ્ઞાનવારિત્રાળ
मोक्षमार्गः तत्त्वार्थ० नादसणिस्स नाणं नाणेण विणा
Page #229
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન પાના ૧૬૮ ચાલુ) - જૈનશાસ્ત્રનું યત્કિંચિત્ પણ જેને જ્ઞાન હોય અને જેઓ સ્મવલ્લભ કે પ્રિયાવલ્લભ જેવા જડદાસો ન હોય તેઓ એટલું તો સ્ટેજે સમજી શકે તેમ છે કે આ માનવ દેહ કે આ
માનવ જાતી આ જીવને પહેલ વહેલી મળેલી છે એમ નથી પરંતુ આ માનવ જાતી કે આ છે માનવદેહ અનંતી વખત મળેલો છે, પરંતુ તે અનંતી વખતે મળેલો માનવદેહ અર્થ ©)
અભિલાષાનો ઓટ જ અને કામાભિલાષાનો નિલય થઈ જવાને લીધે તે કેવળ પાપાલય જ થયેલો હતો, પરંતુ આ માનવદેહને જો દેવાલયના સેવક બનાવીએ તથા ધર્માનુષ્ઠાના ) સ્થાનભૂત બનાવીએ તો જ આ માનવદેહ સફલતાને પામેલો કહી શકીએ.
હે માનવ ! તું ઉપરની હકીકત બરોબર સમજજે અને ગુંડાગીરીના ગહનવનમાં ©) ઝંપલાયેલા રમાવલ્લભો અને રામાવલ્લભોની માનવદેહને દેવાલય ગણવા જેવી અપવિત્ર અને તુચ્છમાં તુચ્છ વાણીને કાનમાં પણ પેસવા દઈશ નહિ, પરંતુ અનન્તા પુદ્ગલ પરાવર્તે છે) મળેલા આ માનવદેહને દેવ ગુરૂ અને ધર્મની પવિત્ર સેવાથી અલંકૃત કરીને જરૂર સફળ જૈ બનાવજે.
ઉપર જણાવેલા કથનનું તત્ત્વ શ્રીદેવ ગુરૂ અને ધર્મની આરાધનમાં સમજવાનું છે. ' 6. પરંતુ એ ઉપરના કથનથી માનવજાતિ તરફ કે કોઈપણ પ્રાણીજાતિ તરફ થતો અનુકંપાભાવ છે
કે પરમ પવિત્ર ધર્મને આચરવાવાળા માનવજાતિ ધારી સાધર્મિકો તરફ ભક્તિભાવની ન્યૂનતાને માટે કોઈપણ અંશે ઈસારો હોય એમ સમજવું નહિ.
અરે માનવ ! તું દુનિયાદારીથી વિચાર કરે તો તને જરૂર એમજ લાગશે કે આ માનવદેહ જગતના સર્વ જીવો પ્રાણીઓ અને પુદ્ગલો તરફથી માત્ર પોષણ મેળવનાર . સ્થિતિનો છે, પરંતુ કોઈના પણ જીવનને મદદ કરનારો નથી, જ્યારે પાશવીય જીવન જો કે જાતીમાં હલકું ગણાય છે, છતાં તે એટલું બધું ઉત્તમ છે કે તારા જેવા માનવજીવનને જીવવાવાળાને આધારભૂત થાય છે. સ્પષ્ટ વાત તું સમજી શકે તેમ છે કે જાનવર વગર તારું જીવન પ્રવર્તવું એ સર્વથા અશક્ય છે, પરંતુ તારું જીવન ન હોય તો પશુવર્ગને પાશવીય જીવન જીવવામાં તો કોઈ પણ જાતની અડચણ આવે તેમ નથી માટે તું કોઈના છ પણ જીવનમાં મદદગાર થવા માટે માનવ જાતિની મહત્તા કંઈપણ અંશે ગણતો હોય તો . તે ભૂલી જજે અને સર્વદા દેવ ગુરૂ અને ધર્મની આરાધના દ્વારાએ એટલે શુદ્ધ ધર્મના * અનુષ્ઠાનની પ્રવૃત્તિદ્વારા જ તારા દેહને ગુંડાઓના કથન પ્રમાણે દેવાલય નહિ, પણ & પુણ્યાલય તરીકે બનાવજે.
હે માનવ ! યાદ રાખજે કે આ ઉપર જણાવેલું કથન કોઈપણ દેશકાલને અપેક્ષિત થયેલું નથી, તેમજ કોઈપણ કાલે ઉપરના કથનમાં ફેર થઈ શકે તેમ નથી માટે ઉપરનું કથન સત્ય તરીકે ધારજે, એટલું જ નહિ, પરંતુ ઉપરના કથનને સનાતન સત્ય તરીકે ધારજે.
Page #230
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) માટે નથી, પરંતુ આ માનવદેહજ એવો છે કે જેને પ્રાપ્ત કરવાવાળો મનુષ્ય સંસારનું અલ્પપણું કે સંસારનું સર્વથા અભાવપણું કરી માનવદેહની સફળતા મેળવી શકે છે. અર્થાત્ જે લોકો માનવદેહને પામ્યા છતાં કે માનવજાતિને પામ્યા છતાં સમ્યગદર્શન આ સમ્યગ્રજ્ઞાન કે સમ્યગચારિત્રની આરાધના દ્વારાએ એટલે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ દ્વારાએ માનવજાત કે માનવદેહને સફળ કરી શક્તો નથી. તેના હાથમાં આવેલું મનુષ્યપણું માનવજાતિ કે માનવદેહ કેવલ ધર્મ અને ક્લેશની પરંપરાને વધારી સંસારની વૃદ્ધિ કરનારો જ થાય છે. અને એ જ અપેક્ષાએ શાસ્ત્રકારો કેટલેક સ્થાને જણાવે છે કે એવા કર્મકલેશની પરંપરાને વધારી સંસારને વધારનાર મનુષ્યો એટલે માનવદેહવાળા કરતાં ઘોડા, ગાય વિગેરે જાનવરો ઘણા જ ઉત્તમ ગણી શકાય. યાદ રાખવું કે માનવજાતિ પામેલો જીવ માનવજાતિના અનુભવમાં દરેક ક્ષણે પુણ્યના ઢગલાના ઢગલા ભોગવીને ખાલી કરી નાખે છે અને તે પુણ્યના ઢગલા ખાલી કરવાની સાથે દરેક ક્ષણે પલ્યોપમના પલ્યોપમો સુધી ભોગવવાં પડે તેવાં પાપો પેદા કરે છે. જ્યારે કેટલાક જાનવરો દરેક ક્ષણેપોતાની જીંદગીમાં પૂર્વભવનાં કરેલા પાપોનાં ઢગલાને ઢગલા ખાલી કરે છે, અને કેટલાક પવિત્ર મનવાળા અગર ખરાબ મન વગરના જાનવરો ક્ષણે ક્ષણે કઈ પલ્યોપમ સુધી કામ લાગે તેવા પુણ્યના ઢગલાઓ ઉપાર્જન કરે છે. એટલે માનવજાતિમાં આવેલો મનુષ્ય જો દુર્ગતિ તરફ પ્રયાણ કરવાને તૈયાર થયેલો હોય તો તેના કરતાં સદ્ગતિ તરફ પ્રયાણ કરવાવાળું જનાવર જરૂર ઉત્તમત્તાનું પાત્ર અને પ્રશંસાનું સ્થાન છે, જેમ નીતિશાસ્ત્રકારો સાહિત્યાદિકથી રહિત એવા માનવદેહવાળાને જ જાનવરની સાથે તોલે છે, તેવી રીતે ધર્મશાસ્ત્રકારો ધર્મરહિત એવા માનવદેહધારીને તિર્યંચથી પણ અધમદશામાં ગણે છે.
* ઉપરની હકીક્ત ધ્યાનમાં લેવાવાળો મનુષ્ય માનવજાતને માનવદેહને ઉત્તમ માનવાવાળો થાય તેમાં આશ્ચર્ય નથી! પરંતુ તે માનવજાતની કે માનવદેહની ઉત્તમત્તા માનવદેહ કે માનવજાતી તરીકે નથી એ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે.
(જુઓ અનુસંધાન પાનું ૧૬૭)
ની રિરિરિરિરિ
ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલબદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #231
--------------------------------------------------------------------------
________________
૭૦%geogwo
રાહહહwફeetહse૭૭૭
એક દાફડા જ
.
.
Sી કરી :
કરી
જ
છે
& www
%
2
w
જે
(ટાઈટલ પાન-રનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો
-
%%
a
જ
છે.
w
wી.
કરી
૦-૮-૦ ૧-૧૨-૦ ૦-૧૦-૦
જ
ઝ
૦૦૩૦૦૦
૧-૪-૦ ૧-૦-૦
હર્ષ ર૦
00
એક
છે ક
૦-૮-૦ ૦-૧૦-૦ ૦-પ-૦ ૦-૨-૦
ક્લ
ఉండదుందుంచుందుంచుందండరాం అయిందిరా పాంటి నిండుగా దండుకుంటుంది అందుకని మందులు
જણાવવા
૪૧ મધ્યમ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ) ૫૨. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૫૩. સિદ્ધચક્ર માહાભ્યમ્ ૫૪. શ્રીનમસ્કાર મહામ્યમ્ સંસ્કૃત ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૫૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) પ૯. સુપાત્રદાન પ્રકાશ ૬૦. શ્રીપંચવસ્તુક ભાવાર્થ:
*
જ ન રહી
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦ ૧-૦-૦ ૦-પ-૦
૦-૬-૦ ૦-૧૦-૦
જા
ઝામર,
૦-૮-૦
શું અસર અeges
, મ
ને
હાંકી
જ
પર ક રે કરવા કરતાં કર કર કર =
Page #232
--------------------------------------------------------------------------
________________
વીર માનવ પ્રધાન કે માનવ ધર્મ પ્રધાન પર
જૈન જનતા અને જૈનેતર વર્ગ પણ સ્પષ્ટ રીતે જાણે અને માને છે કે ચોરાશી લાખ જીવાયોનિમાં રખડતા એવા જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, જો કે દેવયોનિમાં સુખસાહેબી અને સમૃદ્ધિ અપાર છે અને મનુષ્યજન્મ કરતાં દેવતાની સુખસાહેબી લાખો ગુણી છે એમ લોકો માને છે, છતાં ચોરાશી લાખ જીવાયોનિમાં મનુષ્યભવની દુર્લભતા છે, એમ જૈન અને જૈનતર શાસ્ત્રકારો સ્પષ્ટપણે ફરમાવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ‘કુ નું માણુ બવે-' એમ જણાવી ભગવાન મહાવીર મહારાજા ભગવાન ગૌતમ સ્વામી સરખા ગણધર મહારાજને ઉપદેશ આપે છે. સૂત્રકાર મહારાજ સામાન્ય રીતે સર્વસંઘને પણ “વારિ પરHTTળ કુત્રિનિદ ગંતુળો માણુત'' એમ કહી મનુષ્યપણાની દુર્લભતા સ્પષ્ટપણે જણાવે છે આવશ્યકનિયુક્તિ વિગેરેમાં પણ વાપાસ – ઇત્યાદિ ગાથા કહી મનુષ્યપણાની દુર્લભતા દશ દષ્ટાન્તોથી સાબીત કરી આપે છે એટલે મનુષ્યભવ દુર્લભ છે એમાં કોઈપણ આસ્તિકથી મતભેદ ઉભો કરી શકાય તેમ નથી, પરંતુ આવી રીતે ચોરાશીલાખ જીવાયોનિમાં રખડતાં મળેલું મનુષ્યપણું દુર્લભ છતાં પણ જે મળ્યું છે તેનો ઘણા ભાગે જીવોથી દુરૂપયોગ જ થાય છે, અને આ જ કારણથી ભાગ્યકાર મહારાજા મનુષ્યભવને દુ:ખ એટલે સંસારના કારણભૂત એટલે વધારનાર જણાવીને તથા નન મે નેશ નુવઢે એમ જણાવી આ મનુષ્યભવ કર્મ અને ક્લેશની પરંપરાવાળો હોય છે અને જો મનુષ્ય જન્મ કર્મક્લેશની પરંપરાવાળો થાય છે તો તે મનુષ્યજન્મ સંસારની વૃદ્ધિ કરાવનારો યાવત્ અનંતભવ ભટકાવનારો થાય છે. એટલે શત્રુના જયને કરાવનાર એવું હથિયાર જેમ અણસમજું મનુષ્યના હાથમાં આવ્યું હોય તો તે હથિયાર અણસમજુ એવા ગ્રહણ કરનાર મનુષ્યને જ કે તે ગ્રહણ કરનારના સંબંધીઓને જ મારનારું થાય છે, તેવી રીતે આ મનુષ્યભવ પણ જો કર્મક્લેશના અભાવને કરવા કે તેને કમી કરનારો હોય અને સંસારનું અલ્પપણું કરનારો કે સંસારનો અભાવ કરનારો હોય તો જ આ મનુષ્ય ભવને મેળવીને લાભ પામ્યા કહી શકાય. અર્થાત્ માનવજાતની કે માનવદેહની જે મુખ્યતા શાસ્ત્રકારોએ કહેલી છે અગર તો જગતમાં ગવાયેલી છે તે દેખાતા મનુષ્યપણાની અપેક્ષાએ માનવદેહની કે માનવજાતની મહત્તાને
(જુઓ પાનું ૧૬૮)
આ
કાકાહાર કરાયો
Page #233
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૮ વર્ષ સાતમું
તા. ૨૦-૧-૩૯
શુક્રવાર પોષ વદી અમાવાસ્યા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
Bી સિદ્ધર
થે..ય.. ૬ મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન પર
સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ ને
એ
– લવાજમ – વાર્ષિક: પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
*
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃતિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
એ અ-પૂર્વ-y-ગ્રંથ-રત્નો
પુસ્તકો કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ
-૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (છાયા) ૨-૦ ૨૨ લ્પકૌમુદી
૨- ૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક
૩- ૦ ચાર્યકૃતટીકાયુક્ત) ૧૧-% ૨૪ તત્ત્વતરંગિણી સટીક
-૮૦ ૪ વિશેષાવશ્યક ગાથાનુક્રમ -૫-0. ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧- ૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-૦૦ ૨૬ ” હારિવૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-૦ ૨૭ "કર્ણનિર્ણય
-
૧૦ (ભાગ બીજા-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્ર લોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ. વૃત્તિવ્ય ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ ૪૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦| -: પ્રાપ્તિ સ્થાન- ]૩૦ પરિણામ માલા ૦-૧૦ ૯ દશ વૈકાલિકચૂર્ણિ ૪-શ્રી જૈનાનંદ પુસ્તકાલય૩૧ પર્યુષણાદશશતકસટીક ૧%
ગોપીપુરા-સુરત. ૧૦ નંદિચૂર્ણિ, હારિ. વૃત્તિ ૧-૧૨-૦૫
J૩ર પ્રવચનસારો દ્વાર (ઉ.) ૪-... ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ ૨-૦ ૩૩ પંચવસ્તુક (સટીક)
૩-% ૧૨ શ્રી સદાચારભાષ્યટીકા
પ-% ૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ ૪૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩૫ ” દશઅકારદિ ૪૦ ૧૪ પ્રવ્રયાવિધાન કુલક સટીક ૨-૮-૦ માસર તરજી દામજા ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૩૦ ૧૫ ભવભવના સટીક ૭-ર-૦| મોતી કડીયાની મેડી |૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨- ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧ % પાલીતાણા.
| ૩૮પ્રત્યાખ્યાન-સારવતવિભ-ધનપટ્ટ ૧૭ કિરણસમુચ્ચય
૧- ત્રિશિક, વિશેષણવતી,વીશવીશી ૧-૪-૦ ૧૮ પથરણસંદોહ , ૧-૦ ૩૯ બૃહત સિદ્ધપ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦ ૪૦ બુદ્ધિસાગર
Page #235
--------------------------------------------------------------------------
________________
૧ સમિતિનાલાઈફ મેમ્બરોને શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
રાજા
શ્રી સિદ્ધાર્થ નમ: : લ-વા-જ-મ :
-: ઉદ્દેશ :
શ્રી નવપદોમય શ્રી સિદ્ધA વિના મૂલ્ય
ચક્રની આરાધના અને Pર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬ બી ડિટ
છે શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું છે દેશના અને શંકાના સમા- છે
ર છે ગરમ - લખો :
ધાન (આદિ)નો ફેલાવો A શ્રી-સિ-સા-પ્ર-સ છે પાક્ષિક મુખપત્ર
તે કરવો. મિ. કલા મારા આ ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ..
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૮ |
તંત્રી
૨૦ જાનેવારી ૧૯૩૯ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫| પાનાચંદ રૂપચંદ ઝવેરી | પોષ વદી અમાવાસ્યા
---+--+--+--+--+--+--+-+ { આગમોદ્ધારકની ? ?
9) અમોઘદેશના - --------++++++++++++
(ગતાંકથી ચાલુ) નિગ્રંથપ્રવચન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ ત્રણે પ્રતીતિ, રૂચિ એ ત્રણે નિગ્રંથ પ્રવચનના જ જણાવ્યાં જોઈએ.
નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું એ પહેલી વાત. ખરેખર
તત્વ તરીકે કોઈ ચીજ હોય, તાત્વિક સુખ દેનાર કોઈ સમ્યકત્વવાળાઓએ ફળમેજ. એમ માન્યું છે ને -
ચીજ હોય, તો તે માત્ર નિગ્રંથ પ્રવચન જ છે, માટે તે ? બાર તો લીધાં પહેલાં આનંદાદિ શ્રાવકોએ તથા
મળવું જ જોઈએ એનું નામ શ્રદ્ધા. ભરૂસો પણ તેનોજ વ્રત નથી લીધાં છતાં કૃષ્ણમહારાજાઆદિએ એક જ
જોઈએ. ત્યાગપ્રવચન અર્થનું, પરમાર્થનું, અને મોક્ષનું નિશ્ચય કર્યો કે - રુમેવ તથા સૂગડાંગજીમાં પણ તેજ
કે - મેવ તથા સૂગડાંગજીમાં પણ તેજ કારણ છે એમ માત્ર બોલવામાં નહિ, પણ એની પ્રતીતિ છેને? શાસ્ત્રોમાં સામિણં ભતે !નિગૂંથે પાવયણે કરું છું એટલે કે એજ સાચું છે, આટલે આવ્યા ત્યારે વગેરે અને અષ્ટ, પરમકે, સેસે અને જણાવી શ્રદ્ધા, થઈ પ્રતીતિ. હવે સાચું ભલે માન્યું, પણ પછી રૂચિ
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધયક્રમ
તા. ૯-૧૦-૩૮
જોઈએ, એટલે ક્યારે આ આત્માને કૃતાર્થ કરું કે તે ત્યાગની કિંમત ક્યારે સમજાય? પ્રવચનને પ્રાપ્ત કરૂં? આ ભાવના થાય ત્યારે રૂચિ તમારા આત્મામાં ત્યાગની કિંમત વસી નથી. કહેવાય આ ત્રણ થાય ત્યારે શું થાય? આનંદાદિએ ત્યાગની કિંમત ક્યારે આવે? એમાં તત્વ માનો ત્યારે. કહ્યું કે – “રાજા, સેનાપતિ, સાર્થવાહ શેઠીયાઓ ઈષ્ટવિષયોને ભોગવતાં, અને અનિષ્ટને વર્જતા પણ વિગેરેએ રાજ્યાદિનો, અને ઘરબારનો ત્યાગ કર્યો પણ ત્યાગને તત્વ માનો, વિષયોના પચ્ચક્કાણમાં તત્ત્વ તે કરવા હું અશક્ત છું, માટે બારવ્રત આપો.” પ્રદેશી માનો ત્યારે તીર્થકરની ઉત્તમતા તમે ગણી શકો, માની રાજા, ચિત્રસારથી વિગેરેએ પણ આમ કહ્યું છે. શકો, અને ત્યારે જ ગ્રંથિભેદ સમજાય. ટાઢ, છાયાના
પચ્ચકખાણ નથી, છતાં તડકામાં ઉભો રહેનારને શ્રેષ્ઠ નિગ્રંથ પ્રવચન એટલે ત્યાગમય જૈનશાસન
ગણીએ છીએ; શાને અંગે ? ઈષ્ટ તરફ રાગની હાનિ એટલે તે સિવાય આખા જગતને જુલમગાર ગણવું તથા અનિષ્ટતરફ દ્રષની હાનિને લીધે જ એમ માનીએ એજ ગ્રંથિભેદ, એમ ધારતાં અનંતાનુબંધી ક્રોધાદિક છીએ. એ દિશામાં પ્રયાણ ન હોય તેઓ મુરબ્બીમનાય ચાર ભેદાયતેજ ગ્રંથિભેદ, એ જેના તૂટે એટલે તે નિગ્રંથ નહિં. પંચમરમેષ્ટિને નમસ્કાર કરવાનું કારણ ? પ્રવચન સિવાય જગતમાત્રને જુલમગાર ગણે આવી સુલસાનું વૃતાંત વિચારી જુઓ. અજાણ્યો સાધુ બીજા સ્થિતિ થાય ત્યારે તીર્થકરનું દેવત્વ માલુમ પડે. મળેલા માંદા સાધુ માટે લક્ષપાક તેલ લેવા આવેલ છે, સાધુ ઈષ્ટવિષયોને ન છોડનારને દુનિયા ગાંડો કહે છે, જબરા અજાણ્યો માટે જુઠાની સંભાવના પણ હતી, છતાં એને ઘોડાને દોરીને લઈ જનારને એટલે એની ઉપર નહિ એવો અણભરૂસો નથી, થયેલી નુકશાનીનો અફસોસ બેસનારને દુનિયા ગાંડો કહે છે, તડકો પડી રહ્યો હોય નથી, પણ પોતાનું ઔષધ માંદાસાધુને કામ ન લાગ્યું ત્યારે જોડા નહિ પહેરતાં હાથમાં ઝાલી ચાલનારને
એને અંગ્રેજ એ અફસોસ કરે છે. એ શ્રાવિકાની આવી દુનિયા ગાંડો દુનિયા બેવકૂફ કહે છે. એ દષ્ટિએ દેઢતા જોઈ દેવતા પ્રગટ થઈ તેને વરદાન માગવાનું
કહે છે. છતાં ત્યારે તે સુલસા શું કહે છે? – જે વસ્તુ તીર્થકરને ગણીએ તો કેવા કહેવાય? આવી
હારે જોઈએ છે તે આપવાની તમારી તાકાત નથી અને દુનિયાદારીની દષ્ટિએ જોઈએ તો તો તીર્થકરને ઉત્તમ
આપી શકાતી પણ નથી. શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ હુને કહેવાનું એક પણ સ્થાન હોય નહિ.
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮) શ્રી સિદ્ધચક :
[ મળી ગયા છે, જગતમાં તેનાથી અધિક કઈ ચીજ છે કે તત્ત્વ. એવી ત્યાગ અને ત્યાગીની પ્રતીતિ અને પ્રીતિ જે હું માગું? દેવદર્શન નિષ્ફળ ન હોય એમ કહીને થવી જ જોઈએ. ભોગ અને ભોગીઓ તરફ અરૂચિ દેવતા આગ્રહ કરે છે ત્યારે પોતે પોતાના ઈષ્ટ તરીકે થવી જ જોઈએ, અનંતાનુબંધી નાશ કરતાં આ બધું નહિ, પરન્તુ માત્ર પતિના ઈષ્ટની માગણી કરે છે. થવું જોઈએ. પુત્ર માગે છે તે પણ ક્યા મુદ્દાએ? તે સમજો. પોતાને અવિરતિ શી રીતે કર્મ બંધાવે? પુત્ર થતો નથી, પુત્ર માટે ધણીને બીજી પરણવાનું પોતે પહેલેથી કહેલ છે, છતાં ધણી બીજ પરણતો નથી, તેથી
આથી મિથ્યાત્વનો ત્યાગ કરવા દેવ, ગુરૂ, અને તેટલા જ મુદ્દાએ પુત્ર માગે છે.
ધર્મનું સ્વરૂપ બતાવ્યું. આ ત્રણ ખરાં (શુદ્ધ) માનશો
એટલે મિથ્યાત્વનો નાશ થશે. આ ખ્યાલમાં નહિ હોય મહાજન માથા પર, પણ ખીલી ખસે નહિ.
તો મિથ્યાત્વરૂપી વિકાર નાશ પામવાનો નથી. ત્યાગને આપણે ગુરૂને માનવા તૈયાર છીએ, પણ આપણું તત્ત્વ ગણનારો નર કોઈકને કોઈક દિવસ ત્યાગની જરૂર ચાલે છે તે ચાલવા દે એમ રાખીને મહાજન મહારા પ્રવૃત્તિ કરશે. ભોગની નિવૃત્તિ માટે જ અવિરતિ માથા પર, પણ હારી ખીલી ખસે નહિ, તેવી રીતે ટાળવાની છે. ત્યાગની પ્રવૃત્તિ ન કરે તો ભોગની તમો કહો તેમ કરવા તૈયાર છું, પણ અમારા ચાલતા નિવૃત્તિ કરે, છતાં વિકાર બંધ થતો નથી. પાપ કરવાથી સંસારમાં ડખલ કરશો નહિ આ રીતે ગુરૂને માનીએ જ પાપ બંધાય છે એમ અજ્ઞાન દુનિયા માને છે, જ્યારે છીએ. મતલબ કે વિષયમાં થતી ક્ષતિ કોઈપણ રીતે સમક્તિી તો પચ્ચખાણ ન કરવાથી પણ પાપ બંધાય પાલવતી નથી. પછી દેવ, ગુરૂ, ધર્મની આરાધના રહો છે એમ માને છે. અવિરતિ એ કર્મબંધનું કારણ છે; કે ન રહો ! જમવામાં એઠું શાથી મૂકાય છે? પાછું શાથી? નબોલીએ, નપ્રવૃત્તિ કરીએ છતા એ કર્મ કેમ આવશે એ નહિ વિચારતાં વધારે લેવાથીને ! આવી બંધાય? આ સ્થળે એકજ વિચારવાનું કે આત્માનો વિષયાસક્તિ? વિષયો તરફ દોરાયેલો રહે ત્યાં સુધી સ્વભાવ ક્યો? જો આત્માનો સ્વભાવ વિરતિમય હોય જીવ તીર્થંકરપણાને, ગુરૂપણાને કે ધર્મને ઓળખી તો અવિરતિ આત્માનો એજવિકાર; મન, વચન, અને શકતો નથી, તેવી વિષયાશક્તિ રહે તો ગ્રંથભેદ થઈ કાયાની પ્રવૃતિ થાય કે ન થાય, તો પણ અવિરતિ થઈ શકતો નથી. ત્યાગ કરે એજ મહાપુરૂષ, ત્યાગ એ જ એજ વિકાર છે. જો વિરતિ એ આત્માનો સ્વભાવ ન
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮
હોય તો અવિરતિનાં કર્મ લાગે નહિ. ધ્યાનમાં લ્યો કે અભવ્યમાં જરૂર છે તે કઈ વસ્તુને રોકશે? અર્થાત્ પ્રત્યાખ્યાનાવરણની ચોકડી માનીએ છીએ, પણ કહેવું જોઈએ કે બાહ્ય ત્યાગ અભવ્યને, છતાં વિરતિના ‘પ્રત્યાખ્યાનાંતરાય એમ નથી કહેતા. અંતરાય અને પરિણામને પ્રત્યાખ્યાનાવરણે રોક્યો છે. ત્યાં કહેવું આવરણમાં કયો ફરક? છતે પ્રસંગે કરી શકાય એવું પડ્યું કે, ચાહે ભવ્ય હો કે અભવ્ય હો, છતાં બધા હોય અને ન બને ત્યાં અંતરાય. દેવા લાયક વસ્તુ છે. જીવ વિરતિના સ્વભાવવાળા જ છે. માગનારો યોગ્ય છે, દેવાનો પ્રસંગ છે, તે છતાં ન દેવાય : પ્રશ્ન થાય કે તો એ જીવોની વિરતિ રોકાઈ કેમ ? ત્યાં દાનાંતરાય છે. ચીજ બીજા પાસે છે ખરી, આપણને અહીં પણ સમજવું કે અપ્રત્યાખ્યાનાવરણથી, કર્મના જરૂરી છે, બીજા પાસે માગીએ છીએ, છતાં તે આપણને ઉદયે થયેલી અવિરતિથી આચાર, વિચાર કે ઉચ્ચાર આપતો નથી ત્યાં લાભાંતરાય છે. બનતી ક્રિયાની વચ્ચે
નહિ છતાં પણ કર્મ બંધાય છે. જેમ રસોળી થઈ તો આવે તેને અંતરાય કહીએ છીએ. બનેલી વસ્તુને રોકે
પછી તેમાં ખોરાકથી બીજા અવયવોની માફક ભાગ અને ઢાંકે તે આવરણ કહેવાય છે. જ્ઞાન આત્માના
મળે જ જાય છે. વિકારન સ્વભાવ છે કે ઉત્પન્ન થાય ગુણરૂપ હોવાથી બનેલું જ છે, છતાં તેને ઢાંકે કે રોકે તે
ત્યાંથી નાશ ન પામે ત્યાં સુધી મરજી હોય કે ન હોય, જ્ઞાનાવરણ, તેવી જ રીતે દર્શનને ઢાંકે, રોકે તે
જાહેર પ્રવૃત્તિ કરો કે ન કરો છતાં એ વધે જ જવાનો. દર્શનાવરણ; એમ પ્રત્યાખ્યાનાવરણ ક્યારે બને?
તેવી રીતે અવિરતિનો વિકાર થયો એટલે અવિરતિનો જયારે પચ્ચખાણને આત્મામાં બન્યું બનાવ્યું માનીએ
નાશ ન કરો, અવિરતિને ટાળો નહિ ત્યાં સુધી સમયે ત્યારેને ? વિરતિને આત્માનો સ્વભાવ માનીએ તોજ
સમયે બંધાતા કર્મોનો ભાગ તે રૂપે વળગ્યે જ જવાનો. પ્રત્યાખ્યાનાવરણ” એમ કહી શકાય. આ ઉપરથી એ
સમ્યક્ત થાય એટલે આ વાત મનાય. છોડી શકો કે નક્કી થયું કે, આત્માનો સમવભાવ વિરતિમય છે.
ન છોડી શકો એ વાત તો આગળ રહી પણ સમ્યક્ત આથી અભવ્યને અંગે પણ શંકા ન રહી.
થાય એટલે એ નિર્ણય તે થવો જ જોઈએ અને થાય જ શંકા થાય કે આવરણ છતાં પચ્ચખાણને રોકે છે કે, જેટલી અવિરતિ છે તેટલો પાપનો ભાર રહેલો જ અછતાને રોકે? અહીં સમજવું કે જો અભવિ સાધુને છે. સાધુપણું વિદ્યમાન માનો છો તો પ્રત્યાખ્યાનાવરણ (અનુસંધાન પેજ - ૧૯૯)
Page #239
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
શ્રી સિદ્ધરાક
આસનોપકારી શ્રી વીરવિભુની ચરમ દેશના.
___ पुमर्था इहचत्वारः, कामार्थो तत्र जन्मिनाम् अर्थभूतौ नामधेयादनार्थौ परमार्थतः ॥१।। त्रिषष्टीयश्रीवीरचरित्र
ચાર પુરૂષાર્થ ઉદ્યોગથી જેની પ્રાપ્તિ થાય છે તે વસ્તુતત્વનું નામ પુરૂષાર્થ છે. પુરૂષાર્થો ચાર છે, પરંતુ તેમાં આદરવા યોગ્ય એવા માત્ર બેજ પુરૂષાર્થ છે. પરમાર્થદષ્ટિએ પુરૂષાર્થનો મોક્ષ એ સિવાય બીજો અર્થ જ નથી. * ભગવાન શ્રી મહાવીરદેવનો મોક્ષગમનવેળાનો અંતિમ ઉપદેશ અને તેનું રહસ્ય. મોક્ષધામમાં ધર્મને પણ અવકાશ નથી. * આર્યક્ષેત્રપામવું એ આત્માને માટે અતિદુર્લભ છે, પરંતુ આર્યક્ષેત્રમાં જૈનકુળ પામીને ઉત્તમ માતૃગતજાતિ મેળવવી એ તો તેથીય દુષ્કર વસ્તુ છે. * મિથ્યાત્વને આવતું રોકવાનો જૈનશાસને દર્શાવેલો મહાન ઉપાય અને તેની સાચી સમીક્ષા.
શાસ્ત્રકાર મહારાજા કાલિકાલ સર્વજ્ઞ શ્રીમાનું છે તેને તેઓ કદી ઉપાદેય તરીકે જણાવતા નથી. હેમચંદ્રાચાર્યજી ભવ્યજીવોના કલ્યાણને માટે તીર્થકર ભગવાનોનો ઉપદેશ આ રીતે હંમેશા એક ષિષ્ટીયશલાકાચરિત્રનામના ગ્રંથમાં આ સરખો અને એકજ તત્ત્વવાળો હોય છે, તો પછી પરમોપકારી પરમર્ષિ ભગવાન શ્રી મહાવીર ભગવાન મહાવીરદેવે મોક્ષે જતી વખતે શ્રમણોને અને પરમાત્માના ચરિત્રમાં ભગવાન શ્રી મહાવીરદેવે ચતુર્વિધ સંઘને આપેલા ઉપદેશમાં વળી વિશેષતા શી મોક્ષપુરીને પંથે પ્રયાણ કરતાં ક્યો ઉપદેશ આપ્યો હતો હોઈ શકે? એવી આશંકા સામાન્ય રીતે ઉત્પન્ન થવા તે જણાવ્યું છે. ભગવાને એ ઉપદેશ ચતુર્વિધ સંઘને પામે છે. આ શંકાનું સમાધાન એ છે કે તીર્થંકર આપ્યો હતો. તીર્થકર ભગવાનોનો ઉપદેશ અમુક ભગવાનો કેવળજ્ઞાન પામે છે ત્યારે પછીથી તેઓ મોલે વખતે અમુક પ્રકારનો હોય અને અમુક સમય પછી જાય છે ત્યાં સુધીની તેમની દેશનામાં તત્ત્વ તો એકજ બીજા પ્રકારનો હોય એમ કદી બનતું જ નથી. તીર્થકર હોય છે કે તેઓ કદી ઉપાદેયને હેય કિંવા હેયને ઉપાદેય ભગવાનોને કેવળજ્ઞાન થાય છે ત્યારથી તે તેઓશ્રી તરીકે જણાવતા જ નથી, પરંતુ તેઓશ્રીની દેશનામાં મોક્ષને પંથે પધારે છે ત્યાં સુધીનો તેમનો ઉપદેશ એક ફરક એ હોય છે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વખતે તેઓ જે જે સરખો હોય છે. જે ઉપાદેય વસ્તુઓ છે તેને તેઓ ઉપદેશ આપે છે તે ઉપદેશ મુખ્યત્વે પદાર્થના કદી હેય તરીકે જણાવતા નથી, કિંવા જે હેય વસ્તુઓ પ્રતિપાદનનો હોય છે અને તત્પશ્ચાત્ અપાતી સઘળી
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૭૪
|
' , શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) દેશનાઓ મુખ્યત્વે હેય, ઉપાદેય અને શેયના તીર્થંકર દેવો મોક્ષે જતી વખતે આપતી દેશનામાં કહી વિભાગની હોય છે. ભગવાનની કેવળજ્ઞાન સમયની દે છે. સાંકળિયું એ શરાફોના તમામ ચોપડાનો સાર અને તે પછીની દેશનામાં આ જ મહત્વનો તફાવત છે. છે. સાંકળિયું અને ચોપડા જુદા નથી. જે ચોપડામાં છે
તે જ સારરૂપે સાંકળિયામાં છે, છતાં એકલું સાંકળિયું ઉપદેશમાં ભેદ ન હોઈ શકે.
વાંચનારો નામનો ભેદ ઉકેલી શકતો નથી. નામના ભગવાન કેળળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારથી ભેદ ઉકેલવા અથવા તો સાંકળિયાને યથાવિધ રીતે દેશનાની પુણ્યધારા સતત વહેવડાવે છે. તેઓશ્રીનો સમજવા તમામ ચોપડાને જોવા જાણવાની જરૂર પડે આ ઉપદેશ શરાફીનામાનાં વિસ્તૃત ચોપડા જેવો છે, જ છે. અને ભગવાનની મોક્ષે પધારતી વખતની દેશના જેવો
મોક્ષગમન વેળાની દેશનાની ભિન્નતા. છે, અને ભગવાનની મોશે પધારતી વખતની દેશના તે એ શરાફી નામના વિશાળ ચોપડાઓના સાંકળીયા એજ રીતે અહીં પણ સમજવાનું છે. કેવળજ્ઞાન જેવી છે, શરાફો પોતાને ત્યાંનામાના અનેકચોપડાઓ પામ્યા હોય તે દિવસથી તીર્થકર ભગવાનો જે ઉપદેશ રાખે છે. ખાતાવહી, વ્યાજવહી રોકડમેળ, રોજમેળ, આપે છે તે ઉપદેશ શરાફોના ચોપડા જેવો વિશાળ નોંધ, આવરો ઈત્યાદિ શરાફોના મુખ્ય છ ચોપડા છે, હોય છે. એ વિશાળ ઉપદેશના સારરૂપની દેશના પરંતુ એ દરેક ચોપડાનું લખાણ હંમેશાં એકસરખું જ તીર્થકર દેવો તેમનાં મોક્ષગમન સમયે આપે છે. એ હોય છે. નોંધમાં જે કાંઈ જમાખર્ચ થયેલું હોય છે તે જ દેશના સઘળા ઉપદેશના સારરૂપ હોય છે, અને તે રોજમેળમાં પણ હોય છે, તે જ રકમો ખાતાવહીમાં દેશનામાંથી તીર્થકર ભગવાનોના તમામ ઉપદેશનું પણ લખાય છે, અને તેમાંની જ રકમો રોકડમેળ કે રહસ્ય મળી જવા પામે છે. તીર્થકર ભગવાન શ્રી વ્યાજવહીમાં પણ લખાય છે. વેપારીના ચોપડાઓમાં મહાવીરદેવને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી જો ફેરફાર હોય તો તેનું પરિણામ એ છે કે ચોપડા અને ત્યારે તેમણે પન્નેરું વા, વિરમે વા, ઘુવે વા એ ત્રણ વેપારી બંને બેઈમાન ઠરે. ચોપડાનો આવો મોટો પદો કહ્યા હતા. તે ત્રણ પદો દ્વારા તેઓ શ્રીમાને વિસ્તાર હોવા છતાં એ આખા ચોપડાઓનો સાર કિંવા ગણધર ભગવાનોને ધર્મનો સુમાર્ગદર્શાવ્યો હતો. પછી તેનું તત્ત્વ તારી અથવા સાંકળિયામાં આવી જાય છે. તેઓએ હેય અને ઉપાદેય એટલે શું અને તેમાં કોણ એજ પ્રમાણે તીર્થકર દેવો કેવળજ્ઞાન પામે છે ત્યારથી આવશ્યક છે તથા કોણ અનાવશ્યક છે તેનો ઉપદેશ ધર્મતત્ત્વોની જે દેશના આપે છે તે સઘળાનો સાર આપ્યો હતો, અને તે ઉપરાંત પંચમહાવ્રતોનો ઉપદેશ
Page #241
--------------------------------------------------------------------------
________________
-
, '; . .::::: ૬
: ક્રિકેટ:
-
તા. ૯-૧૦-૩૮
શ્રી સિદ્ધચક્ર પણ આપ્યો હતો. એ પછી ભગવાને જે ઉપદેશ આપ્યો વખતે જે દેશના આપે છે તે દેશના સમગ્ર સંસારની હતો તેમાં તેઓશ્રીએ હેયને ઉપાદેય કિંવા ઉપાદેયને દૃષ્ટિએ હોય છે. સમગ્રસંસારની દષ્ટિએ દેશના આપતાં હેય તરીકે તો જણાવ્યા નથી અથવા પંચમહાવ્રતોની પહેલાં તેઓ જગત શું ઈચ્છે છે તે કહે અને પછી તેને ભાવના વૃથા છે એમ પણ તેમણે કહ્યું નથી. તે જ પ્રમાણે કેન્દ્ર બનાવીને તે પછી તેનો વિચાર જણાવે છે. ભગવાને આગળ આપેલી દેશનાની વિરૂદ્ધમાં પણ ભગવાન કેવળજ્ઞાન થાય છે ત્યારથી જે દેશના આપે ભગવાને મોક્ષે જતી વખતની દશનામાં કાંઈ કહ્યું નથી. છે તે દેશના ધર્મિષ્ઠોના સંબંધમાં હોય છે. ધર્મિષ્ઠો શું આ રીતે ભગવાનની કેવળજ્ઞાનના સમયની દેશના, ઈચ્છે છે, ધર્મિષ્ઠો ક્ય માર્ગે જાય છે ? તેઓ શું નથી તેમજ તે પછીથી ભગવાન મોક્ષે ગયા ત્યાં સુધી તેમણે ઈચ્છતા? ક્યો માર્ગ ગ્રહણ નથી કરતા? એ સઘળુ ભિન્ન ભિન્ન સ્થળે આપેલી દેશના અને તેમણે મોક્ષે ભગવાન કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારથી સતત જતી વખતે આપેલી દેશના એ સઘળામાં એકજ તત્ત્વ દેશનાદ્વારા કહે છે. મોક્ષ પામતી વખતની દેશનામાં રહેલું છે, છતાં જેમ અનુક્રમણિકા ચોપડાની સારભૂત તેઓશ્રી સમગ્ર જગતની દષ્ટિએ કહે છે. આખુ જગત હોવા છતાં તે ચોપડાથી જુદી છે તે જ પ્રમાણે શું ઈચ્છે છે? તેને ધ્યાનમાં રાખીને મોક્ષ પામતી વખતની ભગવાનની કેવળજ્ઞાનના સમયની દેશના અને તે તીર્થકર ભગવાન દેશના આપે છે. એ દેશનામાં પછીની દેશનાઓના સારભૂત તઓશ્રીની મોક્ષગમનના જગતની ઈચ્છાઓ કઈ વ્યાજબી છે ? અને કઈ સમયની દેશના દેશનારૂપ પણ અન્ય દેશનાઓથી ગેરવ્યાજબી છે? તેનો વિચાર કરવામાં આવે છે, તેના જુદી છે.
ફળથી સુખની પ્રાપ્તિ થાય છે કે દુઃખની પ્રાપ્તિ થાય છે મોક્ષ સમયની દેશનાનું સ્વરૂપ
તેનો પણ તેમાં વિચાર હોય છે. આ દેશનામાં જગત
સાંકળિયું ચોપડાની વિરૂદ્ધ નથી. પરન્ત તે શું ઈચ્છે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે.
ચોપડાઓનું સારભૂત છે, અને જે કાંઈ ચોપડામાં છે સંસારની ઈચ્છાઓનું વર્ગીકરણ. તેજ સાંકળિયામાં પણ છે. પરંતુ તે છતાં સાંકળિયું અને
સાધારણ રીતે આપણે પણ જ્યારે કોઈ વાત કોઈ ચોપડા બંને જુદા છે તે જ પ્રમાણે ભગવાનની
વિશેષવ્યક્તિને અંગે કહીએ છીએ ત્યારે તેને ઉદ્દેશીને કેવળજ્ઞાનના સમયની દેશના અને તેઓશ્રીની
એ વાત થાય છે. મનુષ્યને પકડીને વાત કરવી હોય મોક્ષગમનના સમયની દેશના એ પણ જૂદી છે. હવે
ત્યારે મનુષ્યને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે મનુષ્યભવ તીર્થંકર ભગવાન શ્રીમાન મહાવીર દેવ એ જુદી દેશના
મળ્યો છે તો હવે મનુષ્ય શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ, આપતાં શું કહે છે તે વિચારો. ભગવાન મોક્ષે જતી
Page #242
--------------------------------------------------------------------------
________________
(9)
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ અને ધર્મકાર્યોમાં વીર્ય જીવોને જુદી જુદી અને પારવિનાની ઈચ્છા હોય ફોરવવું જોઈએ. સાધુના આચાર વિચાર શાસ્ત્રોમાં એ સહજ છે. ભગવાન મહાવીર દેવ જગતની દષ્ટિએ વર્ણવવામાં આવે છે ત્યારે સાધુને ઉદ્દેશીને જ તે દેશના આપે છે ત્યારે તેઓશ્રી જગતની ઈચ્છાઓને વર્ણવવામાં આવે છે. તેજ પ્રમાણે ભગવાન જ્યારે કેન્દ્રિત કરીને દેશના આપે છે એવું શાસ્ત્રકાર જણાવે સમગ્ર જગતની દષ્ટિએ વાત કરે છે ત્યારે તેઓશ્રીનું છે. જગત એ ઈચ્છાઓથી ભરેલું છે. ચારે ગતિમાં કથન સમગ્ર જગતને ઉદેશીનેજ હોય છે. તીર્થકર રહેલા જીવોમાં ભિન્નભિન્ન અને અસંખ્યાત શું? પણ ભગવાન શ્રીમાનું મહાવીરદેવ કેવળજ્ઞાન પામ્યા અનંત ઈચ્છાઓ રહેલી છે અને એ રીતે ઈચ્છાઓથી હતા. ત્યારે તેમના ઉપદેશમાં એ વિષય રહેલો હતો કે સંસાર પરિપૂર્ણ છે. ત્યારે હવે વિચાર કરો કે જગતમાં જગતને માટે શું પ્રાપ્ત કરવા યોગ્ય છે. જગતે શું જો અસંખ્ય અનંત ઈચ્છાઓ ભરેલી છે. સંસારના મેળવવા યોગ્ય છે અને શું છોડવા જેવું છે. જયારે પંચન્દ્રિય જીવો ભિન્ન ભિન્ન ઈચ્છાઓ કરી રહેલા છે, ભગવાનના મોક્ષગમન સમયની દેશના એ હોય છે કે તો પછી જગતના કેન્દ્ર તરીકે કઈ ઈચ્છાને અગ્રસ્થાન સમગ્ર જગત શું માગે છે? સમસ્ત જગતની ધારણાઓ આપી શકાય એમ છે? જગતમાં ઈચ્છાઓ અનેક છે. અથવા ઈચ્છાઓ પાર વિનાની છે. સંસારની ઈચ્છાઓ પંચેન્દ્રિય જીવો ભિન્નભિન્ન ઈચ્છાઓ કરી રહેલા છે. એવી પ્રચંડ અને વિશાળ છે કે જેનો કોઈ સ્થળે છેડો જ પરંતુ એ સઘળી ઈચ્છાઓનું જ્યારે વર્ગીકરણ કરીએ નથી, તેજ પ્રમાણે એક મનુષ્યની એક ઈચ્છા હોય છે છીએ ત્યારે ઈચ્છાઓની એ વિશાળતાનો સાધારણ ત્યારે બીજાની વળી બીજી જ ઈચ્છા હોય છે. રીતે જ અંત આવી જાય છે. ઈચ્છાઓ જેમ અનેક ઈચ્છાઓની આવી ભિન્નરૂપે વિશાળતાને લીધેજ શાસ્ત્ર પ્રકારની છે તેજ પ્રમાણે તે પાર વિનાની પણ છે, પરંતુ મનુષ્યને માટે એ ઈચ્છાઓને અંગે “પુaોઇrદુ વર્ગની દષ્ટિએ સઘળી ઈચ્છાઓ માત્ર બેજ વિભાગમાં માળવા” કહે છે.
વહેંચી શકાય છે. કાપડના વેપારીને ત્યાં અનેક રંગનું ઈચ્છાઓના મુખ્ય બે વિભાગ
કાપડ હોય છે, તેમાં કોઈ રાતું હોય છે, તેમાં પણ
કોઈ ઝાંખુ રાતુ હોય છે, કોઈ ગાઢ રાતું હોય છે, કોઈ ઈચ્છાઓનો વિસ્તાર અજબ જેવો છે. ઈચ્છાઓ પૂલતું રાતું હોય છે. કોઈ પોસ્ટકલર જેવું રાતું હોય છે. એવી ભયંકર છે કે તેનો છેડોજ આવતો નથી, અને આમ એકજ રંગમાં અનેક પ્રકારો હોય તેનો પાર પણ પામી શકાતો નથી. મનુષ્યમાત્રને જુદી જુદી ઈચ્છાઓ હોય છે તો પછી પંચેન્દ્રિયવાળા પ્રત્યેક
(અનુસંધાન પેજ - ૧૮૫)
Page #243
--------------------------------------------------------------------------
________________
| તીર્થયાત્રા સંઘયાત્રા
(ગતાંકથી ચાલુ) પરન્તુ તેઓ એક પણ પાઠ સાક્ષીનો એવો આપી એમ ન હોત તો ભગવતીજીનું ભાષાંતર વિગેરે પોતાના શકતા નથી કે જે દ્વારાએ આ રાયપાસેણઈ સૂત્રમાં લખાણમાં રાજપ્રશ્નીય અને રાજપ્રશ્નકૃત એવા રાજપ્રસેનજીતનો અધિકાર કે નામ માત્ર પણ હોય. સંસ્કૃત શબ્દો અને રાયપસેણઈજ્જ એ પ્રાકૃત શબ્દ એટલું જ નહિ પરન્તુ વાચનાભેદને નામે તેઓ બચવા કેમ રહેવા દેત અગર લખત. તે બહુચરાભક્તની માગતા હોય તો કોઈપણ સેંકડો અને હજારો વર્ષોની રાયપસેણીની પ્રસ્તાવનામાં લખાયેલી હકીકતમાં લખેલી ઉપલબ્ધ થતી પ્રતોમાંથી એક પણ પ્રતનો પાઠ ચર્ચાના અને શાસ્ત્રથી વિરૂદ્ધ વિષય સ્થાને સ્થાને પ્રસેનજીતના ઉલ્લેખવાળી દેખાડી શકાઈ નથી. શ્રી હોવાથી તે ચર્ચવાનું આ સ્થાન નથી, એમ ગણીને તેમજ ભગવતીજી વિગેરે સૂત્રોમાં રાયપાસણી જંજ એવા શાસનનો સાચો પ્રેમ ધરાવનારા તેના તે પ્રસ્તાવના ચોખ્ખા પાઠો છે અને શ્રીમલયગિરિજી વિગેરે સંબંધી લખાણ ઉપર યોગ્ય પ્રતીકાર કરશે એમ ધારી વ્યાખ્યાકારોએ રાજપ્રશ્નીય કે રાજપ્રશ્નકૃત એ બે આ વિષય આટલેથીજ સમાપ્ત કરવામાં આવે છે.) નામોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે છતાં મૂલસૂત્ર અને
- આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીજી પોતે જણાવેલી ટીકાના ગ્રંથોને સ્વચ્છંદી કલ્પનાથી અપ્રામાણિક
પૂજાવિધિ સૂત્રથી વિરૂદ્ધ નથી એમ જણાવવા માટે સ્પષ્ટ ઠરાવવા કે અવિચારિત લખાણવાળી ઠરાવવા એ
શબ્દોમાં કહે છે કે આ પ્રમાણે નો પૂજાવિધિ બહુચરા ભક્તો સિવાય બીજાને તો શોભેજ નહિ,
શ્રીરાયપાસેણીસૂત્રમાં પણ કહેવામાં આવેલો છે. એમ વ્યાકરણને સમજનાર દરેક સુજ્ઞમનુષ્ય સમજી શકે છે કે તેઓ રાયપણઈનો પાઠ ચોખ્ખા શબ્દોમાં નાચ કે કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રમહારાજે કહેલા પ્રાકૃતસૂત્રના
પ્રમાણે મૂકે છે - નિયમો કરતાં આર્ષના પ્રયોગો જુદી રીતના પણ હોય છે. અને તેને જ માટે શ્રી હેમચંદ્રમહારાજને ‘માર્ષનું तए णं सूरियाभ देवे चरहिं सामाणियंसाहस्सीहिं એ સૂત્ર જુદું જ કરવું પડ્યું છે અને આઉટણ વિગેરે નાવ ૩ર ય વહિં મૂરિયામ નાવ ફેદિ ફેવદિ શબ્દો પ્રાકૃત વ્યાકરણના નિયમોથી સિદ્ધ નહિ સદ્ધિ પરિવુ? સવ નાચવે પર રિસાયો થવાવાળા છતાં એ શબ્દો આકુંચન શબ્દથી સિદ્ધ તેને સવા છ સિદ્ધાર પુરસ્થિમિન્ને તારે થયેલો માનીને એ પ્રયોગને સાચો જ ગણવામાં આવ્યો ૩yપરિસ ૨ જોવ રેવજીંદ્રા નેજા નિમિડ છે, તો પછી પ્રશ્નનું પસણું એવું રૂપ સ્પષ્ટપણે પ્રાકૃતમાં તેને વાછરુ નિપાપડમi માનો પણ રે બને છે અને પછી તેના ઈજ્જ તદ્ધિતપ્રત્યયને અંગે નોમહત્યાં શિvg નિપાપડિમાડો નોમદત્યui vમઝ પસીણમાંના ઈનો એકાર કરી પસેણ ઈજ્જ તરીકે નિમાય સૂરફિT fોu v$ા ૨ સુરી પ્રયોગ કરવામાં આવે તે સમજાય તેવું છતાં બહુચરા ગંધાઇ જાયા જૂદ ૨ સરસે જોલીસવંvi ભક્તોને ઉથલાવવાની દ્રષ્ટિ હોવાથી તે અક્ષમ્ય અને ગાયા ગુર્તિપ ર નિપાપડમા રેવદૂરનુ તારું અપ્રયોગ લાગે તેમાં આશ્ચર્ય જ નથી. જો કે બહુચરા નિરો પુરુavi મ«નારુvi fઘારુ ગુના ભક્તોને હવે દ્રષ્ટિ ખુલી હોય એમ જણાય છે, કેમકે વડુ વરિત્તા ગાસત્તાસત્તવિવાદૃવઘારિયમન્નામસ્તાવે
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૭છે '
, શ્રી સિદ્ધચક. (તા. ૯-૧૦-૩૮) करेड़ करिता कयग्गाहगहिय करयलपब्भविष्पमुक्क २ आलोए पणामं करेड़ २ लोहमहत्थयं परामुसइ एवं जहा दसद्धवन्नेणं कुसुमेणं मुक्कपुष्फपुंजोवरायकलियं करेइ सुरियाभे जिणपडिमाउ अच्चेइ तहेव माणियब् जाव धूवं करेइत्ता जिणपडिमाणं पुरओ अच्छेहिं सहेहिं सेएहि डहइ वामं जाणुं धरणियलंसि निहट्ट तिकनुत्तो मुद्धाण रययामएहिं अच्छरसातंदुलेहि मंगले आलिहइ तंजहा जाव धरणियलंसि निवाडेइ ईसि पच्चोन्नमइ २ करयल जाव दप्पण. तयाणंतरं चंदप्पहरयणवयरवेरुलियविमलदंडं कट्ठ एवं वयासी-नमोत्थुणं अरिहंताणं भगवंताणं जाव વામજ રામચિત્ત શાસ્ત્રાપુરુષવુંરમતુરુ તા સંપત્તા ચંદ્ર નર્મસ વાચકગણ ઉપર જણાવેલા
ધૂમધમપંતપુ - ત્તમાશુદ્ધિ ધૂમ ખમ્મયંત જ્ઞાતાસૂત્રના પાઠથી બે વાતોનો ત્યારે નિશ્રય કરવાનો વેનિયમ ડુઠ્ઠાં મેટિય ચિત્તેજ પૂર્વ રાષ્ટ્ર છે. એક તો જે સૂર્યાભદેવતા સમ્યગ્દર્શનને ધારણ નિવરિં સવ-સુદ્ધાંયનુત્તેëિ સત્યનુર્દિ કરવાવાળો હતો અને જેના સમ્યગ્દર્શનને માટે ડાપુનત્તેëિ મહાવિëિ સંયુપડું સત્તર પગારું પોસ૩ ભગવાન મહાવીર મહારાજે ખાતરી આપી છે તેવા વામં નાનું સર્વે હિvi નાનું ઘરળતનંતિ નિહ૬ સૂર્યાભદેવતાએ કરેલી ભગવાન જીનેશ્વર મહારાજની તિવ્રુત્તો મુન્દ્રા ઘરળતરિત નિવાર ર રિપક્વોત્તમ પૂજાનો અતિદેશ અહિં કરવામાં આવ્યો છે અને તેને
રયતાાિં રિસરસાવત્ત સનદં મત્ય, સંગતિ વ અંગે જહા સુદિયામે એમ કહેવામાં આવ્યું છે. एवं वयासी - नमोत्थुणं अरिहंताणं जाव ठाणं संपत्ताणं
18 જૂરિયામેનો સંબંધ કોને સંભવે? ચંદ્ર નમંસ ઉપર પ્રમાણે ભગવાન જીનેશ્વર મહારાજની પૂજા જે સૂર્યાભદેવતાએ કરી હતી તે આ સ્થળે સ્પષ્ટરીતિએ આહ્વાન કરીને કહી શકાય જણાવી, પરન્તુ તેવી દેવતાઈ ઋદ્ધિ નહી પામેલા તેમ છે કે પ્રતિમાના લોકો અને ઉત્થાપકો બત્રીસ મનુષ્યો પણ ભગવાન જીનેશ્વરમહારાજની વિસ્તારની સૂત્રો કે પીસ્તાલીસ આગમોમાંના કોઈ પણ સૂત્ર કે પૂજા કરવા માટે ઉદ્યમવાળા હોય છે, છતાં તેઓને આગમમાં મિથ્યાષ્ટિ દેવતાની પૂજા કરવાની વખતે દેવતાઓની માફક દેવતાઈ મંદિરની શોભા સૂર્યાભદેવતાની ભલામણ કરી હોય તો જાહેર કરે. કરવાવાળી વસ્તુઓને પ્રક્ષાલન વિગેરે કરવાનું હોતું જયાં જયાં મિથ્યાષ્ટિ દેવતાની પૂજાનો અધિકાર નથી, તેને માટે રાયપસણીથી જુદા રૂપે શ્રીજ્ઞાતાધર્મકથામાં સૂત્રોમાં કે આગમોમાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થાને કાં કહેલો વિશેષ પાઠ અત્રે જણાવે છે.
તો તે પૂજાની વિધિનું વર્ણન હોય છે અને કાં તો સ્ત્રાવ
શબ્દ કહીને ભલામણ કરેલી હોય છે, પરંતુ કોઈપણ तए णं सा दोवई रायवरकण्णा जेणेव मज्जणघरे
જગા પર મિથ્યાદષ્ટિ દેવતા કે મનુષ્ય કરેલી ભગવાન तेणेव उवागच्छइ मज्जणघरं अणुपविसइ २ ण्हाया
જીનેશ્વર મહારાજની પૂજા સિવાયની પૂજામાં નET कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धपावेसाई
શૂટિને એમ લખાયેલું જ નથી. એટલે સ્પષ્ટપણે वत्थाई पवर परिहिया मज्जणघरायो पडिनिकखमइ २ जेणेव जिणघरे तेणेव उवागच्छइ २ जिणघरं अणुपविसइ
વાચકવૃંદે માનવું પડશે કે ભગવાન અને શ્વર મહારાજની પૂજા કરતી વખતે દ્રૌપદી સમ્યકત્વવાળી
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
શ્રી સિદ્ધચક જ છે. અને તેથી જ ન€T ભૂદિયાને એમ કહી ગુરૂઓને ગણ અને બલના અભિયોગની વખતે સૂત્રકારમહારાજે નિશ્ચિત સમ્યગ્દષ્ટિએવા સૂર્યાભની માનવાની છૂટ રહે છે, છતાં જે દ્રૌપદીએ કુલ અને ભલામણ કરી છે. નિયાણું કરવાના પ્રભાવે સમ્યગ્દર્શન રાજ્યમાં સારી રીતે મનાયેલા અને સ્થાને સ્થાને ન મળતું હોય એવો જો નિયમ જ માનવામાં આવે તો કજીયાનાં બી રોપવાવાળા નારદને માત્ર વાસુદેવ વિગેરેને સમ્યક્તવાળા માનવાની મુશ્કેલી અસંતપણાને લીધે અભ્યત્થાનાદિ સત્કાર કર્યો નથી થઈ પડે, અને વાસુદેવપણું મળવાથી તે કરેલા તેવી તે દ્રૌપદીને જે સમ્યત્વવાળી ન માનવી તે કેવલ નિયાણાંનું વિઘ્ન રહેતુ નથી, એમ માનવા તરફ દોરાય પ્રતિમા લોપકપણાની અને નિબુદ્ધિપણાની પરાકાષ્ઠા જવાય તો બ્રહ્મદત્તને ચક્રવર્તીપણું મળ્યા પછી સમ્યકત્વ જ કહેવાય. બીજી વાત આ પાઠની ધ્યાનમાં લેવા જેવી પામવામાં નિયાણાથી બાંધેલા કર્મો આડે આવવાળાં છે કે સૂર્યાભદેવતાની પૂજાની સામાન્ય રીતે અહિં હોત નહિ. આ હકીકત ધ્યાનમાં રાખનારો મનુષ્ય ભલામણ કરવામાં આવ્યા છતાં જીનેશ્વર મહારાજના નિયાણાથી સમકિત રોકાય જ છે એમ માનવાને દર્શનમાં પ્રણામ કરવાનીવિધિ શરૂ થયા પછીની વિધિ કદાપિ તૈયાર થઈ શકે નહિ, વળી શ્રીદશાશ્રુતસ્કંધમાં માટે ભલામણ કરવામાં આવી છે એટલું જ નહિ, જણાવેલા નિયાણામાં બધાં નિયાણાં સમ્યકત્વને ઘાત પરતુ નદ સુદામે નિમાઝો ઘેટ્ટ તહેવા જ કરનારા છે અને તે નિયાણાં કરનારાને બીજે ભવે માળિયવં એમ કહી પોતાનો અભિષેક ભદ્દો વિગેરેમાં સમ્યકત્વ પ્રાપ્ત ન જ થાય એવા નિશ્વયને જણાવનારા થતો વિધિઅને રંગમંડપમાં કરાયેલી ક્રિયા વિગેરે સર્વને નથી, એ વાત તે સૂત્રના વાચકોથી અજાણું નથી, વળી છોડી દઈને માત્ર સૂર્યાભદેવે કરેલી ભગવાન્ જીનેશ્વર દ્રિૌપદી કે જે નારદઋષિને પરમ બ્રહ્મચર્યવાળા છે એમ મહારાજની પૂજાની વિધિની જ ભલામણ કરવામાં માનવાવાળી અને જાણવાવાળી છતાં અસંયત અને આવી છે, આવી રીતે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અવિરત હોવા માત્રથી અભુત્થાન અને સત્કારાદિને રાયપસેણઈ અને જ્ઞાતાધર્મકથાની અંદર કહેલ યોગ્ય ન ગણ્યા અને તેથી અભુત્થાનાદિ ન કર્યા. પૂજાવિધિની સાક્ષી આપી પૂજાના બાકીના વિધાનને યાદવકુલમાં અને વિશેષે કૃષ્ણ મહારાજના જણાવવા કહે છે કે – રાજદરબારમાં જ નહિ, પરંતુ ખુદ પાણ્ડવોના કુલમાં
આરતી મંગલદીપક શું સશાસ્ત્ર નથી? પણ અત્યંત માનપાત્ર થઈ પડેલા એવા નારદઋષિનું અસંયતિપાદિને લીધે જ જે અભુત્થાનાદિ ન કરે તે આરાત્રિક સુધીનો બધો વિધિ કરવો અને કેટલી બધી દઢ સમ્યકત્વવાળી હોવી જોઈએ.
આદિશબ્દથી મંગલદીવા વિગેરેનું કાર્ય કરવું એમ
આચાર્ય મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે ઉપરની સમ્યકત્વ પ્રત્યે દ્રૌપદીનો અનન્યરાગ અને દ્રાઢર્ય.
વિધિમાં આરતી અને મંગલદીવો કરવાનું જણાવવાથી વાચકવૃંદને યાદ હશે કે ગણાભિયોગ અને જેમ આજકાલના કેટલાક અજ્ઞાની ભદ્રિકલોકો અથવા બલાભિયોગપદથી અન્યતીર્થંય દેવતાઓ અને પ્રચ્છન્ન લુપકો વનસ્પતિનાં જીવોની વિરાધનાને નામે
Page #246
--------------------------------------------------------------------------
________________
છે
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮ ભગવાનની પુષ્પપુજા વિગેરેમાં ભ્રમ ઉત્પન્ન કરી વિદ્ધ થતો નથી, પરન્તુ મુખ્યતાએ નિર્જરા જ થાય છે, અને ઉત્પન્ન કરનારા થાય છે તેવી રીતે આચાર્ય કથંચિત્ પુણ્યબંધ પણ થાય છે. આ સ્થાને કેટલાક શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજની વખતે પણ દ્રવ્યસ્તવમાં શાસ્ત્રથી વિરૂદ્ધ પદાર્થને માનનારા તથા બોલનારા પુષ્પાદિકની આવશ્યકતાને નહિ સમજનારની માફક ત્રિપાદો હોય છે, તેઓ એમ બોલે છે કે દ્રવ્યપૂજામાં તે આરતી અને મંગલદીવાની વિધિને નહિ સમજનાર પૂજા કરનારને અલ્પ તો પાપનો બંધ હોય જ છે. આવું અગર નહિ માનનાર કેટલાક અજ્ઞાની ભદ્રિકલોકો કહેનાર કોઈપણ પ્રકારે શાસ્ત્રનો વિચાર કર્યો નથી, હતા અગર જેના મતનું અત્યારે પ્રાબલ્ય નથી તેવા કારણ કે ભગવાન હરિભદ્રસૂરિજી આવશ્યકવૃત્તિમાં આરતી અને મંગલદીવાને ઉડાવનાર મત હતો અને અર્ધચૈત્યતવની ટીકા કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે તે તરફથી પૂરતા જોસમાં ભ્રમ પેદા કરવામાં આવતો દ્રવ્ય તવની અંદર અસંયમ થતાં બંધાયેલું કર્મ અને હતો, તેને અંગે આચાર્ય મહારાજા આરતી બીજુપણ કર્મ તે પુજાના પરિણામથી નાશ પામે છે. મંગલદીવાને અંગે શંકા જણાવી સમાધાન કરે છે. જુઓ તે પાઠ - શંકાકાર કહે છે કે આરાત્રિક પૂજાનું કરવું કોઈપણ
एवं दव्यथए जइवि असंजमो तहावि तओ चेव सा રીતે ઉચિત નથી. કેમકે તે આરતીમાં પ્રત્યક્ષપણે ત્રાસ
परिणामसुद्धी इवइ जाए असंजमोवज्जियं अण्णं च णिखसेसं અને સ્થાવર જીવોનો વધ થતો હોવાથી દોષ લાગે છે.
खवेइत्ति આવી શંકાના સમાધાનમાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે અભિષેક, પુષ્પ, ધૂપ, દીપ, ચામર એ બહુ નિર્જરા અને અલ્પ પાપ શામાં? સર્વ દ્રવ્યસ્તવમાં જો કે ત્રસ અને સ્થાવર જીવોની
આ પાઠ જોનારો મનુષ્ય જો શ્રદ્ધાવાળો હશે તો પ્રત્યક્ષ વિરાધના છે, છતાં જેમ સાધુ મહાત્મા સંયમના કોઈ દિવસ પણ એવું નહિ માને અગર બોલે કે સાધનને માટે પ્રત્યક્ષ ત્રસ અને સ્થાવર જીવોની
ભગવાન્ જીનેશ્વરમહારાજની પૂજામાં અલ્પ પાપનો વિરાધના છતાં અને છ-કાયની હિંસાનો ત્યાગ છતાં બંધ થાય છે. તે અલ્પ પાપનો બંધ કહેનારા એટલું નદીમાં ઉતરે છે, પરંતુ તે નદી ઉતારવામાં પણ વિચારી શકતા નથી કે ભગવાન્ જીનેશ્વર મહાત્માઓને યતનાથી પ્રવર્તવું એજ ખરું આલંબન મહારાજની પૂજામાં અલ્પ પણ જો પાપનો બંધ હોય રહે છે, તેવી રીતે અભિષેકાદિ દ્રવ્યપૂજામાં પણ તો પછી ત્રિવિધ ત્રિવિધ પાપના વ્યાપારથી વિરમેલા દ્રવ્યપૂજાના ઉપયોગમાં આવતા પદાર્થ સિવાય બીજા
સાધુ મહાત્માઓથી ભગવાન જીનેશ્વરમહારાજની જીવોની યતના કરવાનું શ્રાવકોને આવશ્યક છે, અને
પૂજાનો ઉપદેશ કેમ દઈ શકાય? શું સાધુ જ પ્રક્ષાલન કરવા પહેલા મોરપીંછીથી પ્રમાજને મહાત્માઓને અલ્પ પણ પાપના કાર્યનો ઉપદેશ કરવામાં આવે છે. કીટકાદિક સહિત કુલ કે ફલો
દેવાની છુટ હોઈ શકે ખરી ? અને જો કદાચ શાસ્ત્રને ધરાવવાનો નિષેધ કરવામાં આવે છે. તેથી જયણાપૂર્વક કોરણે રાખીને તે વાત કબુલ કરવામાં આવે તો પછી દ્રવ્યસ્તવમાં પ્રવર્તવાળાને કોઈપણ પ્રકારે પાપનો બંધ
Page #247
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
સાધુ મહારાજાઓને આધાકર્મી આહાર પાણી દેવું નહિ આપવામાં શાસ્ત્રકાર મહારાજાઓ અને તે જોઈએ તેવી પ્રરૂપણા પણ કરવામાં વાંધો લેવાય નહિ. નવીનમતીયોને પણ એમ લાગે છે કે તે અલ્પ પાપ કારણ કે સાધુ મહાત્માઓને બેતાલીસ દોષોએ રહિત અને બહુ નિર્જરાવાળા કાર્યનો ઉપદેશ દેવાથી પોતાની એવા આહાર પાણી વહોરાવવામાં એકાંત નિર્જરા છે, ત્રિવિધ ત્રિવિધ વિરતિને બાધ આવે, જો પૂજાની અંદર પરન્તુ આધાકર્મ આદિ દોષવાળું આહાર પાણી જો સાધુ પણ અલ્પ પાપ અને બહુ નિર્જરા હોય તો તે પૂજાનો મહાત્માઓને વહોરાવવામાં આવે તો તેમાં શાસ્ત્રકારો ઉપદેશ આપતા પણ અલ્પ પાપ અને બહુ નિર્જરાની ફરમાવે છે કે બહુ નિર્જરા છે અહીં, પણ અલ્પ પાપ અનુમોદના થતાં તે અલ્પપાપની અનુમોદનાને લીધે બંધ તો છેજ. એટલે ભગવાન જીનેશ્વરની પૂજામાં પોતાની ત્રિવિધ ત્રિવિધ વિરતિને બાધ કેમ નહિ આવે અલ્પ પાપ માન્યા છતાં જો તે કરવાનો ઉપદેશ દેવામાં ? આ વસ્તુ બારીક દૃષ્ટિથી વિચારવામાં આવશે તો સાધુ મહાત્માઓને અડચણ ન હોય તો આધાકર્મી આદિ સ્પષ્ટ માલુમ પડશે કે ભગવાન જીનેશ્વરમહારાજની આહાર પાણી દેવાનો ઉપદેશ આપવામાં પણ અડચણ પૂજામાં ભવાંતરે વેદવું પડે તેવું અગર કાલાંતરમાં ટકે લેવી જોઈએ નહિ, પરંતુ સુજ્ઞમનુષ્યો સ્પષ્ટપણે સમજી લેવું અલ્પ પણ પાપ છે એમ માની શકાય જ નહિં. તે શકે તેમ છે કે શાસ્ત્રકાર મહારાજાઓ તો શું? પરન્તુ તે નવીન પંથીઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે બેતાલીસ શાસ્ત્રવિરૂદ્ધ બોલનારાઓ પણ એવું નથી કહેતાકે દોષે શુદ્ધ એવાં આહારપાણી જે મહાત્માઓને શ્રાવકોએ સાધુ મહાત્માઓને આધાકર્મી આદિ આપવામાં આવે છે તે એકાંત નિર્જરા કરાવનાર છે, દોષવાળો આહાર આપવો. આ બધી હકીકત છતાં તે અશનાદિકની ઉત્પત્તિ નિરારંભપણાથી તો વિચારતાં સુજ્ઞમનુષ્યને સ્ટેજે માલમ પડશે કે ભગવાન નથી જ. શું સાધુને આશ્રીને આહારપાણી નિષ્પાદન જીનેશ્વર મહારાજની પૂજાનો ઉપદેશ શાસ્ત્રકારો આપે કરવામાં આવે તેમાંજ ગૃહસ્થને આરંભ લાગે છે અને છે, તેમજ શાસ્ત્રનું રહસ્ય નહિ સમજનારા તથા શાસ્ત્રના તેથી અલ્પપાપ બંધાય છે તથા પોતાને નિમિત્તે ઉત્પન્ન પરમાર્થથી વિરૂદ્ધ પ્રરૂપણાઓ કરનારાઓ પણ કરવામાં આવતા અશનાદિમાં આરંભ થાય છે છતાં જીનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાના ઉપદેશને તેમાં કંઈપણ પાપ બંધાતું નથી એમ માનવા કોઈ તૈયાર આપે છે. એટલે જો પૂજા કરવામાં અલ્પ પણ પાપનો છે? કહેવું જોઈએ કે હાય તો સાધુ નિમિત્તે અશનાદિ બંધ ભવાંતરે ભોગવવાનો થતો હોય તો અશુદ્ધ તૈયાર કરવામાં આવે અગર પોતાને માટે કે પોતાના આહારને દેવાના ઉપદેશની માફક શાસ્ત્રકાર કુટુમ્બાદિકને માટે અશનાદિ તૈયાર કરવામાં આવે પણ મહારાજથી કે તે શાસ્ત્રવિરૂધ્ધ બોલનારાઓથી તે તે બન્નેમાં અગ્નિઆદિ છએ કાયાનો આરંભ તો પૂજાનો ઉપદેશ આપી શકાત જ નહિ.
સરખો જ છે, છતાં સાધુને નિમિત્તે અશનાદિ વાચકવૃંદ હેજે સમજી શકશે કે સાધુ
. બનાવીને દાન દેનારાને ભવાંતરમાં વેદવું પડે તેવું મહાત્માઓને અશુદ્ધ આહારપાણી દેવાનો ઉપદેશ
અલ્પપાપ શાસ્ત્રકારોએ જણાવ્યું અને પોતાને કે
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધયક
તા. ૯-૧૦-૩૮ પોતાના કુટુમ્બને માટે આરંભ કરીને પણ નીપજાવેલા પણ ભવાંતરમાં વેચવા લાયક પાપનો બંધ થયો હતો અશનાદિકનું સાધુમહાત્માને દાન દેવાથી અલ્પ પણ કે થાય એમ શાસ્ત્રના વચનોથી જણાતું નથી, એટલું પાપ નહિ માનતાં એકાંત નિર્જરા માનવામાં આવી, જ નહિ, પરંતુ જે શુદ્ધતમ પરિણતિને અંગે જ તીર્થકર આ હકીકત ઉપરથી સ્પષ્ટ સમજી શકશે કે અશુદ્ધ ગોત્ર બંધાય છે તેવું તીર્થકર ગોત્ર તે રેવતી શ્રાવિકાએ એવા દાનમાં જે અલ્પ પાપ જણાવવામાં આવ્યું છે તે તો બાંધેલું છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટ કહેવું જોઈશે. દાનાદિકને માટે સાધુને ઉદ્દેશીને અશનાદિ તૈયાર છે અનેષણીય કે અપ્રાસુક એવું દાન દેવામાં જે કરવામાં આવે છે તેમાં થતા આરંભાદિકને અંગે નથી, અલ્પપાપ છે તે સંયમની શુદ્ધતાની નિરપેક્ષતાને લીધે પરન્તુ સંયમની શુદ્ધતા અને મલિનતાનો ખ્યાલ જે જ છે. એટલે જે માટે ભગવાન જીનેશ્વરમહારાજની અશુદ્ધ દાન દેનારે રાખ્યો નહિ તેથી જ તેને અલ્પ પૂજાનો ઉપદેશ દરેક શાસ્ત્રકારો આપે છે અને અશુદ્ધ પાપ બાંધવાનો વખત આવ્યો. આ હકીકત વિચારીશું દાન દેવાનો ઉપદેશ વ્યવહારથી પણ સંયમની ત્યારે શાસ્ત્રકારોએ જણાવેલા આતુર અને લુમ્બકના નિરપેક્ષતાવાળો હોવાથી કે સંયમને બાધાકારી હોવાથી દૃષ્ટાન્તને આહારપાણીના દાનના વિષયમાં ગોઠવેલું અપાતો નથી. તે માટે વ્યવહારથી પણ અશુદ્ધ અને યોગ્ય ગણી શકીશું, એટલું જ નહિ, પરંતુ ટીકાકાર અમાસુક દાનમાં ભવાંતરે વેદવા લાયક એવો અલ્પ મહારાજશ્રી અભયદેવસૂરિજીએ એ સૂત્રોનું વિવેચન પાપનો બંધ માનીએ, તો પણ ભગવાન કરતાં ગુણવાન પાત્રને અશુદ્ધ દેવાનો પ્રસંગ આવે તો જીનેશ્વરમહારાજની પૂજામાં તેવા અલ્પ પણ પાપનો પણ તે કથંચિત્ ઈષ્ટ ગણેલો છે, તથા તે જ દંપર્યના બંધ સમ્યગ્દષ્ટિ સુજ્ઞ મનુષ્ય કદાપિ માની શકે નહિ. કથનમાંદાતારના આત્માની પરિણામદશાને પ્રામાણિક આ સ્થાને કદાચ એમ કહેવામાં આવે કે ભગવાનું ગણીને ઘરમાં માને એવી શાસ્ત્ર સાક્ષીની સાથે હરિભદ્રસૂરિજીએ અષ્ટકનામના પ્રકરણની અંદર ઉપસંહારમાં જે જણાવ્યું છે તે યોગ્ય ગણાશે, વળી દ્રવ્યપૂજાને જણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંદીËવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેવા નિરતિચાર સ્વરુપે અર્થાતુ ભગવાન જીનેશ્વર મહારાજની ચારિત્ર અને શુદ્ધ સ્વરૂપને ધારણ કરનારા તથા અષ્ટપુષ્પીરૂપી દ્રવ્યપૂજા સ્વરૂપ હિંસાએ કરીને મિશ્રિત યથાખ્યાતચારિત્રાથી અલંકૃત તથા થયેલી છે, એમ મૂલમાં જણાવાયેલું છે અને ટીકાકાર વજઋષભનારાચસંઘયણના માલિક હોવાને લીધે મહારાજશ્રી જીનેશ્વરસૂરીજી તથા તે ટીકાને શોધનાર આત્મા અને શરીરના સામર્થ્યમાં કિંચિન્માત્ર પણ ક્ષતિ ભગવાન અભયદેવસૂરિજી મહારાજ તે પૂષ્પપૂજા આવે તેવું નહોતું, છતાં તે શ્રમણ ભગવાન મહાવીર વિગેરે દ્રવ્યસ્તવના વખતમાં સ્વરૂપથી હિંસા જયારે મહારાજના લોહિખંડા નામના રોગના ઉપચાર માટે કબુલ પણ કરે છે તો પછી જીનેશ્વર ભગવાનની પૂજામાં રેવતી શ્રાવિકાએ ખુદ ભગવાનને ઉદ્દેશીને જ પાક અલ્પ પાપ કેમ નહિં માનવું? આવું કહેનારે દીર્ધદષ્ટિ તૈયાર કર્યો હતો, છતાં તેમાં રેવતી શ્રાવિકાને અલ્પ રાખીને વિચારવું જોઈએ કે સર્વસાવદ્યનો ત્યાગ કરીને
Page #249
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧૦-૩૮
કરી
સાધુપણું લેનારા સાધુમહાત્માઓ પણ જ્યારે વિહારના સ્વરૂપહિંસારૂપ છે તેનાથી ભવાંતરે વેદવું પડે તેવું પ્રસંગે નદી ઉતરે છે ત્યારે તેઓને પણ અપકાયાદિને પાપકર્મ અંશે પણ બંધાતું જ નથી. આ સ્થાને શાસ્ત્રના અંગે સ્વરૂપહિંસા રહેલી છે કે કેમ ? અને જો સ્વરૂપ રહસ્યને નહિ સમજનારા કેટલાક મહાનુભાવો હિસા રહેલી છે તો તે સ્વરૂપહિંસાથી નદી ઉતરનાર શ્રીપંચાશકસૂત્ર અને શ્રીસ્થાનાંગજીની ટીકાનો આધાર સાધુને ભવાંતરમાં વેદવું પડે એવું અલ્પ પાપ તે નદી લઈને ભગવાન જીનેશ્વરમહારાજની પૂજામાં ઉતરનાર સાધુ મહાત્માને બંધાય છે એમ મનાય ખરું?
સ્વરૂપહિંસાને લીધે પણ ભવાંતરમાં વેચવા લાયક અલ્પ સુજ્ઞમનુષ્ય સ્ટેજે સમજી શકશે કે સાધુ મહાત્માઓ
પાપ પણ બંધાય છે. એમ માનવા અને પ્રરૂપવા તૈયાર મહાવ્રતધારી થઈને નદી ઉતરે ત્યારે નદી ઉતરવાને થાય છે, પરન્તુ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે તે અંગે તેઓને સ્વરૂપહિંસા છતાં ભવાંતરે વેદવું પડે તેવું
સ્થાનાંગ, ભગવતીજી અને પંચાશક વિગેરેની અલ્પ પાપ બંધાય છે એમ માની શકાય જ નહિ, વળી
ટીકાઓમાં તે અલ્પ પાપને બાંધનાર પાત્રનું વર્ણન જો તેવી રીતે સ્વરૂપ હિંસાને અંગે ભવાંતરે વેદવું પડે
કરતાં જીનેશ્વરમહારાજના ગુણમાં પક્ષપાતી હોય એમ તેવું અલ્પ પાપ માનવામાં આવે તો હૃદ, નદી અને
જણાવ્યું છે. અર્થાત્ ગુણાનુરાગીપણું જે નિર્જરાનું સમુદ્ર જેવા જલાશયોમાં સિદ્ધિપદ મેળવવાનું જે
આવશ્યક અંગ છે ત્યાં તે લેવામાં આવ્યું જ નથી, તેમજ શાસ્ત્રકાર ફરમાવે છે તે માની શકાય જ નહિ, અને જો
ત્યાંજલ કે પુષ્પ વિગેરેની થતી હિંસા નહિં લેતાં પૂજામાં તે ઉતરવાથી અલ્પ પણ પાપ ભવાંતરે વેદવા લાયક
ઉપયોગી નહિ એવી પૃથ્વીકાયાદિની હિંસા લીધી છે, બંધાતું હોય તો ભગવાન જિનેશ્વરમહારાજ તેઓને
એટલે કહેવું જોઈએ કે યથાસ્થિત જૈનપણાને કે નદી ઉતરવાની આજ્ઞા આપે જ નહિ. તથા ખુદ
જૈનધર્મને નહિ સમજનાર એવો ભદ્રિક શ્રાવકથી માત્ર ભગવાન જિનેશ્વરમહારાજ જે નદી ઉતર્યા તે ઉતરત જ નહિ. માટે નિઃશંકપણે માનવું જ જોઈએ કે સ્વરૂપ
પોતાના જૈનપણાને આગળ કરીને પૂજામાં ઉપયોગી હિંસાથી અલ્પ પણ ભવાંતરે વેદવાલાયક પાપ બંધાય
નહિં એવી પૃથ્વી આદિકાયોની યતના અને વિવેક છે એમ કહેવાય જ નહિ, વળી ભગવાન શ્રી
રહિતપણાને અંગે થતી હિંસાની અપેક્ષાએ તેમજજુદા હરિભદ્રસૂરિજી તથા આવશ્યકચૂર્ણિકાર મહારાજા કા
દસ્તાવેજો જુઠી સાક્ષીઓ આદિ અનર્થો મૃષાવાદ આવશ્યકની વૃત્તિ અને ચૂર્ણિમાં સ્પષ્ટ શબ્દોથી જણાવે તેમ
સંબંધીના કરીને યાવતુ ચોરી કરીને, લૂંટ કરીને કે ધાડ છે કે જીનેશ્વરમહારાજની પુષ્પાદિ દ્રવ્યપૂજામાં થયેલા પાડાનપ
પાડીને પણ મેળવેલું ધન જો પૂજાના ઉપયોગમાં લેવામાં અસંજમથી જે કર્મ ઉત્પન્ન થાય તે બધું કર્મ અને બીજ આવે તો તેવાઓને પણ નિર્જરા ઘણી થાય, અગર પણ કર્મ પૂજાના અધ્યવસાય એટલે પરિણામથી જ શુભ જ અલ્પાયુષ્ય બાંધે એમ ચોખ્યું છે. આ વાત નાશ પામે છે. આ વસ્તુ વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે ધ્યાનમાં લઈશું ત્યારે ભગવાન હરિભદ્રસૂરિજીએ સમજી શકશે કે પૂજામાં થયેલી વિરાધના કે જે ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમા કરાવવામાં
દેરાસર કરાવવામાં અને પ્રતિષ્ઠા કરાવવામાં દ્રવ્યની
Page #250
--------------------------------------------------------------------------
________________
દિને
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) શુદ્ધિની વાતને સ્વાશયવૃદ્ધિને નામે મોટું સ્થાન કેમ ઉદાહરણને જોડે છે ત્યારે કેટલાક મહાનુભાવો તો નદી આપ્યું છે? તે સમજાશે.
આદિ પાણીના વહનના પરિશ્રમ કરતાં કુવાના ઉપરની બધી હકીકત વિચારનારો મનુષ્ય પરિશ્રમમાં વિશિષ્ટતા માનીને એ કુવો ખોદવાના ભગવાન જીનેશ્વર મહારાજની પુષ્પાદિ દ્રવ્યપૂજામાં ઉદાહરણને એવી રીતે જોડવા તૈયાર થાય છે કે જેમ સ્વરૂપથી જો કે વિરાધના થાય છે એમ માનશે, છતાં કુવો ખોદીને પાણી કહાડતાં તે ખોદનારાની તૃષા અને સાધુઓને નદી ઉતરતાં થતી વિરાધનાની માફક માત્ર મલ વિગેરે જેમ દુર થાય છે, તેવી જ રીતે બીજા પણ સ્વરૂપથી જ હિંસા છે એમ માનીને ભગવાનની પુષ્પાદિ : મનુષ્યોની તૃષા અને મલ તે કુવાના જલથી દૂર થાય તે પૂજામાં અંશે પણ પરભવે વેદવું પડે એવા પાપનો બંધ સ્વાભાવિક જ છે અને તે કુવો ખોદવાને અંગે રહેલું તો માનશે જ નહિ, અને જેઓ તેવું અલ્પ પાપ બંધાય લોકદષ્ટિએ જે સ્વ અને પરને ઉપકારીપણું છે તેનું છે એમ કહેનારા હોય તેઓને પોતાના વચનથી જોડવાનું આ દ્રષ્ટાન્તથી લે છે, અને જણાવે છે કે જેમ મહાવ્રતને ખંડન કરનારા માનવા સાથે સૂત્રથી વિરૂદ્ધ કવો ખોદવાથી પોતાના ઉપદ્રવનો નાશ થવા સાથે બોલનારા અને માનનારા માનીને તેઓના સંસર્ગને પોતાને અને પરને ઉપકાર થાય છે તેવી રીતે આ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવી દેશે.
દ્રવ્યસ્તવને દેખનારા મહાનુભાવોના આત્માઓને પણ ચાલુ અધિકારમાં ઉપરની હકીકત ધ્યાનમાં નિર્મલ કરનારો થાય છે, જો કે કેટલીક જગો પર લેનારા મનુષ્યને યતના પૂર્વક થતી દ્રવ્યપૂજા શાસ્ત્રમાં શાસ્ત્રકારો દ્રવ્યસ્તવના કરનાર જે આત્માઓ હોય જણાવેલા કુવાના દષ્ટાન્તથી શ્રાવકને હિત કરનારી તેઓને અંગે વિરાધનાના પરિહારમાં આ કુવાનું છે એ સ્પષ્ટ માલુમ પડશે. આ માટે શ્રી દેવેન્દ્રસૂરિજી દાન્ત જોડે છે, પરંતુ તે તે સ્થળે દ્રવ્યસ્તવ કરનાર મહારાજ આરતિ અને મંગલદીવાને જતુ વિરાધના
મલદાવાન જ વિરાધના આત્માને લાગેલી વિરાધનાના જવાબનો પ્રસંગ આદિ દોષોના નામે અયુક્ત માનનારાઓ પ્રત્યે કહે છે
હોવાથી તે કુવાના દૃષ્ટાન્તને માત્ર દ્રવ્યસ્તવ કરનારના કે પુષ્પપુજાદિકરૂપી બધા દ્રવ્યસ્તવમાં યતનાપૂર્વક આત્માની સાથે વિરાધનાના પરિહારમાં જોડવું પડે તેમાં પ્રવર્તવાવાળા શ્રાવકને કૂવાના દષ્ટાન્તથી પ્રવર્તવાનું
આશ્ચર્ય નથી ? આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજી પણ એ હોય છે. અર્થાત્ કૂવો ખોદતાં શરીર અને લુગડાં મેલાં
દ્રવ્યસ્તવને અંગે દેવાતા કુવાના દષ્ટાન્તને સાક્ષાત્ નહિ થાય છે અને ખોદવાના શ્રમથી તરસ વિગેરે પણ લાગે છે, છતાં તે ખોદેલા કુવામાંથી નીકળેલા પાણીનો
પણ અર્થપત્તિથી પરોપકારને અંગે જોડે છે, અને તેથી ઉપયોગ કરવાથી શરીર અને લુગડાં મૂલથી મેલાં હોય જ જણાવે છે કેયતના પૂર્વક કરાતો તે દ્રવ્યસ્તવ શ્રાવકને તો પણ ચોખ્ખા થાય છે. અને ખોદવાથી લાગેલી તુષા ઘણીજ પવિત્રતાનું એટલે પુણ્યબંધન અને નિર્જરાનું પણ તેના પાણીથી શાન્ત થાય છે. સામન્ય રીતે કેટલાક કારણ છે અને તેથી જ દ્રવ્યસ્તવમાં આરતિ-મંગલદીવો શાસ્ત્રકારો જયારે આવી રીતે કુવો ખોદવાના આદિ કરવાં તે યોગ્ય જ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
| (તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક છે. ઉપર જણાવેલી પવિત્રતાના હેતુ તરીકે આચાર્ય છેવટે માત્ર બેજ વર્ગ. મહારાજ બે વસ્તુ જણાવે છે, અને તે એ કે એક તો તે
કાપડના આ અનેક રંગો અને અનેક જાતો હોવા દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના આત્માને અત્યંત હર્ષ થાય,
થાય, છતાં ત્યાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે કે તેની એ એક હેતુની સાથેજ બીજો હેતુ એ પણ સ્પષ્ટપણે જાત ઓછી થવા પામે છે. આછા, ખુલતા, કે ગાઢા જણાવે છે કે શાસનની ઉન્નતિ વિગેરેને કરનાર તે રંગનો વિચાર છોડી દઈએ અને દરેક મૂળ રંગને જ દ્રવ્યસ્તવ થાય, અને તેથી જ તે દ્રવ્યસ્તવના કરનારને ધ્યાનમાં લઈએ, તો અનેક રંગોના છેક થોડા રંગ થઈ ઘણી પવિત્રતાનું સ્થાન ગણે છે. માટે તે દ્રવ્યસ્તવ જાય છે. હવે ત્યાર પછી પણ વર્ગીકરણની દષ્ટિએ શ્રાવકોને કરવો યોગ્ય જ છે.) ઘણી પવિત્રતાના કારણ આગળ વધીએ અને મૂળ રંગો અને મેળવણીના રંગો તરીકે આરતિ મંગળ દીવાની યોગ્યતા જણાવ્યા પછી એવા બે જ વર્ગો કરીએ તો અસંખ્ય રંગો માત્ર બે જ બીજા હેતુ તરીકે જણાવે છે કે અત્યંત પ્રસિદ્ધ એવા વિભાગમાં સમાઈ જવા પામે છે, તેજ પ્રમાણે પૂર્વધર વિગેરે મહાપુરૂષોએ અવિરૂદ્ધપણે આ પુસ્તકાલયના ગ્રંથસંગ્રહનું ઉદાહરણ સમજો . મંગલદીપ આદિ દ્રવ્યસ્તવનું આચરણ કરેલું છે માટે તે પુસ્તકાલયોમાં સેંકડો નહિ પણ હજારો પુસ્તકો હોય યોગ્ય જ છે. આ સ્થાને આચાર્યભગવંત આચરણની છે. તેનું પણ જો વર્ગીકરણ કરીને બેંચી નાંખીએ તો અંદર જે બે વિશેષણો આપે છે તે ખરેખર વિચારવા જૈનોના ગ્રંથો, વૈષ્ણવોના ગ્રંથો, શૈવોના ગ્રંથો, બૌદ્ધોના જેવાં છે. તેઓ એક વિશેષણ તો બહુખ્યાત એમ ગ્રંથો, અનાર્ય ધર્મોના ગ્રંથો, ઐતિહાસિક પુસ્તકો, કહીને આપે છે અને બીજુ વિશેષણ અવિરદ્ધ એમ ભૌગોલિક પુસ્તકો, સાહિત્ય અને પરચુરણ ગ્રંથો કહીને આપે છે. અર્થાત્ આચરવા લાયક એવો એટલા જ વિભાગમાં આખું પુસ્તકાલય હેંચી શકાય આચરણાનો વિષય તેજ ગણાય કે જે બહુ પ્રસિદ્ધ છે, અને તેનાથી પણ આગળ વધીને ધાર્મિક સાહિત્ય પુરૂષો તરફથી આચરાયેલો હોય, તથા પ્રવર્તેલો અને લૌકિક સાહિત્ય એવા બે ભાગો પાડી નાંખીએ હોય, અને જે વિષયનો શાસનના ધુરંધરોએ વિરોધ તો સઘળો ગ્રંથભંડાર માત્ર બે જ વર્ગોમાં વહેંચી દેવામાં કરેલો ન હોય.
આવે છે. જેમ રંગો અને ગ્રંથો અનેક હોવા છતાં તેનું
' વર્ગીકરણ કરી નાંખતા આખો ગ્રંથભંડાર તથા તમામ (અપૂર્ણ)
રંગો માત્ર બે જ વિભાગમાં સમાઈ જાય છે તેજ પ્રમાણે (અનુસંધાન પેજ - ૧૭૬થી ચાલુ) ઈચ્છાઓનું પણ વર્ગીકરણ કરતાં તમામ ઈચ્છાઓ પણ
માત્ર બે જ વર્ગોમાં સમાઈ જવા પામે છે. છે. અને એવા અનેક પ્રકારોવાળા અનેક રંગો હોય છે એટલે દરેક રંગને જુદો જુદો ગણીએ તો સેંકડો
બાહ્ય અને આત્યંતર. રંગનું કાપડ ગણતરીમાં આવે છે.
* ઈચ્છા અસંખ્ય છે, અનંત છે, અગણિત છે. પરંતુ
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮
એ સઘળી ઈચ્છાઓનું જો વર્ગીકરણ કરીએ તો તે પ્રીતિ રાખનારા અનંત જીવો છે જ્યારે ચેતન તરફ સઘળી ઈચ્છાઓ બે જ વર્ગોમાં બેંચી શકાય છે, અને ધસેલા કરોડો જીવો છે. જગતમાં આ બેજ વર્ગો છે. બે જો તેને બીજા ઉપવિભાગોમાં વહેંચી નાંખીએ તો સઘળી સિવાયનો ત્રીજો વર્ગ નથી, પરંતુ હવે આ બે વર્ગો ઈચ્છાઓના માત્ર ચાર જ વિભાગ થવા પામે છે. માનવા છતાં બીજો એક અપવાદ ઉપસ્થિત થાય છે. ઈચ્છાઓનું વર્ગીકરણ કરતાં ચારથી એક પણ વધારે સાધુઓને આપણે ચેતન તરફ ધસેલા માનીએ છીએ. વર્ગ પડી શકાતો જ નથી. એટલાજ માટે શાસ્ત્રકારોએ મિથ્યાત્વીઓને જડત્વ પ્રત્યે ધસેલા ગણીએ છીએ, પરંતુ અને નીતિકારોએ ઈચ્છાના ચાર વર્ગો કહ્યા છે. વર્ગ. હવે અવિરતિ સમકતદષ્ટિ અને દેશવિરતિને ક્યા શબ્દનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં થાય છે તેનો જરા પક્ષમાં ગણવા ? તે પ્રશ્ન છે. સાધુઓ અને વિચાર કરજો. વ્યક્તિને માટે વર્ગ શબ્દ વાપરી શકાતો મિથ્યાત્વીઓ સિવાયનો બીજો જે જનસમુદાય છે તે નથી. પાંચ માણસો ભેગા થયા હોય છે તો તેને આપણે ચેતન તરફ ધસેલોએ નથી અને જડતામાં બદ્ધ થયેલો વર્ગ કહેતા નથી, પરંતુ પચાસ શિક્ષણાર્થીછાત્રોનું એક પણ નથી. આ સમૂહને તમે ક્યાં વર્ગમાં મૂકશો? તેનો વૃંદ હોય છે તો તેને આપણે વર્ગ કહીએ છીએ. અર્થાત્ વિચાર કરજો. તમો જાણો છો કે મહાભારતનું યુદ્ધ થયું કે જયાં જૂથ હોય ત્યાં જ ‘વર્ગ' શબ્દનો પ્રયોગ થાય હતું ત્યારે તેમાં કેટલાક યોદ્ધાઓ એવા હતા કે જેઓ છે. પાર્વતીક્ષા, ત્રિશંસાઘનમંતરેTo એ કૌરવોના પક્ષમાં રહીને લડતા હતા, પરંતુ વિજય વાક્યોમાં પણ શાસ્ત્રકાર મહારાજાઓએ વર્ગ શબ્દ જ પાંડવોનો જ થાય એમ ઈચ્છતા હતા. પાંડવોનો જય વાપર્યો છે. તે ઉપરથી જણાય છે કે અહીં વર્ગીકરણનો ઈચ્છનારા છતાં કૌરવોના પક્ષમાં રહીને લડનારાઓ જ આશય છે. જગતના સઘળા જીવોની તમામ અમુક પક્ષનો જ સૈનિક છે એ કહેવું જેમ મુશ્કેલ છે તે ઈચ્છાઓનું વર્ગીકરણ કરતાં ભગવાન શ્રી મહાવીરદેવ જ પ્રમાણે જેઓ ચેતના તરફ લાગણી રાખનારા છે, જણાવે છે કે સંસારની તમામ ઈચ્છાઓ બાહ્ય અને પરંતુ જડતામાં બંધાયેલા છે તેમને પણ જડ કિંવા આત્યંતર એ બે વર્ગમાં વહેંચી શકાય છે. એ બે વર્ગ ચેતનના ઈચ્છાવાળા વર્ગમાં દાખલ કરી દેવા એ સિવાય ઈચ્છાઓના વિભક્તિકરણને માટે બીજો કોઈ અશક્ય છે. ચોથે અને પાંચમે ગુણસ્થાનકે જેઓ વર્ગ નથી. બાહ્ય અને આત્યંતર એ બે જ વર્ગોમાં આ પહોંચેલા છે તેઓ સઘળા જડમાં બદ્ધ છે છતાં તેમની વિશાળ સંસારની સઘળી ઈચ્છાઓ સમાઈ જાય છે. લાગણીઓ ચૈતન્યને પંથે જ વળેલી છે. ત્યારે હવે આ સૈનિક કૌરવોનો, પણ જય ચાહે પાંડવોનો !!
વર્ગને ક્યાં મૂકવો યોગ્ય ગણાય છે તેનો વિચાર કરો. “
ધર્મ, ધર્માધર્મી અને અધર્મી, જગતના અસંખ્ય માનવીઓના મુખ્યતાએ બે ભાગો થઈ શકે છે એક વર્ગને જડતરફ પ્રીતિ રાખનારો સામાન્ય રીતે વ્યવહારમાં મનુષ્યની લાગણીને વર્ગ અને બીજો વર્ગ તે ચેતન તરફ પ્રીતિ રાખનારી અથવા તેના હેતુને જ વધારે માન આપવામાં આવે વર્ગ છે. જડ તરફ પ્રીતિ રાખનારા અને જડ તરફ છે. મનુષ્યના પ્રત્યક્ષ કાર્યને લક્ષમાં લેવામાં આવે છે
Page #253
--------------------------------------------------------------------------
________________
- (તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક્ર ખરું, પણ પ્રત્યક્ષકાર્યની સાથે તેના હેતુ તરફ વધારે મહારાજા ઓએ એની એજ વાત કહેલી છે. ધ્યાન અપાય છે. ગામને બચાવવા માટે ધાડપાડુઓ સૂયગડાંગસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે જેઓ સાથે લડીને ધાડપાડુને મારી નાખનારાને સરકાર ખુની ક્રિયાવાદી છે અર્થાતું કે જેઓ ક્રિયાપક્ષમાં છે તેઓ માનતી નથી, પરંતુ તેણે ગામની સેવા બજાવી છે એમ સઘળાને ધર્મા પક્ષમાં જ ગણવામાં આવે છે. આ વિષય માનીને તેને ઈનામો આપે છે. અર્થાત્ પ્રત્યક્ષ કાર્ય
પરત્વે દિગંબર જૈનશાસ્ત્રોમાં એક દષ્ટાંત આપેલું છે. અને પરિસ્થિતિના કાર્યમાં લાગણીનું મહત્ત્વ વધારે છે.
આ દૃષ્ટાંત જો કે જરા અધમકક્ષાનું છે છતાં તે તપાસવા એ જ દષ્ટિએ જેમની લાગણી ચૈતન્ય તરફ છે અને તે
અને વિચારવા જેવું છે. વ્યભિચારિણી બાઈ પોતાના છતાં જેઓ જડમાં બદ્ધ થયેલા છે એવા સમ્યગ્દષ્ટિ અને
ન ધણીને નિંદ્રાધીન બનાવી દેવા ખુબ યત્નો કરે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ એમને શાસ્ત્રકારોએ વસ્તુતાએ ધર્મપક્ષમાં ગણ્યા છે. વ્યવહારથી ધર્મપક્ષમાં પણ પાછા
પતિના શરીરનો પ્રસ્વેદ લુછે છે, તેને પંખો નાંખે છે, ધર્મી અને ધર્માધર્મી એવા બે ભેદો કર્યા છે. જે જીવો
ગરમી ન લાગે માટે બારીઓ ઉઘાડી મૂકે છે, આ સઘળું સર્વવિરતિથી યુક્ત છે તેને શાસ્ત્રકારો ધર્મ કહ્યા છે. તે કરે છે, પરંતુ તે સઘળામાં તેનો હેતુ એટલો જ છે કે અને જે જીવો સર્વવિરતિથી યુક્ત છે તેમને ધર્માધર્મી ક્યારે પતિ નિદ્રાધીન થાય અને હું મારૂ દુષ્કાર્ય શરૂ કહ્યા છે. જે જીવો સર્વવિરતિથી યુક્ત છે તે જીવોને કરું? દુષ્ટા નારી સ્વામીની સેવા કરે છે છતાં તેનું લક્ષ જૈનશાસ્ત્ર ધર્માધર્મ કહ્યા છે તેનું કારણ હવે વિચારો. વ્યભિચારમાં હોય છે તેથી તેની પતિસેવા એ આરાધના વિરાધનાની દષ્ટિએ દેશવિરતિને ધર્માધર્મી પતિસેવાની ગણતરીમાં કહેવાતી નથી. તેજ પ્રમાણે કહ્યા નથી, પરંતુ તેમને ધર્માધર્મી કહ્યા છે તે માત્ર સમકતદષ્ટિને પણ અધર્મી કહી શકાતા નથી. સમકત પ્રવૃત્તિની અપેક્ષાએ જ કહ્યા છે. એ રીતે વ્યવહારથી દૃષ્ટિ હંમેશા સંસારની સેવા કરે છે, પરંતુ તે છતાં તેઓ એકંદરે ધર્મી, ધમધર્મી અને અધર્મી એવા ત્રણ બેય તો ચૈતન્યનું જ રાખે છે, એટલાજ માટે તેને વિભાગો થાય છે, જેઓ સર્વવિરતિવાળા છે તેઓ ધર્મી શાસ્ત્રકારોએ ધર્મીપક્ષમાં ગણ્યા છે. હવે અવિરતિ છે. જેઓ દેશ વિરતિવાળા છે તે ધર્માધર્મી છે, અને સમકતવાળા જીવોની કેવી રીતે સારી દશા હોય છે? જેઓ માત્ર સમકીત દષ્ટિ છે તેમને ચારિત્ર ધર્મની
તે વિચારો જગતના અન્ય માનવીઓની દશા અપેક્ષાએ અધર્મી કહેલા છે.
પટેલની ખીલી જેવી હોય છે. પટેલના છોકરાએ કુલટાની પતિસેવામાં હેતુ સો?
પાડોશીના ખેતરમાં ખીલી મારી દીધી હતી અને ત્યાં ઉપરનું જે વર્ગીકરણ છે તે સઘળું પ્રવત્તિની સુધી પોતાના ખેતરની સીમાને લંબાવી દીધી હતી. દષ્ટિએ છે. આરાધનાની દૃષ્ટિએ જોઈએ તો સમકતથી પટેલના છોકરાને આ પ્રસંગે મહાજન શિખામણ યુક્ત એવા જેટલા જીવો છે તે સઘળા ધર્મીપક્ષમાં સ્થાન આપવા ગયું કે ભાઈ ! મહાજને મોટું છે તેનો હુકમ મેળવે છે. સૂયગડાંગસુત્રામાં પણ શાસ્ત્રકાર માની જા અને પારકાની દબાવેલી જમીન છોડી દે!
Page #254
--------------------------------------------------------------------------
________________
૧છે
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮ મહાજન માથે પણ ખીટી ન ખસે!
પ્રચંડ સંગ્રામો ખેલીને લાખો જીવોનો સંહાર કરીને પટેલના છોકરાએ મહાજનની વાત સાંભળી
અને કરોડો માણસોના લોહીથી ભૂમિ રંગી નાંખીને
તેઓ જે પત્ની મેળવે છે તે જ પત્ની જ્યારે ધર્મમાર્ગે લીધી, પરંતુ જવાબમાં કહે છે કે “મહાજન મારા માથા પર છે, પરંતુ જે ખીલી મારી છે તે નહિ ખસે!”
વળવા તૈયાર થાય છે અર્થાત્ દીક્ષા લેવાને માટે પ્રવૃત્ત આવી જ દશા સંસારમાં રક્ત બનેલા માનવીઓની
બને છે ત્યારે શ્રીકૃષ્ણ મહારાજ પોતે તેનું અનુમોદન જ હોય છે. તેઓ ધર્મક્રિયાઓ કરે છે. દાનાદિની પ્રવૃત્તિ
કરે છે. વાજતે ગાજતે શ્રીકૃષ્ણ મહારાજ પ્રચંડવરઘોડા ચલાવે છે. પરંતુ સંસાર પ્રત્યેનો અનુરાગ એ તેમની .
કાઢીને અનેક પરિશ્રમ પછી મેળવેલી પત્નીને દીક્ષાને ઈષ્ટ વસ્તુ છે, તેમનું ધ્યેય સાંસારિક હિતાહિતમાંજ
દ્વારે રવાના કરે છે. શ્રી કૃષ્ણ મહારાજની ત્યાગ ધર્મ રહેલું છે. જ્યારે ધર્મક્રિયાઓ પરત્વેની રૂચી એ તેમની
તરફ જે આદરદશા તેનો વિચાર કરો. અવિરતિવાળા ગૌણ વસ્તુ છે. અવિરતિ સમક્તિવાળા જે જીવો છે
છતાં સમકિતીહોય તે જીવની ધર્મશ્રદ્ધા આ પ્રકારની તેમની એવી દશા હોતી જ નથી. તેઓ સંસારમાં રચેલા
હોય છે. અવિરતિવાળા જીવો વહાલામાં વહાલી વસ્તુ પચેલા જેવા ભલે દેખાય, પરંતુ તેઓ પોતાનું હૃદય,
પણ જ્યાં ધર્મને માર્ગે ઉતરે છે ત્યાં આનંદ માને છે
અને તેવા કાર્યોને અંતરથી અનુમોદન આપે છે. પોતાનો આત્મા, એ સઘળુ આત્મકલ્યાણ તરફ રાખે છે. શ્રીકૃષ્ણ મહારાજનું ઉદાહરણ આ વાતની સાક્ષી
ચંડપ્રદ્યોતન અને મૃગાવતીની કથાની યાદ અહીં તાજી પૂરવાને માટે બસ છે. શ્રીકૃષ્ણ મહારાજ એક કન્યાને
કરવી આવશ્યક છે. ચંડપ્રદ્યતન શ્રી ઉજ્જયિની માટે મોટો સંગ્રામ કરતા હતા. સંગ્રામો એવા પ્રચંડ
નગરીનો મહારાજા હતો અને મૃગાવતી કૌશાંબીની થતા હતા કે તેમાં લાખો મનુષ્યોનો સંહાર થઈ જતો ન
રાણી હતી. મૃગાવતીનું રૂપ લાવણ્ય અતિમનોહર હતું. હતો, પરંતુ આવા ભયાનક સંગ્રામો કરીને પણ તેમણે
તેને જાણીને ચંડપ્રદ્યોતન મુગ્ધ થયો હતો અને તેને મેળવેલી રાણીઓ જયારે દીક્ષા લેવાને તૈયાર થતી હતી
મેળવવા ચૌદરાજાઓ સાથે લઈને ચંડપ્રદ્યોતને કૌશાંબી ત્યારે તેઓ શોક દર્શાવતા નહતા, કિંવા તેમાં આડી
ઉપર ચઢાઈ કરી, શત્રુના પ્રચંડ સૈન્યથી ભય પામી ખીલી નાંખતા નહતા એટલું નહિ, પરંતુ પોતે એવા
- મૃગાવતીનો પતિ મરણ પામ્યો અને તે બિચારી વિધવા પ્રસંગોને ઉત્સવના પ્રસંગો માનતા હતા અને મોટા
થઈ. હવે ચંડપ્રદ્યોતને તેની સાથે લગ્ન કરવાની માંગણી મહોત્સવ પૂર્વક દીક્ષા અપાવતા હતા એ બધું સમજી
કરી. મૃગાવતીએ મહારાજાને કહ્યું કે મહારાજ ! મ્હારો શકાય છે!
એક બાળક નાનો છે અને તેના શત્રુઓ અનેક છે માટે
તમારી ઈચ્છા જો મને ગ્રહણ કરવાની જ હોય તો કૃપા અવિરતિની ધર્મકથા
કરીને મ્હારા રાજ્યનગરની ચારે બાજુએ બળવાન શ્રીકૃષ્ણ મહારાજની આ સ્થિતિનો જરા કોટ કરાવી આપો, વિષયની ઈચ્છાથી પ્રેરાએલા રાજાને ગંભીરતાથી વિચાર કરજો. તેમના વાસુદેવપણાને કામની પીડાથી પીડાયેલા તે મૂર્ખ અને બુદ્ધિ રહિત ખ્યાલમાં લેજો. એક તરફ તેમની આવી મહત્તા છે. એવા તે રાજાએ મોહને વશ થઈને મૃગાવતીની તે
Page #255
--------------------------------------------------------------------------
________________
ગણી
( તા. ૯-૧૦-૩૮ )
શ્રી સિદ્ધચક માંગણી મંજુર કરી. ઉજજયનીથી ઈંટો મંગાવી સમવસરણમાં સઘળાને જવાની પૂરેપૂરી છુટ છે. હવે કૌશાંબીની ચારે બાજુએ કોટ કરાવી આપ્યો. કોટ તૈયાર વિચાર કરો કે ચંડપ્રદ્યોતન કઈ દિશામાં પ્રવર્તે છે.? થઈ ગયા પછી પુનઃ મહારાજાએ મૃગાવતીને પોતાની
ધર્માચરણ પ્રત્યે અનુમોદના! મનોભાવના પૂર્ણ કરવાનું આમંત્રણ કર્યું.
તે ચૌદ રાજાઓનો માલીક છે. લડાઈનો સમય મૃગાવતીની બીજી માંગણી
છે. એક સ્ત્રી જાત રાજાને બનાવી ગઈ છે બંને બાજુના મૃગાવતી મહાવિચક્ષણ રાણી હતી. તેણે કહ્યું લશ્કરો તલવાર ખેંચીને ઉભા છે. છતાં ત્યાં ભગવાન મહારાજ ! મારા બાળક નાનો છે, મારા બાળકના સમોસરે છે. એટલે ત્યાં કોઈની રોક ટોક નથી. આવા શત્રુઓ અનેક છે અને તેમાંથી કોઈ યુદ્ધ કરવા તૈયાર પુણ્યકાર્યમાં કોઈને કોઈ જાતનો અટકાવ નથી. કોઈ થાય એ પણ બનવા જોગ છે અને તે શત્રુઓ આ પણ જાતનો પ્રતિબંધ કે શરત નથી. મિત્રો પણ નગરીને ઘેરો ઘાલે તે અસંભવિત નથી માટેતમે મારા સમવસરણમાં જઈ શકે છે અને શત્રુ પણ રાજયમાં અમૂક વર્ષ ચાલે એટલું અનાજ ભરી ઘો, સમવસરણમાં જઈ શકે છે. અટકાવનું નામ નથી ! તો પછી અવશ્ય હું તમારી સાથે આવી રહીશ! રાજા એ વખતે દુનિયામાં કાંઈ ધર્મને નામે દગો.કરનારા, કામથી ઘેરાયેલો હતો તેની સારાસાર બુદ્ધિ જાણે છૂટી અને ધર્મને નામે પાપ કરનારા મનુષ્યો શું ન હતા? ગયેલી હોય એમ હતું એટલે તેણે એ વાત પણ કબુલ જરૂર હતા. પ્રપંચો અને દગાબાજી ત્યારે પણ થતા રાખી લીધી અને કૌશાંબીની ફરતો કોટ જેમ કરાવી હતા પરંતુ તે છતાં ચંડપ્રદ્યોતનની આવા કઠિન અને આપ્યો તેજ પ્રમાણે ગઢમાં જોઈએ તેટલા પ્રમાણમાં વિષમ પ્રસંગોમાં પણ ધર્મ પ્રત્યે અપૂર્વ નિષ્ઠા હતી. અનાજ પણ. ભરાવી આપ્યું. તે પછી મહારાજાએ ભગવાનનું તેના હૃદયમાં બહુમાન વસેલું હતું અને મૃગાવતીને પોતાની ઈચ્છા પૂરી કરવાને માટે ફરી પ્રિયમાં પ્રિય વસ્તુ પણ જ્યારે ધર્મપંથે જવા તૈયાર આમંત્રણ આપ્યું. ત્યારે મૃગાવતી ફરી ગઈ, અને થાય ત્યારે તેને અનુમોદવાને અર્થે જ તેનું હૃદય તૈયાર નગરીના દરવાજા બંધ કરી દીધા. રાજા ચંડે ઘેરો હતું. ભગવાન શ્રી મહાવીર દેવના સમવસરણમાં ઘાલ્યો. હવે સ્થિતિ બરાબર વિચારજો . મૃગાવતીનાં. મૃગાવતી ગઈ. મહારાજ ચંડપ્રદ્યોતને મૃગાવતીને પતિ મરી ગયા છે. ચંડપ્રદ્યોતનના વિજયમાં વાઘ જોઈ. હવે વિચાર કરો કે જે બાઈ મહારાજાને ભયંકર વાગી રહ્યાં છે. ત્યાં ભગવાન કૌશાંબીમાં સમોસરે છે. રીતિએ બનાવી ગઈ હતી. જેણે રાજાના જ દ્રવ્યથી ચંડે કૌશાંબીને ઘેરો ઘાલ્યો છે. કૌશાંબીમાંથી એક પણ પોતાના સંહારક સાધનો રાજાની પાસે જ કપટથી માણસને બહાર જવાની કે અંદર આવવાની છુટ નથી. તૈયાર કરાવ્યા હતાં અને પછી ફરી ગઈ. સપ્ત ઘેરો છે. ચલિયું પણ ફરકી શકતું નથી. પરંતુ
(અપૂર્ણ) જ્યાં ભગવાન સમોસર્યા છે ત્યાં ઘેરો નથી. તે સ્થાન (અનુસંધાન પેજ - ૨૦૧) સર્વથા ઘેરાથી મુક્ત છે. અને ભગવાનના
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮
સાર-સમાધાન .
પ્રશ્ન : આનન્દશ્રાવકને અવધિજ્ઞાન જેટલા પ્રમાણમાં
થયેલ હતું તેટલા પ્રમાણનું અવધિજ્ઞાન શ્રી ગૌતમસ્વામીએ સદહ્યું નહિ એ સદ્ભાવ અશ્રદ્ધા કહેવાય કે નહિ? અથવા અસભૂત પદાર્થની
અશ્રદ્ધા કહેવાય કે નહીં? સમાધાન સભૂત પદાર્થની અશ્રદ્ધા તો ગણાય અને
તેથી જ ભગવાન મહાવીર મહારાજે તે શ્રી ગૌતમ સ્વામીજીને આલોચનાદિ કરવાનું
ફરમાવ્યું છે. પ્રશ્ન : સદ્ભૂત પદાર્થની શ્રદ્ધા થાય નહિ તે
મિથ્યાત્વરૂપ ગણાય કે નહિ ? સમાધાન: સમ્યગ્દષ્ટિનો નિયમ છે કે સર્વજ્ઞ ભગવાને
કે તેમના શાસ્ત્રોએ કહેલા પદાર્થોની શ્રદ્ધા જરૂર કરે. સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનોની શ્રદ્ધા ન થાય તેને તો સમ્યત્વ હોય જ નહિ. પરંતુ સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા છતાં જે પદાર્થ જાણવામાં ન આવ્યો હોય તેને લીધે અથવા તેવા ક્ષયોપશમની ગેરહાજરીને લીધે અન્યથા જાણવાથી અન્યથા શ્રદ્ધા ગોચર થયો હોય તો તે આલોચનાદિ કરવા લાયક ગણાય, પરન્તુ તેટલા માત્રથી સર્વજ્ઞ અને શાસ્ત્ર વચનોની પ્રતીતિ હોવાથી સર્વજ્ઞોક્ત અને શાસ્ત્રોક્ત પદાર્થ માને છે માટે મિથ્યાત્વ ગણાય નહિ. સમ્યગ્દષ્ટિજીવ બીજાએ એની માન્યતાને ખોટી જણાવી હોય તો તરત તેના સત્યત્વને જાણવા શ્રી સર્વજ્ઞ પાસે કે શાસ્ત્રજ્ઞ પાસે તરત જાય, અને તેથી જ ભગવાન ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજને તે પ્રશ્ન કર્યો અને પોતે
તરત આલોચનાદિ કર્યા. કર્મગ્રન્થને જાણવા વાળાની ધ્યાન બહાર નથી કે શ્રીકર્મપ્રકૃતિમાં સ૬ ૩ સીમા નામનો એમ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીમલયગિરિજી મહારાજ તેની ટીકામાં પણ જણાવે છે કે જીવ સમ્યગ્દષ્ટિછતાં પણ જો સભાવની શ્રદ્ધા થાય તો તે અજ્ઞાનથી જ થાય અને અજ્ઞાની ન હોય તો જરૂર સદ્ભાવનીજ શ્રદ્ધા થાય. અજ્ઞાનથી સદ્ધાવ પદાર્થની શ્રદ્ધા થાય તો પણ સમ્યગ્દષ્ટિપણાને બાધ આવે નહિ, જો તેને તે પદાર્થના નિર્ણયની શ્રી ગૌતમસ્વામિ આદિની માફક ચીવટ હોય અને સત્ય જાણે આલોચનાદિ કરનાર હોય. અર્થાત્ અજ્ઞાનને નામે અસદ્દભાવની શ્રદ્ધા ચલાવી લેનાર તો ન જ હોય. એટલું તો જરૂર છે કે શાસ્ત્રવચનોથી જે વાતનો એકનિશ્ચય થાય તેવું ન હોય તો વિશિષ્ટધરોને કે કેવલિયોને ભળાવી દે. પરન્તુ એકકે પક્ષને સત્ય કે અસત્ય તરીકે કહે કે પ્રરૂપે નહિ. આથી જ શ્રી અભયદેવસૂરિઆદિ ટીકાકાર મહારાજા તેને સ્થાને તેઓને જ ભળાવે છે. શ્રી ભગવતીજીમાં પણ કાંક્ષાદિને સ્થાને તમેવ સર્વાં. ને ધારવાથી કાંક્ષામોહનીય નથી વેદાતું એમ જણાવ્યું છે. અજ્ઞાનથી પણ અસદ્ભાવપદાર્થને માનતાં શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે સાચી શ્રદ્ધાનો ઉપઘાત થાય છે એમ છે અને કર્મપ્રકૃતિની ટીકા (યશો૦) પ્રમાણે ઉપઘાત ન માનીયે તો પણ અભાવથી થતી શંકામાં પણ કાંક્ષામોહનીય તો માનવું જ જોઈએ.
Page #257
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન પાના ૧૯૨ ચાલુ) વ્રતને અંગીકાર કરવું તેજ છે. જો કે સુવર્ણદાન અને સુવર્ણજીનભુવન કરાવવાની કોટિમાં છે મેલેલું સામાયિક અને બ્રહ્મચર્ય કેટલાકો તરફથી શ્રાવકનું સામાયિક અને બ્રહ્મચર્ય હોય એમ ગણવામાં આવે છે, પરંતુ તેઓએ મુલગ્રંથના પૂર્વાપરભાગને અને પ્રકરણને જોવાની તસ્દી લેવાની આવશ્યકતા છે, જો તે મહાનુભાવો તેવી લેશે તો તેઓને સ્પષ્ટ માલુમ પડશે કે ગાથાઓના મૂલગ્રંથની અપેક્ષાએ લાખ્ખો સોનૈયાના દાન અને સુવર્ણના જીનભુવનની સ્પર્ધામાં મુકાયેલું સામાયિક અને બ્રહ્મચર્યજે છે તે કેવલ સાધુનું જ સામાયિક અને સાધુનું જ બ્રહ્મચર્ય છે. શાસ્ત્રકારો અને શાસ્ત્રને અનુસાર મહાનુભાવો જ્યારે બાળપણાની દીક્ષાને અનુમોદવા માટે આટલા બધા સરસ ઉગારો કાઢે છે, ત્યારે એવો કોણ નિભંગી પુણ્યહીન સત્વ હશે કે જે બાલદીક્ષાનું અનુમોદન નહિ કરે.
. પૂર્વે જણાવ્યા પ્રમાણે બાલપણામાં દીક્ષા લેનારની ભવિષ્ય દશાને આખા જન્મની અવસ્થા હું એકલી પ્રશંસાપાત્ર જ છે. અને તેથી અત્યંત ધન્ય અને અત્યંત કૃતાર્થ જન્મવાળી કહેવાય છે
એટલું જ નહિ, પરંતુ તે બાલ્યપણાની દીક્ષાવાળી અવસ્થા સુર અસુર અને મનુષ્ય એટલે ત્રણે જાતના વિવેકીજીવોને પૂજવાલાયક છે એમ શ્રાવકના ઉચ્ચારાયેલા બાલદીક્ષિતના બહુમાનના
વાક્યમાં આચાર્ય ભગવાન શ્રી દેવન્દ્રસૂરીજી મહારાજ જણાવે છે. જો કે અરિહંત મહારાજ (૯ વિગેરે જૈનોમાં નમસ્કાર કરવા લાયક ગણાતા પંચ પરમોષ્ઠિમાં સાધુવર્ગ હંમેશા નમસ્કાર કરવાને
લાયક જ હોય છે, છતાં આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી શ્રાવકના મુખે બાલદીક્ષિતનું બહુમાન જણાવવા. ફરમાવે છે કે બાલપણામાં દીક્ષીત થનારાઓ ત્રણે જગતનો પૂજ્ય જ છે. અર્થાતુ હાથ અને મસ્તક
જોડવા વિગેરે રૂપ નમન નામના પૂજનને તો સર્વસાધુવંર્ગ લાયકજ છે. પરંતુ જેઓ બાલપણામાં © ગૃહસંસારનો ત્યાગ કરીને સર્વવિરતિરૂપ મહાવ્રતોને અંગીકાર કરનારા થયા છે તેઓ તો નમસ્કાર
કરવાની લાયકાત કરતાં પણ ઉંચી હદ જે પૂજનીય પણાની છે તેને પામેલા છે. વાચકવર્ગ સમજી શકશે કે શ્રી દેવેન્દ્રસૂરિજીના કહેવા પ્રમાણે જેઓ બાલપણામાં દીક્ષીત થયેલા છે તેઓને અત્યંત ધન્ય માને, તેઓના જન્મને અત્યંત કૃતાર્થ માને અને તેઓને ત્રણ જગતના પૂજનીય તરીકે માને તેવા મહાનુભાવ શ્રાવકો સાધુની ઉપાસના કરનાર રૂપે શ્રમણોપાસક ગણાઈને સંઘના અવયવરૂપ ગણી શકાય. અર્થાત્ જેઓ દીક્ષા કે બાલદીક્ષાના વિરોધી હોય, અત્તરાય કરનારા હોય રોકનારા હોય કે નિંદનારા હોય, તેઓ શ્રાવકપણાના નામને એટલે શ્રમણોપાસ શબ્દને પણ લાયક જ ગણાય નહિ અને તેથી તેવાઓનો સમુદાય ચાહે જેટલો સ્ફોટો પણ હોય તો પણ તેને જૈનશાસનને અનુસરનાર એવો સંઘ ન કહેવાય, કિન્તુ પાશવવૃત્તિને ધારણ કરનારા અને ધર્મનું નિકંદન કરનાર ? એવું ટોળું જ કહી શકાય. કદાચ કહેવામાં આવે છે કે કેટલીક વખત કુમળીવયની સ્ત્રીઓને 3 છોડીને દીક્ષાના પ્રસંગો બને છે તેથી તેને અંગે કુબુદ્ધિથી ઉદ્ધત બનેલો વર્ગ વિરોધ કરે છે, તો તેને અંગે સમજવું કે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ તેવા બાલદીક્ષીતોને ધન્યવાદ અપાવે છે કે જે બાળકો
દુઃખના સ્થાનરૂપ એવા સ્ત્રી, પુત્ર, માતા, પિતા આદિ સંસારવાસને છોડીને બાળપણામાં દીક્ષા દિ લેનારા છે. અર્થાત્ તેઓ અત્યંત ધન્ય છે. તેઓનો જ જન્મ અત્યંત કૃતાર્થ છે, અને તેઓજ ત્રણ હું જગતને પૂજવાલાયક છે.
આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજના ઉપર જણાવેલા વચનો વાંચી વિચારી અને તેની શ્રદ્ધા કરીને શ્રી જૈનધર્મ માનનારો અને જૈની કહેવડાવનારો વર્ગ હંમેશા વ્રતધારી અને તેમાં પણ બાલદીક્ષીતોના બહુમાનને કરનારો જ થાય એ સ્વાભાવિક છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪થે) વાચકવૃંદને યાદ હશે કે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજની વખતે એક એવો પણ પૂર્વપક્ષનો વર્ગ હતો કે જે વર્ગ કે પક્ષ માત્ર બાળપણાની દીક્ષાનેજ માનનારો હતો તે વર્ગનું કહેવું
એવું હતું કે જેઓ બાળપણથી દીક્ષીત થાય તેઓજ અશુભ સંસ્કાર વગરના હોઈને શુભ સંસ્કારને S પામવાને માટે સંપૂર્ણ લાયક ગણાય, પરન્તુ જેઓ અશુભ સંસ્કારના કચરામાં રગદોળાયેલા હોય છે
તેવા ભક્તભોગીઓ કે સંસારીઓ જેવા ત્યાગી બને તો પણ પૂર્વના અશુચિ ભરેલા સંસ્કારોને 6 લીધે કોઈ દિવસ તેવી પવિત્રતાને પામી શકે જ નહિ, જો કે ભગવાન હરિભદ્રસૂરિજીએ આ પક્ષનું (હું સમાધાન આપ્યું છે અને તેમાં અવિવેકરૂપી બાલ્યતા છોડવાનું મુખ્ય કેન્દ્ર રાખ્યું છે, પરન્તુ વયની
અપેક્ષાએ બાલની દીક્ષાને અંશે પણ આંચ આવવા દીધી નથી, આવી રીતે બાલ્યપણામાં દીક્ષા લેનારા હોય તેને શાસનને અનુસરનારો શ્રાવક અત્યંત ધન્યતાને પાત્ર ગણે તો પછી જેઓ બાળકની દીક્ષાને અયોગ્ય કે નાલાયક ઠરાવે તેવા ભાવનગરના લોકોને શાસનની સીડીએ ચઢેલા પણ કોણ હું સમ્યગ્દષ્ટિ માની શકે?
યાદ રાખવું કે આ શાસન જૈનનું હોવાથી એના પગથીયાથી શિખર સુધી ત્યાગ ત્યાગ ને ત્યાગ જ ઓતપ્રોત થયેલો છે, અને તેથી જ કોઈપણ પોતાને જૈની કહેવડાવે કે શ્રાવક કહેવડાવે કે સંઘ કહેવડાવે અને પોતે બાલદીક્ષાથી વિરૂદ્ધ માન્યતા ધરાવે બોલે કે તેનું વર્તન કરે તો તે કેવલ
શાસન અનુસારીપણા શ્રાવકપણાનો કે સંઘપણાનો પોતાને માટે મૃત્યુઘંટ વગાડે છે. શાસનને આ (RS અનુસરનાર શ્રાવકપણું ધરાવનાર કે શ્રી સંઘની મહત્તાને ઉપાડનાર જો કોઈ પણ હોય તો તે માત્ર
તેઓજ હોઈ શકે કે જેઓ સ્ત્રી કુટુંબઆદિ ગૃહવાસને છોડીને બાળપણમાં દીક્ષા લેનારાઓની સતત પ્રશંસા કરે, ભક્તિ કરે અને તેને અનુમોદનારા પક્ષનું જ અનુમોદન કરે.
ઉપર જણાવ્યા પ્રમાણે બાળપણામાં દીક્ષીત થનારાની ભવિષ્ય દશાની માત્ર પ્રશંસા કરનારો શ્રાવકવર્ગ હોય એમ નહિ, પરંતુ તે બાલપણે દીક્ષીત થનારાના સમગ્ર જન્મને અત્યંત કૃતાર્થ તરીકે માનનાર શ્રાવકવર્ગ હોય અને તેટલા માટે જ આચાર્ય ભગવંત શ્રીદેવેન્દ્રસૂરિજી શ્રાવકને મુખે બાલ્યપણામાં વ્રત ધારણ કરનારની પ્રશંસા કરાવતાં અને બહુમાન જણાવતાં બોલાવે છે કે તેઓનો જન્મ અત્યંત કૃતાર્થ છે, જો કે મિથ્યાત્વદશામાં હોવા છતાં પણ નિરાગ્રહપણું ધારણ 6 કરનાર કે સુપાત્રમાં દાન દેનાર અગર મોક્ષમાર્ગને અનુસરતાં તેવા તેવાં ધર્મકાર્યોને કરનાર હોય
તોપણ તેનો જન્મ કૃતાર્થ ગણવામાં આવે છે, છતાં આ બાલ્યપણામાં દીક્ષા ધારણ કરનાર મહાપુરૂષનો જન્મ તો અત્યંત કૃતાર્થ થયો છે એમ શુદ્ધ શ્રાવકવર્ગ માને. ઉપર જણાવેલી અત્યંત
કૃતાર્થ જન્મપણાની હકીકતને વાંચનાર અને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે કે સામાયિક & પૌષધ પૂજા પ્રભાવના મૂર્તિ મંદિર પ્રતિષ્ઠા ઉદ્યાપન ઉપધાન અને ઓચ્છવ મહોચ્છવ વિગેરે (૯ કરનારાઓના જન્મને શાસ્ત્રકારોએ અને સમ્યગ્દષ્ટિમહાનુભાવોએ કૃતાર્થ તરીકે ગણેલો જ છે, )
પરન્તુ જેઓએ બાલ્યપણામાં ગૃહસંસાર છોડીને સર્વવિરતિરૂપ મહાવ્રતો અંગીકાર કરેલાં છે તેઓનો જન્મ તો અત્યંત કૃતાર્થ છે આ હકીકત શ્રદ્ધાવાન મનુષ્ય જયારે સમજશે. ત્યારે તેના
ખ્યાલમાં આવશે કે હંમેશા દિન પ્રતિદિન સૂર્ય ઉગતાંની સાથે ખાંડી ખાંડી જેટલું એટલે વીસ વીસ મણ જેટલું સોનું ગરીબોને નિરાશ્રિતોને નિરાધરોને યાવત સાધર્મિકોને પણ દાનમાં દેનારો મનુષ્ય જે લાભ મેળવી શકે નહિ. તેમજ સેંકડો સોનાના થાંભલાવાળુ આખું મન્દિર શ્રીજીનેશ્વર ભગવાનનું જે બનાવે તેમાં જે લાભ મળે તેના કરતાં પણ શ્રેયસ્કર અને અત્યંત લાભનું કારણ જો કોઈપણ હોય તો તે માત્ર સર્વવિરતિરૂપ
(જુઓ અનુસંધાન પાન ૧૯૧)
Page #259
--------------------------------------------------------------------------
________________
STA
(ટાઈટલ પાન બીજાનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો
૦-૮-૦
૧-૧૨-૦ -૧૦-૦
૧-૪-૦
૧-૦-૦
#
#
#
૦-૧૦-૦
૦-પ-૦ ૦-૨-૦
ATT
#
#
#
#
#
૪૧ મધ્યમ સિદ્ધપ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજીમહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ) ૫૨. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૫૩. સિદ્ધચક્ર માહાભ્યમ્ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) પ૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) પ૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૫૯. સુપાત્રદાન પ્રકાશ ૬૦. શ્રીપંચવસ્તુક ભાવાર્થ :
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦
#
#
૧-૦-૦ ૦-પ-૦
#
૦-૬-૦
#
૦-૧૦-૦
#
#
#
#
૦-૮-૦
#
#
#
#
Page #260
--------------------------------------------------------------------------
________________
-
શ્રાવકવર્ગ, બાલ ત્યાગી તરફ બહુમાન છે
આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની વખતે અગર તેહેલાં શ્રાવકવર્ગ ત્યાગ અને ત્યાગી તરફ કેવી લાગણી અને બહુમાન ધરાવતો હતો તે જણાવવા માટે નીચેનું લખાણ બસ છે.
ता ते सुधन्ना सुकयत्थजम्मा, ते पूयणिज्जा ससुरासुराणं । ____ मुत्तूण गेहं तु दुहाण वासं, बालत्तणे जे उवयं पवन्ना ॥१॥
સંસારસમુદ્રમાં ડુબાવનાર અને વહેવડાવનાર થાય તેવું જો કોઈપણ ૪ મુખ્ય કારણ હોય તો તે માત્ર સ્ત્રીવર્ગ જ છે. અગર સંસાર સમુદ્રથી ઉતરવાને તૈયાર થયેલા મુમુક્ષુજીવોને જો કોઈપણ પ્રતિબંધ કરનારી ચીજ હોય તો તે સ્ત્રીઆદિ કુટુંબયુક્ત ગૃહવાસ જ છે, એમ ધારીને ત્યાગી તરફ બહુમાન અને ભક્તિ ધરાવનારો શ્રાવકવર્ગ વિચારે છે કે તેઓ ભાગ્યશાળી ધર્મરૂપી ધનને પામનારા એવા નરવર્ગમાં આગેવાન છે. જે તેઓજ જન્મને અત્યંત કૃતાર્થ કરનારા છે અને તેઓજ સુર અને અસુરોએ કરીને સહિત એવા મનુષ્યોને પૂજાનું સ્થાન છે. અર્થાત્ પૂજ્ય છે કે જેઓ દુઃખનું સ્થાન એવા ઘરને બાળપણામાં છોડી દઈને મહાવ્રતને અંગીકાર કરનારા થયા છે. સામાન્ય રીતે જૈનશાસનમાં યત્કિંચિત્ મિથ્યાષ્ટિ છતાં પણ દાનને દેનારો વર્ગ ધર્મધનને પામનારો ગણીને ધન્ય તરીકે માનવામાં આવે છે, પરંતુ અહિં તો જેઓએ બાળપણામાં દીક્ષા ગ્રહણ કરી છે તેઓનું બહુમાન હોવાને લીધે શાસ્ત્રકાર શ્રાવકના મુખે એમ બોલાવે છે કે તે બાલપણામાં સ્ત્રી કુટુંબ વિગેરે રૂ૫ ગૃહવાસને છોડીને પંચમહાવ્રતરૂપી દીક્ષાને ગ્રહણ કરનારા મહાત્માઓ અત્યંત ધન્ય છે.
(અનુસંધાન પેજ -૧૯૨)
Page #261
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः । શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૯ વર્ષ સાતમું
તા.૪-૨-૩૯
શનિવાર મહા સુદી પૂર્ણિમા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
શ્રી સિદ્ધચક્ર
...થે.ય... વેદ મુખ્ય ઉદેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન પર
ને સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ ન
– લવાજમ :વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
-: ઉદેશ :– શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાનતપની પ્રવૃતિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
KKA-KA-KA
Page #262
--------------------------------------------------------------------------
________________
અ-પૂર્વ-M-ગ્રંથ-ર-ત્નો
ને
પુસ્તકો
-૮-૦
કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપથના (સછાયા) ૨-૦-૦. ૨૨ કલ્પકૌમુદી
૨-૦૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક
૩-૦ ચાર્યતટીકાયુક્ત) ૧૧-૦-૦ ૨૪ તત્ત્વતરંગિણી સટીક
૦-૮-૦ ૪ વિશેષાવશ્યક ગાથાનુક્રમ ૦-પ-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧- ૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-૦૦ ૨૬ ” હારિક વૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-૦૦ ૨૭ ” કÁ નિર્ણય
૦-૧૦-૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્ય ક્ષેત્રલોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ. વૃત્તિશ્વ ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪- ૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦| -: પ્રાપ્તિ સ્થાન - ૩૦ પરિણામ માલા ૦-૧૦-૦ ૯ દશ વૈકાલિકચૂર્ણિ ૪-૦-૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય|૩૧ પર્યુષણાદશશતક સટીક ૦-૧૦-૦
ગોપીપુરા-સુરત. ૧૦ નંદિચૂર્ણિ, હારિ. વૃત્તિશ્વ ૧-૧૨-૦
– ૩૨ પ્રવચનસારો દ્વાર (ઉ.). ૪-૦-૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ
૦-ર-૦ ૩૩ પંચવસ્તુક (સટીક) ૧૨ શ્રી સદાચારભાષ્યટીકા
પ-૦-૦ ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ્ત્ર ૪-૦-૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩૫ ” દશઅકારદિ
૪-૦-૦ ૧૪ પ્રવ્રજયાવિધાન કુલક સટીક ૨-૮-૦ મિાજક તરજી દમજા ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૦-૩-૦ ૧૫ ભવભવના સટીક ૭-૨-૦] મોતી કડીયાની મેડી | ૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦-૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦-૦ પાલીતાણા. ૩૩૮ પ્રત્યાખ્યાન-સારસ્વત વિબમ-દાનટ ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧-૦% ત્રિશિકા, વિશેષણવતી, વીશીશી ૧-૪-૦ ૧૮ પયરણસંદોહ
૧-૦૦ ૩૯ બૃહત સિદ્ધ પ્રભાવ્યાકરણ ૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦-૦ ૪૦ બુદ્ધિસાગર
૦-૩-૦.
Page #263
--------------------------------------------------------------------------
________________
૧ સમિતિના લાઈફ મેમ્બરોને
श्री सिद्धचक्राय नमः શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
છે : લ-વા-જ-મ: છે
-: ઉદ્દેશ :
શ્રી નવપદોમય શ્રી સિદ્ધછે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને કર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ
. પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આ આગમની મુખ્યતાવાળી ટક નકલ કિં. ૦-૧-૬
- શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા- -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો ( શ્રી-સિ-સા-પ્ર-સ છે
પાક્ષિક મુખપત્ર વિરાટ છાતી રાખીને ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. મારી આફિસ : વનજી ૮ ૨૫, ૨, અમ: સિડાન
ટીકા કરી હતી
ليا
કરવો.
૪ ફેબ્રુઆરી ૧૯૩૯
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૯ | વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી |
દઝવેરી |
સુદ પૂધિમાં
આર્ય અનાર્ય દેશોં અને ૨ - 9 શ્રી ઉમાસ્વાતિવાચજી :
ઉમાસ્વાતિ સંગ્રહીતાર: એવી રીતે કલિકાલસર્વજ્ઞ તો એ છે કે ત્યાગી થયા પછી તેમના નામ સાથે સ્વામી શ્રી હેમચંદ્રસૂરિજીએ જેને અંગે અને જેને માટે શ્રી શબ્દ જોડાયો ગણાય તો શું સંસાર અવસ્થામાં તેઓનું શબ્દાનુશાસનમાં લખ્યું છે તે શ્રી ઉમાસ્વાતિવાચકજીએ તે દિગંબરો ઉમા એવું નામ માને છે? અને જો ઉમાં શ્રી જિનપ્રવચનના એકદેશનો સંગ્રહ કરનાર એવું એવું નામ કહે તો તે નામ સ્ત્રીપણામાંજ રહેનાર હોવાથી શ્રીતત્ત્વાર્થસૂત્ર રચેલું છે. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ કહેનારની બુદ્ધિની કિંમત જ કરાવે. ઉપર જણાવેલ જ્યારે શ્રીતત્ત્વાર્થકારને ઉમાસ્વાતિના નામથી સ્પષ્ટપણે શ્રીતત્ત્વાર્થ સૂત્રોના કરનાર શ્રી ઉમાસ્વાતિ કે જાહેર કરે છે ત્યારે દિગંબરો પોતાના કોઈપણ ઉમાસ્વામી છે એ હકીકત તેમના સૂત્રોમાં જણાવેલી પ્રૌઢગ્રંથકારે તેઓને નહિ જણાવેલ એવા શ્રી નથી. પરંતુ તેઓશ્રીએજ તે તત્ત્વાર્થ ઉપર જે ભાષ્ય ઉમાસ્વામી નામથી જાહેર કરે છે. વિચારણીય વાત રચ્યું છે તેમાં પોતાને વાચકપણે જણાવવા સાથે
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૪-૨-૩૯
ધ્યમુસ્વિતિના શારૂં એમ જણાવી પોતાનું નામ તેમાં કેટલાક તરફથી વિવેચનની અપૂર્ણતાઆદિ ઉમાસ્વાતિ હતું એમ સ્પષ્ટ જણાવેલ છે. વળી પોતાનું કારણો કહેવામાં આવ્યાં છે, પરંતુ કેટલું પૂર્ણ અને કેટલું વાચકપણું જણાવવાથી તેઓશ્રી શ્વેતાંબર સમાજમાંજ અપૂર્ણ વિવેચન કહેવાય એ માત્ર દૃષ્ટિના આધારે હતા એમ જણાવે છે. કેમ કે દિગંબરો એ જેઓ હોવાથી તેનું સમાધાન યોગ્ય વિવેચન દરેક સૂત્ર ઉપર શ્વેતાંબરોમાંથી નીકળેલા હોવાથી જ પોતાના નામને છે છતાં ન આપી શકાય તે સ્વાભાવિક છે, પરંતુ અંતે અંબરશબ્દ લગાડે છે તેઓની પરંપરામાં વાચક અનેકાંત નામના પત્રથી તત્ત્વાર્થભાષ્યને અંગે આર્ય કે તેની વંશપરંપરા લેવાતી નથી. શ્વેતાંબરોમાં તો અને સ્વેચ્છની ચર્ચા ઉભી કરી જે ઉહાપોહ કર્યો છે શ્રીનન્દીસૂત્ર અને આવશ્યકાદિમાં વાચક અને તેની તેના સમાધાનની ઉપયોગિતા ગણવામાં આવી છે. પરંપરા લેવાયેલી છે. આ શ્રીતત્ત્વાર્થસૂત્રમાં કોઈપણ ૧. જૈન સૂત્રોમાં મારિયા મળિયા | રૂત્યુપત્તી પ્રકાશ નિને એવું જે નવમા અધ્યાયમાં સૂત્ર છે તે નિ[[[ પક્ષીને રામણા એમ શ્રી પષ્ણવણાસૂત્ર દિગંબરોના મતનું સર્વથા ખંડન કરનાર છે. તેમજ આદિના પાઠોથી સ્પષ્ટ જણાવેલ છે કે જયાં તીર્થકરાદિ શ્રીતત્ત્વાર્થ બાર દેવલો ને જણાવનાર છે તેથી સાચો ઉત્પન્ન થાય એવા અંગમગધાદિ સાડી પચ્ચીશ દેશોમાં દિગંબર તો આ તત્ત્વાર્થ પોતાના મતનું છે એમ કહેતાં જન્મ પામનારા મનુષ્યો જ આર્ય કહેવાય છે. વતો વ્યયાત: એ ન્યાયને આધીન થાય આટલું બધું ર મારિયાં પુરવિ ઉસ્મૃદં શ્રી ઉત્તરા માર્યત્વે છતાં બંને સમાજ આ તત્ત્વાર્થસૂત્રને માન્ય રાખે છે એ HTધાદ્યાર્થટેશોત્પત્તિતક્ષણં શ્રી ઉત્તરાધ્ય વૃત્તિ આ વાત તો નિર્વિવાદ છે, પરંતુ આ સૂત્રને તત્ત્વાર્થસૂત્ર વાક્યથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે શાસ્ત્રકારો તરીકે કહેવાનો હકશ્વેતાંબરોનોજ છે, કારણ કે તેઓએ આર્યશબ્દથી સાડી પચ્ચીશ અંગમગધાદિ દેશોને કે જે તત્ત્વાર્થના ભાષ્યને માન્ય કર્યું છે અને એમાં ભગવાન્ જિનેશ્વરાદિની ઉત્પત્તિનું સ્થાન છે તેમ જ તસ્વાથfધHTÁ વિગેરે વાક્યો આ શાસ્ત્રના તત્ત્વાર્થ લે છે અને તે દેશોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને આર્ય નામને જણાવનાર સ્પષ્ટપણે છે. દિગંબરોના મત કહે છે. પ્રમાણે તો લગનજ્ઞાનવત્રણ મોક્ષમાર્ગ એ સૂત્ર ૩. શ્રીતત્ત્વાર્થ ભાષ્યકાર પણ મસ્તેપુ આઘમાં હોવાથી મોક્ષમા કે એવા બીજા નામથીજ આ અર્ધપતિપુ નાપપુનાતા એમ કહી સાડી પચ્ચીશ સૂત્ર કહેવાય. આ વિષયની અધિકજિજ્ઞાસાવાળાએ દેશમાં જન્મેલાને આર્ય સ્પષ્ટ કહે છે, તત્ત્વાર્થતત્ત સમીક્ષા જોવી એમ આ સ્થાને ભલામણ ૪. આ ઉપરથી સાડી પચ્ચીશ અંગમગધાદિ કરવી ઉચિત ગણીને વિરમવું ઉચિત છે. શ્રીતત્ત્વાર્થસૂત્ર દેશોની સિવાયના દેશોમાં જન્મ પામેલાને અનાર્ય ઉપર કહેલ ભાષ્યને દિગંબરો સ્વોપન્ન નથી માનતા અથવા મ્લેચ્છ કહેવાય એ ચોક્ખુંજ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
( તા. ૪-૨-૩૯ ) શ્રી સિદ્ધચક્કર
વધે. ૫. ભગવાન્ ઉમાસ્વાતિજી પ્રશમરતિ મ્લેચ્છો ગણાવ્યા છે અને તે પણ દેશની અપેક્ષાએ જ પ્રકરણમાં પણ
કહ્યા છે. મનુષ્ય ખૂણા વિગેરે કહીને દેશોમાં ૧૧. કેટલાકો ઉચ્ચગોત્રાદિથી આર્ય કહેવાય છે જન્મ થવાની અપેક્ષાએ આર્ય અનાર્યતા જણાવે છે, એમ કહે છે, પણ તેઓએ વિચારવું જોઈએ કે
૬. આવશ્યકનિર્યુક્તિમાં માનુ વિત્ત કરી પૃથ્વીકાયાદિમાં પણ ઉચ્ચગોત્રાદિ તો છે. ક્ષેત્રે-માર્ય એમ જણાવીને દેશોની આર્યતા અને તત્ત્વાર્થભાષ્યકાર તો ફરમાવે છે કે પુત્ર અનાર્યતા જણાવી છે.
जातिस्थानमानसत्कारैश्वर्याद्युत्कर्षनिर्वर्त्तकमुच्चैर्गोत्रं | ૭. શ્રી ઉત્તરાધ્યયનમાં આર્યક્ષેત્રની દુર્લભતામાં અર્થાત્ ઉચ્ચગોત્રનો ઉદય તો દેશ જાતિ અને કુલાદિ વહવે રસ્તુઓ મિત્રqયા એમ કહી દેશોની અપેક્ષાએ
જે હોય તેની પ્રશંસાને બતાવે છે, એટલે ચાહે આર્ય આર્યતા અનાર્યતા જણાવી છે.
હોય કે અનાર્ય હોય પણ ઉચ્ચગોત્રનો ઉદય હોય તો ૮. આવશ્યકમાં મહારાહી મુળગોgિ
તેનો ઉત્કર્ષ થાય છે. રિડું વિલ્વિા એમ કહે મગધાદિ દશોને આર્ય
૧૨. શ્રીતત્ત્વાર્થકારે અંતરદ્વીપના મનુષ્યોને તરીકે જણાવેછે.
, અનાર્ય એટલે સ્વેચ્છમાં કેમ ગણ્યા છે, એવી શંકાનું ૯. દિગંબરોએ જ્યારે આર્ય શબ્દ “ઋ ધાતુ
સમાધાન સ્પષ્ટ છે કે શ્રીતત્ત્વાકર ક્ષેત્રની અપેક્ષાએ ઉપરથી બનાવ્યો છે. ત્યારે શાસ્ત્રકારોએ ગારીયાતા:
કર્મભૂમિ અને અકર્મભૂમિ એવા બેજ વિભાગ રાખ્યા
છે. જ્યારે શ્રી પન્નવણા અને શ્રીજીવાભિગમસૂત્રમાં સર્વવિધષ્યરૂાએમ પુષોદરાદિથી બનાવેલો
કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપ એમ ત્રણ છે. એટલે અનાર્ય કે મ્લેચ્છોમાં કોઈ ગુણવાન નથી,
વિભાગ રાખેલા છે. એટલે શ્રીતત્ત્વાર્થકારને સ્વેચ્છની કે ગુણવાનથી સેવાયેલા મનુષ્યો નથી એમ નહિં પરંતુ
ગણતરીમાં અંતરદ્વીપો ગણાવા પડ્યા છે. જે પ્રમાણે જે દેશમાં ભક્ષ્યાભઢ્ય ગમ્યાગમ્ય ધર્માધર્મ વિભાગ
સ્વોપજ્ઞ ભાષ્યમાં અંતરકીપવાળાઓને મ્લેચ્છ તરીકે ન હોય તે પ્લેચ્છો ગણાય છે.
ગણાવ્યા છે. તેવીજ રીતે તે સ્વોપલ્લભાષ્યને નહીં * ૧૦ પ્લેચ્છશબ્દની વ્યુત્પત્તિ તરીકે અવ્યક્ત
માનવાવાળા છતાં પણ અનુકરણ કે નકલ કરનારા ભાષાવાળા પ્લેચ્છો કહેવાય એમ જણાવાય છે, છતાં
દિગંબરાચાર્યોએ પણ સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક અને શ્રી મલયગિરિજી જીવાભિગમમાં તથા શ્રી શ્લોકવાર્તિક નામની તત્ત્વાર્થની ટીકાઓમાં પણ શાંતિસૂરિજી ઉત્તરાધ્યયનવૃત્તિમાં મોક્ષમાર્ગે પ્રવર્તેલા અંતરીપોના મનુષ્યોની અનાર્ય એટલે મ્લેચ્છોજ શિષ્ટોને અસંમતવ્યવહારવાળાઓને જ ગણાવેલ છે. જો તે સર્વાર્થ સિદ્ધિ વિગેરે ટીકાકારોએ
Page #266
--------------------------------------------------------------------------
________________
- ૧૯ો
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૨-૩૯ સ્વોપજ્ઞભાષ્યનું અનુકરણ કે નકલ ન કરી હોત તો કર્મભૂમિમાંજ આર્યાનાર્ય વિભાગ લેવા ઈષ્ટ, છે અને પ્રમાનુષોત્તરીન્મનુણા એ સૂત્ર પછી સર્વ કર્મભૂમિઆદિ શ્રી પષ્ણવણા તથા જીવાભિગમમાં પણ તેવીજ રીતે મનુષ્યોના આર્ય અને અનાર્ય એવા ભાગન રાખતાં માત્ર આર્યાનાર્ય વિભાગ લીધો છે. સમગ્રમનુષ્યોના જો બે કર્મભૂમિમાં આર્ય, અનાર્ય બે ભાગ રાખી ભાગ કરવા ઇષ્ટ ગણીયે તો સંમૂર્ણિમ મનુષ્યોના પણ અંતરદ્વીપવાળા બધા મનુષ્યોને પ્લેચ્છ તરીકે ગણ્યા. બે ભાગ માનવા પડે. પણ અકર્મભૂમિ કઈ એ બાબત કેમ બોલતા નથી? ૧૯. વસ્તુઃ એ મનુષ્યોના આર્ય અને અનાર્ય
૧૩. એવી શંકા થાય કે જયારે આર્યઅનાર્ય એમ બે વિભાગ કરવા માટે આ માય પિત્તશ8 સૂત્ર તરીકેના વિભાગ કર્મભૂમિમાંજ જણાવવા છે, તો પછી નથી. પરંતુ મોક્ષમાર્ગ બતાવવાનો ઉદ્દેશ હોવાથી, વર્તર વર્તાવા: પૂમડચત્ર વસ્યુત્તરવું: આર્યની યોગ્યતા જણાવીને આર્યમનુષ્ય પણાની એવા કર્મભૂમિને કહેનાર સૂત્રની પછીજ બાય નિરાશ્વ દુર્લભતા આ સૂત્રથી ધ્વનિત કરવાની છે. આજ એ સૂત્રનું કથન કેમ ન કર્યું? આ શંકાના સમાધાનમાં કારણથી દેવતાઓમાં નિયમિત આરાધનાવાળા સમજી શકાય તેમ છે કે તા! નરવ ની માફક તાસુ લોકાંતિકોને જુદા સૂત્રોથી જણાવવામાં આવેલા છે. એવું પદ મેલવું પડત, વળી એ પદથી અકર્મભૂમિઓ ૧૭. મનુષ્યોમાં પણ આર્ય અને પ્લેચ્છ એવા બે પણ આવી જાત, અને અંતરદ્વીપનો વિભાગ તો વિભાગ જણાવવા પુરતુ મા એ સૂત્ર છે, પરંતુ અદ્ધરજ રહેત.
મનુષ્યોના આર્ય અને પ્લેચ્છ એવા બેજ વિભાગો છે ૧૪ બત્રીશ વિદેહરૂપ મહાવિદેહક્ષેત્ર છતાં એમ જણાવવા માટે આ સૂરો નથી. એટલે જ્યારે દેવકર અને માત્ર ઉત્તરકુરૂને આદિ કહીને અકર્મભૂમિઓ અને સંમૂછિમોનો આર્યાનાર્ય તરીકે છોડ્યા તો પછી સમાનતાની ખાતર ભરત, ઐરાવતની વિભાગ કરવાનો રહેતો નથી, અને તેથી જ તે સંબંધી સીમામાં નીકળી આવેલા અને હૈમવતઆદિથી ખુદ વિવરણની જરૂર રહેતી નથી. અને તેટલા માટે સંબંધ વગરના અંતરદ્વીપોને વર્જવાની ઘણીજ સોwવતુર્વેદઃ આદિની માફક તે કાર્ય સ્નિશશ એવું આવશ્યકતા હતી, છતાં તે ન વર્જવામાં આવ્યા તેનું સૂત્ર કર્યું નથી, સ્પષ્ટ કારણ એજ રહે છે કે આર્ય અને સ્વેચ્છના ૧૮. આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાનેજ અનેક વિભાગમાં કર્મભૂમિના મ્લેચ્છોની સાથે તે પ્રકારના આર્યો છતાં આર્ય તરીકે લેવા છે, માટે તો અંતરદ્વીપવાળાને મ્લેચ્છ તરીકે ગણી લીધેલા છે. આર્યોનો વિભાગનામકર્મઆદિની જગો પર નહિ લેતાં
૧૫. શ્રી પ્રશમરતિની અંદર મનુષ્ય અહિ ક્ષેત્રના અધિકારમાં લીધો છે. વર્મચાશ ઇત્યાદિ લેવાથી સ્પષ્ટ થાય છે. કે ૧૯. કર્મભૂમિમાંજ આર્યાનાર્યનો વિભાગ લેવા
Page #267
--------------------------------------------------------------------------
________________
G તા. ૪-૨-૩૯)
શ્રી સિદ્ધચક્ર
,
ઉન્ને માટે ભાષ્યમાં તત્ર ક્ષેત્રાર્થો: પંચનામુ કર્મભૂમિનુ નાતા: પ્રવર્તવાવાળી અર્ધમાગધીથી આર્યો ગણાવ્યા અને એમ આદિમાં જણાવે છે. નહિતર પહેલેથી સાથે તે દેશોમાં બ્રાહ્મી લિપિની પ્રવૃત્તિ જણાવીને શ્રી ગધપવિતિપુ નનg ગાતાએટલું જ માત્ર કહત. પ્રજ્ઞાપનાકારે આર્ય ક્ષેત્રમાંજ ભાષાર્થનું પર્યવસાન
૨૦. છયે પ્રકારના આર્યોમાં ક્ષેત્રાર્યને ભાષ્યમાં કર્યું. પહેલા જણાવ્યા છે તે પણ ક્ષેત્રની અપેક્ષાએ અહિં ૨૫. એ પણ યાદ રાખવાનું છે કે અનાર્ય એવા આર્યતા લેવી એ જણાવવા માટે બસ છે. કુલાઈ વગેરે પણ કર્મ ભૂમિનાં ક્ષેત્રો મોક્ષને માટે સર્વથા અયોગ્ય ભેદો નિક્ષેપણના અધિકાર નામાદિનિક્ષેપા જણાવવાની નથી, છતાં તેથી ભિન્નપણે આર્યક્ષેત્રની જે પ્રાપ્તિ તે માફક પ્રાસંગિક છે. અને તેથી જ મનુષ્યપૂર્વ મોક્ષસાધનની પ્રાપ્તિની સરલતાની અપેક્ષાએ લીધી, એમ પ્રશમરતિમાં કર્મભૂમિ કહીને પછી આર્ય દેશ તેવીજ રીતે અધમ કુલ અને અધમજાતિમાં સાધનનો જણાવે છે.
સર્વથા અભાવ નથી છતાં કુલ જાતિની હોવાથી ૨૧. ક્ષેત્રઆર્યની જગો પર સાડી પચીશ દેશમાં અનુકૂલતા કુલાર્ય અને જાતિઆર્ય કહેવાની જરૂર રહે જન્મેલાનેજ ક્ષેત્રાય કહ્યા, તેવી શકયતનાદિ દેશોના છે. અને તેથી જ શ્રી સ્થાનાંગસૂરમાં બ્રિટી જન્મેલાઓ ક્ષેત્રથી અનાર્ય ગણાઇજ ગયા માટે નાફગારિયા અને બ્રિા તારિયાએમ સૂત્રો સ્પષ્ટપણે ભાષ્યમાં શકયવનાદિને અનાર્ય તરીકે જણાવેલ ન જણાવ્યાં છે. હોય.
૨૬. વળી આર્યદેશ અને આર્યક્ષેત્ર સિવાયના ૨૨. કર્મભૂમિની અકર્મભૂમિથી ભિન્નતા ક્ષેત્રોને નિયુકિતકાર વગેરે ક્ષેત્ર અને દેશ તરીકે નહિ ગણીને ક્ષેત્રાદિ સર્વપ્રકારના આર્યભેદોથી શૂન્ય એવા ગણતાં કુદેશ અને કુક્ષેત્ર તરીકે ગણે છે. માટે માગુ અંતરદ્વીપવાળાને અનાર્ય તરીકે ગણાવાય. એ ગાથામાં આર્યક્ષેત્ર અને આર્યદેશ જણાવવા માટે
૨૩. ઋદ્ધિપ્રાપ્ત શ્રી તીર્થંકરાદિ જરૂર કુલાદિથી વિર એટલો જ શબ્દ વાપરે છે, અને તેવીજ રીતે આર્યજ હોય છે માટે ઋદ્ધિમાતાયે ભેદ લીધો નથી, તત્ત્વાર્થભાષ્યકાર પણ અઢીદ્વીપમાં અન્ય દેશો છતાં અને તેથીજ શ્રી સ્થાનાંગજીમાં છવ્વદા મંતમજુસ્સા પણ બસે પંચાવન દેશોનેજ આર્ય તરીકે જણાવે છે. વગેરે સૂત્રો સામાન્યપણે કહ્યાં છે.
૨૭ વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના દ્રુમપત્રક ૨૪. ભાષા તો માત્ર મ્લેચ્છોની અસ્પષ્ટ વાણી અધ્યયનમાં આર્યપણાની દુર્લભતા જણાવીને તરત અને તેઓમાં અર્ધમાગધીના વ્યવહારની શૂન્યતા અહીન પંચેન્દ્રિયપણાની જે દુર્લભતા જણાવી છે. તે જણાવવા માટે રહે અને તેથી સાડી પચીસ દેશમાં પણ કુલ અને જાતિના આર્યભેદોને આર્યત્વમાં લઈને
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
( તા. ૪-૨-૩૯ ) જણાવેલી છે એમ સ્પષ્ટ થાય છે.
૩૩. ચારિત્રઆર્ય માન્યા છતાં કર્મઆર્યમાં ૨૮ વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અનવદ્યકર્મ આર્ય ગણવા તે પણ દિગંબરોને જયોગ્ય. શિલ્પ એ આચાર્યના ઉપદેશથી થયેલ કર્મજ છે માટે ૩૪. અલ્પ સાવદ્ય આદિકને કર્માર્ય ગણી શિલ્પ અને કર્મનો ભેદ ન ગમે અને કઈ એકલા વ્યાવહારિક ક્રિયારૂપ કર્મની અપેક્ષાએ કર્માય ન જણાવે તો તેમાં મતભેદ રહેતો નથી. કર્મ અને શિલ્પ માનવા અને ચારિત્રઆર્યતાને મૂલમાં ન સમજવી તે બંને અનેક પ્રકારના તો છે જ.
* તેઓને જ શોભે. ૨૯. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો તો ઉપદેશ ૩૫. જો કે બીજી જગો પર કર્મભૂમિપણે મોક્ષના દઈ મોક્ષમાર્ગ જણાવવાનો હોવાથી જ્ઞાનાદિઆર્યો ન સાધનભૂત સમ્યગ્દર્શનાદિની ક્રિયા અથવા અસિ મથી કહે તેથી કંઈ વ્યાખ્યાની ન્યૂનતા નથી. કૃષિની ક્રિયાને લિધેજ ગણવામાં આવે છે અને તેથી શ્રીસ્થાનાંગસૂત્રમાં પણ કુલાદિઆર્યો જણાવ્યા છતાં અસિ આદિની અપેક્ષાએ કર્મભૂમિપણું લેતાં જ્ઞાનાર્ય જ્ઞાનાદિ આર્યો નથી જણાવ્યા.
આદિ ભેદો લેવા પડે. પરંતુ શ્રી ઉમાસ્વાતિવાચકજી ૩૦. જો આ તત્ત્વાર્થભાષ્ય શ્વેતાંબરોનું અને નિર્વાણા, જી: સિદ્ધિમૂમય: બૂમવ રૂતિ અર્થાત સ્વોપજ્ઞ ન હોત તો જ્ઞાનાદિઆર્યોને પ્રજ્ઞાપનાની માફક મોક્ષ માટે કરાતી) ક્રિયાના જે સિદ્ધિ કરનાર ભૂમિયો જરૂર જણાવત, પણ સ્થાનાંગસૂત્રની માફક તેને છે તે કર્મભૂમિ કહેવાય છે, એમ વ્યુત્પત્તિ ધારતા અવિવક્ષિત કરત નહિ.
અને કહેતા હોવાથી તેમણે વિવિક્ષાથી તો ૩૧. દિગંબરટીકાકારોએ એસૂત્રની વ્યાખ્યામાં કર્મભૂમિયોમાંજ જ્ઞાનાદિઆર્યો છે. ઉપરના વિવેચનથી દર્શનાર્ય અને ચારિત્રાર્ય એમ બે ભેદો તો લીધા છે ભાષ્યની સ્વોપજ્ઞતા શ્વેતાંબરતા અને સંપૂર્ણ અને જ્ઞાનાર્ય ભેદ લીધો નથી એ વિચિત્રપણું જ છે. વ્યાખ્યાદિતા સિદ્ધ થશે એ આશા યોગ્ય જ ગણાય. ૩૨. જ્ઞાનઆર્યને બુદ્ધિમાનું ગણીને આર્યનો
(અનેકાંત પત્ર) અંતરભેદ ગણવો તે દિગંબરોને જ યોગ્ય ગણાય.
,
,
Page #269
--------------------------------------------------------------------------
________________
(તા. ૪-૨-૩૯)
શ્રી સિદ્ધરાક
આથમીક્કાશ8છી જ અમોધદેશના
(ગતાંકથી ચાલુ) એ બાઈને જોતાં ચંડપ્રદ્યોતનની શી દશા થવી ખોટ ન હતી ભગવાન શ્રી મહાવીર દેવના જોઈએ વારું? આઘે ન જાઓ, આજનો વિચાર કરો. સવસરણમાંથી ઉઠીને લશ્કર ભેગું કરીને મૃગાવતીની કોઈ શ્રીમંત શેઠીયાને તેની પાડોશણ બાઈ આ રીતે રક્ષા કરવા તૈયાર થવાના ન હતા. અર્થાત્ બીજા કોઈ બનાવી જાય અને તેજ બાઈ તેની નજરે પડે તો એ પ્રસંગો ચડપ્રદ્યોતનને અટકાવ કરે એવા ન હતા. આ શેઠીયો શેતાનનું રૂપ ધરીને બાઈને પીસી નાંખતાં સંયોગોનો લાભ લઈ ચંડપ્રદ્યોતન પોતાના પશુબળથી જરાય અટકે ખરો કે? ચંડપ્રદ્યોતનની દશા આજના પ્રેરાઈ લશ્કરની મદદથી મૃગાવતીના દેહને ઝાલીને શેઠીયા જેવી ન હતી. સમવસરણમાં બાઈને નિહાળવા પોતાના અંતઃ પુરમાં લઈ ગયો હોત તો શું કાંઈ વાંધો છતાં રાણી મૃગાવતીને જોવા જાણવા છતાં ચંડપ્રદ્યોતન હતો? જરાય નહિ. આ સઘળું બની શકે એવું હતું તે તેની તરફ એક આંગલી પણ કરતો નથી તો પછી તેની છતાં ચંડપ્રદ્યોતન તેમાંનું કાંઈ કરતો નથી ! કારણ? ચેષ્ટા કરવાની વાત તો હોય જ ક્યાંથી? અરે એટલું કારણ એ જ છે કે ભગવાન શ્રી મહાવીરદેવનું બહુમાન જ નહિ, પણ અહિં બાઈને આવેલી જોઈને રાજાની તેને અંતરે વસેલું છે. તીર્થકર ભગવાન પરત્વેના તેના ઉપર આંખ પણ કરડી થતી નથી, આજનો યુગ નિસીમ પ્રેમે તેના અંતરમાં નિવાસ કર્યો છે. હવે બાઈ હોય તો કેમ થાય? પાંચ પંદર ભેગા મળીને કહેશે કે આગળ વધીને ચંડપ્રદ્યોતનને કહે છે કે, મહારાજ! “ચાલને પેલી એકલી નીકળી છે, તે લાગ જોઈને આપની પ્રીતિ મારા ઉપર છે, પરંતુ મારી પ્રીતિ શીયલ ઉઠાવી લાવીયે” અને એમ ન બની શકે એવું હોય તો ઉપર છે, માટે કૃપા કરી મને ચારિત્ર અંગીકાર કરવાની લગ્નના હક્કોના ભોગવટા જેવા હક્કો માટે કોર્ટમાં આજ્ઞા આપો, અને મારો આ બાળક જે હજી ખરેખર દાવો પણ માંડે, પણ અહીં તેમાંનું કાંઈ નથી. બાળક છે તે પણ હું આપના ખોળામાં મૂકું છું તેની ચંડપ્રઘાતન મહારાજા હતો, લશ્કરની તેની પાસે કાંઈ રક્ષા કરો!
Page #270
--------------------------------------------------------------------------
________________
તા. ૪-૨-૩૯
૨છે .
- શ્રી સિદ્ધરાક દાઝયા પર ડામ!
- વર્ગ તો માત્ર બેજ ! મૃગાવતીના આ શબ્દો ચંડપ્રદ્યોતનને માટે તો
ચંડપ્રદ્યોતન ત્યાગી નથી તે સાધુ થએલો નથી. દાઝયા ઉપર ડામ જેવાજ હતા. વિચાર કરો કે એક તો તેણે દીક્ષા લીધી નથી. તે સંસારી છે, યુદ્ધો કરે છે, બાઈએ રાજાની કામની ભૂખ પૂરી કરવા જેવું વચન પોતાની આકાંક્ષાને સંતોષવા ગમે તેવા પાપ કરવા તે આપ્યું, એ જ આશાએ રાજા પાસે પોતાના રાજનગરને તૈયાર છે. પર સ્ત્રી ઉપર તે દૃષ્ટિ નાંખે છે. આ રીતે તે કિલ્લો કરાવી લીધો. એ જ આશાએ તેની પાસે અનાજ જડતામાં જકડાએલો છે. પરંતુ તે છતાં તે મૃગાવતીને વગેરે કિલ્લામાં ભરાવી લીધું. અને જયાં છેવટનો દીક્ષા લેવાની આજ્ઞા આપે છે. કારણ કે તેની વૃત્તિ વખત આવે છે. ત્યાં મૃગાવતી દીક્ષા લેવા તૈયાર થાય
ચેતનમાં રહેલી છે. જડમાં તે પડેલો છે, પરંતુ ચૈતન્ય
તરફની ધ્યેય અને પૂજ્યબુદ્ધિને તે જરા પણ ત્યાગતો છે, અને ચંડપ્રઘાતન જેને પોતાનો શત્રુ માને છે તેજ
નથી આથી જ તેની ગણના સૂગડાંગમાં ધર્મીપક્ષમાં બાલશત્રુને મૃગાવતી સંરક્ષણ અર્થે ચંડપ્રદ્યોતનના
કરવામાં આવી છે. આથી જ હવે એક સિદ્ધાંત એતો ખોળામાં સોંપે છે. જો આ વખતે ચંડપ્રદ્યોતનના નક્કી જ થાય છે કે, મનુષ્યોની ઈચ્છાના અથવા હૃદયમાં ધર્મ વસેલો ન હોત તો શું થાત? બરાબર મનુષ્યોના વર્ગો તો બેજ હોઈ શકે. એક વર્ગ જડ તે કે સિદ્ધરાજ અને રાણકદેવીની ત્યાં પહેલી આવૃત્તિ થાત. જે તરફ ધસેલો. અને બીજો વર્ગ તે એ કે જે ચેતન સિદ્ધરાજ રાણકદેવી પાસે વિષયતૃમિની યાચના કરે તરફ ધસેલો. અહીં જો એવો ત્રીજો વર્ગ જુદો ઉભોકરો છે. રાણકદેવી નથી માનતી, ત્યાં સિદ્ધરાજ તેના બે કે જે વળગેલો જડમાં હોય પરંતુ ધ્યેય ચેતન તરફ હોય. બાળકો માણેરો અને ગાપચો, તે બંનેને મારી નાંખે
Lી તો વળી તમારે ચોથો એવો પણ વર્ગ ઉભો કરવો પડશે
કે જે વ્રતો અને ધર્મક્રિયાઓ ઇત્યાદિ ચેતન ઉદયની છે. અહીં તે સ્થિતિ નથી. તે સ્થિતિ કેમ નથી? એનો
ક્રિયામાં અનુરક્ત હોય, પરંતુ ઈચ્છા તો વિચાર કરો. કારણ એટલું જ છે કે અહીં ધર્મને અંગે
દેવલોકાદિજડમાં હોય ! પ્રીતિ છે. મહારાજાને ત્રિલોકના નાથ ભગવાન શ્રી
ચાર વર્ગ કેમ કહ્યા હતા? મહાવીરદેવ પરત્વે અનંતમાન છે. આ બધાથી પ્રેરાઈ રાજા ચંડપ્રદ્યોતન બાઈએ કરેલી પોતાની બનાવટ, હવે કોઈ એમ કહે કે આપણે પહેલા ચાર વર્ગ મશ્કરી, ઈત્યાદિ બધું શાંતિથી ગળી જાય છે. અને કહ્યા, પછી ત્રણ વર્ગ કહ્યા, અને હવે વળી બેજ વર્ગ બાઈને શ્રીમતી ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની કહીએ છીએ, તો આ શું? મહાનુભાવો ! આગળ જે
ચાર વર્ગ કહ્યા છે તે સાધ્યની અપેક્ષાએ કહેવામાં આજ્ઞા આપે છે. હવે ચંડપ્રદ્યતન તથા મૃગાવતીની
આવ્યા નથી. સાધ્ય અને આ કથાને ફરી ફરી સ્મરણમાં લઈ તેમાં રહેલા તત્ત્વને વિચારી જુઓ.
(અનુસંધાન પેજ - ૨૦૯)
Page #271
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા-સંઘયાત્રા (ગતાંકથી ચાલુ) આ વાત જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે પર્યુષણાની દીપક પૂજાની સાબિતી. તિથિ જે ભાદરવા સુદિ પંચમીની હતી તેની પરાવૃત્તિ પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્યસ્તવનું સબલપણું કરીને ચોથે જે પર્યુષણા આચરવામાં આવી અને જેની પ્રબલ પવિત્રતાના કારણ તરીકે છે. એમ કહી યુક્તિ પ્રવૃત્તિ જીનવચનને માનનારા સકલસંઘે અમલ મેલી જણાવી, બહુખ્યાત અને અવિરૂદ્ધ પુરૂષોથી આચરેલું છે તે બાબતમાં ભગવાન્ ચૂર્ણિકારે આચાર્ય મહારાજ છે એમ કહી આચરણ જણાવી, તે છતાં યુક્તિ અને કાલભાચાર્યનું યુગપ્રધાનપણું જણાવવા સાથે સા વેવ
આચરણાની તરફ જે કેટલાક ભદ્રિકજીવો દુર્લક્ષ્ય કરે મધુમત સમજીવંધેખ એટલે તેજ ચોથને સંવચ્છરીની
અને માત્ર શાસ્ત્રમાં કહેલા અક્ષરોનેજ વળગે તેવા તિથિ તરીકે યુગપ્રધાન કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવી અને શ્રી શ્રમણસંઘે તેમાં સંમતિ આપી. અર્થાત્
ભદ્રિકાના ઉપકારને માટે આચાર્ય મહારાજ જણાવે છે ભગવાન કાલકાચાર્ય મહારાજા યુગપ્રધાન હોવાથી
કે ભગવાન ઉમાસ્વાતિવાચકજી કે જેઓ વાચક એટલે તમના વચનની માન્યતા સકલ શ્રી સંઘે કરવી એ. પૂર્વધરોમાં અગ્રગણ્ય હતા તેઓએ પુજાના અધિકારની ફરજીયાત જ હતી. કેમકે તેવા મહાપુરૂષના વચનનો અંદર દીવાની પૂજા જણાવેલી છે. એમ કહી અનાદર તો મિથ્યાત્વવાળો જ કરી શકે. અને તેને જ શાસ્ત્રવચનથી પણ આરતિ અને મંગલદીપવાની પૂજા અંગે શાસ્ત્રકારો મતદારો ૩ છિત અર્થાત યોગ્ય જ છે એમ સ્પષ્ટ કર્યું છે. સામાન્ય રીતે શાસ્ત્રોમાં જ્ઞાનાચારાદિ પાંચે આચાર સંપૂર્ણ તથા તપ સંજમે યુક્તિ અને આચરણાથી જે હકીકત સાબીત કરવાની વ્યાપ્ત એવા મહાપુરૂષના વચનનો અતથાકાર એટલે હોય છે તે જગો પર શાસ્ત્રોના પાઠો આપવાની જરૂર અનાદર કરવો તે તો મિથ્યાત્વ છે. એટલે નથી હોતી, પરંતુ જે હકીકત શાસ્ત્રથી સાબીત કરવાની મિથ્યાત્વવાળો જ મહાપુરૂષના વચનનો અનાદર કરી હોય છે તે જગોપર શાસ્ત્રોના પાઠો આપવા તે શકે. અર્થાત યુગપ્રધાનકાલકાચાર્ય મહારાજના વચનો અનિવાર્ય હોય છે. જો કે શ્રદ્ધાનુસારી મનુષ્યો અનાદર કોઈપણ સંઘવાળી વ્યક્તિથી થઈ શકે તેમ ગ્રંથકારના વચન ઉપર ભરોસો રાખવાવાળા હોવાથી હોતો, તેમજ કોઈએ કર્યો પણ ન્હોતો, છતાં ચૂર્ણિકાર ગ્રંથકારે સૂચવેલા શાસ્ત્રના પાઠને માનવામાં આનાકાની મહારાજને યુગપ્રધાન શ્રીકાલકાચાર્ય મહારાજે કરતો જ નથી, છતાં સર્વશ્રોતાઓ તેવા શ્રદ્ધાનુસારી આચરેલી ચતુર્થીની પર્યુષણામાં શ્રમણસંઘની જે હોતા નથી. એટલું જ નહિ, પરંતુ કેટલાક શ્રોતાઓ સંમતિદેખાડવી પડી તે શ્રમણ સંઘની અનાદરની
શાસ્ત્રની હકીકતને અધિકારી પ્રસંગ વિગેરેની સાથે સ્થિતિની સંભાવનાને અંગે નહિ, પરંતુ તે ચતુર્થીની
મેળવે છે. ત્યારે જ સંતોષ પામે છે, અને કેટલાક પર્યુષણા સંબંધીની આચરણાની લક્ષણયુક્તતાને માટે
માર્ગાભિમુખ શ્રોતાઓ અનેક કુમાર્ગીયઆચાર્યોના જ છે. આજ કારણથી રાત્રિક અને મંગલદીપકને
શાસ્ત્રોને નામે ગપગોળા સાંભળેલા હોવાથી શાસ્ત્રના અંગે પણ તેનો રીવાજ જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી વિદુવાત અને વિરુદ્ધ એવા પુરૂષોએ આચરેલો હોવાથી
નામ માત્રથી સાચી માન્યતા ધરાવનાર થઈ શક્તા એમ કહી આરતિ અને મંગલદીવાની યોગ્યતા સાબિત
નથી, પરંતુ શાસ્ત્રના પાઠને જોવાથી જ સંતોષ માનનાર કરે છે.
હોય છે માટે શ્રી દેવેન્દ્રસૂરિજી યુક્તિ આચરણા અને
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૪-૨-૩૯
શાસ્ત્રોક્ત વચનથી દીપક પૂજાનું યોગ્યપણું સાબીત કરવાનો પ્રસંગ હોય છે માટે શ્રી દેવેન્દ્રસૂરિજી કરવા છતાં એટલા માત્રથી સંતોષ પામતા નથી, પરંતુ મહારાજ કહે છે કે આરતી અને મંગલદીવાની વખતે તે વાચકમુખ્યનો કહેલો પાઠ પણ સ્પષ્ટપણે આપે છે નાટક કરવું જોઈએ અને તે માટે તે નાટક કરવાનું એટલું જ નહિ પરંતુ તે પાઠના અવતરણમાં તથા ૨ વિધાન અને તેનાં દૃષ્ટાન્તો નીચે પ્રમાણે છે. ત૬ એમ કહી પ્રદીપની વિધિની મજબૂતી માટે જોર
ભગવંતો આગલ પણ નાટક થઈ શકે. દેતાં કહે છે કે તેજ વાચક મુખ્યનું કહેલું વચન કે જેમાં દીપની પૂજા જણાવવામાં આવી છે તે વચન તમારી
ભગવાન્ મહાવીર મહારાજની આગળ નજર આગળ મુકું છું. આમ કહીને નીચે પ્રમાણેનો સૂર્યાભદેવતાએ બત્રીસબદ્ધ નાટક કરેલું છે તે વાત વાચકમુખ્યના ગ્રંથનો પાઠ આપ્યો છે.
શ્રીરાયપાસેણીસૂત્રને વાંચનાર અને સાંભળનારથી ચૈત્યાયતનું પ્રસ્થાપનાનિ કૃત્વા તિ: પ્રયતઃ અજાણી નથી, અને તેજ સૂર્યાભદેવે કરેલા નાટકની પૂના ધૂમાલ્યાધિવાસધૂપBરીપદૈઃ II શ્રી ભગવતી સૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્ર વિગેરેમાં દેવોએ
આ શ્લોકમાં વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિવાચકજી કરેલા વંદનના અધિકારમાં નાટકને માટે ભલામણ સ્પષ્ટપણે જણાવે છે કે શ્રાવકે પોતાની કરવામાં આવે છે તે પણ તે તે સૂત્રોના વાંચનાર અને વૈભવાદિશક્તિને અનુસરીને ચૈત્યાયન એટલે સાંભળનારથી અજાણી નથી. રાયપસેeઇમાં મુખ્યત્વે ભગવાન્ જીનેશ્વરમહારાજની પ્રતિમાને સ્થાપવા માટે જણાવેલો નાટક સંબંધી મૂલસૂત્રનો પાઠ પ્રસંગ સહિત નું મંદિર કરવું જોઈએ, અને વિધિપૂર્વક મંદિરનું અનુક્રમે જણાવવા ઉપયોગી ધારી અહિ આપવામાં નિષ્પાદન કર્યા પછી વિધિપૂર્વક પ્રતિમાઓ બનાવી આવે છે. તેની પ્રતિષ્ઠા કરાવીને મન વચન કાયાથી પ્રયત્નવાળા તળ ભૂરિયા સમક્ષ માવો મહાવીરસ્સા શ્રાવકે સુગન્વિચૂર્ણ પુષ્પ અધિવાસ ધૂપ અને દીવા ગંતિ થH સોડ્યા નિસમ્મ રદ૬ નાવ દિયા વિગેરેએ કરીને તે જીનેશ્વર ભગવાનની પ્રતિમાની ક્રુતિ દ્રિત્તા સમજ માવં મહાવીરંવંજમંડું પૂજા કરવી જો ઈએ. આવી રીતના શ્રી વંદિત્તા નસિત્તા પુર્વ વયાસી–મદનં બંન્ને ! . ઉમાસ્વાતિવાચકજીના સ્પષ્ટ પાઠને દેખનારો મનુષ્ય રિયાજે રે જ મસિદ્ધU મવસિદ્ધિU ? કોઈપમ દિવસ પૂજનમાં ફેલ કે દીપ વિગેરેની સમ્પટ્ટિીમિત્રછાવિત્રી ?પરિસંસારિતે મvi સંસરિણ વસ્તુઓના વિધાનમાં શંકાવાળો થશે જ નહિ. ? કુત્તમવોદિ કુમવોદિg ? મારા વિરહતે ?
પૂર્વે જણાવેલી વિધિથી જે અભિષેકથી માંડીને રિમે મરિમે ? સૂરિથામા સમજે માવં મહાવીર આરતી મંગલ દીવા સુધીનું પૂજન કરવાનું જણાવ્યું શૂરિયામાં રેવં પર્વ વાણી ભૂરિયા તુ જે તેમાં ગંધ આદિ પૂજાની વખતે નાટ્યનો પ્રસંગ હોતો મવદ્ધિ નો મવદ્ધિને નાવ ચરિને જો નથી પરંતુ આરતી દીવાની વખતે તો જરૂર નાટ્ય રિજે (પૃ. ૨૨)
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૦૩
તા. ૪-૨-૩૯
શ્રી સિદ્ધચક્ર સૂર્યાભ દેવતાની પ્રભુ પ્રત્યે પ્રચ્છા.
અને મૂક શ્રેષ્ઠિ જેવાની માફક સમ્યગ્દર્શન અને સૂર્યાભદેવતા અને તે મોટી પાર્ષદાને ભગવાને ધર્મોપદેશ ત્યાગરૂપી બોધિને પામવામાં મોટા અંતરાયવાળા હોય કર્યો પછી જે દિશાથી તે પર્ષદા આવી હતી. તે દિશાએ છે, માટે હું તેવો સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું? પર્ષદા ચાલી ગઈ પર્ષદાના ગયા પછી સૂર્યાભદેવતા વગર કષ્ટ સમ્યગ્દર્શન અગર ત્યાગરૂપી બોધિને ભગવાનને પોતાની સ્થિતિ સંબંધી જે પૃચ્છા કરે છે તે પામવાવાળા જીવો પણ કેટલાક ભરત બાહુ, સુબાહુ જણાવતાં સૂત્રકાર મહારાજ કહે છે કે તે સૂર્યાભદેવતા વિગેરેની માફક આરાધક હોય છે જયારે કેટલાકો પીઠ, શ્રમણભગવંત મહાવીર મહારાજની પાસે ધર્મને શ્રવણ મહાપીઠ, આદિકની માફક વિરાધક પણ હોય છે તો કરીને અને તે ધર્મનું અવધારણ કરીને હર્ષવાળો થયો. હું આરાધક છું કે વિરાધક છું ? સમ્યગ્દર્શનાદિ સંતોષવાળો થયો, યાવત દેશનાના હર્ષથી હરાયેલું છે આરાધના કરનારો વર્ગપણ કોઈક તે આરાધનાના હૃદય જેનું એવો થયો પછી ઉઠવાની ક્રિયા કરીને ઉભો ભવમાંજ પુંડરીકસ્વામી આદિની માફક મોક્ષ પામનાર થયો અને ઉભો થઈને શ્રમણ ભગવંત મહાવીર હોય છે. ત્યારે કેટલોક વર્ગ શાલિભદ્રઆદિની માફક મહારાજને સામાન્ય રીતે વંદન કરી વિશેષ રીતે ભવાંતરે મોક્ષ પામનારો હોય છે. (સામાન્ય રીતે ભવ્ય નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને એમ કહે છે કે સમ્યગ્દષ્ટિ પરિતસંસારીસુલભબોધિ અને આરાધક હે ભગવન ! હું સૂર્યાભદેવતા શું કેટલાએ ભવોએ જીવ છેલ્લા ભવને પામનારોજ હોય છે અને તેથી તે કરીને પણ સિદ્ધ પામનારો છું ? કે સ્કાય જેટલું જરૂર ચરમ તરીકે કહેવાય જ છે, છતાં પ્રશ્નના ભવમાં ભવભ્રમણ કરીશ તોએ સિદ્ધિ નહિ મેળવી શકે એવો લાયકાત હોય તો તેજ ભવમાં અગર પ્રશ્નના ભવમાં છું? જો ભવસિદ્ધિક એટલે ભવ્ય હોઉં તો પણ શું હું ચારિત્રની લાયકાત ન હોય તો તેથી અનંતરના ભવમાં સમ્યગદષ્ટિ એટલે જીવાદિતત્ત્વો અને દેવાદિ રત્નત્રયી જેને મોક્ષ મળે તેને ચરમ ગણવામાં આવે અને તેથી સંબંધમાં સમ્યગ્દષ્ટિ એટલે શ્રદ્ધાવાળો છું કે મહારી શ્રદ્ધા દેવતાઓના પ્રશ્નોના ઉત્તરદેતાં જે ચરમ થવાનું સત્ય પદાર્થોની શ્રદ્ધાથી વિપરીત છે? હું જો સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે તે ભવાંતરને માટે ચરમપણાથી હોઉં તો પણ સમ્યગ્દષ્ટિને સતત જધન્ય આરાધનાએ લેવાયને મનુષ્યના પ્રશ્નની વખતે જે ચરમપણું આઠ ભવ અને ઉત્કૃષ્ટ આરાધનાએ તેજ ભવમાં જેમ કહેવામાં આવે તે તદ્ભવની અપેક્ષાએ લેવાય તે હેજે મોક્ષ થાય છે તેમ સમ્યગ્દષ્ટિને વિરાધના અને પ્રતિપાત સમજાય તેવું છે. વ્યાકરણમાં જેમ ધાતુની સાથે થવાથી અર્ધપદગલમાં માત્ર કંઈક ઓછો એવો અનંતો જોડાયેલા પ્ર આદિને ઉપસર્ગ કહેવામાં આવે છે, છતાં પણ સંસાર થાય છે. માટે હું પરિમિત એટલે થોડા બહુવ્રીહિ વિગેરે સમાસોમાં જો કે પ્ર વિગેરે જે હોય છે સંસારથી મોક્ષ પામવાવાળો છું કે અનન્ત સંસાર તે ધાતુની સાથે જોડાયેલા હોતા નથી પરંતુ નામની સાથે રખડીને મોક્ષ પામનાર હોવાથી અનન્ત સંસારવાળો જ જોડાયેલા હોય છે, છતાં પણ તેને ઉપસર્ગ કહેવામાં છું. જો હું પરિમિત સંસારવાળો હોઉં તો પણ કેટલાક આવે છે, તેવી રીતે અહિં પણ ચરમ પણું પરિમિત સંસારવાળા ભરત મહારાજાને યથાસંભવપ્રમાણે લેવું એ અયોગ્ય નથી, દેવતાઓના શાલિભદ્રાદિની પેઠે સમ્યગ્દર્શન અને ત્યાગમાર્ગરૂપી પ્રશ્નોમાં વાસ્તવિકરીતિએ અચરમ ભવ જ કહી બોધિને સ્ટેજે પામનારા હોય છે અને કેટલાકો મેતાર્ય શકાય, પરંતુ તે ભવ એટલે દેવભવની અપેક્ષાએ
Page #274
--------------------------------------------------------------------------
________________
( ૨૦
શ્રી સિદ્ધરાજ
તા. ૪-૨-૩૯
)
ચરમપણું લેવામાં ચરમભવ એમ કહેવામાં પણ કરનાર સૂર્યાભદેવને શ્રમણભગવંતમહાવીરમહારાજે કોઈપણ જાતની અડચણ નથી. દેવતાઓને બીજે જ પહેલેથી સમ્યગ્દષ્ટિપણાની યાવત્ આરાધક પણાની ભવે મોક્ષે જવાનું હોય છતાં જો અચરમભવ કહેવામાં અને ચરમભવપણાની છાપ મારી છે. એટલે સ્પષ્ટ આવે તો એકાંતર ભવે થવાવાળા મોક્ષની પ્રતીતિ થાય થયું કે સૂર્યાભદેવતાએ શ્રમણભગવંત મહાવીર નહિએટલું જ નહિ, પરંતુ સંખ્ય અસંખ્ય અને અનંત મહારાજની આગલ કરેલું નાટક એક અંશે પણ ભવ દેવતાઓના પામનારાઓને પણ અચરમભવપણું વિરાધનાનું કારણ નથી, અને તે ભક્તિના પ્રવાહને જેમ હોય છે, તેમ તે એકાવતારી દેવતાની દશાપણ લીધે બત્રીસ બદ્ધ નાટક કરનાર સૂર્યાભદેવતા એક અચરમ કહેવાથી થઇ જાય, માટે એકાવતારી દેવતાની અંશેપણ વિરાધક નથી, એટલે જે કોઈપણ જીવ દશાપણ અચરમ કહેવાથી થઈ જાય, માટે એકાવતારી સમ્યગ્દષ્ટિ હોય, આરાધક હોય અને ચરમભવી હોય દેવતાઓને અંગે તે દેવતાના ભવના ચરમપણાની તે તો શ્રીદેવ ગુરૂ અને ધર્મની આરાધનામાં હરકોઈ અપેક્ષાએ ચરમભવ પણ કહેવાય છે તે અયોગ્ય નથી.) પ્રકારે કટિબદ્ધજે થાય. આ વસ્તુ વિચારનારો મનુષ્ય
કોઈપણ પ્રકારે દ્રવ્યસ્તવને આરાધના અને સુજ્ઞ મનુષ્યોએ ધ્યાન રાખવાની જરૂર છે કે દેવતા ચરમપણાની વાનગી તરીકે ગણ્યા સિવાય રહી શકશે, સંબંધી પ્રશ્નોત્તરની વખતે ચરમ અચરમપણાનો પ્રશ્ન
નહીં એટલુજ નહિ, પરંતુ એ પણ સ્પષ્ટ રીતિએ અને ઉત્તર થાય છે, પરંતુ મનુષ્યને અંગે જ્યારે પ્રસંગ સમજાશે કે જેઓ દ્રવ્યસ્તવથી અને દેવ ગુરૂ ધર્મની હોય છે ત્યારે ચરમશરીરી તરીકે વર્ણન કરવામાં આવે આરાધનાથી કોઈપણ પ્રકારે વિમુખ રહેવાવાળા હોય છે, તેથી ભવને શરીરને ખ્યાલમાં લેનારો વિવેકીજન તેઓ મોક્ષમાર્ગને આરાધનારા નથી અને તેથી તેઓને મનુષ્યની અપેક્ષાનું ચરમસરીની એટલે છેલ્લું શરીર લેવું એકાવતારીપણું કે અત્યભવપણું આવવાનો સંભવ યોગ્ય જ છે તે સ્ટેજે સમજી શકશે.
સર્વથા અસંભાવનીય નહિ તો પણ દુઃસંભવનીય તો આ બધા ભવસિદ્ધિકપણા આદિ પ્રશ્નોના જરૂર છે. ઉત્તરમાં શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે જણાવ્યું આરાધકવિરાધકપણાની દશા કેવી અને ક્યાં? કે હે સૂર્યાભ! તું ભવસિદ્ધિક છે પણ અભવસિદ્ધિક નથી, યાવત્ ચરમભવી છે પણ અચરમભવી નથી.
કેટલાકો તરફથી એમ કહેવામાં આવે કે ભગવાનું
જીનેશ્વરમહારાજની પૂજયતા અગર દેવગુરુ અને નાટ્યકાર સૂર્યાભદેવની નૃત્યક્રિયા વિરાધક- ધર્મની આરાધનાની બુદ્ધિમાં જેઓને મંદતા ન હોય, પણે નહિ.
છતાં તેઓ જો આરંભના કારણથી ડરી જઈને પૂજા ઉપર જણાવેલું એકવીસમું સૂત્ર જો કે નાટકના અને
અને આરાધનાનથી દૂર રહે તો તેમાં તેઓ તરફથી પ્રકરણની અંતર્ગત નથી થતું. તો પણ સર્યાભદેવને દયાનું મુખ્ય સ્થાન રખાતું હોવાથી આરાધનામાં શી
ક્યા કારણથી વિશેષ ભાવોલ્લાસ થયો અને કેમ નાટક અડચણ આવી? આવું કહેનારાઓએ સમજવું જોઈએ કર્યું? એ અધિકાર જણાવવાને અંગે આ એકવીસમાં કે અભવ્ય અને મિથ્યાર્દષ્ટિ જીવો જેઓ સાધુપણું કોઈ સૂત્રને દેવુ યોગ્ય ધાર્યું છે. આ ઉપરથી ભવ્યજીવો કારણસર ગ્રહણ કરે છે
આ કારણસર ગ્રહણ કરે છે અને તેમાં જેઓ નવમાં રૈવેયક સમજી શકશે કે ભગવાનની આગળ બત્રીસબદ્ધ નાટક સુધી જવાના પરમ શુકલેશ્યાવાળા પરિણામને ધારણ
Page #275
--------------------------------------------------------------------------
________________
' (તા. ૪-૨-૩૯) શ્રી સિદ્ધચક
હશે કરનારા હોય છે અને વળી તેઓ કેવલિમહારાજ જેવા પ્રતિમાલોપકોને શું વિરાધનાનો ડર છે? બાહ્યથી શુદ્ધચારિત્રને પાલનારા હોઈ કોઈપણ જીવની યાદ રાખવું કે વરસાદની વખતે આચાર્ય આદિની વિરાધના કરનારા હોતા નથી, તો પછી જીવહિંસાને દેશના શ્રવણ અને અભિગમનાદિક કરવામાં તેઓના વર્જવાની પ્રાધાન્યતા ધારણ કરવાવાળા તે અભવ્ય અને સાધુઓ તો દૂર જ રહે છે અને તેમાં તેઓ પોતાની મિથ્યાષ્ટિઓ કેમ આરાધક કે ચરમ શરીરી બનતા સર્વવિરતિને આગળ કરે છે તો પછી સર્વવિરતિવાળા નથી અને અવિરતિ સમ્યગ્દષ્ટિ કે જેઓ હિંસાદિક મંદિરમાર્ગી સાધુઓ દ્રવ્યસ્તવને ન કરે તે બહાને તે સત્તરે પાપસ્થાનકોમાં પ્રવર્તેલા હોય છે તેવા પણ જીવો દ્રવ્યસ્તવને શ્રાવકોની પાસે છોડાવવાનો ઉદ્દેશ શ્રી કૃષ્ણ મહારાજ અને શ્રેણિકમહારાજની માફક રાખનારા વર્ષના વસરાદમાં ધર્મશ્રવણ અને આરાધક અને સ્વલ્પભવી કેમ બને છે? આ અભવ્ય અભિગમનાદિક પોતે ન કરવા છતાં જે શ્રાવકો કરે તે અને મિથ્યાદષ્ટિ તથા કેવલ સમ્યગ્દર્શનધારીની તેને દક્ષિણદિશા નારકી થવાવાળા જાહેર કરતા નથી વસ્તુસ્થિતિને વિચારનારો મનુષ્ય જો સુલભબોધિ હોય એ ચોકખું છે. એટલે સ્પષ્ટ થયું કે તે પ્રતિમાલોપકોને અને આરાધક થઈ ચરમપણું પામવાને લાયક હોય તો પોતાના આચાર્યદિકોને માટે અને પોતાના બહુમાનને જરૂર વિષય, કષાય, પરિગ્રહ અને પરિગ્રહ અને માટે તો હાય જેટલી વિરાધના થાય તેનો અંશે પણ પ્રમાદને માટે થતા આરંભમાં ભાવહિંસા હોવાથી ડર નથી, એટલું જ નહિ, પરંતુ તેમાં સાક્ષાત્ શબ્દોથી પાપનો ડર રાખી શ્રીદેવ ગુરૂ અને ધર્મની આરાધનામાં કે અર્થાપત્તિથી લાભજ જણાવવો છે, તો પછી જે થતી સામાન્ય જીવ વિરાધનાને કોઈ દિવસ અગ્રપદ ભગવાન જીનેશ્વરમહારાજ કે તેમની પ્રતિમાના આપે નહિ. તે પ્રતિમાના લોપકોને અનુસરનારાઓએ દ્રવ્યસ્તવમાં જે વિરાધના વિગેરે બોલવામાં આવે તે વિચારવું જોઈએ કે વરસાદની વખતે કોઈ મનુષ્ય સમ્યગ્દષ્ટિઓના હિસાબે કેવલ બકવાદજ ગણાય. વ્યાખ્યાનમાં નહિ આવતાં ઘેર બેસી રહે અને પોતાને નાટકનો હેતુ કેવો હોવો જોઇએ. ધર્મી માને તથા જેઓ વરસાદ વરસતાં છતાં પણ ધર્મકથા સાંભળવા જાય તેઓને અધર્મી માને. અગર
ઉપર જણાવેલા સૂત્રની હકીકતને વિચારનારો હિંસાને નામે વિરાધક માને, અગર હિંસાને નામે
મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે સૂર્યાભદેવતાએ વિરાધક માને, તેવાઓને શું તે પ્રતિમાલપક શ્રમણભગવંતમહાવીરમહારાજની આગલ કરેલું સમ્યગ્દષ્ટિ માની શકશે ? તેવીજ રીતે.
નાટક કોઈપણ પ્રકારના પૌદ્ગલિકકારણને અંગે નથી, આચાર્યભગવંત કે સાધુમહાત્માનું આવાગમન થતું
પરંતુ પોતાના ભવસિદ્ધિકપણાઆદિના નિશ્ચયને
સાંભળવાના અંગેજ છે અને તેથી તેઓ સાંભળીને હોય તેવી વખતે જે મનુષ્ય નિવૃત્તિ (સામાયિકાદિક) કે આરંભના નામે અભિગમનાદિક ન કરે, એટલું જ
થયેલા હર્ષથી કરાયેલું નાટક કોઈપણ સમ્યગ્દષ્ટિપણા નહિં પરંતુ આચાર્યાદિના અભિગમને કરનારા જીવોને
આદિના શ્રવણથી થતી હર્ષ ઉત્પત્તિને ગણનારને વિરાધના કરનાર અને અધર્મી માને અગર
લાયકજ છે. સાઈઠ વર્ષ સુધી અપુત્રપણાને લીધે દક્ષિણદિશાના નરકમાં જનારા માને તો તેવા જીવોને
વ્યથિત હદયવાળો મનુષ્ય વ્યક્તિ પુત્રોત્પત્તિને શ્રવણ
કરી ને જે હર્ષને ધારણ કરે તેના કરતાં અનંતગુણા શું આ પ્રતિમાલોપકો આરાધકો અને ચરમભવી કે
હર્ષને આત્મા પોતાના સમ્યગ્દષ્ટિપણા આદિના ચરમશરીરી કહી શકે ખરા?
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૨-૩૯ નિશ્ચયને જાણવાથી ધારણા કરે એમાં સુજ્ઞોને માટે હર્ષવાળો અને સંતોષવાળો થયો એમ નહિ, પરંતુ આશ્ચર્ય જ નથી. જગતમાં સર્વકાળ નિઃસંતાન રહેલા પોતાના ચિત્તમાં આનંદની લહેરો પામવાવાળો તેથયો. મનુષ્યને જેમ તે સાઈઠ વર્ષના મનુષ્યને સંતાનોત્પત્તિના તે આનંદની લહેર એટલી બધી તીવ્રતાને પામી કે શ્રવણથી થયેલો હર્ષ ઘેલછા જેવો લાગે, તેવીજ રીતે કોઈપણ વખત પોતે જે મનના ઉલ્લાસને પામ્યો સમ્યગ્દષ્ટિને પોતાના સમ્યગ્દષ્ટિપણા આદિના નહોતો તેવા મનના ઉલ્લાસને તે વખત પામ્યો અને શ્રવણને અંગે થયેલો હર્ષ અને તે હર્ષને લીધે થયેલી પોતાના ભવ્યત્વ આદિકના નિશ્ચય કરનાર ભગવાનું નૃત્ય આદિની ચેષ્ટા મિથ્યાષ્ટિઓને તો જરૂર ઘેલછા મહાવીર મહારાજને ફેર વંદના નમસ્કાર કરી વિનંતિ જેવીજ લાગે. પરંતુ એમાં નવાઈ જેવું કાંઈ નથી. કરવા લાગ્યો કે હે ભગવાન્ ! આપ રૂપી અગર અરૂપી સૂર્યાભદેવની મનોદશા.
દૂર અગર નજીક વિગેરે સર્વ દ્રવ્યો કેવળજ્ઞાનથી જાણો આવી રીતે નાટકનું મૂળ કારણ જણાવ્યા પછી છો અને કેવલદર્શનથી દેખો છો. દૂર અને નજીકનાં સૂર્યાભદેવતા નાટકક્રિયાનો ઉપક્રમ કેવી રીતે કરે છે તે ક્ષેત્રમાં રહેલ સવે દ્રવ્યોને જાણો છો તથા દેખો છો. જણાવનાર સૂત્ર તરફ હવે દષ્ટિ કરીએ.
અતિત અનાગત અને વર્તમાન એવા સર્વકાલને આપ
દેખો છો અને ક્ષણે ક્ષણે સર્વદ્રવ્યના સર્વ પર્યાયો ! આપ तए णं से सूरियाभे देवे समणेणं भगवया महावीरेणं
જાણો છો અને દેખો છો. એટલે હે દેવાનુપ્રિય! આપ एवं वुत्ते समाणे हट्टतुट्ठ चित्तमाणदिए परमसोमणस्से समणं
મારી પહેલાંની અને પછીની દેવતાઈ મનોહર એવી भगवं महावीरं वंदति नमसत्ति २ एवं वदासी-तुब्भे णं
સામગ્રી અને યાત્મનોહર એવો પ્રભાવ મને મળેલો भंते ! सव्वं जाणह सव्वं पासह (सव्वओ जाणह सव्वओ
છે, મારા આધિન છે, અને જેનો હું સર્વપ્રકારે ઉપયોગ पासह) सव्वं कालं जाणह सव्वं कालं पासह सव्वे भावे
કરી શકું તેમ છું તે બધું આપ તો સાક્ષાત્ જાણો છો, તે जाणह सव्वे भावे पासहजाणंति णं देवाणुप्पप्पिया मम
માટે હે ભગવાન્ ! દેવાનુપ્રિય એવા શ્રીગૌતમસ્વામિ पुटिव वा पच्छा वा ममेयारुवं दिव्वं देविढि दिव्वं देवजुई
આદિ શ્રમણભગવંતોને હું ભક્તિ પૂર્વક દેવતાઈ दिव्वं देवाणुभागं लद्धं पत्तं अभिसमण्णागयंति, तं
દેવઋદ્ધિ વિગેરેવાળું બત્રીસ પ્રકારનું નાટક દેખાડવા इच्छातियाणं समआणं निग्गंथाणं दिळ
માગું છું. देवजुइं दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसतिबद्धं नट्टविहि
નાટકની ઈચ્છા પણ નિર્જરાની કોટિમાં. વંસિરપ (સૂર૨) જયારે શ્રમણ ભગવંત મહાવીર મહારાજે
આ સ્થાને ધ્યાન રાખવાની જરૂર છે કે સૂર્યાભદેવતાને ભવસિદ્ધિક એટલે ભવ્ય પણા આદિ સમાજ
- સૂર્યાભદેવતા સમ્યગ્દષ્ટિ અને આરાધક છે અને ચરમ દશાવાળો જણાવ્યો, ત્યારે તે સુર્યાભદેવતા હર્ષ વાળો છે, એમ ભગવાન મહાવીર મહારાજના નિરૂપણથીજ અને સંતોષવાળો થયો, એકલા મુખવિકારથીજ પહેલાં નક્કી થયેલું છે અને તેજ સૂર્યાભદેવતા દેવતાઈ
Page #277
--------------------------------------------------------------------------
________________
( તા. ૪-૨-૩૯
શી સિદ્ધયક ઋદ્ધિવાળું નાટક દેખાડવામાં ગૌતમસ્વામીજી આદિ મહારાજાની સૂર્યાભદેવતાએ એવી રીતે વિજ્ઞપ્તિ કરી, શ્રમણ ભગવંતોની ભક્તિ છે. એમ જણાવી તે છતાં સૂર્યાભદેવતાની તે વાતનો પોતે આદરપણ ન ભક્તિપૂર્વક જ નાટક દેખાડવા માગે છે. આ વસ્ત કયો તેમ નિષેધ પણ ન કયો. સમજનાર હશે તો સાધુ મહાત્માની ભક્તિ કર્મના ક્ષયને (ધ્યાન રાખવું કે બહુલતાએ પરિ ઉપસર્ગ કરનારી અને નિર્જરાને ઉંચે દરજે લઈ જનારી થાય પૂર્વકના જ્ઞા ધાતુનો પરિજ્ઞા શબ્દ બનાવવામાં આવે એમ સમજશે અને તેમાં પ્રતિમાલોપકોથી પણ ના પાડી છે અને તેનો નિષેધ અર્થ કરવામાં આવે છે અને તેથી શકાય તેમ નથી, ધ્યાન રાખવું કે પ્રતિમાલોપકોના મુદા અહિં નો પરિના એ વાક્યમાં નિષેધ ન હોય એ પ્રમાણે તો પહેલી તકે શ્રમણ ભગવંત અર્થપણ વાસ્તવિક છે અનુમતિ ન દીધી એવો અર્થ મહાવીર મહારાજે ભક્તિનો નિષેધ કરી જણાવવું કરવામાં પણ અડચણ નથી.) આદર અગર નિષેધ ના જોઈતું હતું કે નાટક એ દ્રવ્યસ્તવ હોવાથી તેની ક્રિયા તું કર્યો એટલા માત્રથી મૌનપણું આવી જતું હતું, છતાં ભક્તિરૂપ ગણે છે તે તારું માનવું ખોટું છે, પરંતુ આ દ્રવ્યસ્તવ હોવાથી નિષેધ્યો નથી કે આદરવાનું કહ્યું શ્રમણભગવંતમહાવીર મહારાજે તે નાટક દેખાડવામાં નથી એ જણાવવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ગમેલી ભક્તિમાં અંશે પણ પ્રતિષેધ કે ન્યૂનતા મૌનપણે રહ્યા, ત્યારે સૂર્યાભદેવતાએ બીજી વખત પણ જણાવીજ નથી.
એમ કહ્યું કે આપ બધુ જાણો છો. વગેરે અને શ્રી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે ગૌતમસ્વામીજી વિગેરેને ભક્તિ પૂર્વક હું નાટક દેખાડું બત્રીસબદ્ધ નાટકમાં બત્રીસમું નાટક ભગવાન (આવી રીતે બીજી વખત જયારે સૂર્યાભદેવતાએ મહાવીર મહારાજનાજ આખા ચરિત્રનો ઉપનય શ્રી મહાવીર મહારાજને વિજ્ઞપ્તિ કરી ત્યારે ભગવાન કરનારું થવાનું છે અને તે શ્રમણ ભગવંત મહાવીર મહાવીર મહારાજે તે અર્થનો અનાદર કે નિષેધ ન કર્યો મહારાજાના કેવલજ્ઞાનના વિષયથી બહાર નથી, છતાં અને મૌન રહ્યા એવું સૂત્રકારે જણાવ્યું નથી તે દ્રવ્યસ્તવને તેવું ચરિત્રનું અભિનયન જે ભગવાન ગૌતમસ્વામીજી નહિ માનનારાઓએ ખરેખર ધ્યાનમાં લેવાનું છે. આગળ થાય તે ભગવાન્ ગૌતમસ્વામીજી આદિને એટલે કહેવું જોઇએ કે તે સૂર્યાભદેવતાના બીજી અત્યંત નિર્જરાનું કારણ બનવા સાથે તે ચરિત્રના વખતના કથનમાં એવી ભક્તિભાવની તીવ્રતા હોવી અભિનયરૂપે નાટક કરનાર સૂર્યાભદેવતાને શ્રમણ જોઈએ અને તેને લીધે લાભનું પ્રમાણ ઘણું જ વધી ગયેલું ભગવંતોની ભક્તિ થાય એ કોઈપણ પ્રકારે અનુચિત ' હોવું જોઈએ કે જેથી તે અનાદરાદિકનાં વાક્યો નથી અને તેથી જ શ્રમણ ભગવંત્મહાવીર મહારાજે તે
1 ભગવાન મહાવીર મહારાજે કહ્યાં નથી અને સૂત્રકારે નાટક દેખાડવાનો અને ભક્તિનો એક અંશ પણ નિષેધ
તેનો નિબંધ પણ કર્યો નથી.) કર્યો નથી, આવી રીતે જયારે ગૌતમાદિ શ્રમણ
નાટક માટે ભગવંતની અનુજ્ઞા ખરી કે? ભગવંતોને ભક્તિપૂર્વક નાટક દેખાડવાની જે વિજ્ઞપ્તિ
વાચકગણ એટલું તો સ્પષ્ટપણે સમજી શકે છે કે કરીતે વિજ્ઞપ્તિનો જો ભગવાન મહાવીર મહારાજ નિષેધ
આ જગત ના સામાન્ય મનુષ્યો આકારમાત્રથી બીજાની કરે તો ભક્તિનો અંતરાય થાય અને વિધાન કરે તો શ્રમણ ભગવંતોને નાટક દેખવાની પરવાનગી આપી *
ચિત્તવૃત્તિને સામાન્ય રીતે સમજી શકે, તો પછી કહેવાય. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર સૂયભદેવ જેવો સમ્યગ્દષ્ટિ અને અવધિજ્ઞાનને ધારણ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૨-૩૯
કરનારો જીવ ભગવાન મહાવીર મહારાજના દ્રવ્ય પર કે બીજી કોઈપણ જગોપર તિવૃત્તો માહિi મનને સ્ટેજે જાણી શકે તેમાં આશ્ચર્ય નથી અને તેથી પાદિvi વયે એમ કહી વંદન કરેલું જ નથી. એક બાજુ સાધુને નાટકની અનુજ્ઞા થવાનો પ્રસંગ અને લોકાશાહ અને તેને અનુસરનારાઓની કેટલી બધી બીજી બાજુ સૂર્યાભદેવના હૃદયમાં જાગેલી ભક્તિના અજ્ઞાનતા છે કે એના સૂત્રનું નામ જ તિરવું-તો ની અંતરાયનો પ્રસંગ જે ભગવાન મહાવીર મહારાજના પાટી જ રાખી છે અને તે બોલવા માત્ર રાખ્યું છે, તેના
ઇત્યાદિક મનમાં આવેલો છે અને તેથી તેઓ આદર કે નિષેધ મુદ્દા પ્રમાણે તો મોય કરે છે બોય કરતા નથી અને મૌનપણે રહે છે તે હકીકત
જગો પર પણ ધોયાં કરે કે બોયનું વરવે એટલું
બોલવાનું જ હોય, પરંતુ ભોજન કરવા કે કરાવવાની અવધિજ્ઞાનથી જાણી શકે એમાં આશ્ચર્ય નથી, આવી
ક્રિયાનો અંશ ન હોવો જોઈએ. ખરી વાત તો છે કે જે રીતે બીજી વખત શ્રમણ ભગવંત મહાવીર મહારાજને
1 ઓને શાસ્ત્રકારોએ મૃષાવાદ ટાળવા માટે જણાવેલી વિનંતિ કરીને ભગવાન મહાવીર મહારાજનો નિષેધ વ્યાકરણની જરૂરિયાત ન ધ્યાનમાં આવે તેમજ ન વિગેરે ન થવાથી ‘પ્રસંગ પ્રાપ્ત થયા છતાં નિષેધ ન માનવામાં આવે અને તેથીજ વ્યાકરણને વ્યાધિકરણની કરાય તો તે વાતની અનુમતી ગણાય' એ ન્યાયને કોટિમાં મુકે તેવાઓ તિg-તો ની ક્રિયાને ન સમજે અનુસરીને ભગવાન મહાવીર મહારાજની અનિષેધ અને તિg-તો નું સૂત્ર સમજી તે બોલવાનું જ કરે અનુમતિ છે એમ સૂર્યાભદેવતાએ ગયું અને તેથી બીજા તેમાં આશ્ચર્ય નથી.) વખતની વિનંતિ કરીને તુરત નાટકનો આરંભ કર્યો. નાટકની ભૂમિકાનું વર્ણન. જુઓ સૂત્રપાઠ तएणं समणे भगवं महावीरे सूरिपाभेणं देवेणं एवं
ભગવાન મહાવીર મહારાજને સૂર્યાભદેવતાએ वुत्ते समाणे सूरियाभस्स देवस्स एयमढे णो आढाति णो
ત્રણ વખત પ્રદક્ષિણા દીધી અને પછી સામાન્યથી વંદન
કરી વિશેષથી નમસ્કાર કર્યો. એવી રીતે શ્રમણ परियाणति तुसिणीए संचिट्ठति । से सूरियाभे देवे समणं
ભગવંત મહાવીર મહારાજનો કરેલો વિનય નમસ્કાર भगवं महावीरं दोच्चंपि एवं वयासी-तुब्भे णं भंते सव्वं
જો પ્રતિમાલોપકો ધ્યાનમાં લેશે તો તેઓને સ્પષ્ટ जाणह जाब उवदंसित्तएत्तिकट्ट -
માલમ પડશે કે સૂર્યાભદેવતાએ કરેલી નાટકની નાટકનો પ્રારંભ કરતાં સૂય ભદેવતા ક્રિયામાં મંગલાચરણના સ્થાને એટલે સૂત્રધારની શ્રમણભગવંત મહાવીર મહારાજાને ત્રણ વખત નંદીમાં મુખ્ય સ્થાન શ્રમણ ભગવાન મહારાજાના પ્રદક્ષિણા કરે છે. (સૂત્રના અર્થથી અને ક્રિયા કરવાની વિનયનું જ છે. શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજને રીતિથી અજાણ એવા લોકાશાહ અને તેને નમસ્કાર કરીને સૂર્યાભદેવતા ઈશાન કોણ તરફ ગયો
અનુસરનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે અહિં અને ત્યાં વૈક્રિયસમુદ્દઘાત કર્યો. વૈક્રિયસમુદ્દઘાતથી તિવૃત્તો માથાદિ પયાદિ જેફ એમ કહી ત્રણ સેંકડો જોજનનો દંડ તૈયાર કર્યો અને પછી સ્કૂલ વખત પ્રદક્ષિણા કરવાનું જણાવેલું છે, પરંતુ આ જગો પુદગલોને છોડી દઈ સારપુગલોને ગ્રહણ કર્યા, અને
Page #279
--------------------------------------------------------------------------
________________
(તા. ૪-૨-૩૯) શ્રી સિદ્ધચક . . .
૨૦૩. પછી બીજી વખત પણ વૈક્રિયસમુદઘાનથી અત્યંત કહેવાનો આશય વિચારો? મનોહર એવી ભૂમિ તૈયાર કરી. (અપૂર્ણ)
સિંદૂર પ્રકરણકાર તો એમ સ્પષ્ટ રીતે કહે છે કે: (અનુસંધાન પાન ૨૦૦નું ચાલુ) “તત્ર ધર્મ પ્રવરંવતિ ધીરાઃ" અર્થાત્ પ્રકરણકાર સાધનએ બંનેને જુદા કરવાથી જ ચાર વર્ગો કહ્યા મહારાજા લૌકિકવ્યવહારની વાત લઈને પણ એ જ છે. જડતામાં સાધ્ય અને સાધન છે એટલે બે વર્ગ એના, દર્શાવવા માંગે છે કે ત્યાં પણ ધર્મનું પ્રાબલ્ય માનેલું અને ચૈતન્યમાં સાધ્ય અને સાધન હોય છે એટલે બે
છે. લૌકિકતાએ અને અભવ્યોની દૃષ્ટિએ પણ ધર્મની વર્ગ તેના એમ મળીને ચાર વર્ગ થાય છે. આ રીતે આ
કેટલી મહત્તા છે તેજ વસ્તુ આ રીતે પ્રકરણકાર ચાર જાતના કાર્યોમાં જગત પ્રવર્તેલું છે. એમજ ચાર
મહારાજા જણાવે છે. સામાન્ય ભીલ કોળી જેવા પણ વર્ગ કહેવાનો આશય છે. જડની આરાધનાવાળા હોય
ધર્મને સારો ગણે છે, એ ઉપરથી ધર્મ કેવો મહાન છે તેમને પણ સાધ્ય અને સાધન એ બેમાં પ્રવૃત્તિ કરવાની
તેજ જણાવવાનો અહીં આશય છે, બીજો કાંઈ આશય છે, અને જે ચેતનની પ્રીતિવાળા હોય તેને પણ સાધ્ય
નથી. હવે એવો વર્ગ ધર્મને શ્રેષ્ઠ શા માટે કહે છે. તેનો અને સાધન એ બેમાં પ્રવૃતિ કરવાની છે. આ રીતે આ
વિચાર કરો. ધર્મને ધર્મ તરીકે જાણીને અથવા તેને આખું જગત ચાર પ્રવૃત્તિઓમાં પ્રતિકાળ રોકાએલું રહે છે. આગળ જે ત્રણ વર્ગ કહ્યા છે તે કેવળ લૌકિક
મોક્ષનું સાધન માનીને તેઓ ધર્મને શ્રેષ્ઠ કહેતા નથી. વ્યવહારની દૃષ્ટિએ છે. જેઓ કેવળ અલ્પબુદ્ધિના છે,
તેઓ ધર્મને શ્રેષ્ઠ એટલાજ માટે કહે છે કે ધર્મ વિના ધાર્મિકજ્ઞાનમાં જેમની બુદ્ધિની પ્રગતિ અલ્પ છે અગર
અર્થ અને કામ નથી મળવાના, તેથી જ તેઓ ધર્મને નથી જ તેવા ભીલ, કોળી અને તેમનાજ વર્ગના જેવા
શ્રેષ્ઠ કહે છે, અનાર્યો ધર્મને શ્રેષ્ઠ શા માટે કહે છે? તો બીજા મનુષ્યો કે જેઓ મોક્ષને સમજી શક્તા નથી, કહે કે એ તે ધર્મ આત્માનો તારણહાર છે માટે નહિ, તેઓ માત્ર ત્રણ જ પ્રકારનો પુરૂષાર્થ માને છે તે એ કે પરંતુ એથી શ્રેષ્ઠ એવા અર્થ અને કાની પ્રાપ્તિ થાય છે ધર્મ, અર્થ અને કામ સિંદુરપ્રકરણ કાર માટે તેઓ ધર્મને સારો માને છે, આ ઘટનાથી સ્પષ્ટ લૌકિક્યવહારની આ વાત લે છે. આ વર્ગ ધર્મ અર્થ થાય છે કે જેઓ મોક્ષને નથી માનતા, કિંવા મોક્ષને અને કામ એનેજ પુરૂષાર્થ તરીકે માને છે એવું જણાવે નથી સમજતા, તેવાઓને પણ અર્થ કામની સિદ્ધિને છે. પરંતુ પ્રકરણકાર મહારાજા પણ એવું તો જણાવતા માટે ધર્મને માનવો પડે છે. આવા પુરૂષોની અપેક્ષાએ જ નથી કે આવી રીતે જ્ઞાનીઓ માટે આ ત્રણ પુરૂષાર્થ ધર્મ, અર્થ અને કામ એ પુરૂષાર્થના ત્રણ વર્ગ કહેવામાં હોઈ તે તેમણે સાધ્ય કરવા જોઈએ અને જો તેઓ આવ્યા છે. પુરૂષાર્થ સિદ્ધ ન કરે તો તેમનું માનવજીવન ધિક્કારને ચોથો પ્રકાર શા માટે? પાત્ર અને પશુવત્ છે.
આ રીતે પુરૂષાર્થના ત્રણ પ્રકાર થાય છે. હવે
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧છે
. શ્રી સિદ્ધચક્ર ( તા. ૪-૨-૩૯) મોક્ષ ઉડી ન જાય તે માટે શાસ્ત્રકાર પુરૂષાર્થના ચાર એકલો પૈસો, સોનું યા રૂપું નહિ, પરંતુ “કામની પ્રકાર જણાવે છે. ચૈતન્યનો વિકાસ, તેનાં સાધનો, પ્રાપ્તિનું સાધન” એવો થાય છે. આ રીતે એકંદર ધર્મ, જડનો વિકાસ અને તેનાં સુખ અને સાધનો, એ પ્રકારે અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરૂષાર્થ વ્યાપકરૂપે ચાર પુરૂષાર્થ થાય છે. ચારે ગતિમાં રહેલા અથવા થાય છે. સાધારણ લોકોની દષ્ટિએ તો માત્ર ધર્મ, અર્થ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સઘળા જીવો જે અને કામ ત્રણ જે પુરૂષાર્થ છે. જોકે વિભાગ દૃષ્ટિએ કાંઈ હિલચાલ કે પ્રવૃત્તિ વગેરે કરે છે તે સઘળું જ આ ચાર પુરૂષાર્થો કહેવાય છે, પરંતુ ખરી રીતે તો અર્થ ચાર વિભાગમાં આવી જાય છે. જગતમાં ઉપસ્થિત કામ પણ અનર્થરૂપ હોઈ પુરૂષાર્થ માની સેવવા યોગ્ય થતી ગમે તે જાતિ હો, ગમે તે ગતિમાં જીવ વર્તતો નથી. શાસ્ત્રદષ્ટિએ સેવવા યોગ્ય એવા માત્ર ધર્મ અને હો, પરંતુ તેના કોઈ એવાં કાર્યો નજ હોઈ શકે કે જે મોક્ષ એ બેજ પુરૂષાર્થો છે. આ ચાર વર્ગમાં ન સમાઈ શકે.
પ્રયત્ન પ્રાપ્ત કરાય તે પુરૂષાર્થ. જો લોક વ્યવહારની દૃષ્ટિએ ફક્ત ત્રણ જ વર્ગ શાસ્ત્રકારમહર્ષિઓએ જે ચાર પુરૂષાર્થ કહ્યા છે કરે અને ધર્મ, અર્થ અને કામ એટલાનેજ પુરૂષાર્થમાની તે શાને અંગે કહ્યા છે? તેનો હવે વિચાર કરો. લે, તો પછી જે ભવ્યજીવો મોક્ષ મેળવે છે તે મોક્ષને શાસ્ત્રકારોએ કહેલા ચાર પુરૂષાર્થો પણ એ ચાર
ક્યા પ્રકારમાં સમાવી દેવો ? અર્થાત એ દૃષ્ટિએ વસ્તુનેજ અંગે છે. હવે શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ કહ્યા શાસ્ત્રકારોએ પુરૂષાર્થના ચાર પ્રકાર કર્યા છે. હવે અર્થ છે તેનો અર્થ સમજવો આવશ્યક છે. શાસ્ત્રકારે ચાર અને કામ તથા ધર્મ અને મોક્ષ એના સંક્ષેપમાં અર્થો પુરૂષાર્થ કહ્યા છે તેનો અર્થ એવો થતો જ નથી કે એ સમજો, મોક્ષનો અર્થ તો સઘળાંજ જાણે છે. સિદ્ધપદ ચારે પુરૂષાર્થ આદરવાલાયક છે કિંવા એ ચારે પુરૂષાર્થો એ જ મોક્ષસ્થાન અથવા મુક્તિ સ્થાન છે. એ સાધના યોગ્ય છે. શાસ્ત્રકારો પુરૂષાર્થ એટલા માટે કહે મોક્ષસ્થાનનું જે સાધન છે તે ધર્મ છે. એ જ પ્રમાણે છે. કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વસ્તુ અર્થ, કામનો પણ અર્થ સમજવા યોગ્ય છે. અર્થ એટલે પુરૂષાર્થથી અર્થાતુ ઉદ્યમથીજ સાધી શકાય છે. અને તે પૈસા, અને કામ એટલે સ્ત્રીગમન, એવોજ સાધારણ માટે જ તે ચારને પુરૂષાર્થ કહ્યા છે. રાચ્યાપચ્યા રહીને રીતે અર્થ અને કામનો અર્થ આજકાલ થાય છે. આ તમે પૈસો ટકો મેળવવા માંગતા હશો તો તે પૈસો પણ અર્થ તેટલો ખરો અથવા યોગ્ય નથી. “કામ” એટલે ઉદ્યમથી જ મળી સકે છે યાવત તમે મોક્ષ મેળવવા પદ્ગલિક દષ્ટિએ જે સુખ પ્રાપ્ત કરવા યોગ્ય લોકો માંગતા હશો તો તે મોક્ષ પણ ઉદ્યમથી જ મેળવી શકાય માને છે.” તે કામ કહેવાય છે અને ‘અર્થ'નો અર્થ છે. આટલાજ માટે શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ કહ્યા
Page #281
--------------------------------------------------------------------------
________________
તા. ૪-૨-૩૯ શ્રી સિહત્યક
૨૧. છે. અર્થાત્ પ્રયત્નને અંતે જેની પ્રાપ્તિ છે તે પુરૂષાર્થ પુરૂષાર્થ પણ સઘળાજ આદરવા યોગ્ય નથી, પરંતુ તે છે. ચાર પુરૂષાર્થ કહ્યા છે માટે તે ચાર પુરૂષાર્થો પણ મારા વર્ગીકરણની દૃષ્ટિએ જ કહ્યા છે. આદરવાજ જોઈએ એવું કોઈપણ શાસ્ત્ર કોઈપણ સ્થળે શાસ્ત્રકારમહારાજાઓએ ચાર પુરૂષાર્થ જણાવતાં કહેતું જ નથી. જીવોની ચાર ગતિ અને પાંચ જાતિ ચોખ્ખો “વર્ગ” શબ્દ વાપર્યો છે. એ ઉપરથી જ સ્પષ્ટ પણ શાસ્ત્રકારોએ કહી છે. પરંતુ તેથી આપણે એવું થાય છે કે શાસ્ત્રકારોએ કહેલા ચાર પુરૂષાર્થ માત્ર વર્ગની કદી પણ કહી શકવાના નથી જ-કે એ નરકઆદિ ચાર
દષ્ટિએ જ છે તે અન્ય કોઈપણ દષ્ટિએ નથી. ગતિ પણ માણસ માત્રે ભોગવવી જ જોઈએ, અને એ
અને પુરૂષાર્થોની સંખ્યા જણાવતાં ત્રણ વર્ગ, ચાર વર્ગ એવા
શબ્દો સ્પષ્ટ રીતે વાપર્યા છે તે ઉપરથી પણ સ્પષ્ટ થાય એકન્દ્રિયઆદિ પાંચે જાતિ પણ માણસે મેળવવી જ
જ છે કે આ સઘળા કહેવાએલાં પુરૂષાર્થો માત્ર વર્ગીકરણની જોઈએ. લૌકિકદષ્ટિએ જોશો તો પણ તેનું એ જ
દષ્ટિએજ છે તે આદરવાજ જોઈએ, એ દૃષ્ટિએ પરિણામ આવશે. સરકારે પ્રજા માટે ઘડેલા કાયદાઓ
કહેવાએલાજ નથી. ભગવાન શ્રી મહાવીરદેવ એમણે એ મથાળા નીચે નાગરિકો માટે પણ કાયદા ઘડ્યા છે,
મોક્ષે પધારતી વખતે જે અમોધ અને કલ્યાણકારીદેશના અને કેદીઓ માટે ‘નેત્નમેન્યુનત્ત' પણ ઘડેલો છે; પરંતુ
આપી છે તેમાં પણ એ ત્રિલોકેશ્વર તીર્થંકર મહારાજે તેથી કાંઇ એમ ઠરતું નથી કે જો દરેક માણસે જેમ
પણ એ જ વાત કહી છે અને સ્પષ્ટ રીતે જણાવી દીધું નાગરિકોને લગતા કાયદા પાળવાના છે તેજ પ્રમાણે તેણે
છે કે સકલ જગતની ઈચ્છાઓ માત્ર મુખ્ય વિભાગે બે જેલમાં જઈને જેલમેન્યુઅલ પણ પાળવોજ જોઈએ! અને ઉપવિભાગે ચાર વર્ગમાં વહેંચી શકાય છે. વિભાગે ચાર ખરા પણ ઉપાદેય તો સાચા બે! ઈચ્છાઓ એથી વધારે વિભાગમાં મુખ્યરૂપે વહેંચી
શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ કહ્યા છે છતાં તે ચાર શકાતીજ નથી. પુરૂષાર્થ બધાજ આદરવા લાયક છે એવો શાસ્ત્રનો ચારે ચાર એટલે ગદ્ધા સ્વાર! આદેશજ નથી. ત્યારે તમે એમ કહેશો કે જો ચાર ચાર પુરૂષાર્થોનાં સંબંધમાં કેટલાકો તરફથી એવી પુરૂષાર્થ આદરવા લાયક છે જ નહિ તો પછી શાસ્ત્રકારે શંકા ઉઠાવવામાં આવે છે કે, ગમે તેમ હોય પણ જેમ શા માટે ચાર પુરૂષાર્થ કહ્યા છે? શાસ્ત્રકારોએ ચાર ધર્મ અને મોક્ષ પણ પુરૂષાર્થ છે તેમજ અર્થ અને કામ જાતિ કહી છે અને પાંચ ગતિ કહી છે તે સઘળી પણ પુરૂષાર્થ તો છેજ; અને ધર્મ અને મોક્ષ મેળવીએ તે આદરવાલાયક છે એ દષ્ટિએ કહી જ નથી, પરંતુ માત્ર પણ જો કે પુરૂષાર્થ પ્રાપૂિછે, છતાં તે ન મેળવીયે અગર તે વર્ગીકરણની દષ્ટિએજ કહી છે. એ સઘળી જ ન મળે તો પછી અર્થ અને કામ મેળવીને પણ પુરૂષાર્થ જાતિઓ અથવા સઘળીજ ગતિઓ જેમ આદરવા પ્રાપ્તિ કરી લઈએ; તેમાં શું ખોટું હોઈ શકે ! લાયક નથી તેજ પ્રમાણે શાસ્ત્રકારોએ કહેલા ચાર
(અનુસંધાન પેજ - ૨૨૫)
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૪-૩-૩૯
પ્રશ્નકાર : ચતુર્વિધ સંઘ.
ગાસાગર
સમાધાનકાર : સકલશાસ્ત્ર પારંગત આગમોકારક શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી સમાધાન
પ્રશ્ન: શ્રીપર્યુષણા કલ્પમાં અંતરુનેસુવા ઈત્યાદિ
શકાય તથા નારસંપને કુસંપને વગેરે પદોથી તેઓને ઉત્તમજાતિવાળા અને
કહીને નીચકુલો બતાવ્યાં તો પછી મહાવુકજોડું
વા એ કહેવાની શી જરૂર હતી?
ઉત્તમકુલવાળા જણાવ્યા છે તે પણ યોગ્ય જ
સમાધાન : અંત્ય પ્રાન્તાદિક કુલો જગતમાત્રની
છે. વળી મરીચિએ તીર્થકર અને ચક્રવર્તીની
અપેક્ષાએ નીચકુલરૂપ છે અને બ્રાહ્મણકુલ
ઉત્પત્તિને લીધે કુલમદ કરેલો હોવાથી
જગતમાત્રની અપેક્ષાએ નીચકુલ નથી, પરંતુ
તીર્થકરાદિને લાયકનું કુલ ન મળે તેવું જે
માત્ર તીર્થકરભગવાન આદિ શલાકાપુરૂષની
નીચગોત્ર એટલે આપેક્ષિક નીચગોત્ર બાંધ્યું
અપેક્ષાએજ એ નીચકુલ છે. માટે માદાનું
કહેવાય. કુલઆર્યાદિ ભેદો પણ શ્રી
વાએ પદ જુદું કહેવાની જરૂર રહે અને આવી
તીર્થકરઆદિની અપેક્ષાએજ લેવાય તો વધારે
અપેક્ષાથી તે પદ હોવાથી જઅગ્યાર ગણધરી
અનુકુલ ગણાય.
બ્રાહ્મણકુળમાં જન્મેલા હોવા છતાં તેમને પ્રશ્ન : પૂજાની અંદર જીવોની વિરાધના હોવાથી
વડ્યા એટલે ઉત્તમજાતિવાળા એમ કહી
પૂજાને સાવદ્ય કહેવાય કે નહિ?
Page #283
--------------------------------------------------------------------------
________________
તા. ૪-૨-૩૯
શ્રી સિદ્ધચક
સામાધાન : પૂજાની અંદર આરંભ થાય છે એમ ખરું, અધિકાર અને સાધુનો અનધિકાર સમજાય
પણ પૂજાને સાવદ્ય ન ગણાય. કારણ કે તે તેમ છે. પૂજામાં થતી વિરાધના સ્વરૂપહિંસારૂપ છે પ્રશ્ન : અનુકંપાદાનથી ભોગાદિની પ્રાપ્તિ થાય પણ અને તે સ્વરૂપહિંસાથી બંધાયેલ કર્મતત્કાલજ નિર્જરા ન થાય એમ ખરું? તે જ પૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. સમાધાન : અનુકંપાદાનથી મનુષ્ય અને દેવોના જો એમ ન હોયતો નદીને ઉતરનાર સાધુનું ભોગોની પ્રાપ્તિ થાય એમ છતાં નિર્જરા નજ સંયમ સાવદ્ય કહેવું પડે. અને તેમ કહેવા અને થાય એમ નથી. શ્રી જ્ઞાતાસૂત્રમાં હાથીઓ માનવા જતાં જલ, નદી અને સમુદ્રમાં સિદ્ધ સસલાની અનુકંપાથી મનુષ્યાયુ આદિ બાંધ્યાં થવાનું થાય છે તે હોય જ નહિ. પૂજા માટે છે તેમ સંસાર પણ પરિમિત કર્યો છે એટલે વિશિષ્ટ પુષ્યાદિની જે વિશિષ્ટી ઇચ્છા તે નિર્જરા ન માનીયે તો તે સંસારનું અલ્પપણું સમગ્ર સંયમને બાધકારક હોવાથી સાધુઓ બને નહિં. શ્રી પુષ્પમાલામાં પણ સમ્યગ્દષ્ટિને દ્રવ્યસ્તવના અનધિકારી છે અને શાસ્ત્રકાર અનુકંપાથી નિર્જરા થાય છે એમ પણ ५९॥ तो कसिणसंजमविऊ पुष्फाईयं न इच्छंति સ્પષ્ટશબ્દમાં જણાવેલ છે. નિરનુક્રોશપણું એમ ફરમાવે છે. વળી શ્રી હરિભદ્રસૂરિજી તિર્યંચાઆદિ મતિનું કારણ હોવાથી અને ઉધરવશાત્ એમ સ્પષ્ટપણે કહે છે એટલે સમ્યકત્વવાળાને કેમ દેવનું આયુષ્ય થવાનું આચાર્યાદિને વૈયાવચ્ચ અને ઈર્યાસમિતિમાં હોવાથી સમ્યકત્વનું લક્ષણ અનુકંપા છે એમ સ્વાધ્યાયના નિષેધની માફક સાધુને માનવું જ પડશે, ધ્યાન રાખવું જરૂરી છે કે દ્રવ્યસ્તવનો નિષેધ છે એમ સ્પષ્ટ થશે. એવીજ સાનુક્રોશતા અને હિંસા વિરતિ જુદી ચીજ છે. રીતે બાહ્ય દ્રવ્ય અનુકંપાદાનમાં પણ શ્રાવકનો
Page #284
--------------------------------------------------------------------------
________________
*
*
(અનુસંધાન પાના ૨૧૫ ચાલુ) ધારાએ જગતના મિત્રો મિત્રતાની સફલતા ગણે છે. ત્યારે આ ધર્મરૂપ સુમિત્ર આ લોક, પરલોક, ૨૭ 5 સ્વર્ગ અને મોક્ષ એ સર્વની સંપત્તિ મેળવવી આપનાર હોઈ હંમેશા સાથે રહેનારો સુમિત્ર છે.) ? ૫. પરમગુરૂ (જેમ ગુરુ મહારાજની સેવા શુશ્રુષા કરતાં જીવાદિ તત્ત્વ અને ? છે દેવાદિરત્નત્રયીનો બોધ થાય છે. તેવી રીતે ધર્મ એ જ જન્માંતરે પણ પ્રત્યેક બુદ્ધાદિકની માફક જે જીવાદિ તત્ત્વ અને દેવાદિ રત્નત્રયીનો બોધ કરાવનાર હોવાથી ધર્મ એ પરમગુરુ છે.)
. ૬. ઉત્કૃષ્ટ રથ (વ્યવહારમાં આવતા રથો પ્રયાણ દ્વારાએ ઈષ્ટ પુરને પમાડનારા થાય છે, છે તેમ કોઈપણ જગો પર નહિ ભાગવાવાળો એવો, એકજ લાગણીથી બનેલો, આશ્રવરૂપી ચંચળ 09 છે એવા વાહ (ઘોડા) વગરનો, ઋદ્ધિ ગૌરવાદિ શલ્યોએ રહિત, એવો આ ધર્મ તે જ ઉત્તમ રથ
કમ મ મ મ મe
006 05 06 00 006 (
*
*
ઈ06 © S6 SS SS SS SS U૭ ઈ૭ ઈV૭ ઈ૭ ઈ૭ ઈ૭ ઈ૭ ઈV૭ ઈv૭ ૭ ૭ ઈV૭ ઈ૭ ઈ06 ©
V૭ ઈ૭ )
*
થી ૭. શંબલ (જગમાં મુસાફરી વખતે લેવાયેલ શંબલ અમુક દિવસોએ નાશ પામે છે કે ?
ખુટે છે પરંતુ ધર્મરૂપી શંબલ આખી મુસાફરીમાં અક્ષયપણે રહે છે. બીજા શબલોનો ઉપભોગ 5 નિયમિત વખતે જ હોય છે, ત્યારે ધર્મ શંબલનો ઉપભોગ ચોવીસે કલાક હોય છે. બીજા શબલો
સ્વાભાવિક કે આગન્તુક દોષવાળા હોય છે, ત્યારે ધર્મરૂપી શબલ સર્વ દોષોએ કરીને રહિત હોય છે. બીજા શંબલો સાથીઓને દેવાથી ખુટે તેવા હોય છે. ત્યારે આ ધર્મ રૂપી સંબલ કોઈ પણ
પ્રકારે દેવાથી ખુટતું નથી. બીજા શબલોની બે રૂપીઆ પાંચ રૂપિયા જેવી કિંમત થાય છે. ત્યારે એક 9 આ ધર્મ પરિણતિરૂપ શંબલની કિંમત થઈ શકતી જ નથી.) શ
૮. રત્નનો સંચય (જગતમાં રત્નોનો સમુદાય રાજા, ભાઈઓ કે ચોરોથી ઉપાડી જવાય છે 8 છે, પરંતુ આ ધર્મને કોઈપણ ઉપાડી લઈ જઈ શક્તો નથી. રત્નોનો ભંડાર જેમ જેમ ખર્ચાય તમ 5 કરે તેમ ખુટે છે, પરંતુ આ ધર્મરૂપી રત્નોનો ભંડારતો જેમ જેમ ખરચવામાં આવે તેમ તેમ વધવાવાળી રે હાથ છે. જગતમાં રત્નોનો ભંડાર અરણ્ય વિગેરેમાં આપત્તિને કરનારો થાય છે. પરંતુ આ ધર્મરૂપી છે 08 રત્નભંડાર તો સર્વ જગોપર શ્રેષ્ઠ સિદ્ધિ કરનારોજ થાય છે. જગતમાં રત્નોના ભંડારો ભરેલા
હોય છતાં તેમાંથી એકપણ રત્ન જીવની સાથે બીજે ભવે આવતું નથી, પરંતુ આ ધર્મરૂપી 08 રત્નોનો ભંડાર જેવો તેવો જીવની સાથે પરભવમાં આવે છે.)
૯. સાર્થવાહ (જગતના સાર્થવાહો બાહ્ય અરણ્યનો પાર કરાવનારા થાય છે. પરંતુ આ છે 5 ધર્મ સાર્થવાહ જ સંસારસમુદ્રનો પાર કરાવનાર છે. જગતના જંગલો મર્યાદિત હોય છે. ત્યારે એક થી? આ સંસારરૂપી જંગલ ભલભલાઓને પણ અત્યંત ભયંકર હોઈ અનંત હોય છે. જગતના થશે
સાર્થવાહો લોભના પ્રવાહમાં તણાયેલા હોય છે. ત્યારે આ ધર્મસાર્થવાહ લોભનો પ્રવાહ દૂર છે સર્ડ કરનાર હોય છે. જગતના સાર્થવાહો સામાન્ય નગરોમાં લઈ જનારા હોય છે. ત્યારે આ ધર્મરૂપી !
સાર્થવાહ શાશ્વત સુખમય એવા મોક્ષનગરમાં લઈ જનાર હોય છે. ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ
અને તેની નવ ઉપમાઓ વિચારી ભવ્યજીવોએ ધર્મને માર્ગે પ્રયાણ કરી આત્માનું કલ્યાણ કે કરવાની જરૂર છે.
* * * *
>
<
06 09 06 06 09 06 09 06
Page #285
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન પાના ૨૧૬ ચાલુ) ઉપરની હકીકત જયારે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે શાસ્ત્રકારો ધર્મનું જ સ્વરૂપ જણાવે છે તે સત્ય તરીકે લક્ષ્યમાં આવશે. શાસ્ત્રકારો ધર્મના સ્વરૂપને અને ફલને જણાવતાં સ્પષ્ટપણે કહે છે કે મેત્રીઆદિ (મેત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યય્ય) ચાર ભાવનાઓએ વાસિત અંતઃકરણ હોય અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો અનુષ્ઠાન થાય તો તે અનુષ્ઠાનને ધર્મ કહી શકાય. - આવો ધર્મ શું કાર્ય કરે છે તે જણાવતાં શાસ્ત્રકારો કહે છે કે ધર્મનાં ફલ બે પ્રકારે છે. એક ફલ તો કોઈપણ કારણ અને સંયોગે જીવે પહેલાં દુર્ગતિને લાયકનાં કર્મો બાંધ્યાં હોય તો તેનો નાશ કરી તે જીવને દુર્ગતિનમાં પડતાં બચાવી લેવો એ છે. દુર્ગતિથી બચાવવો એટલું જ એક મેર ફલ નહિ, પરંતુ અત્યંત સુખમય અને નિત્ય સુખમય એવા સ્થાનકે તે ધર્મ કરનારા જીવને દાખલ કરવા અગર દાખલ કરવાનાં સાધનો મેળવી આપવાં એ પણ ધર્મનું જ ફલ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મની ફળદશા હોવાથી એ જ કહેવાય કે, જે ક્રિયાથી દુર્ગતિ રોકાય અને સદ્ગતિ પ્રાપ્ત થાય તે અનુષ્ઠાનનું નામ ધર્મ. આવી રીતે સ્વરૂપ અને ફલ દ્વારાએ જણાવેલા ધર્મને વર્ણન કરતા આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ નવ ઉપમાઓ જણાવે છે તે ધ્યાન રાખવા લાયક હોવાથી અહિં નીચે જણાવવામાં આવે છે.
૧. અપૂર્વકલ્પવૃક્ષ (મેરૂપર્વત, દેવલોક અને યુગલીયાના ક્ષેત્રમાં રહેલાં કલ્પવૃક્ષો ચિતવેલા પદાર્થને પૂરે છે. ત્યારે આ ધર્મ નહિ ચિંતવેલા એવા બુદ્ધિઅગોચર પદાર્થોને આપે છે એટલું જ નહિ, પરંતુ મોક્ષ સુધીના અમૂર્ત પદાર્થને પણ આપે છે એટલે સ્વર્ગ અને અપવર્ગ એ બન્નેનો દેનારો ધર્મ છે.)
૨. અપૂર્વ ચિન્તામણિ (બીજું ચિન્તામણિરત્નો ક્ષેત્ર અને કાલની વિશેષતા એ જ ફલ દેનારાં થાય છે, ત્યારે આ ધર્મ કોઈપણ ક્ષેત્ર કે કાલની વિશેષતાની દરકાર ન રાખતો નથી પરંતુ ક્ષેત્ર અને કાળને પોતાની પાછળ ખેંચે છે, એટલું જ નહિ, પરંતુ ચિન્તામણિરત્ન સર્વ પ્રકારનાં સુખોને દઈ શક્યું નથી, ત્યારે આ સર્વજ્ઞ ભગવંતે કહેલો ધર્મ આ લોક અને પરલોક બન્નેમાં તથા સર્વ પ્રકારનાં સુખોને દેનારો છે.)
* ૩. પરમ બધુ (બધુઓના સ્નેહો જાતિ આદિની અપેક્ષાવાળા હોવાથી કૃત્રિમ હોય છે,
ત્યારે ધર્મ તો જાતિ આદિની અપેક્ષા રાખ્યા વગર ઈષ્ટ અર્થને સાધે છે. બાંધવજન કોઈ લોકોથી પર પ્રતિકૂલ થઈને આપણા ઇષ્ટની સિદ્ધિ કરનાર થાય છે, ત્યારે આ ધર્મ સર્વ લોકોને અનુકૂલ પર થઈને ઈષ્ટની સિદ્ધિ કરનાર થાય છે.
૪. સુમિત્ર (જગતમાં જે જે મિત્રો કહેવાય છે તે તે અમુક અમુક આપત્તિને નિવારવા માત્રથી પોતાની મિત્રતા સફળ થઈ ગણે છે, ત્યારે આ ધર્મરૂપી સુમિત્ર સંપૂર્ણ પ્રકારે સર્વ આપત્તિઓને દૂર કરનારો હોય છે, વળી અમુક સંપત્તિ મેળવી આપવા
(જુઓ અનુસંધાન પાનું ૨૧૪)
Page #286
--------------------------------------------------------------------------
________________
&
&
&
હAAAAAA1As
જ
(અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) ૧. કેટલાક મનુષ્યો પુણ્ય કે નિર્જરારૂપ ધર્મને નહિ સમજતા હોવાથી અથવા તો તે ધર્મ કરવામાં અશ્રદ્ધાવાળા કે આળસુ હોવાથી વસ્તુના સ્વભાવને જ ધર્મ ગણવા તૈયાર થઈ આશ્રવને છોડવા કે સંવરાદિને આદરવા બેદરકાર થાય છે, પરંતુ તેઓએ વિચારવું જોઈએ કે જ્યાં ધર્મ એટલે સ્વભાવ અને ધર્મી એટલે સ્વભાવવાળો એવા વિભાગ કરીને ધર્મધર્મી તરીકે પદાર્થો સમજાવવા હોય ત્યાંજ માત્ર તે વસ્તુ સ્વભાવને ધર્મ કહેવો તે વ્યાજબી ઠરે."
૨. કેટલાકો તરફથી પોતાની ફરજને ધર્મ તરીકે ગણવામાં આવે છે, અને પુણ્ય કે નિર્જરા ધર્મથી વિમુખ થવાય છે. પરંતુ કૌટુંબિક વ્યવહારને અંગે જે કાર્ય કુટુંબની અપેક્ષાએ કરવું જોઈએ તે કાર્ય જણાવવું હોય ત્યારે જ તે ફરજ ને ધર્મ તરીકે ઓળખાવી શકાય, પરંતુ જેમ વસ્તુ સ્વભાવને ધર્મ કહેતાં પાપનો સ્વભાવ દુઃખી કરવાનો છે અને ઝેરનો સ્વભાવ મારવાનો છે એમ ગણી કોઈ પણ વ્યવહારિકક મનુષ્ય પાપ કે દુઃખથી ઝેરની માફક બેદરકાર રહી શકે નહિ, તેમજ રીતે કૌટુંબિક વ્યવહારની ફરજને ધર્મ માનનારો મનુષ્ય જો સુજ્ઞ હોય તોજ કુલપરંપરાથી આવતી ચોરી, જુગાર, વ્યભિચાર, હિંસક પણું વિગેરે ફરજોને ખરાબ સમજી સર્વથા દૂર કરી શકે. અજ્ઞાનીઓ તો એવી ફરજોને પોતાની ફરજ જ છે એમ ગણીને કરનારો તે મનુષ્ય આ ભવ અને પરભવમાં તો શું પરંતુ ભવો ભવમાં પણ તે પોતાના આત્માના હિતથી દૂર જ રહેનારો થાય છે.
૩. કેટલાકો પોતાનું મન શુદ્ધપણે જે વર્તન કબુલ કરે તેને ધર્મ કહેવા દોરાય છે, પરંતુ તેઓએ પણ સમજવું જોઈએ કે બિલાડીનું બચ્ચું ઉંદરને મારવા જતાં કે કૂતરું બિલાડીને મારવા માં જતાં કે કોળી વાઘરીનાં બચ્ચાંઓ જનાવરોને મારવા જતાં શુદ્ધ હૃદય ધરાવતાં ગણાય, એટલું જ નહિ. પરંતુ શુધ્ધ હૃદયપણાની વ્યાખ્યા જો શાસ્ત્રોને અનુકૂલ એમ થતી હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે શાસ્ત્રના વચનોને અનુકૂલ પ્રવૃત્તિ કરવી તેનું નામ જ ધર્મ છે, અને શાસ્ત્રથી નિરપેક્ષપણે શુદ્ધતાની વાતો કરવી તે તો કેવળ અધમઆચારોના સંસ્કારો ધરાવનાર બાળકોના અધમકૃત્યોને પણ શુદ્ધ માનવા જેવું જ થાય. અને એથી જ ગાંધી જેવા વાછડાને મારનાર અને વાંદરાને મરાવવા તૈયાર થાય.
જો કે શાસ્ત્રોની ઉત્તમતાના વિષયમાં આસ્તિકોને પરસ્પર મતભેદ હોવાથી શુદ્ધ અંતઃકરણના વિષયમાં પણ વિવાદનું ખસવું તો થતું જ નથી, છતાં અહિંસાદિક પદાર્થો એટલા જ બધા શુધ્ધ અને પવિત્ર છે કે તેઓનું સ્વરૂપ અને ભેદ વિગેરે સંબંધી ભિન્નતા છતાં પણ અહિંસા વિગેરેની ઉત્તમતામાં કોઈ પણ જાતનો મત ભેદ રહેતો નથી, એટલે અહિંસા વિગેરેવાળું અંતઃકરણ વ્યવહારથી શુધ્ધ અંતઃકરણ છે એમ કહી શકાય, પરંતુ શુધ્ધ દ્રષ્ટિએ વિચારતાં વાસ્તવિક શુધ્ધ અંતઃકરણ ત્યારે જ કહેવાય કે જયારે સાચી માન્યતા ધરાવવા સાથે શુધ્ધદેવ ધર્મ અને ગુરૂની ઉત્તમતા અંતઃકરણમાં વસાવી અહિંસાદિના માર્ગે પ્રવર્તવાનું થાય.
(જુઓ અનુસંધાન પાનું ૨૧૫)
Page #287
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાનાં બીજાનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો
૦-૮-૦ ૧-૧૨-૦ ૦-૧૦-૦ ૧-૪-૦ ૧-૦-૦
૦-૧૦-૦
૦-પ-૦ ૦-૨-૦
૪૧ મધ્યમ સિદ્ધપ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજીમહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યક સૂત્ર (સવિધિ) પર. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૫૩. સિદ્ધચક્ર માહામ્યમ્ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૫૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૫૯. સુપાત્રદાન પ્રકાશ ૬૦. શ્રીપંચવસ્તુક ભાવાર્થ :
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦
૧-૦-૦
૦-પ-૦
૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦
Page #288
--------------------------------------------------------------------------
________________
ఉపుడు ఎదురుపడడములు పడుతుందనుకుంటాడు తుడుచుకు
જે ધર્મનું સ્વરૂપ અને તેની ઉપમાઓ
ముడుతలు పడడబడబడబడబడబడబడబడబడా ప్రతా బడా బడా
જગતમાં કોઈપણ આસ્તિકવર્ગ ધર્મની ઉત્તમતાને માન્યા સિવાય રહી શક્તો નથી. જગતમાં જેમ સત્યવાદીપણાની, શાહુકારીની, સરલતાની, અને નિર્લોભીપણાની સ્થિતિ સર્વ મનુષ્યો મેળવી ન શકે તો પણ પોતાના ઉપર છાપ તો તેવી મરાવવા માટે જરૂર પ્રયત્ન કરે છે, તે ઉપરથી સ્પષ્ટપણે સુજ્ઞમનુષ્યો સમજી શકે કે દરેક મનુષ્ય ભલે સત્યવાદી વિગેરેની અવસ્થાને ધારણ કરીન શકે તો પણ તે સત્યવાદીપણા વિગેરેની દશાને જરૂર ઈષ્ટ તો ગણે જ છે, તેવી જ રીતે પરમાર્થ દષ્ટિમાં મુસાફરી કરનારને જરૂર જણાશે કે જગતના જીવો ધર્મને ઈષ્ટ તરીકે તો ગણે જ છે કેમકે તેમ નહોત તો કોઈપણ મનુષ્ય ધર્મને કરતો હોય અગર ન કરતો હોય તો પણ તે ધર્મીપણાના શબ્દથી ખુશ થાય છે. અંશે પણ ધર્મીપણાના શબ્દથી નાખુશ તો થતો જ નથી, પરંતુ પોતે અધર્મના કાર્યોને છોડનાર હોય અગર ન હોય તો પણ પોતાને માટે અધર્મી એવો શબ્દ વપરાય ત્યારે તે જરૂર નાખુશ થાય છે, પરંતુ તે એક અંશે પણ ખુશી થતો નથી. એટલે કહેવું જોઈએ કે જગતના જીવોને સામાન્ય રીતે ધર્મ એ ઈષ્ટવસ્તુ છે, અને અધર્મ એ અનિષ્ટ વસ્તુ છે, સામાન્ય રીતે જગતમાં એ વ્યવહાર સર્વત્ર દેખવામાં આવે છે કે જે વસ્તુ જે મનુષ્યને ઈષ્ટ હોય છે તે મનુષ્યને તે વસ્તુના લાભને બતાવનારા જુઠ્ઠા શબ્દો પણ આનંદ ઉપજાવનારા થાય છે, તથા જે વસ્તુ જેને અનિષ્ટ હો તે વસ્તુના સંબંધને જણાવનારા જુઠ્ઠા શબ્દો પણ અફસોસ કરાવનારા કે દુઃખ કરાવનારા થાય છે. જગતમાં ધનવૃદ્ધિ, આયુષ્યવૃદ્ધિ, પુત્રલાભ, અર્થલાભ વિગેરેનાં વાક્યો આશીર્વાદ દેનારાના કહ્યા પ્રમાણે ફળીભૂતજ થાય છે એવો નિયમ નથી, છતાં તે આશીર્વાદના વાક્યો સાંભળતાં સર્વ સુજ્ઞમનુષ્યો ખુશ થાય છે, કોઈ પણ નાખુશ થતું નથી અને નિઃસંતાનપણું, દરિદ્રપણું, કોઢીયાપણું, યાવતું મરણ પામવાપણું કહેનારા દુર્જનોના વાક્યથી કોઈપણ પ્રકારે તે તે નિ:સંતાનપણું, વિગેરે થઈ જતાં નથી, છતાં તેવા અધમ શબ્દો બોલનારા અધમ મનુષ્યો તરફ કોઈપણ પ્રકારે મનુષ્યને રૂચિ થતી હોય તેમ દેખાતું નથી એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થ મનુષ્યો તરફથી પણ તેવા અધમ વાક્યો બોલનાર અધમોને પીટકાર મળે છે, અગર દુષ્ટતાવાળા ગણવામાં વે છે, એ વાત વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે ઈષ્ટપણે ગણાવયેલી વસ્તુના સંયોગને જણાવનારો અસત્ય શબ્દ પણ પ્રીતિ ઉપજાવનારો થાય છે. અને અનિષ્ટ તરીકે ગણાવેલી વસ્તુના સંયોગને જણાવનારો જુઠો શબ્દ પણ અપ્રીતિ કરાવનારો થાય છે. એ સ્થિતિએ વિચારતાં આખા જગતને ધર્મ એ ઈષ્ટ વસ્તુ હોવી જ જોઈએ અને તેવી જ રીતે અધર્મ એ પણ અનિષ્ટ વસ્તુ હોવી જોઈએ, આવી રીતે ધર્મની ઈષ્ટતા જાણ્યા છતાં જેઓને ધર્મના સ્વરૂપનું જ્ઞાન ન હોય તેઓ ધર્મના નામે અધર્મના સંયોગમાં રાજી થાય, અને અધર્મના નામે ધર્મના સંયોગમાં પણ બેરાજી થાય તેમાં કોઈપણ પ્રકારે આશ્ચર્ય નથી. તેથી દરેક મનુષ્ય ધર્મના સ્વરૂપને જાણવાની જરૂરીયાત સ્વીકારવી જ જોઈએ. ધર્મનું સ્વરૂપ જાણવા પહેલાં નીચેની વાતો સમજવી જરૂરી છે.
(જુઓ પાનું ૨૧૬).
మైలును లోలోపురములోని ప్రముఖులు ముడుపులు ప్రజల ముందుకు
တလတလတလတလတလ တလတလ တတတတတတတတတတတတတတတတတ
Page #289
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૧૦ વર્ષ સાતમું
તા. ૧૯-૨-૩૯
રવિવાર મહા વદી અમાવસ્યા છે
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
શ્રી સિદ્ધચક છે.
...બેય.... મુખ્ય ઉદેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ -
–: લવાજમ :-- વાર્ષિક પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
,
– ઉદેશ :છેશ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાનતપની પ્રવૃતિ પોષવા
સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
※※※※※※※※※※※※※※※※
Page #290
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ-y-ગ્રંથ-રત્નો .
પુસ્તકો
કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (સચ્છાયા) ૨-૦૦ ૨૨ કલ્પકૌમુદી
૨-૦-૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક
૩-૦-૦ ચાર્યકૃતટીકાયુક્ત) ૧૧-૦-૦ ૨૪ તત્ત્વતરંગિણી સટીક
૦-૮-૦ ૪ વિશેષાવશ્યક ગાથાનુંક્રમ ૦-૫-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧- ૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ
ર૬ ” હરિ વૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂર સટીક ભા. ૧, પ-૦૦ ૨૭ " કર્ણ નિર્ણય
૦-૧૦-૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્ર લોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ. વૃત્તિ ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪-૦-૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦ -ઃપ્રાપ્તિ સ્થાન- ]૩૦ પરિણામ માલા
૦-૧૦-૦ ૯ દશવૈકાલિકચૂર્ણિ ૪-~૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય[૩૧ પર્યુષણાદશશતકસટીક ૦-૧૦૦
ગોપીપુરાસુરત. Ja પ્રવચનસારો દ્વાર (ઉ.) ૧૦ નંદિચૂર્ણિ, હારિ. વૃત્તિથ ૧-૧૨-૦૫
૪-૦-૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ ૦-૨-૦ ૩૩ પંચવસ્તુક (સટીક)
૩-૦-૦ ૧૨ શ્રી સદાચારભાષ્યટીકા
પછહ
, ,
પ-૦-૦ ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ્ત્ર ૪-૦૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩૫ " દશકારદિ ૧૪ પ્રવ્રજયાવિધાન કુલક સટીક ૨-૮-૦માસા દેતા દશા ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૦-૩-૦ ૧૫ ભવભવના સટીક ૭-૨-૦] મોતી કડીયાની મેડી | ૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦-૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦-૦
પાલીતાણા.
૩૮પ્રત્યાખ્યાન-સારસ્વત વિભ્રમ-ધાનપટુ૧૭ પ્રકરણ સમુચ્ચય
૧- ૦
ત્રિશિકા, વિશેષણવતી, વશવીશી ૧-૪-૦ ૧૮ પયરણસંદોહ ૧-૦૦ ૩૯ બૃહત સિદ્ધ પ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦૦ ૪૦ બુદ્ધિસાગર
૦-૩-૦
-
Page #291
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચક
ને શ્રી સિદ્ધયેય નમઃ | છે : લ-વા-જ-મ:૪ છે
- -: ઉદ્દેશ :૧ સમિતિના લાઈફ મેમ્બરોને
| શ્રી નવપદોમય શ્રી સિદ્ધવિના મૂલ્ય
ચક્રની આરાધના અને B ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક હિ
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬
6 શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું છેદેશના અને શંકાના સમા-: લખો :
ધાન (આદિ)નો ફેલાવો શ્રી-સિ-સા-પ્ર-સ પાક્ષિક મુખપત્ર
કરવો. વિજાત બાર ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
તંત્રી
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૧૦ વિરસંવત્ ૨૪૬પ, વિ. ૧૯૯૫
પાનાચંદ રૂપચંદ ઝવેરી
|
૧૯ ફેબ્રુઆરી ૧૯૩૯ મહા સુદી પૂર્ણિમા
જે ધર્મના અથિયોનું જીવતા મેકઅમૃતબિંદુઓ
૧. પરલોકમાં હિત કરનાર છે એમ ધારી આકાંક્ષાદિ ૪. મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમાદિવાળાને રહિતપણે શ્રી જીનવચનને ઉપયોગથી શ્રવણ કરે
કોઈપણ દિવસ શ્રી જૈનશાસથી વિપરીત તે શુલપાક્ષિક શ્રાવક ગણાય.
પદાર્થનું સત્ય તરીકે ગ્રહણ થાય જ નહિં.
૫. જો સમ્યગ્દષ્ટિવાળો મનુષ્ય હોય તો તે જ્યારે અત્યંત કઠિને કર્મોનો નાશ થાય ત્યારે જ શ્રી
સાચા પદાર્થને સાંભળે ત્યારે જરૂર તેની શ્રદ્ધા જીનવચનનું શ્રવણ પરલોકના હિતની બુદ્ધિથી
કરવાવાળો જ હોય. પ્રાપ્ત થાય.
૬. જુઠા પદાર્થની શ્રદ્ધા અજ્ઞાનથી અને મિથ્યાદષ્ટિ ૩. મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ આદિ જેને થયા એવા ગુરૂના વચનથી થાય છે. માટે સાચી • હોય તેને તત્ત્વાર્થની સાચી શ્રદ્ધા થાય જ છે. ' શ્રદ્ધાની દુર્લભતા છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
થી નિયામક
તા. ૧૯-૨-૩૯ )
૭. સમ્યગ્દર્શનવાળાને જાણેલા પદાર્થમાં શ્રદ્ધા હોય સાંભળવામાં આવ્યા હોય તો પણ તેને માનવાનું
અને નહિ જાણેલામાં પણ શ્રી જીનવચનને થાય જ નહિ. અનુસરતી જ પ્રવૃત્તિ હોય અને તેથી તત્વથી તે ૧૩. શુદ્ધધર્મની દેશના કરનાર અભવ્યગુરૂને પણ ગુરૂ
નહિ જાણેલા પદાર્થની પણ સાચી શ્રદ્ધા છે. તરીકે માનવા છતાં જેમ સમ્યકત્વનો બાધ નથી ૮. કહેવાયેલા પણ સાચા પદાર્થની શ્રદ્ધા થાય નહીં
તેમ શુશ્રુષા ધર્મરાગ અને ગુરૂદેવની વૈયાવચ્ચ
કરનારને સાધર્મિક તરીકે ગણવામાં અને ઉપદેશથી કે વગર ઉપદેશથી પણ
સમ્યગ્દર્શનનો બાધ નથી. અસત્યપદાર્થની શ્રદ્ધા થાય તે મિથ્યાદષ્ટિનું
૧૪. અભવ્ય કે મિથ્યાદષ્ટિ તરીકે માલમ પડેલા લક્ષણ છે.
કુગુરૂનો પરિહાર જેમ સમ્યગ્દષ્ટિને આવશ્યક ૯. અજ્ઞાન અને કુગુરૂના કથનથી જુઠા પદાર્થોની છે તેમ શાસ્ત્રની શુશ્રુષા ધર્મરાગ અને ગુરૂદેવના
શ્રદ્ધામાં જો સમ્યગ્દર્શન રહેતું હોય તો વૈયાવચ્ચથી વિરૂદ્ધ રહેલા નામ જૈનોનો નિશ્વવના શિષ્યોને તથા અન્યમતવાળાઓને સાધર્મિકપણામાંથી બહિષ્કાર કરવો આવશ્યક પણ સમ્યગદર્શનવાળા કહેવા પડે કેમકે જ છે. તેઓને પણ અજ્ઞાન અને તેવા કગરનો યોગ જ ૧૫. સાચી શ્રદ્ધા ટકાવવા અને ઉત્પન્ન કરવા માટે
શાસ્ત્રની શુશ્રુષા જરૂરી છે. ઉપાદેય તરીકે નિશ્ચિત વિપરીત શ્રદ્ધામાં કારણ છે.
કરેલ સંવર નિર્જરા અને સમ્યગદર્શનાદિ તરફ ૧૦. જૈનશાસનમાં પણ માર્ગોતરાદિકથી મોહનીય
સાચી શ્રદ્ધાવાળાને રાગ થયા સિવાય રહેતોજ ગયું છે.
નથી. દારિદ્યના દુઃખને સમજનારો મનુષ્ય ૧૧. શ્રી જીનવચનથી નિશ્ચિત કરેલા પદાર્થની શ્રદ્ધા
શ્રીમાનના યોગે તેની સેવાથી બેનસીબ જેમ ન કરવા સાથે તેથી અનિશ્ચિત એવા પદાર્થને રહે તેમ સંવરાદિને કિંમતી ગણનાર ધર્મજન જીનવચનથી નિશ્ચિત ન થાય ત્યાં સુધી સંવરાદિવાળા ગુરૂદેવની વૈયાવચ્ચમાં જોડાયા નિશ્ચિતપણે ન માનતાં તમેવ સર્વ આદિ ધારે સિવાય રહે જ નહિ. ત્યાં સુધી અજ્ઞાન કે કુગુરૂથી પદાર્થો વિપરીત ૧૬. તાત્ત્વિકવ્રતના અંગીકાર કરતાં સમ્યગ્દર્શન અને
. શુશ્રુષાદિકમાં ઓછા સયોપશમની જરૂર છે માટે જણાયા હોય તો પણ સમ્યદર્શનનો બાધ નથી.
તાત્ત્વિક વ્રતના અંગીકાર પહેલાં આ સમ્યદર્શન ૧૨. મિથ્યાત્વના ક્ષયોપશમનો એ પ્રભાવ છે કે જો તે
અને શુશ્રુષાદિ અવશ્ય થવાં જોઈએ. થયો હોય તો જીનવચન અને તેમાં કહેલા
બાહ્ય પદાર્થોની સિદ્ધિ માટે દેવની પૂજા આદિ જે પદાર્થનીજ શ્રદ્ધા થાય અને ખોટા પદાર્થ
કરવામાં આવે તે તેની સેવા તુલ્ય છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
નહિ.
(તા. ૧૯-૨-૩૯) . શ્રી સિદ્ધરાક
. મિથ્યાત્વની વૃદ્ધિ કે સ્થિરતા કરાવનાર એવી તે ન કહેતાં સસલાની અનુકંપા કહી છે. હાથીએ સેવા સમ્યગ્દષ્ટિ કરેજ નહિ.
દરેક ચોમાસે ત્રણ ત્રણ વખત વન સાફ કરતાં ૧૭. ચારિત્રમોહનીયની મન્દતા સિવાય મોક્ષાર્થે કે
હિંસા કરી છે કે નહિ? પહેલું માંડલું તૈયાર જિનવચનના કથનથી વ્રતનો અંગીકાર થાય
કરતાં પણ હિંસા કરી છે કે નહિં? એક સસલાના
બચાવના ફલ આગળ તે હિંસા તણાઈ ગઈ? ૧૮. દયાના દુશ્મનોના કથન મુજબ કેટલાક જીવોને ૨૧ શ્રી ભગવતીજીસૂત્રમાં જેમ પ્રાણાતિપાતાદિની
બચાવવાનું થાય એ રાગદ્વેષના ઉદયે માનીયે વિરતિથી સાતવેદનીય બાંધવાનું જણાવ્યું છે તો કેટલાક જીવને અપાતો બોધ અને વિરતિ તેમજ સાથે પ્રાણ ભૂત જીવ અને સત્ત્વની પણ રાગદ્વેષના ઉદયેજ માનવાં પડે.
અનુકંપાથી પણ સાતાવેદનીયનો બંધ છે એમ ૧૯. ને લાળ પસંયંતી એ શ્રી સૂગડાંગજીના વચનનું જણાવીને અનુકંપાને પાપનું કારણ નહિ પણ
તત્ત્વ સમજયા વિના દાનનો નિષેધ કરનાર સ્પષ્ટપપણે પુણ્યનું કારણ જણાવેલ છે. ભીખમપથિયોએ તે સાઉથ અર્થાત ૨૨. અવિરતિને હોરાવવું એટલે ગુરૂબુદ્ધિથીજ મરતા જીવોના બચાવને માટે દાન પ્રશંસાનો અશનાદિ દેવું તેમાં એકાંત પાપ જણાવેલ છે. નિષેધ જણાવ્યો છે તો ભીષમપંથિયો જીવનને ન કારણ કે ત્યાં ગુરૂના દાનને અંગે વપરાતો ઈચ્છનારા હોવાથી તેઓથી દાનનો નિષેધ કેમ
હિતામાળે શબ્દ છે. વળી ફાસુ અફાસુનો કરાય છે? તેઓના મતે તો નેપવરવત્તા એવું
અધિકાર પણ ગુરૂપણાને જ લગતો છે તથા તેમાં વાક્ય જ હોવું જોઈએ.
પણ નિર્જરા કે જે સુપાત્રદાનના મુખ્ય ફલરૂપ છે
તેનો જ નિષેધ કર્યો છે. પરંતુ પુણ્યબંધનો નિષેધ ૨૦. શ્રી મેઘકુમારના જીવ હાથીએ સસલાની
. કરવા નલ્થિ મખેડવિ છેપુએમ નથી જ કહ્યું. અનુકંપા કરી તેથી તેણે મનુષ્ય આયુષ્ય બાંધ્યું અને સંસાર ભ્રમણ ઘટાડ્યું એમ જ્ઞાતાસૂરના
૨૩. કોઈપણ શાસ્ત્રમાં અનુકંપાદાનથી પાપ બંધાય
છે એવું વિધિનું વાક્ય નથી, તેમ કોઈ દૃષ્ટાંત પ્રથમ અધ્યયને સ્પષ્ટ શબ્દોથી જણાવેલ છે. તે
પણ તેવું નથી જ. હાથી સસલાની અનુકંપાને લીધે જ મર્યો છે. વધ
૨૪. પ્રમત્તગુણઠાણે અને સકષાયસાધુને દાન દેનારો કરવાની વિરતિ તો તે મિથ્યાત્વી હોવાથી નથી.
જો તે પ્રમત્તપણા અને કષાયનો અનુમોદનાર શાસ્ત્રકારે સકલજીવાદિની અહિંસા કે અનુકંપા
નથી અને તેથી પાપ બાંધનાર નથી તો પછી
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધારાક
( તા. ૧૯-૨-૩૯ ) દયાની બુદ્ધિથી બચાવનાર કેદાન દેનારને પાપ ૩૦. ત્રસ અને સ્થાવર જીવોની હિંસામાં જો સરખું ક્યાંથી આવ્યું?
પાપ હોત તો ત્રસજીવની વિરતિવાળું પહેલું ૨૫. ભીખમજીના કે તેના સાધુઓના પાતરામાં કે
અણુવ્રત જ શાસ્ત્રકારો કહેત નહિ, તથા
પંચેંદ્રિયની હિંસાથી નરકનું આયુષ્ય બંધાય છે ભોજનમાં કીડીયો વગેરે ચડે કે પડે તો તેને તેઓ
એમ શ્રીઠાણાંગ ભગવતી અને વિવાઈ વગેરેમાં કાઢે કે નહીં ? અને કાઢે તેમાં અઢાર
કહેત નહિ. પાપસ્થાનકની અનુમોદના થઈમાનીને પોતાના ૩૧. જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું ભોગવેજ એ મહાવ્રતોનો ભંગ માનશે ખરા?
• માનવું મિથ્યાત્વનું છે. જ્ઞાનાવરણીયાદિનો ૨૬. જો દ્રવ્યઆદિ દેવાધારાએ પણ બચાવવામાં પાપ
ઉપક્રમ થાય છે અને લાંબા કાલે ભોગવવાનું તે જ છે, તો પછી ઉપદેશ આપીને બચાવેલો પણ
કર્મ અલ્પકાળમાં જેમ ભોગવાય તેમ આયુષ્ય
પણ લાંબાકાલ સુધીનું હોય છતાં તેને ઉપક્રમ અઢાર પાપસ્થાનક તો સેવશ માટે શું ઉપદેશથી
લાગે છે. એટલે લાંબુ આયુષ્ય છતાં પણ બચાવનારને પણ અઢારે પાપસ્થાન લાગશે?
થોડાકાલમાં મરી જાય છે. શાસ્ત્રકારો પણ જો ૨૭. ભગવાન મહાવીરમહારાજની વખતે પણ જગો પર સોપક્રમાયુવાળા પણ જીવો હોય છે
રાજગૃહીમાં (શ્રી શ્રેણિકે, અમારી પડતો એમ જણાવે જ છે. વજડાવ્યો હતો એમ શ્રી ઉપાસકદશાંગમાં સ્પષ્ટ ૩૨. દંડ રજુ કશ વગેરે આયુષ્યનો ઉપક્રમ કરનાર છે અને કોઈ પણ સૂત્રમાં અમારી પડખાનો એટલે અલ્પકાળમાં મરણ કરનાર થાય છે માટે
તે કરનારને હિંસા લાગે જ. નિષેધ જણાવ્યો નથી, તેથી અમારી પડતો
૩૩. કોઈના પ્રયત્નથી કોઈનું મરણ નથી થતું એમ વગડાવવાથી પાપ બંધાય છે એમ પણ કોઈ
કાઇ માનનારે પ્રાણાતિપાત અગર હિંસા માનવાની સૂત્રમાં કહ્યું નથીજ.
રહેતી જ નથી. ૨૮. કરૂણા અને કાલુણિયનો ભેદ નહિ સમજનારા ૩૪. કોઈના પ્રયત્નથી કોઈ જીવ બચતો નથી. એમ
જીવો વસ્તુસ્થિતિ ઉલટી કહે તેમાં તેના અજ્ઞાન માનવાવાળાને પ્રાણાતિપાતથીવિરતિ કરવા રૂપ અને મિથ્યાત્વનો જ દોષ છે.
પહેલું મહાવ્રત હોય જ નહિ. ૨૯. સ્થૂલવધાદિની વિરતિ સિવાયનાં 3
. ૩૫. જીવને બચાવાતો નથી એવું માનનારને યતના
કરવાની રહેતી જ નથી. અને અને શ્રીશય્ય દિશાપરિમાણઆદિ ગુણવ્રતરૂપ ઉત્તરગુણો
ભવસૂરિજી શ્રી દશવૈકાલિકમાં મન રમાળો અવિરતિના બંધને રોકવા સમર્થ થાય નહિ. અને
૩ ઇત્યાદિ કહીને યતના વિનાના મનુષ્યને તેથી જ અવિરતિના બારભેદોમાં છકાયા લીધી. કર્કફલને આપનાર એવા કટુકપાપોનો બંધ થાય મૃષાવાદવિરમણાદિ અહિંસાના પાલન માટે છે. એમ જણાવે છે.
| (અપૂર્ણ.)
Page #295
--------------------------------------------------------------------------
________________
|
(તા. ૧૯-૨-૩૯)
થી ક્લિક
કરશે.
જો સાગર સમાધાન
પ્રશ્ન : દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્ત કોને કહેવું? હોય તો જ સુંદરરત્નોના સ્વરૂપ અને ગુણોથી સમાધાનઃ ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ
અજાણ એવા મનુષ્યને રત્નને લેવાનું થાય છે. જીવાદિતત્ત્વો અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી
એમ દ્રવ્યસમ્યક્ત્વ જણાવી ભાવસખ્યત્વને
જણાવતાં કહે છે કે ગરમાવા ના પરિશુદ્ધ તેના ગુણો ન જાણે અને માત્ર ઓથેજ ભગવાન
ત સમત્ત એટલે યથાવસ્થિતપણે જીવદિતત્વ જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલને તત્ત્વ તરીકે
.. અને રત્નત્રીનું જ્ઞાન થવાથી જે શ્રદ્ધા થાય તે માને તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય. અને તે
શુદ્ધ એટલે ભાવસમ્યકત્વ જાણવું. જીવાદિતત્ત્વો તથા સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ તથા પ્રશ્ન : દ્રવ્યસમ્યકત્વ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણની તેના ગુણોને જાણીને ભગવાન જિનેશ્વર જરૂર ખરી કે નહિ? મહારાજાના કહેલા તત્ત્વોની જે પ્રતીતિ થાય તે સમાધાન : શ્રી હરિભદ્રસૂરિજી નસમુદાયાનો
चियभवोण उतहा विचित्तरुवाओ । इस सो ભાવસમ્યકત્વ કહેવાય. ભગવાન હરિભદ્ર
सियवाएणं तहाविंह विरयं लहइ ॥६१॥ तजो अ સૂરિજી શ્રી પંચવસ્તુસૂત્રમાં જણાવે છે કે
વ્યÍએમ જણાવી સ્પષ્ટ કરે છે કે પરમાર્થથી નિવયમેવ તત્તે પત્થ ર્ફ દોરબૈમિત્ત એટલે
વિચિત્ર એવા એ સ્વભાવ આદિ સમુદાયથી શ્રી જિનેશ્વર ભગવાનનું વચન એજ તત્ત્વ છે પરસ્પર સાપેક્ષપણે તે ભવ્યજીવ એવું વીર્ય પામે એવી જે આ શાસનમાં રૂચિ થાયતે દ્રવ્યસમ્યકત્વ છે અને તેથી દ્રવ્યસમ્યકત્વ થાય છે. એટલે કહેવાય. ટીકામાં પણ સ્પષ્ટપણે કહે છે કે
દ્રવ્યસમ્યકત્વના કારણ તરીકે પણ અપૂર્વ जिनवचनमेव तत्त्वं, नान्यदित्यत्र, रुचिर्भवति
વીર્યનો ઉલ્લાસ અને તથા ભવ્યત્યાદિને જણાવે
છે. ટીકાથી તો વળી સ્પષ્ટ શબ્દમાં લખે છે કે તે દ્રવ્યસમ્પત્તિ અર્થાત શ્રી જિનેશ્વર ભગવાનનું
જીવ તેવું વીર્ય પામે છે કે જે વીર્યથી વચન જ તત્ત્વ છે બીજું તત્ત્વ નથી એવી જે રૂચિ
અપૂર્વકરણપણે ઉલ્લાસ પામે કહે છે કે તથવિધ થાય તે દ્રવ્યસમ્યકત્વ છે અને તે
वीर्य लभतै यत उल्लसत्यपूर्वकरणेनेति मा पर्छ અનામો વિક્રમાä એટલે તત્ત્વ અને દેવાદિનું સમજવાથી સ્પષ્ટપણે સમજાશે કે અજ્ઞાનપણું છતાં માત્ર શ્રી જિનવચનની રૂચિરૂપ દ્રવ્યસમ્યકત્ત્વને પામવામાં પણ અએપૂર્વકરણની હોય છે. વ્યંગ્યપણે જણાવે છે કે જેમ ભાગ્યશાલી જરૂર છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
| |
શ્રી સિદ્ધચક (તા. ૧૯-૨-૩૯) પ્રશ્નઃ ભગવાન હરિભદ્રસૂરિજી શ્રી પંચવસ્તુમાં કરનાર છે. વળી નાચત્ એમ કહીને
ધર્માસ્તિકાય વગેરેને આજ્ઞાગ્રાહ્ય પદાર્થ તરીકે દ્રવ્યસમ્યત્વથી પ્રશમાદિ ઉત્પત્તિનો નિયમ નથી લખે છે, અને શ્રી ઉત્તરાધ્યયનની શ્રી શાંતિ એમ પણ જણાવે છે. સૂરિજીવાળી ટીકા તથા શ્રીતત્ત્વાર્થની વૃત્તિમાં પ્રશ્ન : દ્રવ્યસમ્યત્વ અને વ્યવહારસમ્યકત્વમાં ફરક ધર્માસ્તિકાયઆદિને હેતુ યુક્તિથી સિદ્ધ કરવામાં શો? આવ્યા છે તો ધર્માસ્તિકાયદિકને આશાગ્રાહ્ય સમાધાન : અજ્ઞાનની મુખ્યતા હોય અને જિનવચનની માનવા કે દાષ્ટ્રતિક માનવા?
સત્યતાની રૂચિમાત્ર હોય તે દ્રવ્યસમ્યકત્વ સમાધાન : આશાગ્રાહ્ય પદાર્થો દષ્ટાન્તગ્રાહ્ય ન હોય કહેવા, અને પ્રશમાદિ લક્ષણોમાંથી
એમ સમજવાનું નથી. પરંતુ જે પદાર્થની સિદ્ધિમાં આસ્તિક્યાદિ કોઈક લક્ષણ યુક્ત જે સમ્યત્વ હેતુ યુક્તિ દષ્ટાંતનો પ્રયોગ કરતાં શ્રોતાઓની હોય તે વ્યાવહારિકસમ્યકત્વ કહેવાય એટલા મતિ મુંઝાય તેવું હોય તેવા પદાર્થોને હેતયુક્તિથી માટે શ્રી હરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં સિદ્ધ ન કરતાં આજ્ઞાથી સિદ્ધ કરવા. એટલે आस्तिक्याद्यान्यतरभावयुक्तं तु व्यावहारिकंसात् સામાન્ય શ્રોતાઓની અપેક્ષાએ આસ્તિષ્પ વગેરે પાંચ લક્ષણોમાંથી કોઈક ધર્માસ્તિકાયઆદિની સિદ્ધિ આજ્ઞા ગ્રાહ્ય હોય લક્ષણથી યુક્ત એવું વ્યાવહારિક સમ્યકત્વ છે. અને તકનિપુણ શ્રોતાઓ માટે ધર્માસ્તિકાયાદિ અહિં જે આસ્તિષ્પ આદિમાં લીધું છે તે એમ સ્પષ્ટ આજ્ઞા ગ્રાહ્ય હોવા સાથે દષ્ટાંતગ્રાહ્ય હોય તો તે જણાવે છે કે વ્યવ્હારસમ્યક્ત્વમાં પણ આસ્તિક્ય યોગ્ય જ છે.
તો જરૂર જોઈએ જ. વળી શ્રી હરિભદ્રસૂરિજી પ્રશ્ન : શમ આદિ પાંચ લક્ષણો અને રત્નત્રયીના પ્રશમાદિ પાંચ લલમોની ઉત્પત્તિ પશ્ચાનુપૂર્વીથી
અજ્ઞાનવાળું હોવાથી તેમાં પ્રશમાલિક્ષણોનો લે છે માટે પણ પહેલાં આસ્તિક્ય થાય તો જ પછી નિયમ નહિ, પરંતુ જીવાદિતત્ત્વો અને અનુકંપાદિક બને એ નક્કી થાય છે. એટલે રત્નત્રયીના યથાર્થપણે જ્ઞાનવાળું ભાવસમ્યકત્વ વ્યાવહારિકસમ્યત્વમાં ઓછામાં ઓછુંઆસ્તિક્ય હોવાથી તેમાં પ્રશમાદિ લક્ષણો નિયમિત હોય. એટલે જીવ છે, નિત્ય છે, કર્મ કરે છે, કર્મભોગવે શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે બાવળ્યું છે, મોક્ષ છે, અને મોક્ષના ઉપાયો છે. એ છે વંવિમેવ દોડુ પાથર્વ સમાતિનાર્થ એટલે વિચારો તો સમજણવાળો જીવ હોય તો ભાવસમ્યકત્વ જ પ્રશમદિરૂપ પોતાના કાર્યને વ્યવહારિક સમ્યકત્વમાં પણ હોવા જ જોઈએ.
Page #297
--------------------------------------------------------------------------
________________
" (તા. ૧૯-૨-૩૯)
શ્રી સિદ્ધચક્ર . . એ હર૩. પ્રશ્ન : ભાવસમ્યકત્વ અને નિશ્ચયસમ્યકત્વનો નૈૠયિકસમ્યકત્વનો કારણકાર્યભાવ માન્યા છતાં ફરક શો ?
. કારણ કાર્યની અભેદ વિવક્ષા રાખેલી છે એમ સમાધાન ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ સમજવું.
જીવાદિ તત્ત્વો અને રત્નત્રયીનો યથાવર્બોધ પ્રશ્ન : જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મ જુદા થવાથી શ્રી જીનવચનથી પ્રતીતિ થાય તે હોવાથી દર્શમોહનીય ઉપશમાદિ થાય અને ભાવસમ્યકત્વ કહેવાય. અને તે ભાવસમ્યકત્વ જ્ઞાનાવરણયનો લયોપશમાદિન હોય અને તેથી થયા પછી તે ભાવસભ્યત્વનો સ્વભાવ માષતુષાદિ જેવાને જીનવચનની પ્રતીતિ કે પ્રશમાદિને જરૂર ઉત્પન્ન કરવાનો છે તેથી તે તત્ત્વાર્થશ્રદ્ધા કેમ થાય? પ્રશમાદિ પાંચે લક્ષણો એ સહિત તત્ત્વ અને સમાધાન : મોષતુષાદિને જ્ઞાનાવરણીયના ઉદયથી રત્નત્રયીની પ્રતીતિ સાથે શ્રી જીનવચનની અજ્ઞાન હોય, પરંતુ જીવાદિ તત્ત્વો અને પ્રતીતિ જે થાય તે નિશ્ચયસમ્યકત્વ કહેવાય. રત્નત્રયીની રૂચિને રોકનાર અર્થાત્ શ્રી જીનવચનની પ્રતીત એ જ સર્વત્ર - મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમઆદિથી તે સમ્યકત્વ છે.
મોહનીયનો અભાવ થઈ જાય છે અને તેથી જેટલું પ્રશ્ન : નિશ્ચયસમ્યક્ત્વ અને કારકસમ્યકત્વમાં શો જાણે તેમાં તો સાચી માન્યતા હોય જ. પરંતુ જે ફરક ?
જાણવામાં આવેલ ન હોય તેમાં પણ શ્રદ્ધાની સમાધાન : તત્ત્વ વિત્ત સમસ્તપ્રશમનિતિયુ$ શક્તિ તો અસ્મલિત અને તેજ જ છે. કેમ કે
વૈચિ મોતિ પાસદ રૂત્યવિવવવષયએટલે નહિ જાણેલ એવા સંવરાદિ છતાં પણ ગુપ્તિ સમસ્ત પ્રશમાદિ લિંગોએ સહિત જે સમ્યકત્વ સમિતિઆદિમાં નિરાબાધ પ્રવૃત્તિ તેઓની હોય તે નિશ્ચય સમ્યકત્વ છે અને શ્રી આચારંગના છે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મોr એવગેરે સૂત્રથી કહેલ કારકસમ્યકત્વ પણ વિશેષસંવરાદિજ્ઞાનને ધારણ કરનારા નહિં છતાં આ જ છે. એવા શ્રી તત્ત્વાર્થવૃત્તિના વચનથી પણ સમિતિ ગુપ્તિ આદિની પ્રવૃત્તિવાળા જીવો નિશ્ચયસમ્યકત્વ તે જ કારકસમ્યકત્વ છે. સમ્યકત્વવાળા જ છે. જો તેઓ જાણેલા પદાર્થોની
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી બાવયિત્વે બરોબર શ્રદ્ધાવાળા હોય. તૈિથયિમિત્યર્થ એમ જણાવી જો કે પંચ વસ્તુમાં પ્રશ્ન : સામાન્ય રીતે સમ્યગ્દર્શનવાળાએ કેવા બનવું ભાવસમ્યકત્વને નૈૠયિક-સમ્યકત્વ કહે છે પણ જોઈએ? તેમાં સ્વાર્થરિતયા અને સ્વાર્થવૃદિત્યએ સમાધાન : શ્રી જીનેશ્વર ભગવાનના માર્ગની દેશના વગેરે. કહીને ભાવસમ્યક્ત્વ અને જે સાંભળવામાં આવે તેની યથાવતુ શ્રદ્ધા કરે
Page #298
--------------------------------------------------------------------------
________________
હરજે
શ્રી સિદ્ધરાજ
તા. ૧૯-૨-૩૯ અને જે વસ્તુ ન જણાય કે ન સમજાય તેમાં એ છે કે મૂલવસ્તુમાંજ ચારે નિક્ષેપા જોડવાના કદાગ્રહ કરે નહીં તેવા સમ્યગ્દષ્ટિઓ હોય એમ
હોય છે. એને અનુસરીને શ્રી સંમતિતર્કમાં સમજવું.
નામાદિચારને વસ્તુના ધર્મ તરીકે ગણ્યા છે. તથા પ્રશ્ન: શ્રી આવશ્યકનિર્યુક્તિકાર અનુપમનિન્નર એમ કહીને અનુકંપાને સમ્યકત્વનું કારણ કરે
શ્રી વિશેષાવશ્યકમાં નામાદિચાતુષ્કમય વસ્તુને છે અને તત્ત્વાર્થકાર વગેરે તે અનુકંપાને લક્ષણ ગણી છે. તેમાં પહેલા પ્રકારમાં જ્ઞાનને * અને કાર્ય તરીકે બતાવે છે તો તે બે અનુકંપામાં ઉપયોગના કારણ તરીકે ગણીને તથા ઉપયોગ શો ફરક છે?
ક્રિયાત્મક નોઆગમને ભાવનિપામાં અન્તર્ગત સમાધાન : શ્રી જીનવચનની પ્રતીતિ જેને ન થઈ હોય
થતી ક્રિયાના અને જ્ઞાન તથા ઉપયોગના કારણ તેને પારમાર્થિક એટલે આસ્તિક્યના કાર્યરૂપ
તરીકે શરીરને ગણીને જ્ઞશરીર અને ભવ્યશરીર એવી તાત્વિક અનુકંપા ન હોય એમ પરમાર્થતોડ પ્રતિપનનનવવનાનાં ઈત્યાદિ વચનથી શ્રી
નામના ભેદો લેવામાં આવ્યા છે. વ્યવહારમાત્રને હરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં ફરમાવે છે. તેથી
વ્યતિરિકતભેદમાં આગલ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ થાય છે કે સમ્યકત્વના કારણ તરીકે કહેલ પરંતુ વસ્તુધર્મ તરીકે નિક્ષેપા ગણવાની અનુકંપા અપારમાર્થિકી અનુકંપા છે અને અપેક્ષાએ તો ભૂત આદિ શ્લોકને અગ્રપદ સમ્યકત્વ થયા પછીની અનુકંપા એ પારમાર્થિકી
નહિ આપતાં ભૂતવિમવત્પર્યાયાધારતયા દ્રવ્ય અનુકંપા છે. આ જ કારણથી અભવ્ય કે
એમ કહી ત્રિકાલના પર્યાયના આધારભૂતને દ્રવ્ય મિથ્યાદષ્ટિની અનુકંપા કે દયા અપારમાર્થિકી
ગણવામાં આવે છે. એટલે ભાવની વિવફા ન છે અને તેથી તેવી દયાવાળાને ચારિત્રવાળા માનવાનું કાર્ય શાસનને અનુસરનારાઓનું
કરીયે તો દ્રવ્યનિષેપ એ ધર્મ ગણવો અને દ્રવ્યરૂપ ગણાય નહિ.
આધારની વિવક્ષા ન કરતાં માત્ર વિવક્ષિતપર્યાય પ્રશ્ન : દત્યનું લક્ષણ જયારે ગુણવત્ દ્રવ્ય એમ કે ગુણની અપેક્ષાએ ભાવનીક્ષેપો ગણાય છે. છે, તો પછી દ્રવ્યનિપાને અંગે શી રીતે દ્રવ્યપણું
એટલે પૃથનિક્ષેપભેદોની અપેક્ષાએ માવો સમજવું?
વિવક્ષિતક્રિયાનુભૂતિયુ ઈત્યાદિ કહેવાય છે સમાધાન : નામાદિક ચાર નિક્ષેપાને અંગે બે પ્રકાર છે. એક તો નામાદિ ચારે ભિન્ન ભિન્નપણે હોય
અને વસ્તુધર્મની અપેક્ષાએ રાવ: પરિણામ વગેરે અને એને અનુસરીનેજ શ્રી અનુયોગદ્વાર અને
કહેવાય છે. શ્રી તત્ત્વાર્થભાષ્ય વગેરેમાં વચ્ચે વેતનાવત: ઈત્યાદિ કહેવામાં આવ્યું છે. અને બીજો પ્રકાર
Page #299
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૨-૩૯
શ્રી સિરાક
# આમોદ્ધારકી
૭ અમોધશના
* આજે કે મા "
(ગતાંકથી ચાલુ) આ કથન તદન વિચિત્ર છે. હાથી ઉપર બેસીએ દષ્ટિએ વર્ગીકરણથી કહ્યા છે અને તેના અનુમોદનમાં તે પણ જેમ સ્વારી કરી કહેવાય છે. તેમ ગધેડા ઉપર શાસ્ત્રમાં સ્પષ્ટ વચન છે કે: “નાથ અર્થપૂત બેસીએ તે પણ સ્વારી કરી તો કહેવાય છે, છતાં લોકો નામથી" અર્થ અને કામ નામનાજ પુરૂષાર્થ છે. હાથી ઉપરની સ્વારીની ગેરહાજરીમાં પણ ગધેડા અર્થ અને કામ એ અધર્મરૂપ છે. ઉપરની સ્વારીને શા માટે પસંદ કરતા નથી વારું? સાધારણ રીતે દેખાતા અર્થ છતાં કોઈવાર | વિચારો કે હાથી ઉપરની સ્વારીનું લૌકિકદષ્ટિએ
અનર્થોના પોષક નિવડે છે. વસ્તુનો સાચો અર્થ તેના ભલે મહત્વ હોય છતાં હાથી ઉપર બેસનારાને જયારે ભાવાર્થથી અથવા પરમાર્થથીજ જાણી શકાય છે. અન્ય લોકો ચાર છ દિવસ યાદ કરશે અને પછી વિસરી જશે.
રીતે નહિ. દરિદ્રી માણસનું નામ સૂરજગીરી હોય, ત્યારે ગધેડે બેસીને ગામમાં ફરનારાને તો લોકો લાંબો
તો આપણે કહીએ છીએ કે તેઓ માત્ર નામનાજ સમય યાદ કરશે; આટલું છતાં પણ પ્રજા ગધેડા ઉપરની
લક્ષ્મીચંદ અને સુરજ ગૌરી છે. શાંતિદાસ નામનો સ્વારી ઈચ્છતી જ નથી ! વળી ઘોડા ઉપરની વારી તે
માણસ સ્વભાવે ક્રોધી હોય તો એમ કહેવાય છે. કે તે પણ સ્વારી છે. અને હાથી ઉપરની સ્વારી એ પણ સ્વારી જ છે તેમ ગધેડા ઉપરની સ્વારી એ પણ સ્વારી જ છે, '
નામ માત્રનાજ શાંતિદાસ છે! તેજ પ્રમાણે અર્થ અને છતાં કોઈપણ શૂરો ગર્દભની સ્વારીને ચાહતો નથી, કામ એ બંને પણ નામનાજ પુરૂષાર્થ હોઈને ખરી રીતે ગધેડા ઉપરની સ્વારીને તે નથી ચાહતો તેનું કારણ એ તો તેઓ અનર્થરૂપ અર્થાત્ મહાન અનર્થોને જ જ છે કે એથી અપકીર્તી છે. તેજ પ્રમાણે અર્થ અને કામ આપનારા છે, શરીરે જાડા, રતાશવાળા અને એ બે પુરૂષાર્થો પણ પુરૂષાર્થ રૂપ જીવની અધોગતિ ચકચક્તા થવાય એવું બધા શરીર પ્રેમીઓ માગે છે, કરનારા જ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પરંતુ શરીરે સોજો ચઢે ત્યારે પણ એમ થાય છે છતાં પુરૂષાર્થ કહ્યા છે તે જન્મધારણ કરનારા પ્રત્યેક જીવની એવું કોઈ માગતું નથી. શરીરે સોજો ચઢાવવાથી પણ
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(તા. ૧૯-૨-૩૯)
જાડા થવાય છે. શરીર રતાશવાળું પણ થાય છે અને છે. જેમ ચાર ગતિઓ અને પાંચ જાતિઓ જો કે ચળકે પણ છે; છતાં સોજો એ પરમાર્થ પ્રાણ હરનારો છે. કહેવામાં આવી છે, પરંતુ તે સઘળી જ ગતિ અને જાતિ તેથી તેની કોઈ યાચના કરતું જ નથી. એ જ રીતે અર્થ સ્વીકારવા યોગ્ય નથી અથવા તો તે બધી જ ગતિઓ અને કામ એ બે પુરૂષાર્થો માટે પણ સમજી લેવાનું છે. સ્વીકારવા યોગ્ય નથી અથવા તો તે બધી જ ગતિઓ
શાસ્ત્રકારો કહે છે કે “મન પરમાર્થતઃ" અર્થાત મેળવવીજ જોઈએ એવું પણ શાસ્ત્રનું વિધાન નથી, અર્થ અને કામ એ બંને નામથી પુરૂષાર્થ છે, પરંતુ તેજ પ્રમાણે ચારે પુરૂષાર્થો પ્રાપ્ત કરવાજ જોઈએ એવું પરમાર્થદષ્ટિએ જોઈએ તો એટલે ખરી રીતે એ પણ શાસ્ત્રકારોએ કોઈ સ્થળે કહ્યું નથી. પરંતુ એથી પરમાર્થને મહાન અનર્થ કરનારા જ છે. જેમ આગળ ઉર્દુ શાસ્ત્રોમાં એવું તો સ્થળે સ્થળે કહેવામાં આવ્યું છે જણાવ્યું છે તેમ સોજો પુષ્ટતા અને લાલીમા ઈત્યાદિ
આ સાત કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થો માત્ર આપે છે, છતાં તેને કોઈ ઈચ્છતું નથી તેજ પ્રમાણે
- વર્ગીકરણની દષ્ટિએજ પુરૂષાર્થ છે બાકી ખરી રીતે તો મોક્ષાભિલાષીઓને માટે અર્થ અને કામ એ બે પુરૂષાર્થ
અર્થ અને કામ એ બે પુરૂષાર્થો અર્થને બદલે અનર્થ
દેનારા અને વિષસમાન આત્મ પ્રાણના સંહારક છે. પણ અનર્થ રૂપ હોઈને નકામાજ છે. સોજાને કોઈ સંગ્રહતું નથી અર્થાત્ તે અણઇચ્છેલો આવી મલે તો
વિષ કરતાં પણ પરમાર્થદષ્ટિએ જોઈએ તો અર્થ અને
કામ વધારે ભયાનક છે. વિષ તો એકજ ભવનોજ બગાડ પણ આખું જગત તેને કાઢવાના જ પ્રયત્નો કરે છે,
કરી નાશ કરે છે, પરંતુ અર્થ અને કામ તો આત્માના પરંતુ કોઈપણ માણસ સોજાને સંગ્રહવા તૈયાર થતો
અનેકભવોને બગાડનારા જ છે. આથી જ અર્થ અને નથી.
કામ એ બંને નામના પુરૂષાર્થ હોવા છતાં તેને ત્યાગવા વિષ કરતાં પણ એ વધારે ભયંકર
યોગ્ય જ કહેવામાં આવ્યા છે. શરીરે સોજો અને જાતનો ખોજો !” આવી લોકોકિત તો તમો જાણો જ છો. આ બધા
તીર્થકરદેવનો અંતિમ ઉપદેશ ઉપરથી સોજો કેવો નિંદનીય ગણાય છે. તે માલમ પડે ભગવલાન શ્રી મહાવીર તીર્થંકર મહારાજાએ છે. જેમાં સોજામાં પુષ્ટતા હોવા છતાં તે સંઘરવા લાયક મોક્ષે પધારતી વખતે છેલ્લી દેશના આપતાં એ જ નથી તેજ પ્રમાણે અર્થ અને ક્રામ પણ પુરૂષાર્થ તરીકે વસ્તુની ઘોષણા કરી છે. તેઓશ્રીએ સ્પષ્ટપણે જણાવી ગણાયા છતાં તે સ્વીકારવા લાયક નથી ! અર્થ અને દીધુ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થો કામ એ બેને શાસ્ત્રકારોએ પુરૂષાર્થ કહ્યા છે ખરા, પરંતુ માત્ર વર્ગીકરણની દૃષ્ટિએજ છે. અન્ય કોઈપણ દષ્ટિએ તેજ શાસ્ત્રકારોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે એ ચાર તે ચારને પુરૂષાર્થ કહેવામાં આવ્યા જ નથી. આ ચાર પુરૂષાર્થો માત્ર વર્ગીકરણની દષ્ટિએ જ કહેવામાં આવ્યા પુરૂષાર્થોમાંના ધર્મ અને મોક્ષ એ બે પ્રાણીમાત્રને માટે
Page #301
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૨-૩૯
થી નિરાક
અમૃત સમાન હોઈ તારનારા છે, જ્યારે અર્થ અને સ્વાવાદ ક્યાં સંભવે? કામ એ પરમાર્થ દષ્ટિએ એટલે એનું પરિણામ જોતાં ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે ભાવાર્થ તરીકે, અર્થાત તત્ત્વદષ્ટિએ જોઈએ તો ઝેર જગતમાં પૈસો છે ત્યાંજ પૌગલિક મહત્તા છે. જેની જેવા પ્રાણહારક હોઈ તે આત્માના પ્રચંડ શત્રુઓ જ પાસે પૈસો હશે તેને જ જગત કહેશે કે, વાહ વાહ છે, મિત્રો તો નથી જ ! ભગવાનશ્રી તીર્થંકરદેવ તો ફલાણા ભાઈ કેવા વિદ્વાન છે? જગતમાં પૌદ્ગલિક પરમ વીતરાગી હતા. તેમના ભાગ્યમાં રાજ, વૈભવ મહત્તા ધનથીજ છે. એ વાત ભગવાન શ્રી મહાવીરદેવ સઘળું હતું, પરંતુ તે સઘળાને લાત મારીને તેમણે જાણતા હતા, પરંતુ તે છતાં તેઓશ્રીએ “સત્રામો સાધુત્વનો સ્વીકાર કર્યો હતો, એવા પરમર્ષિઓને શું પરિણામો વેરમ” એ વગેરે ઉપદેશ કેવળજ્ઞાન સાથે તમારા જગતના માનવીઓના સુખ અને વૈભવોની આપ્યો છે. જો અર્થ અને કામ એ પણ તત્ત્વથી પુરૂષાર્થ ઈર્ષા આવતી હતી ? કિંવા વેષ આવતો હતો? કે જ હોત તો ભગવાન શ્રી મહાવીદેવ કેવળ સાથે જેથી તેમણે તમોને પૌદગલિક સુખોને ત્યાગવાનો જ “દુગો વેરમાં પરિણામો વેરમ” એને મહાવ્રત ઉપદેશ આપ્યો હતો?
કહીને તે વ્રતો લોકોને આપત જ નહિ. તીર્થંકરદેવ ભગવાનને તમારા સુખ વૈભવની સાથે કાંઈપણ મહાવીર ભગવાને એવો ઉપદેશ આપ્યો છે એ કેમ લેવા દેવા જ ન હતી. પરંતુ તેમણે દિવ્યદૃષ્ટિથી આપ્યો છે તેનો વિચાર કરો. વૈદ હંમેશાં દરદીનો સોજો પૌદ્ગલિક સુખોની નિરૂપયોગિતા અને ઉતારવાની જ મહેનત કરે ચે. સોજો હોય ત્યારે દરદી આત્મીયસુખોની ઉપયોગિતા જોઈ હતી અને તેથી જ જાડો અને પુષ્ટતાથી વધારે વજનવાળો હોય છે અને એઓશ્રીએ; “બાયો મેહુણાગો વેરમ” રિહાનો જ્યારે સોજો ઉતરી જાય છે. ત્યારે તે કૃશ થાય છે પરંતુ વેરમાં એમ કહ્યું હતું પંચેન્દ્રિયના વિષયો ભગવાને તે છતાં વૈદ તો દરદીનો સોજો ઉતારવાનો જ પ્રયત્ન ત્યાગવાને કહ્યું હતું તે એ જ જાણીને કહ્યું હતું કે આ કરે છે. એ જ પ્રમાણે જીનેશ્વર મહારાજાઓનું કામ માનવીઓ બિચારાએ વિષયો જોઈને લલચાય છે, આત્મા ઉપર ચઢેલો અર્થ કામ રૂપી સોજો ઉતારવાનું પરંતુ એ વિષયોજ તેમને વિનાશને માર્ગે લઈ જનારા જ છે અને એ સોજો ઉતારવાથી જો કે આત્મા દુબળો છે, અર્થાત્ દુર્ગતિમાં ડુબાડનારા છે એમ જાણીને અર્થાત્ બાહ્યથી નિર્બળજ થાય છે. આટલાજ ઉદેશથી ભગવાન શ્રી મહાવીરદેવે પાંચે ઈન્દ્રિયના વિષયો મૈથુન આદિમાં સ્વાદાદ રાખ્યો નથી. જ્યારે હિંસા ત્યાગવા યોગ્ય છે એમ કહ્યું હતું.
જુઠ ચોરી વગેરેમાં સ્યાદાદ રાખ્યો છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૨-૩૯
૨૨૦ બ્રહ્મચર્ય ભંગમાં સ્યાદ્વાદ નથી. ' અવકાશ નથી. જૈનશાસનનો ઉપદેશ એ જ ખરો
એક માણસ પોતાના શત્રુના ભયથી નાસતો ફરે કે“મુનિ તું દઢ બ્રહ્મચર્ય પાલ” અહીં પ્રાયશ્ચિત ન છે. શત્રુ નગ્ન તરવાર સાથે તેની પાછળ લાગેલો છે. લાગે તે અપવાદને સ્થાન જ નથી. જો કોઈ આત્માની ભયભીત માણસ આગળ દોડે છે અને તે એક હિંસા થતી અટકતી હોય તો પણ તમારા બ્રહ્મચર્યનો ઉપાશ્રયમાં ભરાઈને સંતાઈ જાય છે. પાછળથી પેલા ભંગ માત્ર પેલી હિંસા ટાળવા પૂરતો જ થવા દે એવો માણસનો શત્રુ આવી પહોંચે છે. અને ઉપાશ્રયમાં
સ્યાદાદ અહીં શખ્યો જ નથી. રહેલા સાધુમહારાજને પૂછે છે કે “મહારાજ! ફલાણી
જળચર મરે છે તો હરણું મારવામાં પાપ શું? ફલાણી નિશાનીવાળો કોઈ માણસ આવીને અહીં !
" હવે વિચાર કરો કે અહીં સ્યાદ્વાદને શા માટે સંતાયો છે” હવે અહીં જરા વિચાર કરો.જૈન શાસ્ત્રનો
અવકાશ આપવામાં આવ્યો નથી ! રાગદ્રશષની ઉપદેશ સત્ય પાલનનો છે એમાં કશી શંકજ નથી,
પરિણતિ થાય, પરિગ્રહ થાય માટે અહીં સ્યાદ્વાદને છતાં અહીં તો સ્યાદ્વાદ ખરો. પ્રથમ એ વાત કે હે
અવકાશ આપવામાં આવ્યો જ નથી. “સ્યાદ્વાદ મુનિ! તું અસત્ય બોલીશ નહિ, પરંતુ કોઈ જીવની
એટલે શું તેનો ઘણાને ભ્રમ છે. કેટલાક તો જૈનો અને હિંસા સતી તારા વચનથી બચી જતી હોય તો તેને અર્થે
જૈનેતરવિદ્વાનો પણ સ્યાદ્વાદનો અર્થ જ સમજતા નથી શાસ્ત્રથી ઘટિત વચનો બોલવાની છુટ” એ સ્યાદ્વાદ, હિંસા અને અસત્યમાં આ પ્રકારે સ્યાદવાદ ખરો, પરંતુ
અને કેટલાક પોતે સુધારક હોવાનો દાવો કરનારા તેજ દૃષ્ટિ મૈથુનમાં રાખવાની નથી. ધારો કે એક મુનિ
સ્યાદ્વાદનો એવો પણ અર્થ ઘટાવે છે કે પુનર્લગ્ન કરવું, ઉપાશ્રયમાં બેઠા છે. ધર્મધ્યાનમાં તલ્લીન છે, પોતાની
એ બધું પણ સ્યાદ્વાદનો આશ્રય લઈને થઈ શકે છે. ક્રિયાઓ આદરી રહ્યા છે. એટલામાં એક સ્વરૂપ સ્વાદનો પૂરો ખ્યાલ લાવવા બીજું ઉદાહરણ લો. તરૂણી આવે છે, ઉપાશ્રયમાં પેસી જાય છે અને ધારો કે એક મુનિમહારાજ છે. વિહાર કરી એક ગામથી મહારાજને કહે છે કે “મહારાજ! હું કામના વેગથી બીજે ગામ જાય છે. ત્યાં માર્ગમાં નદી આવે છે. આ વ્યાકુળ થએલી છું. તમારા ઉપર મને અત્યંત મોહ નદીમાં મુનિના પ્રવાસથી જલચર નાના માછલાં વગેરે થયો છે, માટે કૃપા કરીને મને ઋતુદાન આપો ! જો મરે છે. હવે મુનિમહારાજ નદી ઉતરીને આગળ જાય આપ મને ઋતુદાન નહિ આપસો તો કામના વેગથી છે અને કિનારે ઉભા રહે છે. એટલામાં ત્યાં બાણના પીડાએલી હું અબળા આ જ ક્ષણે નદીમાં પડતું મૂકીને ભયથી કંપતું એવું હરણ આવી પહોંચે છે અને એક આત્મહત્યા કરીશ !” આવા પ્રસંગમાં સ્યાદ્વાદને વૃક્ષને ઓથે સંતાય છે. પાછળથી પારધી આવે છે.
s
Page #303
--------------------------------------------------------------------------
________________
" ( તા. ૧૯-૨-૩૯) ... શ્રી સિદ્ધચક્ર
હરડે પારધી થાકી ગએલો છે, શરીરમાંથી પરસેવાનાં ટીપાં આદરવા લાયક છે, એ બે જ પાળવા લાયક છે અને વહે જાય છે, રેલા ચાલે છે, થાકીને લોથ થએલો છે, અર્થ કામ તો તિરસ્કારવા લાયક જ છે એ વસ્તુ ખરી. માંસ એ જ એનું ભોજન છે, એ પારધી મુનિમહારાજને પરંતુ સ્યાદ્વાદ તરીકે અર્થ અને કામને આદરીએ તો પૂછે છે કે “મહારાજ ! હું થાકીને લોથ થયેલો છું, વાંધો નહિ. એવો સ્યાદ્વાદ શાસ્ત્ર રાખ્યો જ નથી તેથી ભૂખથી પીડાએલો છું, એક ક્ષણ પણ ચાલવાની શક્તિ જ્યાં પરિણતિ પૂર્વક પ્રહણ થાય છે અથવા ત્યાગ થાય રહી નથી, માટે કૃપા કરીને મને બતાવી દો કે અહીં છે અગર તો જેથી રાગદ્વેષની પરિણતિ થાય છે તે સ્થાને સંતાયેલું હરણું ક્યાં છે? મારે તેનો વધ કરવો છે!" સ્યાદ્વાદને અવકાશ જ નથી. અર્થાત ચાર પુરૂષાર્થમાં હરણું હણાવવામાં સ્યાદ્વાદ નહિં,
કોઈપણ દષ્ટિલો, ચાદ્વાદ લ્યો કે બીજો કોઈ વાદ લો, * મહાનુભાવો ! યાદ રાખો કે મુનિએ નદી ઉતરતા
પરંતુ ધર્મ અને અર્થ આરાધવા લાયક છે અને અર્થ પોતાના પગ નીચે જીવજંતુને માર્યા છે. અસંખ્ય નાની
કામ ત્યાગવા લાયક છે એ જ આથી સિદ્ધ થાય છે. માછલીઓનો નાશ થયો હશે. પરંતુ તે છતાં, બિચારો ?
છેવટે શું?
જેમ કફપિત્તાદિના સંગ્રહથી ચઢેલો સોજો પારધી થાકથી પીડાએલો છે, મૃત્યુની અણી ઉપર છે,
દેખાવમાં પુષ્ટતાવાળો હોવા છતાં તે ત્યાગ કરવા જેવો સુધાથી પીડાએલો છે અને મુનિએ માછલીઓની
છે તેજ પ્રમાણે અર્થ અને કામ એ પણ આત્મા ઉપર નદીમાં ચાલતા પગ વડે હિંસા કરી જ છે, માટે પેલા
ચઢેલો સોજો છે એમ સમજવાનું છે અને તેનો પણ પારધીની દયાની અપેક્ષાએ પેલું હરણું પારધીને બતાવી
ત્યાગ કરવાનો જ છે. વર્ગીકરણની દૃષ્ટિએ અર્થ અને દેવું એનું નામ સ્યાદ્વાદ નથી. સ્યાદ્વાદનો ઉપયોગ કરું
કામ એ બે પણ પુરૂષાર્થ છે પરંતુ પરમાર્થ દષ્ટિએ તો છું. એમ કહીને પેલો સાધુ પેલું હરણ પેલા પારધીને ન
અર્થ અને કામ બંને નર્યા અનર્થો હોઈ તેનો સ્પર્શ જ બતાવી શકે ! અશુભ પરિણતિ પૂર્વક ગ્રહણ કરવું.
કરવામાં પણ સંકટ છે. હવે પ્રશ્ન એવો થશે કે જો અને રાગદ્વેષની પરણતિ થાય એવાં કાર્યો કરવા તેમાં અર્થ અને કામ એ જગતની દષ્ટિએ પુરૂષાર્થ છે, પરંતુ સ્યાદ્વાદ રાખ્યો જ નથી. તેજ પ્રમાણે અર્થ અને કામમાં
પરમાર્થ દૃષ્ટિએ અનર્થ છે તો પછી અર્થ કોને માનવો પણ સ્યાદ્વાદ રાખ્યો જ નથી. ધર્મ, અર્થ, કામ અને ઉચિત છે!આ પ્રશ્નનો ઉત્તર સરળ છે “ધર્મ, અર્થરૂપ મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે. ખરા, પણ આ ચાર છે.” એ વચનને કબુલ રાખો છો તો પછી તે વચન પુરૂષાર્થમાં સાચા પુરૂષાર્થ આદરવા યોગ્ય પુરૂષાર્થ તો ઉપરથી જ સાબિત થાય છે કે ચારમાંથી જે કોઈ બે માત્ર ધર્મ અને મોક્ષ એ બેજ છે. ““ધર્મ અને મોક્ષ એ જ બાકી રહે છે તે માત્ર અનર્થરૂપ નથી, અર્થાત ધર્મ
Page #304
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૨-૩૯
અને મોક્ષ એ બાકી રહ્યા છે અને તે અર્થરૂપ છે. ચારે રીતે અર્થની કક્ષામાં આવી શકે છે? માત્ર– પુરૂષાર્થોમાં આદરવા લાયક માત્ર ધર્મ અને મોક્ષ જ છે
મોક્ષ” એ વાત આપણે ઉપર પ્રત્યક્ષ જોઈ લીધી છે હવે ધર્મ
, મોલ એ જ એક એવી ચીજ છે કે જે મેળવ્યા અને મોક્ષ એ બેમાં પણ વધારે ઉપયોગી ચીજ , તે જોઈએ. ધર્મ અને મોક્ષ એ બેમાં પણ વધારે ઉપયોગી પછી તેનો કદી નાશ થવાનો નથી. જેમાં કશો સંભવ ચીજ કઈ છે તે જોઈએ. ધર્મ અને મોક્ષ એ બંનેનો સંબંધ વિકાર થવાનો પણ નથી અથવા જેમાં કાંઈ ફેરફાર ચુલો અને રોટલાના જેવો છે. ચુલો સળગાવીએ અંદર પણ થવાનો જ નથી. એ મેળવ્યા પછી કાંઈપણ લાકડાં નાંખીએ અને છેવટે તવી પણ ચઢાવીએ ત્યારે મેળવવાનું બાકી રહેતું નથી. કોઈપણ વસ્તુની ત્યાં જ રોટલો તૈયાર થાય છે. રોટલાને અંગે તવી અને
- અગે તેવી અને ન્યૂનતા રહેતી નથી સર્વકાળ તે સરખેપણે જ રહે છે લાક્કાની આવશ્યકતા છે. પરંતુ રોટલો અને તવી એ
અને સર્વ રીતે તે અમર આનંદ આપે છે. મોક્ષ આવી બેમાં કઈ વસ્તુ જરૂરી છે-મુખ્ય છે-ઉપકારક છે; તે વિચારો.
રીતે અત્યંત કલ્યાણપ્રદ હોવાથી જ જૈનશાસ્ત્રોમાં તેની માત્ર એકલો “મોક્ષ”
અપૂર્વમહત્તા વર્ણવવામાં આવી છે અને પ્રત્યેક માનવી તવી ન હોય તો રોટલી થવાની નથી, લાકડાન જો તે પોતાને મનુષ્ય કહેડાવવા માંગતો હોય તો તેનું હોય તો પણ રોટલી થવાની નથી અને ચુલો ન હોય તો પહેલું અને છેલ્લે એ કર્તવ્ય જ છે કે તેણે પોતાની સઘળી પણ રોટલી થવાની નથી. છતાં તવી, રોટલો, કે ચુલો પ્રવત્તિ સઘળી હિલચાલ આદરતી વખતે મોક્ષના એક ચીજ ખાવાના ગામમાં આવતી નથી. તેજ પ્રમાણે
બિંદુને લક્ષ્યને રાખવું જ જોઈએ. ધર્મ એ પણ મોક્ષને માટે જરૂરી ચીજ છે ખરી, પરંતુ
ઉદ્યમ વિના મોક્ષ નહિં. છેવટની વસ્તુ તરીકે તો ધર્મ પણ કામ લાગતો નથી. ત્યાં તો માત્ર મોક્ષની જ મહત્તા રહેવા પામે છે. “અર્થ મોક્ષ આવી રીતે કલ્યાણકારી અને મહાપવિત્ર શબ્દને તેના ખરેખરા પરમાર્થ હેતુએ તપાસો. અર્થ ચીજ છે કે સર્વથા સત્ય છે, પરંતુ તેથી એમ ન ધારશો તો તે જ હોઈ શકે છે કે જે હંમેશાં શાશ્વત છે, જેમાં કે ખાટલા ઉપર સુતા સુતા મોક્ષ મેળવીને આનંદ કરી કસો વિકાર ન હોય, જે મળ્યા પછી કદી નાશ પામતો શકાય છે. મોક્ષ મેળવવાને અંગે પણ ધગશ તો હોવી ન હોય, જેમાં કશો ફેરફાર થતો ન હોય, જેમાં કાંઈ
જ જોઈએ. તમારા હિસાબે જેમ અર્થ અને કામ, એને વિકાર સંભવતો ન હોય, એવી જ અચળ, અટળ,
અંગે ધગશની સગડીઓ આવશ્યક છે, તેજ પ્રમાણે અપરિવર્તનશીલ વસ્તુને આપણે પરમાર્થદષ્ટિએ અર્થ
મોક્ષને અંગે ધર્મ એ પણ ધગશની સગડી જેવો જ છે. કહી શકીએ છીએ. ત્યારે એવી કઈ ચીજ છે કે જે આ
Page #305
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૨-૩૯ - શ્રી સિદ્ધચક
૩િો . ધગશ વિના જેમ સંસારના અર્થ કામની પ્રાપ્તિ થતી વચ્ચે કશો પણ ફરક કે તફાવત નથી! જે મોક્ષ પામ્યો નથી, તેજ પ્રમાણે ધગશ વિના મોક્ષની પ્રાપ્તિ થવી એ છે તેને તો પછી ધર્મને અંગે કિંવા બીજા કશાને અંગે પણ સર્વથા અશક્ય જ છે. ધગશની સગડી એકલા
પણ ચિતા શોક આનંદ કે ભય રહેલાંજ નથી. કોઈ
ચીજ તેને મેળવવાની નથી અથવા મેળવેલી કોઈ વસ્તુનું અર્થ કામમાંજ જરૂરી છે એમ નથી. ધર્મને અંગે પણ
તેને ખોવાપણું પણ નથી. તેને મેળવવાની કે મેળવીને તેની આવશ્યકતા તો છે જ. તે છતાં એ બંને
સાચવી રાખવાની પણ કોઈ ચીજ નથી મેળવવામાં સગડીઓમાં જોઈએ તેટલો તફાવત છે. ડામ અને શેક
તેને આનંદ નથી અથવા અપ્રાપ્તિનો જેવો શોક થાય છે બંનેમાં ઉષ્ણતા રહેલી છે, પરંતુ શેક હિતકારક છે તેવો તેને શોક પણ નથી. એવી સંપૂર્ણ પ્રાપ્તિ જેને આનંદ આપે છે અને રોગને દૂર કરે છે, ત્યારે ડામ થએલી છે, તેને જ મોક્ષ કહેવામાં આવે છે. ખરેખર ચામડી લઈ લે છે. ધર્મને અંગે ચિંતા જરૂરી છે. ચિંતાની અર્થ અર્થાત્ કે પરમાર્થ પરમ-મુખ્ય કિંવા છેવટનો અર્થ સગડીની અગત્ય ધર્મને અંગે પણ છે અને ત્યાં પણ સાધ્ય વસ્તુ છેવટનું મહાન સાધ્ય તે પરમાર્થ તે આ હર્ષ શોક બધું સંભવે છે, પરંતુ અર્થ અને કામને અંગે એક મોક્ષ જ છે. જે વસ્તુ મેળવ્યા પછી બીજા કશાની ચિંતા અને હર્ષ શોક રાખવા એમાં બહુ મોટો ફરક
જરૂર રહેતી જ નથી. જેને મેળવ્યા પછી કાંઈ મેળવવાનું
કે ખોવાનું રહેતું નથી. અને જેને આનંદ કે શોક છે. અર્થ અને કામને અંગે હર્ષ શોક રાખી એ તેનું
કરવાપણું રહેતું જ નથી તેવા છેવટના સાધ્યને પરમ પરિણામ એ આવે છે કે તેનો કદી અંત જ આવતો
અર્થનેજ મોક્ષ એવું નામ ઘટે છે. અર્થાત્ પૈસો ટકો ધન નથી એની જંજાળ ક્રમે ક્રમે વધતી જ જાય છે અને છેવટે
સંતતિ એ અર્થ નથી, પરંતુ પરમાર્થ દૃષ્ટિએ મોક્ષ એ આત્માને ભારે અધોગતિતરફ લઈ જાય છે. ત્યારે જ એક અર્થ છે. હવે અર્થ અને કામનો અર્થ પણ સિદ્ધિ મોક્ષને અંગે ધર્મ બાબતમાં ધગશની સગડી રાખતાં અને સુખ એવો રાખવાથી પરમાર્થદષ્ટિએ મોક્ષ થાય જ્યારે એ સગડી દૂર થાય છે ત્યારે તેનું પરિણામ મોક્ષ છે. એટલે મોક્ષ અને ધર્મ એ બેજ પુરૂષાર્થો બાકી રહે એ આવે છે.
છે અને આ પુરૂષાર્થોમાંથી પણ છેવટની પળે ધર્મ ઉડી પરમાર્થદષ્ટિએ મોક્ષ એ જ પુરૂષાર્થ.
જાય છે, એટલે છેવટે એકલો મોક્ષ એ જ બાકી રહેવા મોક્ષ પામેલાની સ્થિતિ કેવી હોય છે તેનો વિચાર
પામે છે. હવે એકલો મોક્ષ ક્યારે બાકી રહે છે અને
ધર્મ વચ્ચેથીજ ક્યારે અને કેવી રીતે ઉડી જાય છે તેનો કરો. જે મોક્ષ પામ્યો છે તેવા આત્માને મોક્ષ પામતી
વિચાર કરો. વખતનો સમય કે તે પછીનો કોઈ પણ સમય, એની
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૨
છેશ્રી સિદ્ધચક
તા. ૧૯-૨-૩૯
મોક્ષ વખતે બધા નકામા!
ધર્મ એ આત્માનો ઘોડો છે. ધર્મ ઉડી જઈને છેવટે મોક્ષ બાકી રહે છે. પરંતુ તીર્થંકર ભગવાન શ્રીમાનું મહાવીરદેવ મોક્ષે ધર્મ મોક્ષ થયા પછી જ ઉડાવી દેવામાં આવે છે કે ઉડી પધારતાં જે કાંઈ કહી ગયા છે તે સઘળું આ જ દષ્ટિએ જાય છે તે વસ્તુ ખાસ યાદ રાખવાની આવશ્યક્તા છે. કહી ગયા છે. ભગવાને જણાવ્યું છે કે ધર્મ અર્થ કામ રોટલી બનાવવાને માટે ચૂલો સળગાવવો પડે છે. અંદર અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે. પરંતુ એ ચારે પુરૂષાર્થોનું દેવતા નાંખવો પડે છે, તાપ કરવો પડે છે, પરંતુ એ * *
. . કથન તો માત્ર વર્ગીકરણની દષ્ટિએ છે, અન્ય કોઈપણ
દૃષ્ટિએ નથી જ. આ ચાર પુરૂષાર્થો પૈકીના બે પુરૂષાર્થો સઘળું કર્યા પછી જ્યારે રોટલી દેવતાને નાંખવું પડે
અર્થ અને કામ એ પરમાર્થદષ્ટિએ જોઈએ તો પુરૂષાર્થ છે. દેવતા સળગાવનારો જ દેવતાને ઓલવી નાંખે છે
નથી જ. પરંતુ મહાન અનર્થ સ્વરૂપ છે. ઉપયોગમાં પરંતુ તે ક્યારે ઓલવી નાંખે છે. તેનો વિચાર કરો. લેવાય એવા માત્ર બે પુરૂષાર્થ જ છે અને તે ધર્મ અને રોટલી થઈ ગયા પછી જ તે દેવતા ઓલવી નાંખે છે. મોક્ષ એ બે જ છે. હવે ધર્મ પણ ક્યાં સુધીનો સંગી છે. એ જ રીતે આપણે અહીં ધગશરૂપી ધર્મની સગડી તે વિચારો. ધર્મ ત્યાં સુધીનો જ સંગી હોય છે! માણસ ઓલવી નાંખવાની છે. દેવતા, સગડી, કોલસા એ ઘોડા ઉપર બેસે છે તે પોતાના ઇચ્છિત સ્થાને જવાને સઘળું સાધન છે પરંતુ સાધ્ય તો રોટલી જ છે અને માટે બેસે છે, પરંતુ જયાં ધારેલું સ્થાન આવી પહોંચે છે
જ્યારે રોટલી મળી રહે છે ત્યારે સાધન સઘણાં નકામાં ત્યાં તેને ઘોડા ઉપરથી ઉતરી જઈને તે પછી જ તે થઈ જાય છે, તેજ પ્રમાણે મોક્ષ એ સાધ્ય છે અને ધર્મ પોતાને ધારેલે સ્થાને કે મકાનમાં કે માળ પર પહોંચી એ સાધન છે. મોક્ષરૂપી સાથે એ જ્યારે સિદ્ધ થઈ જઈ શકે છે. મોક્ષને માટે ધર્મની આવશ્યકતા પણ આ
ઘોડાના જેવી જ છે અથવા આગળ વધીને એમ કહો કે જાય છે. ત્યારે સઘણાં સાધનો નકામાં થઈ પડે છે તેજ પ્રમાણે ધર્મ એ તો મોક્ષરૂપી રોટલી તૈયાર કરવાનું
- મોક્ષ ધામમાં પ્રવેશવાને માટે જ ધર્મરૂપી અશ્વની
યોજના થએલી છે તો તે સર્વથા વાસ્તવિક જ છે. સાધન હોવાથી મોક્ષ જ્યારે મળી જાય છે ત્યારે તેને
ધર્મરૂપી અશ્વ ઉપર બેસીને પ્રવાસી મોક્ષપુરી સુધી જઈ લગતાં તમામ સાધનો નકામાં થઈ પડે છે. આ રીતે
શકે છે, પરંતુ જ્યાં તે મોક્ષપુરીમાં પ્રવેશવાને જાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોમાં પણ ત્યાં તેને ધર્મરૂપી તત્ત્વદષ્ટિએ જોઈએ તો મુખ્યતા ફક્ત મોક્ષનીજ બાકી
| (અપૂર્ણ) રહેવા પામે છે.
(અનુસંધાન પેજ - ૨૬૫)
Page #307
--------------------------------------------------------------------------
________________
| (તા. ૧૯-૨-૩૯) ... શ્રી સિદ્ધચક્ર - ભગવાન્ શ્રી મહાવીરસ્વામિજી ઉપર “માંસાહારી' નો આરોપ
મૂકનાર પટેલ ગોપાળદાસ ક્યારે સાચા રાહે આવશે? મહાશય! તમોએ શ્રી જૈન સંઘના વ્યવહારથી દૂર રહેલા એવા રાયચંદને અનુસરનાર પૂંજાલાલની આર્થિક મદદથી બહાર પાડેલ શ્રી ભગવતીજીના અનુવાદણમાં ભગવાન્ મહાવીર મહારાજાની બાબણમાં અણસમજ ભરેલો અર્થ કર્યો છે એ ચોક્કસ સમજી શકાય તેમ છે, છતાં તમો તમારી તે અણસમજને ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી ટીકાને જોઈને સુધારી નથી, એટલું જ નહિં, પરંતુ તમો કબુલ કરીને તમારા તે પ્રસ્થાનના લેખમાં જણાવો છો કે મારા ઘણા મિત્રોએ મને તે શ્રી ભગવતીજીના અનુવાદમાં થયેલી ગેરસમજને સુધારવા અનેક પત્રોથી હિતની દષ્ટિએ સૂચના કરી છે. આટલું છતાં તમોએ તમારી ભૂલ નહિ સુધારતાં તે સૂત્રને ઉલટો અર્થ પકડી રાખવા સાથે મિત્રોની હિતદષ્ટિને પણ ધકક્કો માર્યો છે; છતાં પ્રથમ તમોને આ ટુંકા લખાણથી સુધરવાનો માર્ગ દેખાડું છું. છતાં જો તમારો સુધારો નહિ જ થાય તો પછી વિસ્તારથી લખવાની આવેલી મારી ફરજ મારે બજાવવી જ યોગ્ય ગણાશે.
ચર્ચાનો વિષયભૂત પાઠ આ પ્રમાણે છે:
"रेवतीए गाहावइणीए ममं अट्ठाए दुवे कवोयसरीरा उवक्खडिया, तेहिं नो अट्ठो, अत्थि से अन्ते पारियासिए मज्जारकडए कुक्कुडमंसए, तमाहाराहि एएणं अट्ठो" • ૧.આ જણાવેલ પાઠમાં કોઈપણ પ્રકારે તમો પાઠ ભેદ માનતા નથી.
૨. ભગવાન મહાવીર મહારાજને થયેલા પિત્તજવર અને દાહની બાબતમાં તમારો મતભેદ નથી.
૩. તમો ‘તુવે વોયસરીરા' એ પદોથી બે પારેવાનાં શરીર એમ લેવા માગો છો તો તમારે નીચેની હકીકત વિચારવાની જરૂર છે. અ. જો કબુતરનું માંસ લેવું હોય તો “વોયા' એટલું જ લખવું યોગ્ય છે, શરીર શબ્દ લગાડવાની જરૂર ન હોય
(તેથી અહિં પારેવો અર્થ ન લેવાય.) આ. માંસાહારના જે પ્રસંગો વિપાકસૂત્રાદિમાં અધર્મ માટે વર્ણવવામાં આવ્યા છે તેમાં કોઈપણ સ્થાનકે
જાતિવાચક શબ્દની સાથે શરીર શબ્દ હોતો જ નથી (તથી અહિં વનસ્પતિ અર્થ લેવો પડે.) ઈ. જો માંસ લેવાનું હોય તો જુવે એટલે બે (કપોતશરીર) એમ કહેવાનું હોય જ નહિ. ઈ. માંસને અંગે “મન્ના તત્તિ' વગેરે શબ્દો વપરાય છે. જુઓ ઉપાસકદશાંગનું મહાશતક અધ્યયન અને
વિપાકસૂક્ષનો ભીમકૂટગ્રાહિનો અધિકાર વગેરે. ઉ. શ્રી ભગવતીજી આદિના શંખપુષ્કલી આદિના અધિકારને જોવાથી સ્પષ્ટ માલમ પડશે કે “વડિયા'
નો પ્રયોગ માંસ વિગેરેમાં નથી થતો, પરંતુ પ્રશસ્ત એવા અશનાદિમાંજ થાય છે. સારાંશ : શરીર, તુવે અને વડિયા એ પદોનો વિચાર કરશો તો તમોને સવળો અર્થ તરત સૂઝશે.
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધરાક
(તા. ૧૯-૨-૩૯) ૪ ‘કુવે વોયસરી' એ પદો ઉપરથી વનસ્પતિ અર્થ લેવાનાં કારણ સમજી શકો એમ છે, અને તે નીચે મુજબ છે. અ. ફળોના મુરબા થાય છે, તેમાં ફળો આખારૂપમાં હોવાથી બે ફળો એમ કહી શકાય. (પારેવા આખાં રંધાય
નહિ, અને તેથી બે પારેવાનાં શરીર રાંધ્યાં એમ કહેવાય નહિ.) આ. નલિકાનામની ઔષધિ કપોત એટલે પારેવાના રંગની હોવાથી તેને કોરાકારો પોતવ એમ કહીને
જણાવે પણ છે. જુઓ નિઘંટુરત્નાકર છે. ભૂરા કોળાનો રંગ પારેવા જેવો હોય છે અને તેથી તેને કપોતશરીર કહેવામાં આવે. ઈ. સાહિત્ય તરફ નજર કરી હોય તો માલમ પડે કે પોતાના ધારેલ માંસના કથન માટે તો મૃગ મહિષ ગો અશ્વ
ગજ વગેરે શબ્દોજ વપરાય છે. તેમાં શરીર શબ્દ હોતો નથી. અને વાપરવાની જરૂર પણ રહેતી નથી. ઉ. તમો રક્તપિત્તના જવથી ભગવાનનું શરીર વ્યાપ્ત છે એમ જાણો છો, તો પછી તેમાં માંસનો ઉપયોગ કોઈ
દિવસે કોઈપણ ન કરે એ સમજાય તેમ છે. (તેજોલેશ્યાની વિલક્ષણતા હોત તો એ પછીએ પંક્તિની જરૂર જ નહોતી. વળી રેવતી જે ઔષધ બનાવનારી છે તે વ્યવહાર પરાયણા જ છે માટે અલૌકિકપણાનું નામ
દઈ ખોટી વાત રજૂ કરવી એ સજ્જનતા ન ગણાય). ઊ. ભગવાનને શરીરે દાહ થયેલો છે એમ સ્પષ્ટ છે તો પછી તે વખતે પારેવા જવાનું અત્યંત ગુરૂ તથા
ઉષ્ણતમ માંસ ઔષધ માટે કલ્પવું અક્કલવાળાને શોભશે ખરું! (મહાશયે જવર અને દાહની પીડા તરફ
ધ્યાન ન રાખતાં માત્ર કપોત શબ્દ જ પકડ્યો તે ઠીક ન થયું.) ઋ. કહોળામાં મોટા અને નાના કહોળાની બે જાત આવે છે, અને તેમાં મોટા કહોળા માટે સુવે શબ્દ બીન
જરૂરી થાય, પરંતુ નાના કહોળા માટે બે શબ્દની જરૂર ગણાય. જુઓ નાનાકહોળાના ગુણો–પુષ્માંડ
ઉં, મધુરં પ્રદિશીતનમ્ રોષi #fપતખ્ત, મત્રતં વંર પરમ્ III અર્થાત નાનું કોહળું રૂક્ષ હોવા સાથે મધુર હોય છે. અને નરમ ઝાડો ન કરે તેવું ગ્રાહક છે. (ભગવાનને ઝાડા અત્યંત અને લોહીવાળા થાય છે એ હકીકત સૂત્ર સિદ્ધ છે.) વળી દાહને મટાડનાર એવું શીતલ છે. (ધ્યાનમાં રાખવું કે ભગવાનના શરીરે અત્યંત દાહ છે અને તેથી સૂત્રકાર હવઘંતિ એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે,) વળી તે દોષલ હોવા સાથે રક્તપિત્તને નાશ કરનાર છે, તેમજ મલને સ્તંભન કરનાર હોવા સાથે ગુરૂ પણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે નાના કહોળાના ગુણો અને ભગવાનના રક્તપિત્તજ જવર, નરમ ઝાડા, લોહીવાળા ઝાડા, અને દાહની
વેદના ધ્યાનમાં લેશો તો મહાશય ! તમે જરૂર માંસના અર્થને સુધારી ફલના અર્થમાં આવી જશો. ઋ. કપોતશરીર શબ્દથી જ્યારે ભુરુ કહોળું લેશો ત્યારે કુવે એટલે બે નાના કોહળા એવો અર્થ સ્પષ્ટપણે
સમજાશે. નાના કહોળામાં આખાનો પણ ઉપયોગ શાકમાં કે પાકમાં થવો અસંભવિત નથી. પારેવામાં
બેની સંખ્યા અને શરીર બંને શબ્દ નકામાં ગણાય. લુ. એ વાત તો સુજ્ઞની ખ્યાલ બહાર ન જ હોય કે જુદા જુદા ઠેકાણે જુદા જુદા શબ્દો લાગુ કરાય છે. જો એમ
માનવામાં નહિ આવે તો શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં વોયા ના ના વિત્તી એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. એટલે શું ત્યાં કપોત એટલે પારવાને મારીને ખાઈ જવાની વૃત્તિ લેવી?
Page #309
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૨-૩૯ )
શ્રી સિદ્ધચાક
૨૩૫
લ. જૈનશાસ્ત્રના અભ્યાસીઓની જાણ બહાર એ વાત તો નથી જ કે માત્ર વર્ણઆદિનું યત્કિંચિત્માત્રજ
સાધર્મ લઈને કપોતી કે કાપોત વેશ્યા પણ કહેવામાં આવી છે. (જો વૃત્તિ અને વર્ણની યત્કિંચિત્માત્ર સરખાવટથી વૃત્તિ અને વેશ્યા કાપોતી કહેવાય તો પછી વર્ણ અને આકારદિની સરખાવટ લઈ ભૂરા
કહોળાને કપોતશરીર કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.) એ. વોયસરીસ શબ્દથી વનસ્પતિ લેવાથી પુલ્લિગમાં કરેલો નિર્દેશ યુક્ત ગણાય. જૈનશાસ્ત્રોમાં એવા પ્રસંગ
| સિવાય શરીર શબ્દ નપુંસકમાં આવે તેથી સરીસિન એમ થવું જોઈએ. એ. કપોતશબ્દનો પારેવા સિવાય બીજો અર્થ જ નથી થતો એમ ધારણા હોય અને તેથી કપોતશરીર એ ચોફખો
જુદો શબ્દ છતાં કપોતશબ્દથી પારેવો અર્થ કરવા માગતા હો તો નીચે જણાવેલા તરફ ધ્યાન દેવાની જરૂર
કપોતક – સાજીખાર
કપોતવેગા – બ્રાહ્મી કપોતચરણા – નલુકા
કપોતસાર – લાલ સુરમો કપતપુટ – આઠાગોમર્યાચ પુટ
કપોતાંધ્રિ – નલિકા કપોતબાણા -નલુકા
કપોતાશ્વન – નીલો સુરમો કપોતવંકા – બ્રહ્મી, સૂર્ય ફુલવલ્લી
કપોતાણ્યોપમફલ – સારાસ્ત લીંબુભેદ કપોતવર્ણા – એલચી, નલિકા
કપોતિકા – કોહલામૂળા-ચાણાખ્ય મૂળા ઉપર જણાવેલા નિઘંટુરત્નાકર કોષનો અધિકાર વિચારશો એટલે જરૂર તમને જણાશે કે વર્ણની અપેક્ષાએ ભૂરું કોહળું અથવા આકાર અને પ્રમાણની અપેક્ષાએ ખાટાં મીઠાં લીંબુ કપોતશબ્દથી લેવાય અને લીંબુ પણ બે લઈને તેનો સંસ્કાર કરી રાખ્યો હોય તો યુક્ત ગણાય. કેમકે તે રક્તને શોધે અને પિત્તને સમાવે, એ સર્વ લોકોમાં પ્રસિદ્ધ પણ છે. માટે કોહળુ અગર લીંબુ એ અર્થ જ પ્રકરણને અનુકૂલ થઈ શકે, પણ તમારો કરેલ અર્થ વ્યાજબી થાય નહિ.
વાસ્તિક રીતિએ તો આ ૩ઊંડયા સુધીના પાઠની કંઈપણ ગંભીરતા નથી, કારણ કે તે કહોળાનો ઉપયોગ ભગવાને ખાવામાં કે અન્ય રીતિએ કર્યો જ નથી, છતાં ભગવાન મહાવીરની નદી વાર્ફ તારી યાવિ નવ અર્થાત જેવો ઉપદેશ આપે તેવું પોતે પણ વર્તન રાખે. એ નિયમને ઉદેશીને શ્રી સૂયગડાંગજીના પહેલા શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં સમન્વયંસલો એવો અને શ્રી દશવૈકાલિકમાં મગ્નમંતિ ગમછરીના એવા પાઠથી મધ અને માંસના ત્યાગનો ઉપદેશ આપનાર તેઓ તેનો ઉપયોગ કરે જ નહિ. એ સાફ હોવાથી શુદ્ધ ભક્તિ ભાવને જ ધારણા કરનારી રેવતી મહાવીર ભગવાન માટે માંસ રાંધે જ નહિ એ જણાવવા માટે આ પાઠ ચર્યો છે.
મહાશય ! વધારે તમારે એ વિચારવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજા શ્રી સુયગડાંગ અને શ્રી દશવૈકાલિકના વાક્ય મુજબ સમસ્ત સાધુવર્ગને મદ્ય માંસનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે, એટલું જ નહિ, પરંતુ શ્રી ઠાણાંગજી, શ્રી ભગવતીજી, અને શ્રી ઉવવાઈજી આદિમાં પંચેન્દ્રિયજીવોની હિંસાને નરકે જવાના કારણ તરીકે જણાવ્યાં છતાં જે મહાપ્રભુ મહાવીરે માંસાહારથી નરકગતિ થાય એમ જુદું જાહેર કર્યું છે તે મહાપ્રભુ મહાવીરે માટે એક સદ્ગુહસ્થની સુશીલા સ્ત્રી માંસ રાંધે એ કેટલું બધું અસંભવિત અને અયુક્ત છે? એ તમે તો શું?
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૩છે
શ્રી સિદ્ધચક્ર (તા. ૧૯-૨-૩૯) પરંતુ હરકોઈ સમજી શકે તેમ છે અને તેથી સંયમ માટે હિંસા વર્જવાની નથી એવી પોકળ વાતને બોલી શકે તેમજ નથી. આ આહાર તૈયાર કરનાર ભગવાન મહાવીર મહારાજા નથી, પણ એક માત્ર સગુહસ્થની સ્ત્રી ધર્મશીલા જે એટલે અપવાદ માર્ગનું નામ લેવાય તેમ નથી. * ઉપર જણાવ્યા પ્રમાણે અનુપયોગી છતાં અધિકારી અનધિકારીપણાની ચર્ચા પુરતું જણાવી હવે ઉપર યોગી પાઠ ઉપર આવીએ.
આગળનાં પાઠની કંઈક ચર્ચા કરાય તેની પહેલાં ઉપર જણાવેલ આખા પાઠમાંથી તે આગળના પાઠને બરોબર ધ્યાનમાં રાખવો આવશ્યક હોવાથી તે આગળનો પાઠફરીથી જોઈએ.
अन्ने पारियासिए मज्जरकडए कुक्कुडमंसए, तमाहराहि, एएणं अट्ठो
પટેલ ગોપાલદાસ અને બીજા વાચકો પણ આ આગળ જણાવવામાં આવેલા શ્રી ભગવતીજીના પાઠ ઉપર બરોબર ધ્યાન આપશે. ૧. પ્રથમ તો બન્ને સ્થાનકે ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિજીએ ગોપાલજીભાઈ તમારી બુદ્ધિ જેવી બુદ્ધિ
ધરાવનારને તો વિવું એમ કહીને ફેંકી દીધા છે, અને બંને સ્થાને વાસ્તવિક એવા વનસ્પતિના અર્થને
કરનાર મહાનુભાવોને જ પરે અને મારે જેવા આદરમાં કવિયોએ રૂઢ કરેલ એવા પદનો પ્રયોગ કર્યો છે. ૨. વનસ્પતિનો અર્થ ટીકાકાર મહારાજે સ્વતંત્રપણે યોગ્ય રીતિએ કર્યા છતાં તે વનસ્પતિના અર્થને . ગોપાલજીભાઈ તમો જાણ્યા છતાં લો નહિ અને એકલો માંસ અર્થ કે જે કવિરૂઢિથી તિરસ્કૃત છે તેને લો
એમાં તમારી કે તમારા પ્રેરકની બુદ્ધિ છે એમ કોણ માને? ૩. આ અધિકારમાં પ્રથમ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે રેવતી આ ભિક્ષા આપનારી છે તે સ્વય
ગૃહસ્વામિની છે. અર્થાત વૈધવ્યદશામાં છે અને સુશીલાસ્ત્રીયો પોતાના શીલના રક્ષણ માટે વૈધવ્યદશામાં દુધ, દહિ વિગેરેના ભક્ષણથી પણ ઘણા ભાગે દૂર રહે છે. અને માંસ મદ્ય અને મધનો તો સંબંધ પણ જે આહારમાં ન હોય તેવો જ આહાર કરે છે. એ વાત શ્રી ઉવવાઈસૂત્રમાં મહુમષ્ણમંરિવત્તિયાહારીગો આવો સર્વથા મઘ, મધુ અને માંસ વગરનો જ આહાર સુશીલ એવી વિધવાઓને હોય છે. એ વર્ણન જે કરેલું છે તેને જોનાર સમજી શકશે. એટલે સ્પષ્ટ સમજી શકાશે કે તે રેવતીએ ભગવાન મહાવીર મહારાજા માટે પણ માંસ રાંધ્યું નથી, તેમ પોતાના માટે પણ તેણીએ માંસ રાંધ્યું નથી. અર્થાત માંસની કલ્પના તો
ખુણામાં બેઠેલી બાઇઓની કલ્પનાથી પણ અધમની કલ્પના જ છે. ૪. શ્રી જૈનાગમોમાં માંસ માટે વપરાતો માંસ શબ્દ કોઈપણ સ્થાને પુલ્લિગમાં વપરાયો નથી, તો પછી અહિં
અત્રે શબ્દથી શી રીતે માંસવાચક માંસ શબ્દ લઈ શકાય? " ૫. પહેલા વાક્યમાં લીધેલ શરીર શબ્દ વનસ્પતિ અર્થમાં લઈને પુલ્ડિંગમાં લીધો હોવાથી જ અહિં પણ બન્ને એમ
કહીને તે વનસ્પતિ શિવાયની બીજી વનસ્પતિ જ જણાવે છે. વિચારકો આ વાત સહેજે સમજી શકે તેમ છે. ૬. મને ય છે મ0િ આવો સ્પષ્ટ સૂત્રપાઠ હોવાથી અન્ય શબ્દથી કોઈક સ્પષ્ટપણે પુલિંગમાં વપરાતો
વનસ્પતિ વિશેષ લેવાનું જણાવે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
| (તા. ૧૯-૨-૩૯) શ્રી સિદ્ધચક્ર
9 ૭. અને એ પુલિંગ પદ રાખવાથી જ આગળના ‘વ’ નો ‘વ’ થઈ શક્યો, નહિતર અને ર એમ ચકારવાળું જ
પદ રહેત. ૮. આ વાક્યમાં પૂર્વના વાક્યની માફક અવસ્થા એમ પણ નથી, તેમ મન્ના આદિ પણ નથી. પરંતુ
અસ્થિ એવું સામાન્ય સત્તા દેખાડનાર જ ક્રિયાપદ છે, એટલે સમજી શકાય છે કે જેમ કહોળાપાક તૈયાર કર્યો છે તેમ આ બીજોરા પાક પોતે તૈયાર કરેલો નથી. અર્થાત્ વૈદ્યક વ્યાપારીને ત્યાંથી તૈયાર લેવાયેલો
પાક છે. ૯. આ વાક્યમાં પારિવાસિ એવું જે પદ છે તે ઉપર ગોપાલજીભાઈ એ બરોબર ધ્યાન આપવાની જરૂર હતી.
પ્રથમ તો જો ગોપાલજીભાઈના કહેવા પ્રમાણે માંસ અર્થ કરીયે તો માંસને શ્રી નિશીથસૂત્ર અને શ્રી કલ્પસૂત્રમાં સંયિક વિગય જણાવી બીજે દિવસે નહિં કામ લાગી શકે એવા સ્વરૂપવાળી જણાવી છે. એટલે જેમ માંસનું અનર્થકારકપણું અને નરકગમનના હેતુપણું છે તેમજ વળી વાસી માંસ લેવામાં તો અનર્થનો પાર રહેજ નહિ, માટે માંસ અર્થ કરવામાં પરિસિણ એ શબ્દ કોઈપણ પ્રકારે લાગુ પડે તેમ નથી. એટલે સ્પષ્ટપણે માનવું જ જોઈએ કે ઘણા દિવસનો બીજોરાનો પાક એને ત્યાં છે. સામાન્ય મનુષ્ય પણ હેજે સમજી શકે તેમ છે કે બીજોરા આદિના પાકો જુના જો હોય છે તો વધારે સારું કાર્ય કરે છે, માટે
અહિં પાયા સે એ પદ વનસ્પતિવિશેષના મોરંબાને જ જણાવે છે. એમ સ્પષ્ટ સમજાય તેમ છે. ૧૦. એક દિવસને અંતરે લેવાનું હોય છે. ત્યારે જૈન શાસ્ત્રમાં હિન્ઝો એમ જણાવાય છે અગર પબ્લસિ એમ
જણાવાય છે, પરંતુ પરિસિએ પદ ઘણા જુનાને માટે વપરાય એ જ યોગ્ય છે. શ્રી બૃહત્કલ્પના પાંચમા - ઉદેશા વગેરેના સ્થાનો જોનારને સ્પષ્ટ માલમ પડશે પરિયાસિ એ પદ તેલ અને ઘી જેવા લાંબાકાલ સુધી
રહેવાવાળા પદાર્થને લાગુ થાય છે, માટે આ સ્થાને પરિયલિશબ્દથી માંસનું પ્રકરણ કોઈપણ પ્રકારે ઉભું
રહી શકે તેમ નથી. ૧૧. ગોપાલજીભાઈ ! આ વાક્યમાં મMારણ એવું પદ સ્પષ્ટપણે છે અને તેવા પદની તમારે કબુલતા કર્યા
સિવાય છૂટકો પણ નથી, તો હવે આમાં વિચારવાની જરૂર રહે છે કે તમો બિલાડીયે મારેલું એવો અર્થ શાથી કરો છો? પ્રથમ તો અહિં હિંસા અર્થને કહેવાવાળો –
વહી. હિંસા. દઈ ધારૂપ ૩૬પ નીવિગ વવશેવિણ વગેરેમાંથી કોઈ શબ્દ છે? ૧૨. જૈનશાસ્ત્ર અગર અન્ય કોઈપણ તેવા શાસ્ત્રમાં મારેલો એવો અર્થ જણાવવા માટે રૂડા એવો કે એના
જેવો શબ્દ વપરાયો નથી, તો પછી અહિં શા માટે ગોપાલજીભાઈ ! ૧૩ નો અર્થ મારેલો કે હણેલો એમ કરવા જાય છે? માંસનો અર્થ ઠોકી બેસાડવાની વૃત્તિ ન હોય તો ડણ શબ્દનો અર્થ હણેલ કે મારે એવો
કરવા જવાત જ નહિ. ૧૩. મન્નારમાં આવેલ “મજ્જાર' શબ્દ પણ બિલાડાને કહેનાર લીધો તે પણ વિચારશ્રેણિ વિના જ લીધો. કંલિકાલ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી ગુદાં તાપસતનાર' એમ કહી નિઘંટુસંગ્રહમાં માર્જર શબ્દથી ઇગંદીનું વૃક્ષ લે છે અને તેનું તેલ બીજોરાને રોકવામાં, અને હીમજ આદિને રોકવામાં લેવાય છે, એટલે એમાં તળાય છે તેમ તળાય એ સંભવિત હકીકત કેમ લઈ શક્યા નહિ?
Page #312
--------------------------------------------------------------------------
________________
મી શ્રી સિદ્ધચક્ર (તા. ૧૯-૨-૩૯) ૧૪. પર્યાયાંતર તરીકે ઇંગુદીમાં મુખ્ય શબ્દ એવો છે તેનો માર્જર અર્થ થઈ શકે અને તેનાથી સંસ્કૃત કરાયેલ પદાર્થને
fધકૃત અને જીનીવૃત આદિ શબ્દોની માફક માર્નારત એમ કહેવામાં અડચણ જરાય નથી. એ વાત તો સ્પષ્ટ છે
કે કોઈક દેશ અને રૂઢીમાં કોઈક શબ્દ મુખ્ય હોય તે ગૌણ થાય અને ગૌણ હોય તે મુખ્ય થાય. ૧૫. માર્ગાર શબ્દની મુખ્યતાએ પણ નીચેનો ખુલાસો જરૂરી ગણી કોશમાંથી રજૂ કરાય છે કે જેથી ગોપાલદાસભાઈ સાચે રસ્તે સુગમતાથી આવી શકે :
मार्जार १ रक्तचित्रक २ मांजर ३ काली मांजर ४ प्रतिसारिका वनस्पति मार्जारगंमुख्या-कस्तूरी
આ પ્રમાણેનો કોષ હોવાથી તમો માર્જર એટલે એકલો मारिगंन्धा - रानमृग
બિલાડો અર્થ કરો એ જેમ ગેરવ્યાજબી છે તેમજ કૃત मार्जारगन्धिका- राममृग
શબ્દને હણેલ એવો અર્થ એ તો સર્વથા અસંગત मार्जारिका - कस्तूरी
અને કપોલકલ્પિત જ છે. . मार्जारी - ? कस्तूरी – जवादिकस्तूरी ૧૬. પર્યાયાંતરને પકડ્યા સિવાય મારા શબ્દ રક્તચિત્રકઆદિ વનસ્પતિના અર્થમાં છે એમ ઉપર જણાવેલ
કોષથી જણાશે. બીજા પર્યાયની અપેક્ષાએ જોઈએ તો શ્રી આચારંગ પત્ર ૩૪૮ સૂત્ર ૪૫ અને સાસુમં વા વિશત્રિયં શ્રીદશ વૈ પ-અ-૨-૧૮મી ગાથામાં સ્પષ્ટપણે વિપત્તિકા શબ્દ વનસ્પતિને કહેનાર તરીકે
વપરાયેલો જ છે. ૧૭. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિજી પણ વિદ્યાત્તિ વૃક્ષપળ એમ નિઘંટુસંગ્રહમાં જણાવી માર્જરના
પર્યાયરૂપ વિતાડા નામની વનસ્પતિ માને છે. ૧૮. નિઘંટુરત્નાકરમાં પણ વિતાડી શબ્દ આપેલ છે અને તેનો અર્થ સ્પષ્ટપણે ભૂઈકોહળા એમ કહેલોજ છે. ૧૯. ગોપાળજીભાઈએ વિચારવાની અવશ્ય જરૂર હતી કે મઝારડ છું મંસા એ વિભાગમાં જો
માંસશબ્દનો માંસ અર્થ જ કરવામાં આવે અને ડણ નો અર્થ કપોલ કલ્પનાથી હણેલો એમ કરવામાં આવે તો પણ બિલાડાએ હણેલો કુકડો એવો અર્થ સમાસને અંગે થાય નહિ. ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે બિલાડાએ હણેલો કુકડો હોય, પણ કુકડાનું માંસ કંઈ બિલાડાથી હણેલું હોય નહિ. અર્થાત્ શબ્દ પ્રયોગ
ઉપર ધ્યાન આપ્યું હોત તો પણ આ અવલો અર્થ થાત નહિ. ૨૦. અનુવાદ કરનારે ધ્યાન રાખવાની જરૂર હતી કે પ્રથમમાં મને કહીને પુલિંગમાં રહેતી વસ્તુ જણાવે છે
અને વળી છે અને મંસા એ બેને જગોપર પુલિંગપણું જણાવવા સાથે ‘' પ્રત્યય જોડે છે એટલે આ સ્થલે માંસ જેવી નપુંસકલિંગે વપરાતી અને સામાન્ય કહેવાતી વસ્તુ નથી, પરંતુ પુલિંગમાં રહેતી અને અન્ય સંજ્ઞાવાળી વસ્તુ જ છે.
(અપૂર્ણ) (અનુસંધાન પેજ - ૨૪૬)
Page #313
--------------------------------------------------------------------------
________________
(જુઓ પાનું ૨૪૦) 58 પદ પણ કાળની કરવાલના ફટકામાંથી ઉતરી ગયેલું હોવું સંભવિત નથી. યાદ રાખવું કે જીવને છે! પહેલ વહેલું મળેલું મહાત્માપણું જે સદાશિવ એવું મોક્ષપદ તે પામવા સુધી અખંડ રહે એ સંભવિત છે
ન જ નથી. આગમ વચનોને વિચારનારા વિચક્ષણ વિદ્વાનોના વિચારની બહાર એવાત છે જ નહીં DSS કે મહાત્માપણું અનંતી વખત દ્રવ્ય થકી આવ્યા સિવાય ભાવ થકી મહાત્માપણું આવતું જ નથી. આખું 63 અને તેમાં પણ ભાવ થકી આવેલું મહાત્માપણું કાળકરવાલના ફટકામાં ન ફસાયું હોય તેવું બનતું
* જ નથી અને તેથી જ કોઈ પણ જૈનશાસ્ત્રકાર અનાદિ મિથ્યાષ્ટિને પહેલવહેલું ક્ષાયિકસમ્યક્ત્વ : જે હોય એમ માનવાની સાફ ના પાડે છે અને ક્ષાયોપથમિક ભાવ પ્રાપ્ત થયા સિવાય ક્ષાયિક ચારિત્ર ૬ કૂ કે સમ્યકત્વનો ભાવ આવી જાય એમ માનવાની પણ ના જ પાડે છે.
ઉપર જણાવેલી બધી હકીકત વિચારતાં માલમ પડશે કે શાસનસેવાની ધગશ અગર 103 મહાત્માપણું કદાચ મળી પણ જાય તો પણ કાલકરવાલના ફટકામાંથી સર્વથા તેનો બચાવ થવો હું જ તે મુશ્કેલ છે, પરંતુ કરવાલ અને મહાત્માપણાના યુદ્ધના વિચારોમાં ગયેલો મનુષ્ય એટલું તો જ 23 સ્પષ્ટ સમજી શકે તેમ છે કે તે મહાત્માપણાને કાળ કરવાલના સ્કાય જેટલા ફટકા પડે તો પણ તે ?
મહાત્માપણું એટલું બધું જબરજસ્ત સામર્થ્ય ધરાવે છે કે સદાશિવ એટલે મોદપક્ષ રૂપી ફળને 3 મેળવ્યા સિવાય તે રહેતું જ નથી, તે વાસ્તવિક મહાત્માપણાને ધરાવનાર જીવ અસંખ્યાતી વખત એ રે ફટકાઓ ખાય, અનંતી વખત ડુબકીઓ ખાય, છતાં પણ તે વાસ્તવિક મહાત્મા અને તે છે ન મહાત્માપણું નિષ્કટક અને પરમમહોદયવાળું પોતાના સ્વરૂપરૂપી પદ મેળવવા ભાગ્યશાળી જ જ Z3 થાય છે. આવી રીતનું મહાત્માપણું તેનું જ નામ શાસનસેવા અને એવી શાસનસેવાને ઈચ્છવાવાળો 3
ભીંતડે કે ગીતડે જવા માગે જ નહિ, પરંતુ તેવી સેવા ઈચ્છનારો તો સ્વ અને પરની કલ્યાણકોટિની છેતુ જ કામનાને કાળજામાં કોતરી રાખે.
જગતમાં જેમ સાચી વસ્તુનો સંગ્રહ કરનાર મનુષ્ય નકલી વસ્તુના સંગ્રહથી હંમેશાં સાવચેત રે ન રહે તેવી રીતે શાસનસેવાના મહાત્માપણાની મઝાને લેવાવાળા મનુષ્ય સ્વસેવાના નામે જગતમાં રજૂ ઇર્ષે પ્રસરેલો વિશ્વનો મેલો ન વળગી પડે તે બાબત પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે, કેમકે હું ખેં
એટલે શાસન, મારો ભક્ત એટલે શાસન સમાજ; મારી એને મારા ભક્તોની સેવા એટલે હું
શાસનસેવાસમાજ, મારું અમને મારા ભક્તોનું બહુમાન એ જ શાસનનની ઉન્નતિ હું અને ૪ 23 મારો પરિવાર એ જ શાસનના અંગો, આવી આવી સર્વથા બીભત્સ અનેગલીચ ભાવનાઓ ?
કૂ શાસનસેવાના નામે સડી ગયેલા મગજવાળાઓ ધારણ કરી બેસે પરંતુ શાસનની સાચી શિક્ષા છ3 મેં અને શ્રદ્ધાને પામેલા સપુરૂષો તેવા સડેલા સંસ્કારો ક્ષણભર પણ પોતાના હૃદયમાં ધારે નહિં, આ વચનથી ઉચ્ચારે પણ નહિં, અને તેવા કથન કરનારાઓની છાયા એ પણ છવાય નહીં.
વાચકે ધ્યાન રાખવું કે જગતના જુલ્મી જહાદોમાં શત્રુઓના ઘાથી બચવું જેટલું કઠણ છે ZSS તેના કરતાં અસંખ્યગુણું તો શું! પરંતુ અનંતપણું કઠિણ કર્મકટકની કરવાલના ફટકામાંથી બચવું 3 મુશ્કેલ છે. મહાનુભાવો! ભગવાન જીનેશ્વરમહારાજના વચનોને વિચારો, તેના તત્વને હૃદયગત છેઝ
કરો, તમારા મનવચનકાયાના યોગોને તેને આધીન બનાવો ગણાતા મહાત્માઓની ગંદકીના { ઘોટાળામાં ગુંચવાઓ નહિ અને આત્માની અવ્યાબાધ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમઉદયના છે ન્ન વખત સુધી તેજ માર્ગે કટિબદ્ધ થઈ આગળ વધવાનો ઉદ્યમ કરો કે જેથી તમારી શાસન સેવા અને ન
મહાત્માપણું અનુમોદવા લાયક થાય.
Page #314
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪નું) જેવી રીતે જીવન અને કરચલ મોતીને એકઠાં કરવામાં આવે સાચા હીરા કે ઈમીટેશનને : - ભેળ કરવામાં આવે, પાણી અને પેશાબને મિક્ષ કરવામાં આવે, ખોરાક અને વિઝાને ભેળસેળ * તે કરવામાં આવે એવી રીતે જેની દષ્ટિહિન્દુધર્મ અને હિન્દુત્વનો નાશ કરવાની ભેળસેળ યોજનામાં ,
જ રાત દિવસ મચી રહે, જેની દષ્ટિ ગોજાતિને ઝેર દેવામાં પણ દયાના નામને ધારણ કરવા s, માગે, જેની દષ્ટિ વૃક્ષના નુકશાનને નામે વાંદરાઓને ગોળીથી ઠાર કરવા માગે, જેની દષ્ટિ .
શીલના અલંકારને સળગાવી દેવા સ્ત્રી-પુરૂષોને રાત્રિએ નિષ્કટક એકઠી સફર કરાવવા દોરાય - જેની દષ્ટિડગલે પગલે નિષ્ફળ અને નુકસાનકારક હિલચાલો ઉભી કરી દુનિયાને પાયમાલીને [; રસ્તે દોરવવા સાથે હિંદુત્વનું હાડ હચમચાવી નાખે, જેની દૃષ્ટિ આત્મધર્મ-રાજધર્મ-વધર્મ
. અને કુલધર્મના સર્વથા નાશને માટે જ તૈયાર રહે એમ હોય છે તેને કોઈ હિન્દુ તો મહાત્મા નજ જે , માને. પરંતુ વાસ્તવિક મહાત્મા પદને ધારણ કરનારા તેઓ જ હોય છે કે જેઓ નથી તો શરીરાદિ ' જડજીવનના નિર્વાહના સાધનોમાં સતત સંડોવાયેલા કે નથી તો કીર્તિના કોટડે દટાવવા માગતા - અને નથી તો આત્માને અધોગતિએ લઈ જનાર કોઈપણ જાતના કર્મકદમમાં કચડાતા ખરેખર
મહાત્માઓ તો તેઓજ હોય છે કે જેઓ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ - ભવના જીવનમાં તેવી સ્થિતિએ વર્તે કે જેથી પોતાનું ભવિષ્યના ભવનું જીવન ઉત્સવરૂપ જ જ ન હોય, એટલું જ નહિ, પરંતુ જગતના જીવોને પણ જન્મ જરા મરણ રોગ શોક આધિ વ્યાધિ અને તે જે ઉપાધિના વિષમમોજાઓમાં મગ્ન થયેલા જોઈને તેઓનો ઉદ્ધાર કરવા માટે આત્માના પરમઉદયને
કરનાર એવાં જીવાદિ સત્ય તત્ત્વોને અને દેવાદિ સુંદર રત્નત્રયીને ઓળખાવવા સાથે જડ અને આ 1 ચેતનનું ભાન કરાવી ભવ અને મોક્ષનાં સાધનોને શુદ્ધ રીતિએ ઓળખાવી નિર્મમત્વભાવ પૂર્વકનાં - આત્માનો ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરાવી જેઓ ઉદ્ધાર કરી રહ્યા હોય તેઓ જ યથાર્થ
સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય. એ સિવાય કોઈ મહાતમપદ તે અન્ય માટે કહેતો તે ખોટું ; જ ગણાય, કેમકે આત્માને કર્મબંધનના કારણો જેવું એક્કે તેમ એટલે અંધકારનું સ્થાન નથી. અને જ
જેઓ અત્યંત અજ્ઞાન અંધકારમાં ગોતા ખાઈ રહેલા હોય તેવાઓ મહાતમ કહેવાય અને તેઓની
દૃષ્ટિ પણ મહાતમવાળી ગણાય તેમાં આશ્ચર્ય નથી, પરંતુ મહત એટલે પ્રશસ્ય અત્યંત ઉંચો એવો છે. આત્મા જેનો થયેલો હોય તે જ ખરેખર મહાત્મા કહેવાય અને જેનો આત્મા ખરેખર ઉંચ દશામાં . ' આવેલો હોય તે કોઈ દિવસ પણ મિથ્યાત્વ અજ્ઞાન કે અવિરતિ તરફ તો ધસેલો હોય જ નહિ, તો :
- પછી આત્મધર્મ, વર્ણધર્મ, કુલધમ અને રાજધર્મને લોપનારો તો હોય જ ક્યાંથી? પરંતુ વાચકવૃંદ તે યાદ રાખવું કે વાસ્તવિક રીતિએ મળેલું મહાત્માપણું જે આત્માની ઉત્તમતાને આભારી હોવા જ સાથે સાચી માન્યતા, સાચું જ્ઞાન અને શુદ્ધવર્તનની સીડીએ ચઢવાવાળું અને ઉત્તરોત્તર વધવાની છે. ઉમેદવારીવાળું હોય છે, છતાં જગતમાં ફક્ત સદાનંદમય એવું જે મોક્ષપદ અને તેમાં રહેવાવાળા
જીવો સિવાય જગતના સર્વપદો અને સર્વજીવોને માટે કાળની કરવાલ કરોડો ફટકાઓ માટે છે - અને તે કાળની કરવાલના ફટકામાંથી બીજો કોઈપણ ઉગરવા પામતો નથી. તેવી રીતે આ મહાત્માનું
(જુઓ અનુસંધાન પાનું ૨૩૯)
Page #315
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાન બીજાનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો
૦-૮-૦ ૧-૧૨-૦ ૦-૧૦-૦
૧-૪-૦
૧-૦-૦
૦-૧૦-૦
૦-૫-૦
૦-૨-૦
૪૧ મધ્યમ સિદ્ધપ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજીમહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ) પર. શ્રાદ્ધવિધિ (હિન્દી) પ૩. સિદ્ધચક્ર માહાભ્યમ્ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૫૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૫૯. સુપાત્રદાન પ્રકાશ ૬૦. શ્રીપંચવટુક ભાવાર્થ :
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦ ૧-૦-૦ ૦-પ-૦
૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦
Page #316
--------------------------------------------------------------------------
________________
શાસનસેવા અને સ્વસેવા જૈનજનતામાં એક વાત તો અત્યંત પ્રસિદ્ધ જ છે કે દરેક જીવ પોતાને અંગે શરીર આહાર ઈંદ્રિયો તેના વિષયો અને તેને અનુકૂલ સાધનો મેળવવા ,
માટે જે જે પ્રયત્ન કરે છે તે સર્વ સ્વસેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે -- ઓળખાય છે, પરંતુ આ ગણાતી સ્વસેવા માત્ર લૌકિકમાર્ગમાં પણ આ આ પાશવીયવૃત્તિની મુખ્યતાવાળાને હોય છે, પરંતુ જેઓ શારીરિક જીવન
રૂપી પાશવીયવૃત્તિ કરતાં આગળ વધીને અહંપુરૂષિકાવૃત્તિને ધારણ ન કરનારા હોય છે તે જીવોનું નિર્વિવેકી જીવન છતાં તે આહાર કે શરીરાદિ - તરફ ઢળેલું હોતું નથી, પરંતુ તેઓનું જીવન તો કેવળ યશકીર્તિ ખાટવા આ તરફ જ હોય છે, અને તે યશકીર્તિને માટે કુટુંબ અને ધનનો ભોગ આપવા *" સાથે યાવત આત્માનો પણ ભોગ આપે છે, જો કે તે લૌકિકદષ્ટિની અપેક્ષાએ - થયેલી યશકીર્તિ વિશ્વમાં વ્યાપેલી અને દિગન્ત સુધી પ્રસરેલી હોય છે અને તે . અને તે યશકીર્તિના ગાયનો તે કાલના ભાટ ચારણ અને કવિઓ તથા ક.
કાલાંતરે થવાવાળા ભાટ ચારણ અને કવિઓ ગાય છે ગવડાવે છે અને તે જ * કીર્તિગાન દ્વારાએ પોતાને કૃતાર્થ મનાવવા સાથે ઈષ્ટપુરૂષાર્થની સિદ્ધિ અને
થઈ ગણે છે. તેવી યશકીર્તિને અંગે જ દુનિયામાં કહેવત પ્રચલિત થઈ છે - ક. કે “કાંતો નામ ભીંતડે કાંતો નામ ગીતડે પરંતુ આવી રીતની જીવન નિર્વાહને કાર
આ અંગે થયેલી સાધ્યસિદ્ધિ કે યશકીર્તિ અને તેના કિલ્લાઓ કે કૌમુદી હોય કે એ છે તેની કિંમત આત્માના સ્વરૂપથી વંચિત થયેલા પુરૂષોના હૃદયમાંજ
અસર કરે છે, પરંતુ આત્માના સ્વરૂપ તરફ કે તેના ભવિષ્યના ઉદય તરફ ... છે જેની નજર એક અંશે પણ હોય તેવો મહાપુરૂષ કે જેને યથાસ્થિત રીતિએ - મહાત્મા કહી શકાય. તેને એની મુદલ અસર જ હોતી નથી. યાદ રાખવું કે - જગતમાં મહાત્મા નામ ધારવાવાળા પણ ઘણા નીકળે છે અને નીકળશે. આ ફિ. પરંતુ જેની દષ્ટિ એક અંશે પણ આત્માના સ્વરૂપ તરફ વળેલી ન હોય તે છે જેની દષ્ટિ યથાસ્થિતધર્મને ઓળખવા માટે એક ક્ષણ પણ તૈયાર થતી ન
" હોય, જેની દષ્ટિહિન્દુપણાની સંસ્કૃતિને હચમચાવવા માટે જ તૈયાર થયેલી ન હોય.
૬
(અનુસંધાન પાના ૨૪૦ પર)
Page #317
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૧૧-૧૨ : વર્ષ સાતમું
માર્ચ-૧૯૩૯ ફાગણ સુદી પૂર્ણિમાં
વદી અમાવસ્યા?
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
Bી સિદ્ધચક્ર જે
...ધેય... મુખ્ય ઉદેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) ( સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ ,
– લવાજમ :વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
-: ઉદેશ :– છેશ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાનતપની પ્રવૃતિ પોષવા
સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. એક
Page #318
--------------------------------------------------------------------------
________________
તો
અ-પૂર્વ-૬-ગ્રંથ--ત્નો
પુસ્તકો
કિંમત ૨૦ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦ ૧ શ્રી આચારાંગ સટીક ૬-૮-૦ - ૨૧ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી દશપયન્ના (સચ્છાયા) ૨-૦૦ ૨૨ કલ્પકૌમુદી
૨-૦-૦ ૩ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૩ જ્યોતિષ્કરંડક સટીક
૩-૦-૦ ચાર્યતટીકાયુક્ત) ૧૧-૦-૦ ૨૪ તત્ત્વતરંગિણી સટીક
૦-૮-૦ ૪ વિશેષાવશ્યક ગાથાનુક્રમ ૦-૫-૦ ૨૫ તત્ત્વાર્થ સૂત્ર સભાપ્ય
૧-૦-૦ ૫ શ્રી અંગાકારાદિ વિષયક્રમ ૪-૦ ૨૬ ” હારિવૃત્તિ
૬-૦-૦ ૬ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, પ- ૨૭ ”કર્તનિર્ણય
૦-૧૦-૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલય)
૨૮ દ્રવ્યક્ષેત્રલોકપ્રકાશ
૪-૮-૦ ૭ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ વૃત્તિથ ૧-૧૨-૦ ૨૯ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ ૪- ૦ ૮ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦| -પ્રાપ્તિ સ્થાન- ]૩૦ પરિણામ માલા ૦-
૧૦ ૯ દશ વૈકાલિકચૂર્ણિ ૪-૦-૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય|૩૧ પર્યુષણાદશશતક સટીક ૦-૧૦-૦
| ૧૦ નંદિચૂર્ણિ, હારિ. વૃત્તિથ ૧-૧૨-૦૫ ગોપીપુરા-સુરત. 13ર પ્રવચનસારો દ્વાર (ઉ.)
૪-૦-૦ ૧૧ ઋષિભાષિત સૂત્રાણિ ૦-ર-૦ ૩૩ પંચવસ્તુક (સટીક)
૩-૦-૦ ૧૨ શ્રી સદાચારભાષ્યટીકા પ-૦૦ ૩૪ પંચાશકાદિ આઠ મૂલ શાસ્ત્ર
૪-૦-૦ ૧૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ૧ લો ૩-૧૨-૦ ૩૫ ” દશઅકારદિ
૪-૦-૦ ૧૪ પ્રવ્રજયાવિધાન કુલક સટીક ૨-૮-૦માસ્તર તરજી દામજી ૩૬ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૦-૩-૦ ૧૫ ભવભવના સટીક ૭-૨-૦| મોતી કડીયાની મેડી | ૩૭ બારસા સૂત્ર સચિત્ર ૧૨-૦૦ ૧૬ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦-૦૦
પાલીતાણા.
૩૮પ્રત્યાખ્યાન-સારસ્વત વિભ્રમ-દાન૧૭ પ્રકરણ સમુચ્ચય
૧-0 ત્રિશિકા, વિશેષણવતી, વિશવીશી ૧-૪-૦ ૧૮ પથરણસંદોહ ૧-૦૦ ૩૯ બૃહત સિદ્ધપ્રભાવ્યાકરણ
૨-૮-૦ ૧૯ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦૦ ૪૦ બુદ્ધિસાગર
૦-૩-૦
Page #319
--------------------------------------------------------------------------
________________
क्राय नमः A : લ-વા-જ-મ :
-: ઉદ્દેશઃL૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધછે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની I રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬
છે શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું દેશના અને શંકાના સમા
થી ૮િ - -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો A શ્રી-સિ-સા-પ્ર-સ છે પાક્ષિક મુખપત્ર
કરવો. લાલ બહાર પાડવા સારા ઓફિસ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. ) પુસ્તક (વર્ષ) ૭, અંક: ૧૧-૧૨ તંત્રી
ફાગણ સુદી પૂર્ણિમા વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | ફાગણ વદી અમાવાસ્યા
++++++++++++++++
ધર્મના અર્થિોનું જીવન + 3 અમલબિંદુઓ : - ++++++++++++++++++
(ગતાંકથી ચાલુ) ૩૬. જીવનો બચાવ ન થતો હોય તો ઈર્યાસમિતિ બચાવવાથી તેટલો સંયમ થાય એમ પણ શ્રી વગેરે નકામાં જ થાય.
સ્થાનાંગજીમાં જ કહેલ છે. ૩૭. મહારંભથી નરકનું આયુષ્ય ત્યારે જ બંધાય કે ૪૦. જેઓ જીવોનું બચાવવું થતું નથી એવું માને છે
જ્યારે હિંસા એટલે મારી નાંખવા રૂપ આરંભ તે ભીખમપંથિયો પોતે રજોહરણો ન રાખે તો થતો હોય. કોઈથી કોઈ મરતો નથી કે મરાતો ઘટતું ગણાય. પૂજવું પ્રમાજવું એ અન્ય જીવોના પણ નથી, એમ માનનારાને મતે મહારંભથી બચાવને માટે જ છે ને? પણ નરકે જવાનું ન થાય.
૪૧. પડિલેહણ કરવામાં જીવના બચાવનો હેતુ ૩૮. જે જીવના જેટલા પ્રાણ હોય તે જીવને મુખ્ય છે, માટે ભીખમપંથિયોએ પડિલેહણને - મારવાથી તેટલો અસંયમ થાય, અને તેટલા પણ પાણી આપી દેવું.
કર્મ બંધાય એમ શ્રીઠાણાંગજીમાં સ્પષ્ટ કહેલ ૪૨. વસ્ત્રાદિક ઉપકરણમાં ઉત્પન્ન થયેલા જીવો છે. .
હોય તો તેને એકાંતમાં મેલવા અને બીજાથી ૩૯. જે જીવને જેટલા પ્રાણ હોય તે જીવને મરી જતા બચે તેમ કરવું, એમ
Page #320
--------------------------------------------------------------------------
________________
| ૨૪
શ્રી સિદ્ધચક્ર
(માર્ચઃ ૧૯૩૯) શ્રીદશવૈકાલિકમાં તમન્ના અને નોર્ન ' થાય એમ દયાના દુશ્મનોએ માનવું જોઈએ. સંપાયમાવન્નિષ્ણા એ પદોથી સ્પષ્ટ જણાવે છે, ૪૯. પતિત થશે એવા સાધુને દાન દેવામાં જો તે ભીખમપંચિયોએ જરૂર જોવું.
સાધુતાની બુદ્ધિ આગળ કરવામાં આવે છે તો ૪૩. ગામમાં પેસતાં કે ગામથી નીકળતાં જે પગ પછી અનુકંપાદાનમાં અનુકંપાને કેમ ભૂલી
પૂંજાય છે તે જીવોના બચાવ માટે છે, એમાં જવાય છે?
હિંસાનું વર્જન તો ગમનના અભાવે હોય. ૫૦. ભગવાન તીર્થંકર મહારાજા આગળથી ત્રણ ૪૪. શરીર ઉપર ચઢેલી કીડી આદિને ઉતારવી જ્ઞાનવાળા હોય છે તેઓ સંસારને છોડવા તૈયાર
ખસેડવી એ બચાવવા માટે છે છતાં ભીખમથી થાય છે. ત્યારે એક વર્ષ સુધી દ્રવ્યન સોનું, ભટકેલા તે કરે છે.
રૂપુ, મોતી, હીરા, માણેક તેનું દાન આપે છે. ૪૫. ભીખમ પથિયોના મુખમાં માખી કે અન્ય જંતુ એ વાતને સમજનાર જો સમદ્રષ્ટિ અને
આવે તો તેઓ હિંસા બચાવવા મુખ ઉઘાડું જ સંસારથી વિરકત થયેલા ભગવાન તીર્થંકરની રાખી મેલે કે તેને બચાવવા માટે મુખમાંથી કરણીને શુભ જ માનશે. બહાર કાઢે ! .
૫૧. ભીખમજી જેવા દયાની દુશ્મનતાનો મત ૪૬, ભીખમ પંથિયોએ પાત્રમાં કીડીઓ આવે તો નહોતો ત્યારે એક બળદને ભૂખ અને તૃષામાં
હિંસા વર્જવા માટે યાત્ર છોડવું, કે કીડી આદિને ઘાસ પાણી ન આપવાથી આખા ગામને બચાવવા માટે ઉતારવાં ? મરવાનો વખત આવ્યો હતો. આ દયાના ૪૭. ભીખમ પંથિયો વિચારી શકે તેમ દુશ્મનો બિચારા દુઃખીને બચાવે તો નહિ છે કે હિંસાથી બચવા માટે તો યોગની પ્રવૃત્તિ બચાવવામાં પણ પાપ માને મનાવે તેવાઓને રોકવી બસ થાય, પણ જે કંઈ યોગની પ્રવૃત્તિ પાપે આખો દેશ દુષ્કાળ મારી પ્લેગ રક્ષા માટે કરવામાં આવે તે જીવને બચાવવા ઈન્ફલુએન્ઝા આદિને ભોગ થાય કે થતો હોય માટે જ થાય.
તો શ્રદ્ધાળુઓને નવાઈ લાગશે નહિ. ૪૮. બચેલા પ્રાણીઓના અપકૃત્યો દેખાડી પર. યાદ રાખવું નન્દમણિયારનો જીવ અંત્ય
અનુકંપાને નિંદવા તથા છોડાવવાનું કરાય છે અવસ્થાએ વાવડીની મૂછવાળો થવાથી દેડકો તો પછી ભીખમજીના ભેખધારી કોઈ બાઈ થયો અને જ્ઞાતાજીમાં કહેલ હાથીનો જીવ સાથે ભ્રષ્ટતા જુગારીપણાની જાળ-મસ્યામાં અનુકંપાના ધ્યાને મનુષ્ય થઈ ચારિત્ર લઈ સભક્ષક અનાર્યપણું આદિ ઘોર કૃત્યો આરાધક થયો માટે અનુકંપા કરવી એ સમકિતી સંભાળવાની દેખાડે તો તે ભીખમના ભેખનું અને ધર્મનું કાર્ય છે. સુપાત્રદાન ત્રિવિધ પાપના પોટલાં બંધાવનાર પ૩. ગુરૂની સેવા માટે ફાસુ કે અફાસુ દેવાવાળો
Page #321
--------------------------------------------------------------------------
________________
( માર્ચ ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક છે
હ૪૩ ઘણી નિર્જરા કરે તો પછી શ્રી તીર્થકર દેવ અને ૫૮. પારધી મચ્છીમાર કસાઈયો અને શીકારિયોમાં ધર્મની આરાધનામાં આરંભ થાય. તો નારકી પણ એવો કોઈક જ દુર્ભાગિયો હશે કે જીવની થાય એમ કહેનાર ભાવિ નારકી સિવાય બીજો અનુકંપામાં પાપ માને અથવા જીવને બચાવવા હોય નહિ.
દુર્ગતિ થાય એમ માને સમજુ મનુષ્યો ૫૪. શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવાન મલ્લિનાથજીએ ભીખમજીના પંથમાં અવતરવાનું પારધી
તથા આચારાંગજીમાં શ્રી મહાવીર પ્રભુએ આદિના કુલમાં અવતરવા કરતાં ભયંકર દીધેલા સંવચ્છરદાનનો તથા શ્રી પરિણામવાળું માને. સમવાયાંગજીમાં સર્વ તીર્થંકરની અપેક્ષાવાળા ૫૯. ભગવાન મહાવીર મહારાજે ગોશાલાને સંવછરીદાનના અધિકાર છે, કોઈપણ જગા બચાવ્યો હતો તે તેની અનુકંપાથી બચાવ્યો હતો પર જુઓ સંવચ્છરદાનની ઉત્તમતા અને એમ શ્રી ભગવતીજીમાં સ્પષ્ટપણે છે. લાયોપથમિક ભાવથી અને ધર્મારાધનાથી ૬૦. તીર્થકર ભગવાન જન્મથી સમકિત અને ત્રણ તીર્થંકર નામના ફળ તરીકે જણાવે છે.
જ્ઞાનવાળા હોવાથી અનુકંપા જો અધર્મ તરીકે ૫૫. શ્રી આચારાંગ આદિનાં અનેક સૂત્રોમાં નાવમાં હોત તો ધર્મને સ્થાને ગણત જ નહિ.
પહેલાં નહિ બેસવા આદિનો નિષેધ કરતાં ૬૧. ગોશાલાને મેં અનુકંપાથી બચાવ્યો હતો એમ અધિકરણ પ્રવૃત્તિનો દોષ જણાવ્યો છે તે જીવોને ભગવાન મહાવીર મહારાજે કેવલિપણામાં જ બચાવ અને જીવોને નહિ મારવા ને અંગે જ જણાવ્યું છે. છે. એટલે જો તરવાને માટે જ ધારણા હોય તો ૬૨. દયાના દુશ્મન એવા તેરાપંથી એટલે પાંચ આ વાતને સ્થાન જ નહોતું.
આશ્રવ, ચાર કષાય અને ચાર સંજ્ઞામાં તેર ૫૬. શાસ્ત્રોમાં સ્થાને સ્થાને મનુષ્યો અને જનાવરો- સંખ્યા હોવાથી તેના જોરવાળા પંથમાં માચેલા
એ જ્ઞાન પામીને પ્રાણાતિપાત આદિનાં ભગવાનની બચાવવામાં ભૂલ થઈ એમ પચ્ચક્ખાણ કર્યા છે અને પહેલાં કરેલ. કહેવાની અધમતા સેવે છે તે અધમતા તો નથી પ્રાણાતિપાતાદિની નિંદા ગહદિ કરેલ છે, ગોશાલે સેવી, નથી જમાલિ એ સેવી તેમ કોઈ પરંતુ અનુકંપા દાન કે જીવ રક્ષાના પચ્ચકખાણ પાખંડીયે પણ એ અધમતા આદરી કે આચરી કે નિંદાદિ કોઈએ કર્યા નથી.
નથી. ૫૭. કોઈપણ શાસ્ત્રનો કોઈપણ પાઠ દયાનો ૬૩. દયાના દુશ્મનો મોક્ષમાર્ગથી ખસતા રહેલા
દાટવાળનારાઓ બતાવી શકતા નથી કે જેમાં અને જૂઠના ઝરા એવા તેરાપંથી જે શ્વેતાંબર અનુકંપા કરવાથી જીવને બચાવવાથી અથવા શાસનધુરંધરોને નામે જૂઠાં લખાણો કરે છે. રક્ષા કરવાથી પાપ લાગે એમ જણાવ્યું હોય. તેથી સુશમનુષ્યો કોઈ પણ દિવસ સમ્ય
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક ' (માર્ચ ૧૯૩૯) માર્ગને ચૂકવાના નથી અને ચૂકતા પણ નથી. ૬૭. શ્રી ઠાણાંગસૂત્રના પાંચમે ઠાણે અનાથ દરિદ્રો કોઈપણ શાસનાનુસારિયે ભગવાન મહાવીર અને ભિક્ષાચરોની પીડા ટાળવા માટે વિનંતિ મહારાજ કેવલિપણામાં ભૂલ્યા કે ભગવાને કરવા રાજયકુલમાં સાધુએ જે જવું તે અધર્મને ધર્મ માન્યો એવું કોઈપણ જગા પર ભગવંતની આજ્ઞામાં છે એ સાંભળનાર જો કોઈપણ કાલે કહ્યું જ નથી અને કહે પણ નહિ. દયાના દુશ્મનોથી ભરમાયેલો નહિ હોય તો (શબ્દો આડા અવળા કરવા મૂલશબ્દોથી જુદા અવિરતિના કાર્યમાં અઢાર પાપસ્થાનકો લાગે શબ્દો લખવા અને મહાપુરૂષો અને સાચા છે એમ ભૂલે ચૂકે પણ માને નહિ. ધર્મીઓને નામે અનુકંપા અને દયાને અધર્મ ૬૮. શ્રી ઉવવાઈજી ઠાણાંગજી અને શ્રી ભગવતીમાં તરીકે મંડન કરવા નીકળનાર ખરેખર સ્પષ્ટ શબ્દોથી મનુષ્યપણાનું કારણ આશ્રવાદિ તેરનો મુસાફર જ હોય.
સાનુક્રોશપણું અર્થાત્ અનુકંપા સહિતપણું ૬૪. શ્રી કૃષ્ણ મહારાજે દુઃખીને ઉપાડવાની ઈંટ બતાવ્યું છે. હાથીના જીવે પણ સસલાની • ફેરવી તેમાં ભગવાન શ્રી નેમિનાથજી મહારાજે દયાથી મનુષ્યપણું બાંધ્યું છે. હિંસાની વિરતિથી
અનુકંપા અને સાહાય ગણ્યા પણ પાપનું નામ તો દેવપણું બંધાય છે. નિશાન પણ જણાવ્યું નથી.
૬૯. હાથીના જીવને સસલાની અનુકંપા વખતે ૬૫. ને ડિસેતિ વિgિછેડ્ય લતિ તે એવા શ્રી સમ્યક્ત્વ નથી એમ શ્રીજ્ઞાતાસૂત્ર કહે છે છતાં
સૂયગડાના વચનથી સિદ્ધ થાય છે કે અવિરતિને સસલાની અનુકંપાથી સંસાર ઘટાડ્યો છે એમ દેવાનું દાન એકાંત પાપરૂપ નથી અને તેથી જ સ્પષ્ટ કહે છે તેથી જેઓ મિથ્યાત્વિ કે સમકિતી અવિરતિના દાનના છેદને ભયંકર ગણાવ્યો દેશવિરતિવાળા અગર તે વગરના જીવોને છે. હિંસા અને જૂઠ વગેરેના નિષેધથી એકાંત સંસાર વધારનારા મનાવે છે તેઓ માંસાહારી વગેરેને અનર્થ કે અંતરાય થાય તો અજ્ઞાની ઠરે છે.
પણ તેના ઉપદેશનો નિષેધ નથી. ૭૦. સમ્યગદર્શનવાળા દેશવિરતિને ધરનારા હોય ૬૬. શ્રી આચારાંગજીના બીજા શ્રુતસ્કંધમાં અથવા ન હોય તો પણ તે આરાધક છે તેવી
શ્રમણભગવંતો ગૃહસ્થ પાસેથી ભિક્ષા લઈને જિનવાણીનો માનનાર મનુષ્ય સમ્યગદર્શનની અન્ય ભિક્ષાચરોને વહેંચી આપે એવો ચોખ્ખો દેવગુરૂધર્મની સેવા શુશ્રુષાને ધર્મ તરીકે અને લેખ દેખનાર જો વિવેકચક્ષુને ધરાવતો હોય આરાધના માર્ગ તરીકે માન્યા સિવાય રહે તો અવિરતિને દાન દેવાથી અઢારે પાપસ્થાનકો નહિ. લાગે એવી દયાના દુશ્મનોની માન્યતા સ્વપ્ન ૭૧. સમ્યગદર્શનને ધારણ કરનારાઓ સુદક્ષ પણ ધારણ કરી શકે જ નહીં.
જાગરિકાવાળા છે એવું શ્રી ભગવતીજીનું
Page #323
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
શબશ્રાવકના અધિકારવાળું સાંભળીને મૂર્ખ સાધુ શ્રાવક બધાને ધર્મ કે અધર્મ સરખો હોય પણ જૈન ગૃહસ્થોને અધર્મ અને એકાંત પાપ છે એમ સ્વયે પણ માની શકે નહીં. જ હોય છે એવી દયાના દુશ્મનોની દમદાટીને ૭૪. સાધુ મહાત્મા સ્વનિમિત્તે વધ કે પચન કરે તો આધીન થાય જ નહિ.
એકાંત દુર્ગતિના કારણભૂત પાપ જ બાંધે ત્યારે ૭૨. શ્રી જીનેશ્વર ભગવાનને છત્ર ચામરાદિક હોય શ્રાવક છએ કાયની હિંસા કરી સાધુને નિમિત્તે
છતાં બીજાને પ્રાતિહાર્યો ન હોય. છતાં બંને અશનાદિ બનાવી પ્રાસુક હોય અમાસુક હોય પોતપોતાની મર્યાદામાં રહે, એવી રીતે સાધુ એવા પણ અશનાદિ જુઠું બોલીને પણ વહોરાવે અને શ્રાવકના જુદા જુદા આચાર છતાં બંને તો તેમાં સૂત્રકાર અલ્પ નુકશાન બતાવી ઘણી ધર્મમાર્ગ ગણાય.
નિર્જરા થવા રૂપ ઘણા લાભને જણાવે છે એ ૭૩. આચાર્ય અને ઉપાધ્યાય અતિશેષ અતિશયોનો વસ્તુને જાણનાર અને માનનાર મુખ્ય
ભોગવટો કરે એમાં અધર્મ નથી પણ તે જ ભીખમજીની ભૂતાવળમાં વળ્યો નહિ હોય તો અતિશયોનો બીજા કોઈ સાધુસાધ્વી અનુભવ જરૂર સાધુ અને શ્રાવકને જુદા જુદા રૂપે લાભ કરે તો અધર્મ છે એ સૂત્રના રહસ્યને સમજનાર હાનિનું થવું માનશે.
(સંપૂર્ણ) -
Page #324
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધયક ભગવાન શ્રી મહાવારીસ્વામીજી ઉપર “માંસાહારી'નો આરોપ
મૂકનાર પટેલ ગોપાળદાસ ક્યારે સાચા રાહે આવશે?
(ગતાંક પાના ૨૩૮ થી ચાલુ) ૨૧. હવે ડાંસ એ પદ ઉપર વિચાર કરવાની જરૂર છે કે પ્રથમ તો જો અહિ કુકડાનું માંસ લેવાનું હોય તો પરિસિા એ પદ નકામું જ નહિ પણ વિરોધી અર્થવાળું થઈ પડે છે, કેમકે માંસ અસંચયિક એટલે બીજે દિવસે પણ વાપરવા યોગ્ય નથી તેથી તે હોય જ ક્યાંથી?
૨૨. ગોપાલભાઈના હિસાબે શું કુકડાનું માંસ હોય તેમાં મનુષ્ય હણેલા કે બિલાડાઓએ હણેલા કુકડાના માંસમાં ફરક છે? અને રક્તપિત્તનો જવર દાહ અને લોહી પડવાના દરદમાં શું બિલાડીના હણેલા કુકડાથી વધારે ફાયદો જણાયો? જો એમ ન હોય તો ગોપાલભાઈના મુદ્દા પ્રમાણે મન્નારા પદ સર્વથા નકામું થાય છે અને કસ્તુરીથી ભાવિત બીજોરાનો કે બીજા કોઈનો પાક લઈએ ત્યારે તો મન્નારડ એ પદ જરૂરી રહે જ, જો કે ગોપાલભાઈના મુદ્દા પ્રમાણે તો ડ પાઠ જ ન હોય, પરંતુ હૃણ એવો જ પાઠ જોઈએ અને તે કોઈપણ સ્થાને છે જ નહિ.
૨૩. ગોપાલજીભાઈ મુદ્દા પ્રમાણે તો મન્નાર એમ હોય અથવા મરડા હોય અથવા કોઈપણ હિંસા અર્થવાળુ પદ હોય તેમાં ફરક નથી અને તે કહેવાની જરૂર જ નથી.
૨૪. તાજા માંસ કરતાં વાસી કે જુના માંસથી રક્તપિત્ત આદિમાં વધારે ફાયદો છે એમ કોઈ કહી શકે તેમ નથી:
૨૫. મનુષ્ય કે બીજા કોઈએ હણેલા કરતાં બિલાડીએ હણેલાથી રક્તપિત્ત આદિમાં વધારે ગુણ થાય એમ કહેવાને કોઈથી તૈયાર થવાય તેમ નથી.
૨૬. બિલાડી કુકડાને મારી નાખે અને છતાં એનું માંસ બિલાડી રહેવા દે એવું ગોપાળદાસભાઈ શાથી માને
છે?
૨૭. બિલાડીએ મારેલા કુકડાના માંસનો માલિક કુકડાવાળો હોય, અને આ તો રેવતી એ ઈભ્ય (શ્રેષ્ઠી)ની વધૂછે, નહિ કે કુકુટપોષિકા, એ ગોપાળદાસે સમજવું જરૂરી છે.
૨૮. જો બિલાડીના મારેલા કે બીજાના મારેલા કુકડાના માંસમાં કંઈક ફરક નથી અને વનસ્પતિના પાકમાં અન્યથી વાસિત અને અવાસિતનાં ફરક પડે છે, તો ગોપાળજીભાઈ શા માટે વનસ્પતીના પાકના અર્થમાં નથી આવ્યા? જેથી ફડણ શબ્દનો હણેલો એવો અસંગત અને કલ્પિત અર્થ ઉભો કરવો પડે છે. • ૨૯. માંસ શબ્દ જેવી રીતે પંચેન્દ્રિયપ્રાણીના અંગને કહેનાર છે, તેવી રીતે ફલના મધ્યભાગ (ગર્ભ)ને પણ કહેનાર છે, એ વાત આયુર્વેદના જાણકારોને અજ્ઞાત નથી, શુશ્રુત સરખા વૈદ્યકગ્રંથોમાં બીજોરા અને કહોળાના ફળોના મધ્યભાગને માટે માંસ શબ્દ સ્પષ્ટપણે વાપરેલો મળે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૪
( માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધરાક • ૩૦. માંસને માટે મંતં શબ્દ સર્વત્ર જૈનાગમમાં વપરાયેલ છે, સંસે એમ પણ વપરાયાની મુશ્કેલી છે તો પછી મંણ શબ્દ માંસ વાચક તરીકે લેવા પહેલાં ઘણા વિચારની જરૂર હતી અને એ વિચાર જો સૂઝયો હતો તો ગોપાળજીભાઈ આવો અનર્થકારક અર્થ અનુવાદમાં લેત જ નહિ.
૩૧. શ્રી આચારાંગજી અને શ્રીદશવૈકાલિકમાં જેમ વિડના નામની ઔષધી લેવામાં આવી છે, તેમ નિઘંટુસંગ્રહમાં પણ વિડના વૃક્ષ એમ કહી સ્પષ્ટપણે બિડાલિકા - માર્જરપર્યાયને ઔષધી તરીકે જણાવે છે.
૩૨. નિઘંટુ સંગ્રહકાર કુકકુટને સ્પષ્ટ રીતે વનસ્પતિ તરીકે જણાવે છે તેઓ કહે છે કે શ્રીવાર : રતિવરો, વિસ્તુતઃ p: fશતિઃ અર્થાત્ શ્રીવારક નામની ઔષધીને તેઓ કુકકુટ શબ્દથી જણાવે છે, વળી ચુક્યુટી પૂરી રજીસુHI ધુણવત્તામાં એમ કહી પૂરણી નામની ઔષધીને કુકકુટી નામથી જણાવે છે. આવી રીતે સ્પષ્ટપણે ઔષધીના વર્ગમાં આવી જાય એવા શબ્દો છતાં શાસ્ત્ર અને જૈન પરંપરાથી વિરૂદ્ધ અર્થ જૈનસૂત્રના અનુવાદમાં લખવો તે જૈન નામ ધરીને પણ અક્ષમ્ય છે.
૩૩. નિઘંટુરત્નાકરમાં પણ કુકકુટ શબ્દ જોયો હોય તો ગોપાલજીભાઈને જૈનસૂત્રોના અયુક્ત અને વિરૂદ્ધ એવો અર્થ કરવાનો વખત ન આવત. कुक्कुट-क १ कोबंडे २ कुरडु ३ सांवरी कुक्कुटपादप - कुक्कुटपादौ
कुक्कुटपुट - कुक्कुरपुटभावना - कुक्कुटपेरक - कुक्कुटमंजरी - कुक्कुटमर्दाका - कुक्कुटमस्तक - कुक्कुटशिख - कुक्कुटा - कुक्कुटांक - कुक्कुडांडसम - कुक्कुटाभकुक्कुटी. - कुक्कुटोरग. કુક્કટને અંગે આટલા શબ્દો હોવાથી અને ન્યાયને અવલંબને એક દેશથી સમુદાય લઈ શકાતો હોવાથી ગોપાલભાઈજી જો શ્રી જૈનસૂત્ર અને જૈન ધર્મીઓની લાગણીને એક અંશે પણ સમજ્યા હોત અથવા માન આપવા માગતા હોત તો આવી રીતે જૈનસૂત્ર જૈન કોમ અને યાવત્ જૈન તીર્થકર મહારાજને કલંક્તિ કરવા માટે કલમ કરવાલને કોઈપણ કસત નહિ.
૩૪. ઉપરની હકીકત વિચારનાર સુજ્ઞ અને મધ્યસ્થ મનુષ્ય શ્રી ભગવતીસૂત્રજીની ટીકા લખવામાં આવેલ અર્થ જે વ્યાજબી ગણશે તે અર્થ આ પ્રમાણે છે. भगवती पत्र ६११ कपोतक:-पक्षिविशेषः तद्ववत् ये फले वर्णसाधर्म्यात् ते कपोतकूष्मांडे हुस्वे कपोते कपोतके ते च ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे कूष्मांडफले एव ते उपसंस्कृते-संस्कृते 'ते हिं नो अट्ठो'ति बहुपापत्वात्मार्जारो बिडालिकाऽभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भावितयं त्तत्तथा, किं तदित्याह 'कुक्कुटमांसकं' बीजपूरकं कटाहं आहराहिक्ति निरवद्यत्वात्-पत्तगं मोएति पात्रक-पीठरकाविशेषं मुंचति-सिक्कके उपरिक्तं सत् तस्मादवतारयतीत्यर्थ ઉપર જણાવેલ ટીકાના પાઠ ઉપર ધ્યાન રાખ્યું હોય તો કોઈ દિવસ પણ જૈનસૂત્ર અને જૈનજનતાને અન્યાય આપવાનો વખત ગોપાલભાઈજીને આવત નહિ.
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
( માર્ચ : ૧૯૩૯ ) ૩૫. આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીની પછીના વખતમાં થયેલી શ્રી દાનશેખરસૂરિજીવાળી શ્રી ભગવતીજીની ટીકા-લઘુવૃત્તિમાં ઉપર પ્રમાણે જ અર્થ હોવાથી ત્યાં નજર કરી હોત તો પણ ગોપાલજીભાઈને ગોથું ખાવાનો વખત આવત નહિ.
૩૬. આચાર્ય શ્રી અભયદેવસૂરિજી કરતાં પહેલાંની એક ટીકા અને ચૂર્ણિ છે, અને વર્તમાનમાં ઉપલબ્ધ પણ છે. તેમાં પણ ગોપાળભાઈજીએ અનુવાદકર્તાની યથાર્થતા માટે નજર કરી હોત તો પણ તેમાં આવો અનર્થકારક અર્થ ન દેખવાથી પણ સંકોચ કરીને પણ જૈનજનતાને જુલમના જંગલે હડસેલત નહિ.
૩૭. ગોપાળજીભાઈએ એટલું જ જો શુળદષ્ટિથી સૂત્રને વિચાર્યું હોત તો કે જે ભગવાન મહાવીર પોતાના માટે કરેલો ખોરાક એટલે સાધુ મહાત્માની રીતિથી અશુધ્ધ ખોરાક લેવાનો નિષેધ કરે છે, અને સ્પષ્ટ જણાવે છે. પણ મHો અઅર્થાત તે આધાકર્મી છે માટે મને ખપે એવું નથી તે મહાવીર ભગવાન જે માંસનું ભક્ષણ નરકનું કારણ છે અને પોતે તેને લેવું જાહેર પણ કર્યું છે તેવો ખોરાક મંગાવે અને ખાવા તૈયાર થાય એવું કદિપણ શું બનવા યોગ્ય છે ખરું?તરત જ માલુમ પડત કે આધાકર્મીના પરિહાર કરનાર માટે માંસની કલ્પના એ કેવલ કપોલ પુરાણમાં જ શોભે તેવી છે.
૩૮. જાનવર અને પંખીના માંસમાં જુદા જુદા અવયવના જુદા જુદા ગુણો હોય છે તો અહિં જો ચિકિત્સા માટે માંસ જ લેવું હોત તો તેના અવયવો જણાવત.
૩૯. જાનવર અને પંખીના માસમાં, નરના માંસનાં માદાના માંસના જુદા જુદા ભાગના જુદા જુદા ગુણો હોવાથી જે અહિં ગોપાળજીભાઈના કથન મુજબ માંસ લેવાનું હોત તો ચિકિત્સાનો પ્રસંગ હોવાથી તેનો વિશેષપણે નિર્દેશ કરવો પડત.
૪૦. ગોપાળભાઈજીએ વાત પણ હૃદયમાં નથી ઉતારી શક્યા કે શ્રી રેવતીજી એટલી બધી દયાળુબાઈ છે કે જેણીએ તે પાક તૈયાર કર્યા પછી જેમ તેમ નહિ મેલતાં શીકે મુકેલ છે, અર્થાત્ આગંતુકજીવની હિંસાના ડરથી પાકને શીકે રાખનારી સચ્છીલાબાઈ ઘરમાં માંસ રાંધતી હતી એ માનવા જનારાની અક્કલ ઉપર જગત ફીદા જ થઈ જાય.
૪૧. જૈનાગમમાં કોઈપણ પ્રકારે માંસ ભક્ષણ કરાયું નથી એ ચોક્કસ સમજવું અને તેને માટે પરિહાર્ય મીમાંસા વિગેરે જાણવાની પણ ભલામણ કરવી અસ્થાને નથી.
૪૨. અંતે એ જ અભિલાષા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે કે આ લખાણ વાંચી શ્રી ગોપાળજીભાઈ આસક્તિ આદિના ખોટાં બહાનાં નહિ કાઢતાં જૈનસમાજમાં અસલથી માંસનો સખત રીતે નિષેધ રહેલાં છે એમ જાણી લેશે અને પોતાની ભૂલ વહેલી તકે સુધારી લેશે. શ્રી સિદ્ધક્ષેત્ર વીરસંવત્ ૨૪૬૫.
નોંધઃ આ લેખ “શ્રી જૈન સત્ય પ્રકાશ” અને “મુંબઈ સમાચારમાં મોકલવામાં આવ્યો છે છતાં, શ્રી સિદ્ધચક્રના રસિક વાચકોને માટે અહિં પણ લેવામાં આવ્યો છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
| શ્રી સિદ્ધચક શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા ૧ આગમો માટે નોંધાયેલી રકમોમાંથી નીચે પ્રમાણે રકમો આવી ગઈ છે. (૬૨૮૭૬) રકમ આગમનામ
ગ્રાહકનામ ૩૧૦૦ આચારાંગ
શેઠ લાલજી હરજીભાઈ ૪૫૦૦ ઠાણાંગ
શેઠ જમનાદાસ મોનજીભાઈ ૬૮૦૦ જ્ઞાતાસૂત્ર
શેઠ છોટાલાલ પીતામ્બરદાસ ૧000 ઉપાસકદશા
શેઠ ફુલચંદ દેવચંદ પ૭૦૦ મહાનિશીથ
શેઠ માણેકલાલ ચુનીલાલ ૧૧૫૦ અંતગડદશા
શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ૫૫૦ બૃહતકલ્પ
શેઠ બાલાભાઈ પરસોત્તમ ૨૫૦ અનુવન્નરોગવાઈ
શેઠ ગીરધરલાલ રતનશી ૩૧૦૦ પંચકલ્પ
પંચકલ્પ શેઠ ઉમાભરી હઠીસીંગ ૨૭૦૦ રાયપાસણી
શેઠ માણેકલાલ ચુનીલાલ ૧૧૦૦ દશવૈકાલિક
શેઠ નગીનદાસ ખીમચંદ ૫૮૦૦ જીવાભિગમ
શેઠ મગનલાલ પ્રતાપચંદ ૧OOOO પન્નવણા
શેઠ શાંતિચંદ્ર છગનલાલ ૩૦૦૦ સૂર્યપ્રજ્ઞપ્તિ
શેઠ ગુલાબચંદ હરજીવનદાસ ૫૦૦ વ્યવહાર
શેઠ હરગોવિંદાસ જીવરાજ ૧૫૦૦ કલ્પસૂત્ર
શેઠ દલપત્તભાઈ કેશવજીભાઈ ૧૨૦૦ પિંડનિર્યુક્તિ
શેઠ ખેતશી શીરાજ ૨૨૦૦ અનુયોગદ્વાર
શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજ ૧OOO નંદીસૂત્ર
શ્રી માણેકલાલ કેશવલાલ ૧૨૫ ચઉશરણપયન્ના
શ્રી પુંજાભાઈ ગુલાબચંદ ૧૫૦ આઉરપચ્ચખ્ખાણ
શ્રી જમનાદાસ કેસરીચંદ ૩૦૦ ભત્તપરિજ્ઞા
શ્રી પોપટલાલ પાનાચંદ ૨૦૦ સંસ્મારક
શ્રીમતી ગુલાબબેન મણીલાલ ૬૫૦ તંદુલવૈયાલિય
શ્રી ચુનીલાલ કમળશી ૩૦૦ ચંદાવિજય
શ્રમતી મણિબહેન નાનચંદ ૫૦૧ દેવેન્દ્રસ્તવ
શ્રી વાડીલાલા દોલતરામ ૨૭૦૦ દશાશ્રુતસ્કંધ
શ્રી મણીલાલ કરમચંદ ૨૫૦ મહાપ્રત્યાખ્યાન
શ્રી ચત્રભુજ ભવાનજીભાઈ : ૫૦ વીરસ્તવ
શ્રી કુંવરજી દામજીભાઈ ૨૫૦૦ ઉત્તરાધ્યયન
શ્રી મોતીકાર નગીનદાસ ઉસ્તાદ ૬૨૮૭૬
Page #328
--------------------------------------------------------------------------
________________
રિપ૦
શ્રી સિદ્ધચક
માર્ચ : ૧૯૩૯ આવેલ રકમ કરતાં જમીન વિગેરેમાં વધારાનું ખર્ચ જામનગરના શ્રીયુત્ સંઘવી શેઠીયાઓ તરફથી અપાય છે. ૨. મુખ્ય મંદિર ભમતિના મંદિર દરીયો અને આગમ ખાતે સ્થાનવાર રકમો નીચે પ્રમાણે નોંધાઈ છે.
જામનગર ખાતે નોંધાયેલી રકમની યાદી (૧૦૨૨૫૦) ૫0000 મુખ્ય મંદિરમાં (જમીન સાથે) સંઘવી શેઠ ચુનીલાલભાઈ લખમીચંદભાઈ ૩૫૦૦ દેરી એક શેઠ જયંતિલાલ હરજીભાઈ હરજી ૩૫૦૦ દેરી એક શેઠ જેઠાભાઈ કસલચંદ ૩૫૦૦ દેરી એક શેઠ મગનભાઈ લાલજી મણિબેન તથા રાધાબેન ૩૧૦૦ આચારાંગસૂત્ર મગનભાઈ લાલજી હરજી ૪૫૦૦ ઠાણાંગસૂત્ર મગનભાઈ જમનાદાસ મોનજી ૨૧૦) સમવાયાંગ મગનભાઈ હરજી જૈનશાળા ૨૦000 ભગવતી સૂત્ર મગનભાઈ સંઘવી શેઠ પોપટલાલભાઈ ધારશીભાઈ ૫૫૦૦ જંબુદ્વિપ શેઠ જેઠાભાઈ કસલચંદ ૩000 સૂર્યપ્રજ્ઞપ્તિ શેઠ ગુલાબચંદ હરજીવનદાસ ૧૫૦૦ કલ્પસૂત્ર શેઠ દલપતભાઈ કેશવજી ૧૨૦૦ પિંડનિર્યુક્તિ શેઠ ખેતશી શીરાજ . ૩00 ભત્તપરિજ્ઞા શેઠ પોપટલાલ પાનાચંદ ૩૦૦ ચંદાવિજજય શ્રીમતી મણિબેન નાનચંદ
૨૫૦ મહાપ્રત્યાખ્યાન શેઠ ચત્રભુજ ભવાનજી સુરત ખાતે નોંધાયેલી રકમની યાદી(૪૭૮00) બંગલાના ૧૫૦૦૦ મેળવતાં ૬૨૮૦૦ ૧૭000 ભમતિનું એક મંદિર ઝવેરી શાંતિચંદ્ર છગનલાલ ફુલચંદ ૩૫૦૦ દેરી એક શેઠ મોતીચંદ મગનલાલ પ્રતાપચંદ ૩૫૦૦ દેરી એક શેઠ નગીનદાસ કપુરચંદ જરીવાલા ૧૬૦૦ જીવાભિગમ શેઠ મગનભાઈપ્રતાપચંદ ઝવેરી ૧૦000 પન્નવણા શેઠ શાંતિચંદ્ર છગનલાલ ફુલચંદ. ૨૮૦) ચંદ્રપ્રજ્ઞપ્તિબાઈ કંકુ હઃપાનાચંદ ચુનીલાલ
Page #329
--------------------------------------------------------------------------
________________
( માર્ચ ૧૯૩૯ ) . . શ્રી સિદ્ધચક ૧૧૦૦ નિશીથ શેઠ માનચંદ મોતીલાલ ઝવેરી ૨૫00 ઉત્તરાધ્યયન મોતીકોર નગીનચંદ ફુલચંદ ઉસ્તાદ
અમદાવાદ (રાજનગર) ખાતે નોંધાયેલી રકમની યાદી (૩૧૫૦૦) ૩૫૦૦ એક દેરી બેન કેવળ મગનલાલ હઠીસીંગ ૬૮૦૦ જ્ઞાતાસૂત્ર શેઠ છોટાલાલ પીતામ્બરદાસ ર૭૦૦ રાયપાસણી કમળાબેન માણેકલાલ ચુનીલાલ ૧૪00 નિરયાવલિકાદિ શશીબેન દલપતભાઈ મગનભાઈ
૫૫૦ બૃહત્કલ્પ શેઠ બાલાભાઈ પરસોત્તમદાસ ૫૭00 મહાનિશીથ શેઠ માણેકલાલ ચુનીલાલ ૩૧૦૦ પંચકલ્પ બાઈશણગાર તે શેઠ ઉમાભાઈ હઠીસીંગની વિધવા ૩૯૦૦ આવશ્યક સૂત્ર શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા ૧૬૫૦ ઓઘનિર્યુક્તિ શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા ૨૨૦૦ અનુયોગદ્વાર શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ
પાટણ ખાતે નોંધાયેલી રકમની યાદી (૫૩૨૫) ૨૬૨૫ સુયગડાંગ સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ ૨૭૦૦ દશાશ્રુતસ્કંધ શેઠ મણીલાલ કરમચંદ
મહેસાણા ખાતે નોંધાયેલી રકમની યાદી (૪૬૦૦) ૩૫૦૦ દેરી એક પારેખ ઉત્તમલાલ ત્રિકમલાલ ૧૧૦૦ દશવૈકાલિક શેઠ નગીનદાસ ખેમચંદ
રાધનપુર ખાતે નોંધાયેલી રકમની યાદી (૬૫૦) ૫૦૦ વ્યવહારસૂત્ર હરગોવિંદદાસ જીવરાજ ૧૫૦ આઉરપચ્ચક્ષ્મણ જમનાદાસ કેશરીચંદ
કપડવણજ ખાતે નોંધાયેલી રકમની યાદી (૧૫૨૫) ૧૧૫૦ અંતગડદશા શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ૨૫૦ અનુત્તરોવવાઈ શેઠ ગીરધરલાલ રતનશી ૧૩૫ ચઉશરણપયન્ના શેઠ પુંજાભાઈ ગુલાબચંદ
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
માર્ચ : ૧૯૩૯ માણસા ખાતે નોંધાયેલી યાદી પાલીતાણા ખાતે નોંધાયેલી રકમની યાદી (૨૫૦) ૩૫૦૦ દેરી એક શેઠ વાડીલાલ દોલતરામ ૧૫૦ ગણિવિજાશેઠ ગુણવંતરાય કુંવરજીભાઈ ૫૦૧ દેવેન્દ્ર સ્તવ શેઠ વાડીલાલ દોલતરામ ૧૦૦ વીરસ્તવ શેઠ કુંવરજીભાઈ દામજીભાઈ વેરાવળ
ચૂડા ૨૦૦ સંસ્તારક ગુલાબબેન મણીલાલ ૩૫૦૦ દેરી એક ગાંધી મનસુખલાલ સુખલાલ છાણી
વઢવાણ ૧૪૦૦ ઉવવાઈ શેઠ નગીનદાસ ગરબડદાસ ૩૫૦૦ દેરી એક શાંતિલાલ જીવણલાલ અબજી હળવદ
આદરી ૩૫૦ તંદુલર્વયાલિય ચુનીલાલ કમળશી ૩૫૦૦ દેરી એક હરિદાસ સૌભાગ્યચંદ લીંબડી
પીપલોદ ૧૧૦૦ નંદીસૂત્ર માણેકલાલ કેશવલાલ ૧૭૫૦ દેરી અડધી રૂપચંદ નંદરામ હઃ ભગીબાઈ
N
૩. આ સંસ્થા હસ્તકની શ્રીતલેટીની જગ્યામાં બીજું નામ મોટી રકમ આપનારનું જોડાય તેમ રાખી ‘શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ એવા નામે ખાતું ખોલવાનો વિચાર આવે છે. તેમાં ભાગ લેનારાઓ નીચેની બિના ધ્યાનમાં લે. સગૃહસ્થો માટે ૩ એક એક ભાગ નવ ફૂટ પહોળો અને બાર ફૂટ લાંબો (ગેલેરી સાથે) કરવામાં આવશે, તેમાં જે ભાગ્યશાળી અથવા
દાતા તરફથી રૂ. ૭૦૦) અંકે સાતસો મળશે તેનું નામ રાખવામાં આવશે (આવા રૂમો પીસ્તાલીસ કરવા.) એકેક રૂમમાં ત્રણ ફૂટ પહોળાં અને છ ફૂટ ઊંચા આંઠ આઠ કબાટ આવશે. તેમાં દરેક કબાટ ઉપર રૂ. ૭૦) અંકે સિત્તેર આપનારની તકતી મારવામાં આવશે. એકી સાથે રૂ. ૨૦000) અંકે વીસ હજાર આપનારનું નામ તે આખા ખાતા સાથે જોડવામાં આવશે અને તે રકમને આધારે સંસ્થા તે ખાતાની દેખરેખ અને વ્યવસ્થા માટે નોકર ચાકરોની ગોઠવણ કરશે. આ ખાતામાં આવેલ કે રાખેલ પુસ્તકોનું લીસ્ટ સંપૂર્ણ તૈયાર કરવામાં આવશે. શ્રી સિદ્ધાચલજી અગર અન્યસ્થાને પણ જયારે સાધુ ભગવંતો અન્ય કે એક જાતની વાચના કરવા માગતા હશે તો તેઓ આ ખાતામાંથી સગૃહસ્થો દ્વારા ડીપોઝીટ અને આવજાવના યોગ્ય બંદોબસ્તપૂર્વક
સારી સંખ્યાનાં પુસ્તકો મેળવી શકશે. ક સારો અપૂર્વ અને યોગ્ય સંગ્રહ હશે તો શ્રદ્ધાળુ અને પ્રેક્ષકો પરદેશથી આવીને પણ આ ખાતાનો લાભ
લેશે.
ઉપરની સંસ્થામાં અત્યાર સુધી જમીન ખાતે રૂ. ૩૪000) અંકે ચોત્રીસ હજાર પાંચ રૂમ ખાતે નવહજાર આગમમંદિર ખાતે આશરે સિત્તેર હજાર ખર્ચાયા છે. સંસ્થા હસ્તક સુરતવાળા પાનાચંદ ચુનીભાઈ મંછુભાઈ ઝવેરીના જીવનવિશ્રામ નામે બંગલાનું ખર્ચ આથી જુદું જાણવું.
4,
બ
Page #331
--------------------------------------------------------------------------
________________
( ‘માર્ચ : ૧૯૩૯ શ્રી સિહાયક
આ હપણે આ જાહેરાત કરવાથી આગમની નોંધમાં લોકોને જાહેરાત થતાં કચવાટ રહ્યો તે રહે નહિ. ટુંકાણમાં રૂ. ૭૦૦) થી અંકે સાતસોથી રૂમ ઉપરને રૂ. ૭૦) અંકે સિત્તેરથી કબાટ ઉપર નામ આવશે, જો કે પતિતધર્મીઓને તો આમાં પણ બળાત્કાર લાગશે, પરંતુ શાસનસેવકો તો તેવાઓને તિરસ્કારથી નવાજવા પણ તૈયાર નથી.
-એ શાસનનું સદભાગ્ય જ છે. -
પૂજ્ય સાધુ ભગવંતોને વિનંતિ આ ખાતામાં લગભગ દશ આની રૂમ અને કબાટોની રકમ આવવાથી આપ સાહેબોને નીચે લખ્યા પ્રમાણે પુસ્તકો રાખવાની અનુકૂળતા થશે. ૧. ઓછામાં ઓછા પાંચસો પુસ્તકો અને ચોપડીઓ સારી જાત અને સારી સ્થિતિની હશે અગર રહેશે તો
તે માટે સ્વતંત્ર રૂમ રોકાશે. ૨. જે સાધુ ભગવંત અહિં પુસ્તક ધરાવશે તે સાધુ ભગવંત એકથી માંડીને બધાં પુસ્તક જ્યારે પણ મંગાવવા
માંગશે તો મંગાવી શકશે. ૩. પુસ્તક ધરાવનાર સાધુ ભગવંત પોતાના પધરાવેલા કે પધરાવનાર તરફથી મળેલા પુસ્તક સંગ્રહને
પોતાની ખ્યાતિમાં કે પછી જે સાધુ ભગવંતની નિશ્રામાં રાખવાનું લિખિત જણાવેલ હશે તે સાધુ ભગવંતની નિશ્રામાં તે પુસ્તક રહેશે. અગર સંસ્થાની નિશ્રામાં રાખવાનું લિખિત જણાવશે તો તેમ થશે. અત્રે રાખેલા પુસ્તક આદિની આખી ટીપ આ ખાતાને પહેલેથી અને વધે તેમ આપવી જોઈશે. શ્રી સિદ્ધક્ષેત્રમાં કે બીજે સ્થાને સાધુ ભગવંતોની વાચના આદિમાં જરૂર પડશે તે પહેલાં પુસ્તકો મોકલી આપશે સગૃહસ્થોથી ડીપોઝીટ વગેરે બંદોબસ્ત સંસ્થા કરી લેશે. અહિં પુસ્તકના રૂમવાળા સાધુ ભગવંતના કાગળથી કે તેઓના કહેવાથી એકી જાતનાં કે જુદી જુદી
જાતનાં પચાસ પુસ્તકો વગર ડીપોઝીટે સંસ્થા બીજા રૂમોમાંથી પણ આપી શકશે. ૭. અહિ રાખેલા પુસ્તકો મંગાવવા અને મોકલવાનું ખર્ચ પુસ્તક મંગાવનારે કરવાનું રહે છે. ૮. સંસ્થાને જરૂર લાગશે તો પોતાના જોખમે અને ખર્ચે જે કાંઈ ફેરફાર યોગ્ય હશે તે કરશે, પરંતુ તેમાં
સંમતિ લેવાની જરૂર હશે તો સાત રૂમની નિશ્રાવાળાની જરૂર સંમતિ લઈ કાર્ય કરશે. ૯. રૂમ ઉપર રાખેલ બોર્ડ પુસ્તકો લઈ જવાથી અગર ઓછાં રાખતાં ખસેડી લેવાશે અને બીજાની નિશ્રાએ * તે રૂમ થશે પછી ખાલી હશે તો જ નિશ્રામાં રૂમ મળશે. ૧૦ પુસ્તકો રાખનારાઓ પુસ્તકો વ્યવસ્થિત કરીને જ રાખશે છતાં જો કોઈને વ્યવસ્થા અને ટીપ પોતાની
તરફથી અહીં માટે કરાવવી હશે તો તેમની તરફના ખર્ચે કરી આપવામાં આવશે. ઉપર જણાવેલ શરતોમાં યોગ્ય ફેરફાર કરવો હશે તો કમીટી સલાહ મળવાથી જ કરશે.
આ આખું ખાતું આ સંસ્થા હસ્તક અલગપણે કે અન્ય રીતે રહેશે.
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(માર્ચ ૧૯૩૯)
સાગર સમાધાન
પ્રશ્ન
માળિો કલ્યો. એ ગાથા સર્વપ્રકરણોને સોપનિમિત્ત: એવો પાઠ માને છે. એ
લાગુ કરવી કે પ્રકરણ વિશેષનેલાગુકરવી? . બે પાઠમાં વ્યાજબી પાઠ કયો અને તેનું સમાધાન - Tો. આ ગાથા શ્રી આવશ્યક . કારણ શું?
નિર્યુક્તિના અંત્યભાગમાં છે તેથી તે સમાધાન પ્રથમ તો શ્રી જૈનશાસ્ત્રમાં કેવલજ્ઞાન પ્રકરણ વિશેષને અંગે લાગુ કરતાં સિવાયનાં ચારે જ્ઞાનો ક્ષાયોપથમિક છે આવશ્યકમાં છેલ્લું પ્રકરણ પ્રત્યાખ્યાનમાં
એટલે ક્ષયોપશમથી થવાવાળાં છે માટે આવે છે. તેથી આ ગાથા પ્રત્યાખ્યાનને
ક્ષયોપશમ પદ ન રખાય, પરંતુ તક્ષયો . લાગુ કરાય અને આવશ્યકશાસ્ત્રના
અથવા તવાવરક્ષયો. એમ કહેવું પડે, અંત્યમાં હોવાથી ઉપસંહાર તરીકે લેવામાં
વળી મતિ આદિના સૂત્રોમાં આવે તો આખા આવશ્યકને અને
तदिन्द्रियानिन्द्रियक्षयोपशमनिमित्तं ઉપલક્ષણથી સર્વશાસ્ત્રોને પણ લાગુ ઈત્યાદિ કહેવું જોઈએ. વળી દેવતા અને કરવામાં આવે.
નારકીનાઅવધિની જે ભિન્નતા જણાવવી પ્રશ્ન - નાગાળો. આ ગાથા પ્રત્યાખ્યાનને શી
છે તે નહિ રહે, કારણ કે તે દેવ આદિનો રીતે લાગુ કરાય?
અવધિ ક્ષયોપશમ વગર તો નથી જ. સમાધાન અનાગત અતિક્રાંતાદિ પ્રત્યાખ્યાનો યથો પદ વાપરવાથી તો સ્પષ્ટ થાય કે પર્વકાલની સાથે સંબંધ ન રાખે છતાં તે
અવધિજ્ઞાનની ઉત્પત્તિને માટે જણાવેલ અનાગતાદિ પ્રત્યાખ્યાનોથી પર્વના
અવધિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમ પ્રત્યા@ જેવું ફિલ થાય અને તે મૂલપૂર્વની
સિવાય જે બીજુ ભવ આદિ નિમિત્ત અગર તપસ્યાની માફક અતીત અને પ્રત્યય અવધિજ્ઞાનની ઉત્પત્તિ માટે હોય છે અનાગતમાં કરી શકાય એ કેવલ આજ્ઞાથી તે નથી જેમાં એટલે માત્ર તે જ સમજાય. પરંતુ વધાદિની વિરતિનાં
અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ જ સારાં ફલ તથા વધનાં ખરાબ ફલ આજ્ઞા નિમિત્ત ભૂત છે જેમાં એવો આ મનુષ્ય સાથે દૃષ્ટાંતે પણ સમજાય તેવાં છે.
તિર્યંચનો અવધિ છે. આ વસ્તુને પ્રશ્ન શ્રી તત્વાર્થસૂત્રમાં શ્વેતાંબરો મધ્યસ્થપણે વિચારનારો સુજ્ઞ મનુષ્ય
યથોનિમિત્ત: પદ્ધિત્વ: શેષનાં એવો ૩wાતિવમેઘ યથો એવો યથાકતનો પાઠ માને છે ત્યારે દિગંબરો
અર્થ સમજવાથી શ્વેતાંબરોનો પાઠ ક્રમ જ
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉપપે
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક યોગ્ય છે એમ સ્પષ્ટપણે કબૂલ કરશે. યાદ રાખવું કે મૂર્ખ શિશુ પોતાનાં મા-બાપને નાલાયક કહે તેમાં અધમ પાડોશીને હર્ષ થાય તેમ કેટલાંક અધભગવેષકો શ્વેતાંબર થઈને શ્વેતાંબર સમાજને અધમ ચીતરનારને મધ્યસ્થપણાના નામથી નવાજે છે, પણ ભવભીરૂ મનુષ્યને તેવી મધ્યસ્થતાની પણ હેયતાના દુરાગ્રહના જેટલી અગર તેથી વધારે છે. અન્ય કુલવતીને માતા શબ્દથી વ્યવહાર કરનાર કરતાં પોતાની માતાને વંધ્યા આદિ નામથી નવાજનાર તો સુજ્ઞ પર્ષદામાં બેસવા લાયક રહેતો જ નથી, વળી અનુગામી અવ્યવસ્થિત અને અપ્રતિપાદિત એવા ત્રણ ભેદવાળું અવધિ તો દેવતા નારકીને હોય છે, છતાં અનુગામી આદિ ત્રણ ભેદવાળું અવધિ તેઓને નથી એમ છતાં ભવ પ્રત્યયમાં ત્રણ વિકલ્પવાળો અવધિ એમ જણાવ્યું નથી. કારણ કે આખી ગતિમાં ભવ તો અનુગામી આદિ સ્વરૂપે છે, તેવો ભવ આ અવધિમાં નિમિત્તરૂપ નહિ હોવાથી નર તિર્યંચને છ એ પ્રકારનો હોય છે. • એટલે છ ભેદમાં પણ યથોક્તપણું કારણ તરીકે રહે છે. ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજીને સંપૂર્ણ દશ પૂર્વધર કહેવામાં આવે છે અને તેઓને ઉચ્ચ નાગરીક શાખાના ગણવામાં આવે છે તે કેમ?
પ્રશ્ન - સમાધાન- પ્રશ્નકારે સમજવું જોઈએ કે પ્રથમ તો
ઉચ્ચ નાગરીક શાખાના આચાર્ય શ્રી શાંતિશ્રેણિકસૂરિ કે જેઓ ભગવાન વજવામીજી કે જેઓ સંપૂર્ણ દશપૂર્વધર છે તેમના કરતાં ત્રણ પાટ પહેલાં છે. કેમ કે શ્રી આચાર્ય શાંતિશ્રેણિકના શિષ્ય આર્યદિન્ન છે. જે સિંહગિરિ નામે શિષ્ય છે તેમના શ્રી વજસ્વામીજી શિષ્ય છે માટે ઉચ્ચ નાગરીક શાખાના હોવાથી દશ પૂર્વધર હોવામાં અડચણ નથી. શ્રુતકેવલિઓ છ લેવાથી બીજા શ્રુતકેવલિઓ અને દશપૂર્વીઓ દશ લેવાથી બીજા દશપૂર્વીઓ ન હોય એમ નહિ પરંતુ પટ્ટાવલી વિશેષમાં ગણાયેલી તે સંખ્યા ગણાય. ભગવાન મહાવીરની વખતે સેંકડોની સંખ્યામાં ચૌદપૂર્વી હતા અને શ્રી પ્રભવસ્વામીથી બધી પરંપરામાં એકેક જ શ્રુતકેવલી અને એકેક દશપૂર્વી એમ મનાય નહિ આર્યવસુ ચૌદપૂર્વી હતા અશ્વમિત્રના ગુરૂ કૌડિન્ય અણુપ્રવાદને ધરનાર હતા. શ્રી મહાગિરિના શિષ્ય ધનગુપ્ત વગેરે હતા, વળી ભાષ્યકાર પોતાને ઉચ્ચનાગરવાચક એમ જણાવે છે. પરંતુ ઉચ્ચનગરી શાખાવાળા જણાવતા નથી. ઉચ્ચનગરી મોટી હોઈ તેમાં જન્મેલાની મહત્તા જણાવવા પણ તેમ લખાય. ઉચ્ચનગરી શાખા કરતા ઉચ્ચનગરી પહેલાંની હોય તે સ્વાભાવિક જ છે. ભગવાન ઉમાસ્વાતિ વાચકજીએ તત્ત્વાર્થશ્રદ્ધાનું સ ર્જનં એમ ફરમાવી
પ્રશ્ન -
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન -
- શ્રી સિદ્ધચક્ર
માર્ચ : ૧૯૩૯ શું સમ્યગ્દર્શનનો નિર્દેશ કર્યો છે? સમાધાન - અવધિજ્ઞાન ઉપયોગ ઇંદ્રિયો આદિના સમાધાન - ઉદેશ નિર્દેશ લક્ષણ અને પરીક્ષા નામના નિરૂપણમાં ભેદો જણાવવા માટે સૂત્રો
ચાર વિષયોને અંગે એ સૂત્રથી લક્ષણ કહ્યા છે, પરંતુ મન:પર્યાયના બે જુદા કહેવામાં આવ્યું છે. ઉદેશનો પ્રશ્ન અને
સૂત્રથી જણાવ્યા નથી, ભાવના છે ભેદ નિર્દેશનો દ્રવ્ય ગુણ અને ક્રિયામાંથી માટે નામથી જુદુ સૂત્ર નથી, એવી રીતે અન્યમતપણાના નિયમરૂપે ઉત્તર તો
સમ્યક્ત્વના ભેદ માટે જુદુ સૂત્ર ન કરે તો નિર્દેશ. આદિ સૂત્રમાં કરવાનો છે. આ
પણ અડચણ નથી, છતાં નિસર્ગ અને હકીકત ભાષ્યને સ્વોપજ્ઞપણે જણાવશે.
અધિગમ એ સમ્યક્તના ભેદો નથી, પરીક્ષા એ તો લક્ષણની સમવ્યાપકતાનો
પરંતુ ઉત્પત્તિના કારણભૂત વિષય છે.
ક્ષયોપશમાદિનાં કારણો છે, વળી જેમ નિર્દેશ. વગેરે સૂત્રથી સમ્યગ્દર્શનના અવધિના બે ભેદો વગેરે પરસ્પર સાધનનો નિશ્ચય થાય તેમ છે તો પછી અભાવવાળા નથી, કિન્તુ નિસર્ગવાળાને
તસિસ. એ સૂત્ર કહેવાની જરૂર શી? પણ અધિગમ સમ્યગ્દર્શન થતું હોવાથી સમાધાન - નિર્દેશના દ્વારમાં જેમ જીવનો નિર્દેશ
સહભાવવાળા પણ આ ભેદો છે. કરતાં ઔપશમિકાદિ ભાવયુક્ત એવું જે પ્રશ્ન - तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनं भने દ્રવ્યતે જીવ એમ કહેવામાં આવ્યું છે, તેવી તત્રિસfધામ એમ બે સૂત્ર કરવાની રીતે સમ્યગ્દર્શનના નિર્દેશમાં એટલું જ
અપેક્ષાની યથોઝિનિમિત્ત તત્ત્વાર્ધશ્રદ્ધાનું કહેવાય છે કે દર્શનમોહનીયના સગર્શન એમ કેમ ન કર્યું? લયોપશમાદિથી થતો આત્માનો ગુણ તે સમાધાન - જો કે જ્ઞાન અને ચારિત્રના સૂત્રોમાં માત્ર સમ્યગ્દર્શન છે. એટલે નિર્દેશમાં
ભેદો જણાવ્યા છે, પરંતુ સમ્યગ્દર્શન ગુણપણાનો અને સાધનમાં તેનો
પૂર્વકનું જ્ઞાન અને ચારિત્ર લેવાનું હોવાથી ક્ષયોપશમ આદિ સાધનનો નિશ્ચય તેના લક્ષણની જરૂર ન ગણી અને થવાનો છે, પરંતુ તે ક્ષયોપશમાદિના સમ્યગ્દર્શનના લક્ષણની જરૂર ગણી તેનું કારણો નિસર્ગ અને અધિગમ છે એમ
સૂત્ર જુદુ કર્યું આગળ પણ ૩પયોગો નક્ષi અહિં જણાવાય છે.
એમ કહીને જ તેના ભેદોનું સૂત્ર કરેલ છે. પ્રશ્ન - અવધિજ્ઞાનના સંબંધમાં વિધોડવધિઃ વળી અંતરંગ હેતુ નિસર્ગાદિ નથી, પરંતુ એમ કહી સૂટા કર્યું, ઉપયોગમાં
ક્ષયોપશમાદિ છે. વિધોડyવતુર્વેદઃ એમ ભેદ દર્શક સૂત્ર પ્રશ્ન - અવધિજ્ઞાનના ભેદો દેખાડતાં જણાવ્યું તો પછી અહિ સમ્યક્તમાં તદ્ દિપ્રત્યયો વધઃ એમ કહીને અથવા gિવધે એમ કેમ ન કહ્યું?
भवयथोक्त प्रत्ययौम डाने आद्यो
Page #335
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯ ,
શ્રી સિદ્ધચક તારવાનાં ઈત્યાદિ એમ કહ્યું નહિ?
શૂન્યોä બં: એમ કહીને જીવ અને દ્રવ્ય સમાધાન - જો કે સામાન્ય રીતે હેતુ નિમિત્ત પ્રત્યય
વગેરેમાં દ્રવ્ય નિક્ષેપાનો નિષેધ કેમ એ શબ્દો કારણ વાચક ગણાય છે, છતાં
કરે છે? શ્રી ઉમાસ્વાતિજી તે શબ્દો જુદા જુદા સમાધાન- ઉપર જણાવેલ પાઠોમાં સ્થઆદિમાં જે ભાવાર્થમાં વાપરે છે. અન્યાર્થે થયેલ
વ્યાખ્યામાં એવો અર્થ કરી નામાદિ કાર્યથી થતા કાર્યને સ્થાને ભવપ્રત્યય નિક્ષેપાની વખતે નસ્લi Mીવસ વા. બ્ધિપ્રત્યયની માફક પ્રત્યય શબ્દ વાપરે ઈત્યાદિ જણાવી જુદા જુદા નામાદિ છે. આયુ આદિ કર્મોથી ભવ અને નિક્ષેપા લેવામાં આવે ત્યારે નામાદિ ચારે તપશ્ચર્યાદિથી લબ્ધિ છે અને તેનાથી જ્ઞાન નિક્ષેપાની વ્યાપકતા છે એ સહેજે સમજી (અવધિ) અને વૈક્રિય અને તૈજસ્ થાય શકાય તેમ છે, પરંતુ માડમયં ઇત્યાદિ છે. અર્થાત્ અવધિ માટે ભવ નથી અને વાક્યોથી સાપેક્ષ રહીને સ્થઆદિમાં જે વૈક્રિયાદિ માટે ક્ષાયોપશમિકાદિ
પદાર્થમાં એવો અર્થ કરવામાં આવે ત્યારે ભાવવાળા તપ આદિ નથી. એટલે કાર્ય
એક વસ્તુને આશ્રયીને ચારે નિક્ષેપો થાય, કારણમાં ભાવના વિપર્યાસે પ્રત્યય શબ્દ
તેવી વખતે તત્વાર્થકારના કથન પ્રમાણે ઠીક ગણ્યો છે. વ્યાપારવાનું કારણ નિત્ય અવસ્થિત પદાર્થમાં દ્રવ્યનિપાથી જણાવવું હોય ત્યારે નિમિત્ત શબ્દ વાપરે
શૂન્યતા દેખાડે તેમાં આશ્ચર્ય નથી. છે. જેમ યથોøનિમિત્તા અને પ્રશ્ન - ઉપયોગરૂપ આગમ અને ક્રિયા તન્દ્રિયનિમિત્ત વગેરે અને યુક્તતારૂપ નોઆગમની અપેક્ષાએ સામાન્ય કારણમાં હેતુ જણાવતાં માત્ર
મૂતસ્ય વિનો વા વગેરે પદ્યથી જણાવેલ પંચમી અને તૃતીયા જ વાપરે છે. જો દ્રવ્યલક્ષણ તો નિત્ય અને અલેવસ્થિત तन्निसर्गा. बन्धहेत्वभावनिर्जराभ्यां. દ્રવ્યોમાં દ્રવ્ય નિક્ષેપો યોગ્યતારૂપે ન હોય પ્રમાણન:, નિશ. ધાનત;સત્સં. વૈશ્વ,
એ સ્વાભાવિક છે, પરંતુ પામવું વગેરે સfસ. ઐશ્વ, તપસા. સૌપ. વામાવા વગેરે વાક્યોથી નામાદિ ચારે નિક્ષેપા એક જ સૂત્રોમાં છે.
વસ્તુમાં દ્રવ્ય નિપામાં લક્ષણ કેમ ઘટે? પ્રશ્ન - ગલ્થ ગાના. વડવIRUપરિશુદ્ધ- સમાધાન - ગુણપર્યાયવત્ દ્રવ્ય એ સૂત્રથી દ્રવ્ય માત્ર Iમામ સવં. નામાનિયંત્ર. ઇત્યાદિક
ગુણ અને પર્યાયવાળા છે એમ માનવાની વાક્યોથી સર્વ પદાર્થોમાં નામાદિ ચારની કોઈ જૈન કેતકનુસારીથી ના કહી શકાય વ્યાપકતા સિદ્ધ છે તો પછી શ્રી
તેમ નથી, પરંતુ ભાવવિયુક્ત એવા તત્ત્વાર્થભાષ્યકાર મહારાજા જીવ અને
દ્રવ્યના લક્ષણની વખતે ભૂત અને દ્રવ્ય આદિના નિક્ષેપાની વ્યાખ્યા કરતાં
ભવિષ્યત્ એવા પર્યાયોની કારણતા
Page #336
--------------------------------------------------------------------------
________________
શીશ જરાક
પ્રશ્ન -
(માર્ચ ૧૯૩૯) એટલે પરિણામિપણાની યોગ્યતા લેવી શબ્દોથી જ્ઞાન અને ચારિત્રમાં સમ્યક્ષદ પડે અને તેની અપેક્ષાએ પૂતીએ પદ્ય જોડવાની જરૂર જણાવી છે. સૂત્રમાં એવું કહેવું અને તે વ્યાજબી જ ગણાય, પરંતુ
જ વક્તવ્ય છતાં પણ જે જ્ઞાન અને નામાદિ ચારે નિક્ષેપાને એક વસ્તુગત
ચારિત્રના સૂત્રોમાં સમ્યક શબ્દ જોડ્યો જયારે લેવા હોય ત્યારે ત્રણે કાલના નથી તે મુખ્યતાએ સમ્યગ્દર્શન પૂર્વકના પર્યાયના આધારને દ્રવ્ય તરીકે ગણી
જ્ઞાનચારિત્ર લેવાની અપેક્ષાએ છે અને મૂતમવિવિત્પર્યાયાધારો દ્રવ્ય અથવા
તેથી જતિકૃતાવધયો વિશ્વ એ કહેવું તિવાર્તાવિયં વિરેસેડ઼વગેરે લક્ષણો લઈને
વ્યાજબી ઠરે છે. નહિતર વર્તમાનપર્યાયના આધારને પણ सम्यगमिथ्यादृष्टिग्रहात् ज्ञानाज्ञाने सेम डे દ્રવ્યનિપામાં લઈ શકાય છે.
પડત અને સામાયિક એ સૂત્રમાં પણ ભગવાન ઉમાસ્વાતિજી મહારાજે
સોના-નિપ્રો. એ સૂત્રથી સમ્યફપદની સ ર્જનજ્ઞાનવરિત્રાળ મોક્ષHIT એવી
સ્પષ્ટપણે અનુવૃત્તિ આવે તેમ છે. એટલે રીતે જણાવેલ સૂત્રોની વ્યાખ્યામાં ભાષ્ય તથા સૂત્ર એક જ ભાવાર્થના છે ભાષ્યકારસર્શિન સમજ્ઞાનં સથવા અને તેથી સ્વોપજ્ઞ માનવા યોગ્ય જ છે. ૨ એમ કહી સમ્યગ્દર્શનની માફક જ્ઞાન પ્રશ્ન - શાસ્ત્રોમાં દર્શનની વિપરીતતા માટે અને ચારિત્રને પણ સમ્યફ શબ્દ જો કે છે, મિથ્યાદર્શન અને જ્ઞાનની વિપરીતતા પંરતુ સૂત્રકાર મહારાજ તો
માટે અજ્ઞાન શબ્દ વપરાય છે તો તેની मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानं भने માફક જ ચારિત્રની વિપરીતતા માટે सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धि
નિવરિત્ર કે ગવારિત્ર એવો શબ્દ કેમ સૂક્ષ્મસંપરીચયથાક્યાતાનિ વારિáએવા સૂત્રો કોઈપણ જગ્યાએ કોઈપણ શાસ્ત્રકારે કહે છે અર્થાત્ જ્ઞાન અને ચારિત્રને સમ્યફ વાપર્યો નથી? અર્થાત શું એમ માનવું કે એવું વિશેષણ લગાડતા નથી તો તેનું દર્શન અને જ્ઞાનમાં સમ્યક્ષશું અને કારણ શું? અને એ ભાષ્ય સ્વોપજ્ઞ છે વિપરીતપણે બે રહેલાં છે પણ ચારિત્રમાં એમ કેમ ગણાય?
તે બે સ્વભાવ નથી? સમાધાન - દર્શન આદિનો કંઠ કરતાં આદિમાં જોડલું સમાધાન ધ્યાન રાખો કે મિથ્યાદર્શન અને અજ્ઞાન સમ્યક્દર્શન આદિ ત્રણેમાં લાગુ થાય અને
એ બે પદાર્થો અંગે પણ સમ્યગ્દર્શન કે તેથી ત્રણેમાં સભ્યપદ જોડાય એમાં વાંધો સમ્યજ્ઞાનના ફાયદાને આપે નહિ, પરંતુ લઈ શકાય નહિ અને ભાષ્યકારે સામાયિકાદિ ચારિત્ર તો એવી ચીજ છે કે સગર્શન માં રહેલ સમ્યફપદની વ્યાખ્યા તે સમ્યક્ત આદિથી યુક્ત હોય કે રહિત કરી પર્વ જ્ઞાનવારિત્રયોfપ એમસ્પષ્ટ
હોય તો પણ પાપના બંધન અને દુર્ગતિના
Page #337
--------------------------------------------------------------------------
________________
. ( માર્ચ ૧૯૩૯ ) છે. શ્રી સિદ્ધચક
કપલે પાપને રોકવા રૂપ ફલ તો સર્વ ચારિત્રમાં પ્રશ્ન - શ્રીતત્ત્વાર્થસૂત્રમાં તત્ પ્રમાણે એમ કહી હોય છે. આ કારણથી તો અભવ્ય અને
પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારનાં મિથ્યાદષ્ટિ છતાં પણ વ્રતધારક થનારો
પ્રમાણો જણાવવામાં આવે છે અને શ્રી નરકાદિ દુર્ગતિમાં નથી જતો એ ચોક્કસ
અનુયોગદ્વાર તથા શ્રી ભગવતીજી જ છે. અનુત્તર અને રૈવેયકે જવાવાળાના વગેરેમાં સ્પષ્ટપણે પ્રત્યક્ષ અનુમાન આદિ ચારિત્રમાં ફરક નથી એમ લેવાય તો પણ
ચાર પ્રકારનાં પ્રમાણો જણાવવામાં પરિણામમાં તો ફરક છે જ. જો એમ ન આવ્યાં છે, તો પછી એ તત્ત્વાર્થસૂત્રને માની એ તો મિથ્યાદષ્ટિનું ઉત્કૃષ્ટ વર્તન
શ્વેતાંબરાચાર્યે કરેલું છે એમ કેમ માની બીજું ફળ દેનાર માનવું પડે.
શકાય? પ્રશ્ન - હિંસા. એ સૂત્રની આગળ મહાવ્રતની સમાધાન - પ્રથમ તો શ્રી અનુયોગદ્વાર અને શ્રી સિદ્ધિ કર્યા છતાં સંવર અધ્યયનમાં ચારિત્ર
ભગવતીજી વગેરેમાં પ્રત્યક્ષ અનુમાનાદિ શબ્દ શા માટે ઉભો કર્યો?
ચાર પ્રમાણો જણાવ્યા છે તેમજ શ્રી સમાધાન - પ્રથમ તો પાંચે ચારિત્રોમાં મહાવ્રતો તો નન્દીસૂત્ર ઠાણાંગ તથા જીતકલ્પઆદિ
છે જ. એટલે મહાવ્રતની અપેક્ષાએ અનેક શ્વેતાંબર શાસ્ત્રોમાં પરોક્ષ અને ચારિત્રમાં તારતમ્યતા નથી. જો કે પ્રત્યક્ષ એવા પ્રમાણના બે ભેદો પણ દિગંબરો કે જેઓ શ્વેતાંબરો કે જેઓ જણાવેલા છે જ. વસ્ત્રયુક્ત મુખ્યતાએ છે અને તેમાંથી પ્રશ્ન - કેટલાક શ્વેતાંબર શાસ્ત્રોમાં પરોક્ષ આદિ નીકળેલા હોવાથી દિશારૂપ વસ્ત્રવાળા
બે પ્રમાણો જણાવ્યા છે તો પછી કેટલાકમાં અમે છીએ એમ કહી પોતાને દિશારૂપ ચાર પ્રમાણો કેમ જણાવ્યા છે? વસ્ત્રવાળા કહેવડાવે છે. તેઓના હિસાબે સમાધાન - અનુયોગ કરનારે પોતે પદાર્થનો નિશ્ચય તો મહાવ્રતમાં નિગ્રંથતા છે એટલે ચારિત્ર પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણો દ્વારાએ પદનો પરાવર્ત નકામો છે. પરંતુ
કરવાનો હોય, છતાં શ્રોતાને અનુયોગ શ્વેતાંબરો મમત્વને ગ્રંથ માનતા હોવાથી તે કરતાં તેને પ્રત્યક્ષ અનુમાનાદિકથી નિગ્રંથના પાંચ પ્રકાર અને ચારિત્રના
અવગતિ હોવાથી તે ચાર પ્રમાણદ્વારા એ પ્રકારો પણ માનવાની જરૂર છે, વળી સમજાવવું જરૂરી છે, માટે વ્યાખ્યાતાની તિર્યંચો સર્વથા હિંસાદિના ત્યાગવાળા
અપેક્ષાએ બે પ્રમાણ હોય છતાં શ્રોતાની હોઈ પણ ચારિત્રવાળા હોય નહિ. આ
અપેક્ષાએ ચાર પ્રમાણ કહેવામાં અડચણ હકીકત પણ મમત્વને ગ્રંથ તરીકે માનનાર
નથી. જગતમાં સમુદ્રના માપ છે. માઈલ અને સામાચારીને ચારિત્ર માનનાર જ
ફલગ હાથ અને અંગુલ દ્વારાએ માની શકાશે.
જાણનારો શિક્ષક સામાન્ય મનુષ્યને
Page #338
--------------------------------------------------------------------------
________________
મીત્ર
માર્ચ : ૧૯૩૯
પ્રશ્ન -
સમુદ્રનું માપ મોટી સંખ્યાએ બતાવે અને પ્રશ્ન - ‘શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જ્ઞાનનય અને અજ્ઞાન બાલકને હાથ પહોળા કરીને ક્રિયાનયનો વિચાર કરવામાં આવે છે. બતાવે તેમાં ખોટું નથી, આજ કારણથી પરંતુ કોઈપણ જગા પર દર્શનનયનો પ્રદેશી રાજાના વૃત્તાંતમાં વાયુનું તોલ ન વિચાર કેમ કરવામાં નથી આવતો? ગણાયું અને સર્વજ્ઞની સિદ્ધિના પ્રકરણમાં સમાધાન - ઉપક્રમ નિક્ષેપ અને અનુગમ એ ત્રણ પ્રમાણ પંચકથી અગ્રાહ્યતા માની એટલું દ્વારોથી સૂત્રોની જે વ્યાખ્યા કરાય કે માને જ નહિ પરંતુ મીમાંસકે માનેલ કનક અને તે શ્રી જૈનશાસનને પ્રતિપન્નની અપેક્ષાએ ઉપલનો સંયોગ અનાદિ માનીને અનાદિ
હોય છે એટલે અનુગમ સુધી વ્યાખ્યા થયા કર્મસંયોગના નાશની સિદ્ધિ મનાવી.
પછી તે વ્યાખ્યાને જ્ઞાનની મુખ્યતામાં નિંગમાદિનયો જ્યારે પ્રમાણના અંશરૂપ ઉતારાય અને ક્રિયાની પ્રધાનતામાં છે તો પછી પ્રમાણનવૈરધામ: એ સૂત્રમાં
ઉતારાય માટે ચોથા અનુગામનામના નયને લેવાની જરૂર શી?
અનુયોગ પછી નયના નામનો અનુયોગ સમાધાન - એકેક નયે ધર્મોને વિચારતાં જાણતાં અને રાખ્યો અને ચારિત્ર અને જ્ઞાનગુણમાં માનતાં પ્રમાણથી નિશ્ચિત પદાર્થ જણાય
રહેલાને પર્યવસાને સાધુ તરીકે માન્ય માટે નયો પણ જ્ઞાનનું સાધન ગણ્યું અને
ગણ્યો. જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ અને સુર્ય જેવું પ્રમાણના અંશ તરીકે પણ ગણ્યા.
સીત્તે સેવં એ વગેરે સૂત્રો પણ પ્રતિપન્ન પ્રશ્ન –'
નયોથી થતું જ્ઞાન જો સમ્યફ હોય તો દર્શનોની અપેક્ષાએ લેવાં. બાકી સામાન્ય પ્રમાણનવૈરધાનમ: એ કહેવું વ્યાજબી
નરોની અપેક્ષાએ તો શ્રી ગણાય અને જો સર્વનયો મિથ્યાદષ્ટિ હોય
આવશ્યકનિર્યુક્તિના વન્દનાધ્યયનમાં તો પછી નયોથી જ્ઞાન થવાની વાત કેમ
દર્શન પક્ષ લેવામાં આવેલો જ છે, જેમ મનાય?
સર્વદર્શનવાળાઓની અપેક્ષાએ સમાધાન - વિરૂદ્ધ એવા વર્તમાન ધર્મોનું ખંડન
સમ્યગ્દર્શનાદિ ત્રણે મોક્ષ માર્ગ તરીકે કરનાર એવો જે નય હોય તે મિથ્યા છે
લીધાં છે તેમજ પુણ્ય પાપને પણ બાકી વિરુદ્ધ વર્તમાન ધર્મથી સાપેક્ષ એવા
ઇતરતત્ત્વોના અભાવરૂપ ન હોવાથી નયથી અંશે થતો બોધ અપ્રમાણ નથી
તત્ત્વમાં ન લીધાં. પણ જૈનની અપેક્ષાએ અને તેથી જ સર્વધર્મ સાપેક્ષ એવા નયથી
એ તત્ત્વો જ છે. અંશે થતો બોધ અપ્રમાણ નથી અને તેથી જ સર્વધર્મ સાપેક્ષ એવો થતો બોધ તે નયના સમુદાય રૂપ અને પ્રમાણભૂત બની શકે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક્ર
છે. ગંદકી અને ગાંધી છે
ગાંધી મોહનલાલ એક જબરદસ્ત નેતા તરીકે દેશ ત્રીજે ભવે એટલે જુદા જુદા ભવો ભટકવાવાળો માનવા નેતાઓના વર્ગમાં ગણાય છે અને જેઓ દેશની રૂપ છે તેને ધારણ કરવાવાળા હોવા સાથે શ્રી જીનેશ્વર પ્રધાનતાને અગ્રપદ આપી વર્ણાચાર, કુલાચાર, મહારાજનું શાસન કે જે ત્યાગમય છે તેને જ અર્થ ધર્માચાર અને સદાચાર આદિ આત્મકલ્યાણ અને તરીકે, પરમાર્થ તરીકે માનીને તે સિવાયની સર્વ વસ્તુને જનકલ્યાણની વસ્તુઓ નજીવી ગણીને અગર અનર્થ અનર્થ માનવા રૂપ યોગ્ય જૈનત્વને ધારણ કરનારાઓ કરનાર છે એમ ગણીને ઘેલા બનેલા છે તેઓ તેને દેશને નામે કે અન્ય કોઈપણને નામે વર્ણાચાર આદિને નેતા કે આદરણીય માને તે નવાઈ ભરેલું નથી. લોપનાર કે નાશ કરનારને દેશ હિંદુત્વ અને જૈનત્વનું જગતમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો ધ્યેયની અપેક્ષાએ સત્યાનાશ વાળનારા માની છાયા જેવા લાયક પણ એકબીજાથી વિરુદ્ધ હોય છે અને સર્વ ધર્મવાળા નથી એમ માને તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ જ્યારે પોતપોતાની માન્યતા પ્રમાણે પોતપોતાના ધર્મને અંગે કેટલીક વખત અસત્ય અને અયૌક્તિ બકવાદ કરવાને પ્રવર્તક “સંચાલક'ઉદ્ધારક અને રક્ષક આદિ તરીકે કેટલાક તરફથી તૈયાર થવાય છે ત્યારે તેમ કરનાર અગ્રગણ્ય માને અને નેતા આદિ તરીકે માને તેમાં કંઈ મનુષ્ય જગતને શ્રાપ સમાન થઈ પડે છે. હમણાં કોઈકોઈને અટકાવવા કે શાસિત કરવા શક્તિમાન હમણાં ગાંધી મોહનલાલ કરમચંદ પણ તેવી સ્થિતિમાં નથી અને તેથી તેમ ન થતાં સર્વ જગત સ્વસ્વ આવે છે કેમ કે પ્રથમ તેઓએ એક જૈન આગેવાન માન્યતાઓ પ્રવર્તે છે, પરંતુ જેઓ જગતના સર્વ વ્યક્તિ પાસે સંખ્યાબંધ કુતરાને ગોળીથી ઠાર કરવાના પદાર્થોને નાશવંતા અને અનર્થકારક તરીકે માનવા કાર્યની અત્યંત જણાવી જૈન કોમની વિરુદ્ધતા હોરી સાથે નિત્ય અને લ્યાણમય સ્વરૂપવાળા આત્માને હતી. બીજી વખત વાછરડાને ઝેરનું ઈંજેકશન આપી માનતા હોય તેમજ સામાન્ય રીતે હિન્દુ (હિંડુ) પણે મરાવી નાંખ્યો અને તે કાર્ય ધર્મ ગણાવી જૈનકોમની જે આત્માને એક ભવથી બીજે ભવે અને બીજે ભવથી વિરુદ્ધતા વહોરી હતી. વળી હમણાં ગાંધીને ગંદકીને
Page #340
--------------------------------------------------------------------------
________________
- Bી સાક
. (માર્ચ ૧૯૩૯) નામે જૈન મુનિરાજોને હલકા પાડવાનું સૂઝયું છે. પરંતુ ચલાવે. સ્પષ્ટપણે કહેવું જોઈએ કે જો તઓ અંશે પણ ન્યાયને ૭. જૈન સાધુ કોઈ દિવસ ખાલ કુંડિયો કે
મહારોગોનું મૂલ તેનો આશ્રય લેતા નથી. લેવા યોગ્ય ગણતા હશે તો નીચેની વાત વિચારીને,
૧ ૮. જૈનેતરોના મઠો અને આશ્રય આગળ જનાર પોતાની ભૂલ સમજીને સુધારી લેશે.
તટસ્થ મનુષ્ય સ્પષ્ટ જાણી શકે છે કે ગંદકીની ૧. કોઈપણ જૈન સાધુ પેશાબને સંઘરી રાખતો પ્રચુરતા ક્યાં છે? નથી.
. ૯. જૈન ઉપાશ્રય આગળ તો નદીની રેતી કે મીલ ૨. “ જૈન સાધુ તો પેશાબને બે ઘડી રાખી મેલવામાં અગર જીનની રાખ પણ પાથરવામાં આવે છે મહા પાપ માને છે.
કે જેથી રેલા ન ઉતરે અને ગંદકી ન થાય. ૩. જૈન સાધુ પેશાબને તાબડતોબ જમીન ઉપર ૧૦. જૈન સાધુઓ બલખો પણ છૂટો નાંખતા નથી. નાંખી દે. .
૧૧. જૈન સાધુઓ ખુલ્લી જમીન ઉપર થુંકતા નથી જૈન સાધુ પેશાબને કે પાણીને પણ લીલી જગા તેમજ જ થુંકેલું ખુલ્લું રહેવા દેતા નથી. પર પરઠવે નહિ.
૧૨. જૈન સાધુઓ પાન ખાતા નથી અને પાનની ૫. કુંડા કુંડા ભરીને પેશાબોની વાત કરનારે કેવળ - પીચકારીઓ પણ નાંખતા પણ નથી.
ખોટી રીતે જૈન સાની નિંદા કરવાની દાનત ૧૩. જૈન સાધુઓ પાણીનો ઉપયોગ ડોલે ડોલે કે રાખી ગણાય.
લોટે લોટે કરતા નથી. ૬. અજ્ઞાની મનુષ્ય હોય તે જ શેર કે દોઢ શેર જ
ઉપર જણાવેલ વિગેરે વસ્તુઓ વિચારીને માય તેવી એક નાની કુંડીને કુંડા કહેવાને જીભ ગાંધીએ ગંદકી માટે પોતાના જાહેર થયેલા
વિચારો વમીદેવા જ જોઈએ.
Page #341
--------------------------------------------------------------------------
________________
૧.
૩.
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક્ર છે.
સમાલોચના દિગંબરોની માન્યતા એવી છે કે કોઈપણ ઉદય હોય જ નહિ એવું દિગંબરનાં કર્મપ્રકરણો જૈનસૂત્ર કે તેનો ભાગ વર્તમાનકાળમાં નથી કહી શકે એમ નથી. એટલે દિગંબરોને પોતાને જૈન તરીકે ૭. ચોપડાને બાળી નાંખનાર જેમ મારા નામામાં કહેવડાવવાનો હક જ નથી.
રકમ નથી એમ બોલે તેમ દિગંબરો અમારા દિંગબરો સૂત્રોની હયાતી જ માનતા નથી. ગ્રંથમાં નથી એમ બોલે છે પણ તે સજ્જનો એટલે એઓનું શ્રી મહાવીર ચરિત્ર અસલી માને કેમ? નથી પણ નકલી જ છે અને તેઓ જિનાદિ
(મુંબઈ-રામ) ચરિત્રોને પુરાણ નામથી ઓળખાવે છે. ૧. કોન્ફરન્સ જુન્નરમાં વિધવા વિવાહ દેવદ્રવ્ય આવશ્યકનિયુક્તિ આદિના જિનાદિ ચરિત્રોને અને દીક્ષાના સવાલો ચર્ચા અને ઠરાવો કરીને દેખીને તેઓ રચના કરી અને પુરાણપણું પોતાનો મૃત્યુ ઘંટ વગાડ્યો હતો તથા શાસન જણાવવા પુરાણ શબ્દ જોડી દીધો. પરંતુ પુરાણ પ્રેમીઓ ઉપર જુલમની ઝડીઓ વરસાવી મરણ શબ્દ જોડવાથી જ નવીનતા જાહેર થઈ અને તે પથારીમાં શરણ કર્યું એટલે સુરતના શાસન પુરાણોવાળા જૈનત્વનો હિસ્સો મળતો નથી. * પ્રેમીસંમેલને તેને શાસન શહેરની બહાર તત્ત્વવેત્તાઓ દિગંબરોને આવશ્યકનિયુક્તિ કે નીરસીય શેતાનીયતના મસાનમાં મોકલી જેની લગભગ કૃતિ દિગંબરોએ મૂલાચારમાં દીધી હતી. મશાને ગયેલાને પાછા આવવાનો અનુસરી છે તેમાં જૈન તરીકે ગણવાની ના પાડી ચાન્સ ઓછો હોય છે, છતાં તે અસંભવિત તો છે અને સુજ્ઞો દિગંબરોને નથી ગણતા જૈનમાં ન જ ગણાય તેમ કોન્ફરન્સ પણ જો શાસન કે નથી ગણતા ઈતરમાં.
પ્રેમનો શ્વાસ લેવા માંડે અને નિરસીય જીવતો જુદો રહે તેની ફારગતી હોય છે. તેવી શેતાનીયતના શાસનમાંથી શાસન શહેરમાં રીતે જૈનવર્ષમાં રહેલા માટે તો વ્યવહાર આવે તો અસંભવિત નથી, પરંતુ તેના કાપવાનું વિધાન હોય છે, પરંતુ આ દિગંબરો અંગોપાંગો ખવાઈ ગયેલાં હોઈ શાસન સૈનિકો તો વેષ અને વચન બન્નેથી રહિત હોવાને લીધે કદાચ આગમનું ઓકસીજન આપે તો પણ તે વિધાનના વિષયમાં પણ નથી.
જૈનત્વરૂપ જીવન આવવું સંભવિત લાગતું શ્રી પાર્શ્વનાથજીનો વિહાર અને તેમનો ઉપસર્ગ નથી. તો દિગંબરો પણ માને છે. તથા તેરમા ૨. કાપડિયાનું રૂદન નવેસરથી થયું છે, તે કંઈ ગુણઠાણે તીર્થકર ભગવાનને અશાતાનો સર્વથા કાર્ય કરી શકયાં નહિ એટલે શાસન પ્રેમીઓને
૫.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૬૪
| ૨૬ો
શ્રી સરસક
માર્ચ : ૧૯૩૯ ઢીલા કરી શક્યા નહીં તેઓને તેમની માફક ૩. બૌદ્ધના ગ્રંથો અને જુના શિલાલેખોથી શાસનની દૂર બેઠેલી પરિષદ્ કે કાયદાતોડું ટોળું ભગવાન મહાવીર મહારાજાની વખત પ્રખર સહકાર આપતું નથી. અર્થાત્ યુવકોની વિરોધી તરીકે મશ્કરી, મંખલી, આજીવિક નાસ્તિકતા અને ધર્મના શકતાને દુનિયાએ ગોશાલાની સાબિતી છતાં દિગંબર શાસ્ત્રો તેનું પીછાની લીધી છે.
નામ કે નિશાન શ્રી મહાવીર ચારિત્રમાં લેતા બાલદીક્ષા સસ્ત્રીક દીક્ષા કે કોઈપણ જાતની નથી તેથી દિગંબર આચાર્યે કરેલ શ્રી મહાવીર દીક્ષા મોહ સામ્રાજયમાં સપડાયેલાને તો રૂચે ચરિત્ર કલ્પિત છે એ ચોખ્યું છે. નહિ, પરંતુ શાસન પ્રેમીઓને સિતારો એક જ ૪. કોઈપણ જૈન શાસ્ત્રકારે ભગવાન મહાવીર રૂપે હજારો વર્ષો સુધી ચમકવાનો જ છે. (જૈન) મહારાજનો તિર્યંચ એવો સિંહ સાધુ હતો એમ અહિંસાનો જૈનો ઈજારો રાખે જ નહિ પરંતુ માન્યું જ નથી. દિગંબરોને જુઠું લખવાનો જગતમાં અહિંસાને ધર્મ મનાવી દેવાની પ્રવૃત્તિ ઈજારો હોય તેથી તે લખે તો જુદી વાત છે ફકત જૈન ધર્મે જ કરી છે. પાણીના ભંડોને કોઈપણ તિર્યંચને છઠું ગુણઠાણું જૈનોએ તો શારીરિક સ્વચ્છતામાં ધર્મ જ જણાય. માન્યું જ નથી. અહિંસાનો વાસ્તવિક અર્થ જૈનો જ સમજ્યા ૫. શ્રી જૈનશાસ્ત્રના અર્થો ધારવા કે સમજવામાં છે અને સમજાવી પણ શકે છે. કુતરાને રોટલો થયેલી ભૂલને લીધે જે આક્ષેપ થાય તે જૈન ધર્મને નાંખવામાં મહા પાપ કહેનાર અને નામે થાય, પરંતુ તેમાં નવા ગ્રંથો ઉભા કરી વાછરડાઓને ઝેર અપાવનારની અહિંસા તો . ભગવાનના વચનોને છેદનાર દિગંબરોને અજ્ઞાની સિવાય બીજાને હોય જ નહિ. કોઈપણ પ્રકારે વિરોધ ઉઠાવવાનો વાસ્તવિક (મુંબઈ-ગાંધી)
હક જ નથી. ૧. ભગવાન મહાવીર મહારાજના ગર્ભસંહરણની ૬. શ્વેતાંબરો તો પોતાનો દાવો જૈન તરીકે કરે છે,
સિલાપટ્ટથી સાબિતી મળે છે એટલે તે પરંતુ દિગંબરોએ પોતાના અંગે જયાં જ્યાં જૈન ગર્ભસંક્રમને નહિ માનનાર દિગંબરો અસલી તરીકે દાવો કર્યો હોય તેને માટે તે સમુદાયે નથી એ ચોખું જ છે.
માફી માગવી અને ભવિષ્યમાં તેમ દાવો નહિ ૨. બૌદ્ધો કે જેઓ જૈનના પ્રતિસ્પર્ધીપણાના માટે થાય એવી તાકીદ કરવી.
જાહેર છે તેઓ પણ ભગવાન મહાવીર ૭. ચેલંજો આપવી અને પ્રસંગો આવે ત્યારે મહારાજને નાયપુર તરીકે જે ઓળખાવે છે તે ક્ષમાધારી ગણાવવું એ સમજું માટે નહિ પણ પણ બ્રાહ્મણ કુળમાંથી જ જ્ઞાનકુલમાં બીજા માટે જ યોગ્ય ગણાય. લવાયેલાની સાબિતી તરીકે છે.
(મુંબઈ - શનિ)
Page #343
--------------------------------------------------------------------------
________________
(માર્ચઃ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક . ++++++++++++++++ { આગમોદ્ધારકની ?
) અમોઘદેશના - -+--+--+-+--+++++++++++++++++
(ગતાંકથી ચાલુ) ઘોડો તજી દેવો જ પડે છે. જેમ પ્રવાસી સાંભળતાને વાર, જો તમે વેપારી હો તો તમે એ ઘોડાને સાથે રાખીને તેના પર સ્વાર થઈને જ ઘરમાં આખી જમીનને પટે રાખી લો છો ! તમે જમીન પ્રવેશ કરી શકતો નથી તે જ પ્રમાણે મોક્ષનો પ્રવાસી પટે રાખી લો છો એનો અર્થ એવો કરવાનો નથી પણ ધર્મને સાથે રાખીને મોક્ષપુરીમાં દાખલ થઈ કે તમોને ઓચિંતો એ જમીન ઉપર એકદમ પ્રેમ શકતો નથી. મોક્ષપુરીના દ્વાર જયાં દેખાય છે કે ઉપજી આવ્યો છે. તમે જમીન પટે રાખો છો એ ત્યાં આ પ્રવાસીને ઘોડા પરથી નિવૃત્ત બનીને તે પેલા સોનાને લીધે છે. તમોને ઉપયોગીતા સોનાની પછી જ મોક્ષને પંથે પગલાં ધરવાં પડે છે. આ રીતે છે. તમે સોનું ઇચ્છો છો એટલે સોનાને સારભૂત વિચારતાં સાબિત થાય છે કે મોક્ષ એ જ આત્માને ગણીને તમે જમીન પટે રાખો છો. જેમ સોનું માટે સાધ્ય અથવા આરાધ્ય વસ્તુ છે અને ધર્મ એ સારભૂત છે તેમ અહીં ધર્મક્ષેત્રમાં મોક્ષ એ સુવર્ણ સાધ્યને પ્રાપ્ત કરવાનું સાધન છે.
છે અને ધર્મ એ જમીન છે. જમીનમાંથી સુવર્ણ સારભુત મોક્ષ એકલો જ !
મળે છે તેમ અહીંધર્મમાંથી સુવર્ણરૂપ મોક્ષની પ્રાપ્તિ હવે આ સઘળી ચર્ચાનો ઉપસંહાર કરી લેવો થાય છે. ધર્મસારો છે. ધર્મને કોઈ નઠારો કહેતું જ આવશ્યક છેતેમ કરતાં સ્પષ્ટ થાય છે કે સંસારમાં નથી. મોક્ષને માટે તે અતિઆનંદદાયક ગણાય છે, માત્ર ધર્મ જ એક સાધવા યોગ્ય ગણેલો છે અને પરંતુ તે સઘળું જો કોઈ વસ્તુને અંગ હોય તો તે પરમાર્થ દષ્ટિએ તો મોક્ષ એક જ પુરૂષાર્થ ગણેલો માત્ર મોક્ષને માટે જ છે એ કદી ભૂલવાનું નથી. છે. મોક્ષ એ પુરૂષાર્થ છે અને એ મહાન પુરુષાર્થની મોક્ષને માટે ધર્મની આવશ્યકતા સ્વીકાર્યા પછી સિદ્ધિ ધર્મથી જ કહેલી છે. તમોને કોઈ માણસ આત્માની ફરજ છે કે તેણે જ પોતે જ ધર્મરૂપ બનવું આવીને ઓચિંતી એવી ખબર આપે કે ફલાણી જોઈએ. અર્થાત્ ધર્મનું દઢ રીતે પાલન કરી ધર્મમાં જમીનમાંથી પોનું નીકળે છે! તો આ સમાચાર દઢ રહી પ્રતિક્ષણે ધર્મમાં વૃદ્ધિ કરતાં જ રહેવું
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૬છે
શ્રી સિદ્ધચક
( માર્ચ ૧૯૩૯ ) જોઈએ તો જ મોક્ષને માટે ધર્મ જરૂરી છે એ સૂત્ર શયતાનને પણ એમ કહેશો કે “અહા!તું તો પાપી માન્ય રાખ્યાનો અર્થ છે નહિ તો કાંઈ નહિ! છે!”તો તે માણસ પોતાને પાપી કહેતા સાંભળીને ધર્મ ધર્મ બોલવાથી ધર્મ નહિ મળે”
તમને ડાંગ લઈને મારવા ઉઠશે તેનામાં જો તેટલું મોઢેથી માત્ર ધર્મ ધર્મ શબ્દનો ઉચ્ચાર કરી બળ ન હશે અને બીજું કાંઈ નહિ હોય તો છેવટે તે કિંવા મોક્ષને માટે ધર્મ જરૂરી છે એવો સિદ્ધાંત પણ તમોને બે ચાર સરસ્વતી તો જરૂર સંભળાવશે જ. સ્વીકારી લઈએ તો તેથી કાંઈ આપણા આત્માનું સંપ શબ્દ ઉપર પ્રીતિ છે. ભલું કરી શકાતું નથી. મેલેરિયા તાવથી પિડાતો સુધારાવાદીઓ અને નવા જમાનાવાળા માણસ ક્વીનાઈનના ગમે એટલા ગુણ ગાય હોવાનો દાવો કરનારાઓ સંપની ઉપયોગીતા ઉપર ક્વીનાઈનની ગમે એવી દઢ ભક્તિ કરે અરે !ચારે મોટા મોટા ભાષણો આપે છે. પાનાના પાના બાજુએ ક્વીનાઈનના કોથળા ભરાવીને પોતે ભરીને છાપાઓમાં લેખો લખે છે. લોકોમાં ક્વીનાઈનમાં દટાઈ રહે, તો પણ તેથી તેનો તાવ બુદ્ધિભેદ વધારે છે, છતાં પોતે દેશમાં સંપ વધાર્યો મટતો નથી. તાવ મટાડવાને માટે તો એણે પ્રત્યક્ષ છે એમ માનીને રાજી થાય છે.તમે હજાર માણસોને રીતે ક્વીનાઈન ખાવાની જ જરૂર છે તે જ પ્રમાણે ભેગા કરીને એમ પૂછશો કે તમે સંપ ઇચ્છો છો કે મોક્ષને માટે પણ ધર્મ પ્રત્યક્ષ રીતે આચરવાની જ કુસંપ?તો એ હજારો માણસમાંથી એક પણ માણસ આવશ્યકતા છે. આપણે મોક્ષને આવશ્યક ગણી એવો નીકળવાનો નથી કે જે પોતે કુસંપ ઇચ્છું છું લીધો. મોક્ષ એ પરમાર્થ છે અને જેના જેવો બીજો તેવો જવાબ આપશે. ઉત્તરધ્રુવના બરફવાળા ગાઢ સાધવા યોગ્ય કોઈ અર્થ નથી એવું આપણે સ્વીકારી મેદાનોમાં પેસી જાઓ અથવા આફ્રિકામાં જઈને લીધું છે અને મોક્ષને સાધ્ય માનીને તેના સાધન બે લાખ હબસીઓને ભેગા કરો!આ માણસો સર્વથા તરીકે ધર્મને પણ કબૂલ રાખ્યો છે. હવે ધર્મ કોને અજ્ઞાન, કુસંપમાં ડૂબેલા, વહેમમાં અકડાયેલા અને કહેવો તે જોઈશું. “ધર્મ”શબ્દ જ એવો પ્રિય છે કે પશુઓના જેવું જ જીવન ગાળનારા છે, છતાં તેમને તમે એ શબ્દ જેને લગાડશો તે માણસ પોતે ખુશખુશ પણ એવો પ્રશ્ન કરશો કે ભાઈ તમે ધર્મ ચાહો છો બની જશે. ભીલ, કોળી, દુબળા, અંત્યજ એ કે અધર્મ?તો એવો જવાબ કોઈપણ માણસ તરફથી બધાંમાથી તમે ગમે તેને કહેશો કે અહો હો ભાઈ!તું મળવાનો તો નથી જ કે અમે અધર્મ અથવા પાપને કેવો ધર્મનિષ્ઠ છે, તો તે માણસ આનંદમાં તલ્લીન ચાહીએ છીએ.આ ઉપરથી, સ્પષ્ટ થાય છે કે ધર્મ બની જશે અને તમે ગમે તેવા અસુરને પાપી તરફ રૂચી અને અધર્મ-પાપ તરફ અરૂચી એ તો
Page #345
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
( શ્રી સિદ્ધચક મનુષ્યનો સામાન્ય સ્વભાવ બની ગયેલો છે. તે જ સ્થાનથી તે જ ક્ષણે સંપનો અસ્ત થાય છે! એક જ પ્રમાણે સંપની ચાહના અને કુસંપ પ્રત્યે તિરસ્કાર પરિવારમાં નાનો ભાઈ અને મોટો ભાઈ બંને રહેતા એ વસ્તુ પણ સ્વાભાવિક બનેલી લાગે છે. જો હોય ત્યાં નાનાભાઈના એક બે નહિ, પરંતુ લાખો સંસારના સઘળા માનવીઓને પાપ તરફ અને વાંક થાય છે, છતાં મોટાભાઈને તે સઘળા વાંક કુસંપ તરફ અરૂચી અને ધર્મ તથા સંપ તરફ રૂચી તરફ સઘળી ભૂલો તરફ આંખ આડા કાન કરવા હોત તો સંસાર સોનાનો થયા વિના રહેવા પામત જ પડે છે અને તેમ થાય છે ત્યારે જ ઘરમાં સંપ નહિ, પરંતુ ખરી સ્થિતિ જોઈએ છીએ તો માલુમ જળવાયછે. નાનો ભાઈ મોટાભાઈનો બરોબરીયો પડે છે કે એથી સર્વથા ઉલ્ટી જ સ્થિતિ પ્રવર્તે છે. થવા જાય, અથવા તો મોટાભાઈ નાનાભાઈની સંપ પદાર્થ ઉપર પ્રીતી છે કે?
એકેએક ભૂલનો જવાબ માંગવા નીકળે તો તેનું ઘર જગતના દરેક મનુષ્યને સંપ પરત્વે પ્યાર એક ક્ષણ પણ ચાલી શકતું જ નથી. તમારે ઘરમાં, છે, પરંતુ એ પ્યાર “સંપ”શબ્દ પરત્વે જ રહેલો મહોલ્લામાં, ગામમાં જીલ્લામાં કે સારાય દેશમાં છે સંપ નામક જે પદાર્થ છે તેના ઉપર માનવ માત્રને અપવાદ રહિત સંપ પ્રવર્તાવવો જ હોય તો તે માટે પ્યાર નથી. સંપ શબ્દને હાલો ગણો છો ત્યાં સુધી ઉપરના ત્રણ સંયમો તમારે પાળવા જ જોઈએ છે તો લેવા દેવાનું કાંઈ જ નથી. પરંતુ જ્યારે તમે અને જો તમે એ ત્રમ સંયમોનો નાશ થવા દો છો સંપ પદાર્થમાં જાઓ છો એટલે કે સંપ આચરણમાં તો તમારો સંપ પણ નાશ પામે છે. મૂકવાની વાત આવે છે ત્યાં તમારે ત્રણ વસ્તુ ધર્મ કોને કહેવો? આદરવાની હોય છે. પહેલું એ કે તું કોઈનો ગુન્હો જે સ્થિતિ અથવા જે દશા સંપ શબ્દને પ્રવર્તે કરતો નહિ. બીજું એ કે તારો ગુન્હો કરી જાય તો તું છે તે જ દશા ધર્મ શબ્દને વિશે પણ પ્રવર્તમાન છે. બદલો લેવાની વાત ન કરતાં તે બધાને માફી આપ ધર્મ શબ્દની પણ બધાને પ્રીતિ છે, પરંતુ ધર્મ અને ત્રીજું એ કે બીજાના ઉપર ઉપકાર કરવાની પદાર્થની પ્રીતિ યુક્ત કેટલા છે. તે તમારે વિચારીને તને એક પણ તક મળે તો એનો ઉપયોગ કરી લે. જોવાનું છે. ત્યારે હવે વિચાર કરો કે ધર્મ કોને સંપ શબ્દ બોલવાનો હોયત્યાં સુધી તો હરકત નથી, કહેવો?ધર્મદશ પ્રકારનો છે. સંયમાદિ દશ પ્રકારથી પરંતુ જ્યાં સંપ પ્રત્યક્ષ રીતે આદરવાની વાત આવે જે ધર્મયુક્ત છે તે જ સાચો ધર્મ છે. ત્યારે શું બીજા છે ત્યાં ત્રણ વસ્તુનું પાલન એ ફરજિયાત છે અને ધર્મોએ ધર્મ નથી?ન્યાયને ખાતર એમ કહેવામાં જો એ ત્રણ વસ્તુના પાલનમાં ક્ષતિ થાય છે તો તે વાંધો નથી કે તેમની દષ્ટિએ તેમના ધર્મોએ
Page #346
--------------------------------------------------------------------------
________________
| શ્રી સિદ્ધચક્ર
( માર્ચ ૧૯૩૯) ધર્મ'ભલે હોય, પરંતુ આત્માને સંસાર સાગરથી દેખાવના પુરુષાર્થ છે. પરંતુ ખરી રીતે તે મહા જે તારે છે તે ધર્મ એ કસોટી લઈને તે ઉપર જો અનર્થથી ભરેલા છે!હવે ધર્મ અને મોક્ષ બાકી રહે બીજાના ધર્મોનું સત્વ મેળવવા બેસીએ તો સઘળા છે. ધર્મ અને મોક્ષ એ બંનેમાં પણ છેલ્લું સ્થાન ધર્મો અધર્મના વર્ગમાં પડે છે અને એક માત્ર જૈન મોક્ષનું જ છે. મોક્ષ સાધ્ય છે. મોક્ષ ધ્યેય છે મોક્ષ ધર્મ જ ધર્મ તરીકે ટકી રહે છે. આ શબ્દોનું જૈન ઈષ્ટ છે અને ધર્મ એ તો મોક્ષનું સાધન માત્ર જ છે તરફના મિથ્યા પક્ષપાતથી કહેતો નથી અથવા અંધ જેમ સાધ્યની પ્રાપ્તિ પછી સાધન નકામું બની જાય શ્રદ્ધાથી પણ કહેતો જ નથી, પરંતુ સાચી સ્થિતિ છે તે જ રીતે મોક્ષ એ સાધ્ય સિદ્ધ થાય છે કે તે જ પ્રકટ કરવાના આશયથી જ એમ કહેવું પડે છે અને ક્ષણે ધર્મ રહેતો નથી, જ્યાં સુધી મોક્ષ સિદ્ધ થયો એમ કહેવું એ કર્તવ્ય છે. આ દશ પ્રકારોથી યુક્ત નથી ત્યાં સુધી તો ધર્મરૂપી સાધનની જરૂર રહેવાની એવો જે ધર્મ છે તે જ ધર્મ અભયદાન આપનારો, જ અને તે ધર્મ તે પણ માત્ર શબ્દોમાં જ નહિ, શાંત શુદ્ધ અને પવિત્ર છે અને એ ધર્મનું જેઓ જેઓ પરંતુ વર્તનમાં જ ઉતારવાની આવશ્યકતા રહેવાની અવલંબનલેછે તેઓ તેઓ આ અસારસંસાર સાગર આવો દશપ્રકારનો સંયમાદિથી યુક્ત ધર્મ જે પાળે ઉલ્લંઘીને મોક્ષરૂપી મહાસ્થાન પામે છે. છે તે ધર્મરૂપી પુરુષાર્થને પાળીને પરમાર્થ રૂપ મોક્ષ શુદ્ધ આનંદ ક્યાં છે?
રૂપી મહા પુરુષાર્થને વરે છે. તેમ સઘળા એ - પુરૂષાર્ય વર્ગીકરણની દૃષ્ટિએ ચાર કહ્યા. પુરુષાર્થને વરવાની ઇચ્છા રાખીને તે દષ્ટિએ બની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે પુરુષાર્થો શકે તેટલું વધારે કાર્ય કરો ત્યાં જ તમારા મનુષ્ય વર્ગીકરણની દૃષ્ટિએ છે. જેમ ૪ જાતિ અથવા ૫ તરીકેના જીવનની સફળતા છે અને એ મોક્ષમાં જ ગતિ શાસ્ત્રમાં કહી છે તેથી તે બધી જ જાતિઓ એક સાચો અને શુદ્ધ આનંદ રહેલો છે. અને ગતિઓ આત્માને માટે મેળવવા યોગ્ય છે વ્યાખ્યાનકાર મહારાજ શીલંકાચાર્ય એવો શાસ્ત્રકારોનો આદેશ નથી તે જ પ્રમાણે ચારે મહારાજે પહેલા અધ્યયનમાં સ્વ-સમયના પુરુષાર્થો પણ સાધવા યોગ્ય છે એવો શાસ્ત્રકારોનો ગુણદોષો કહ્યા. ગુણો જણાવ્યા વિના જ ઉલ્લાસ આદેશ છે જ નહિ. શાસ્ત્રો તો સ્પષ્ટ રીતે કહે છે કે આવે જ નહિ. દોષોને અંગે ઉલ્લાસ આવી જાય અર્થ અને કામનો પરમાર્થ દૃષ્ટિએ વિચાર કરશો તો કલ્યાણ હણાય. જેટલા ઉલ્લાસથી ગુણ તરફ તો એનો અર્થ પણ મોક્ષ જ થાય છે અને જો લૌકિક વર્તે તેટલા જ ઉલ્લાસથી જો જે દોષ તરફ વર્તે તો દૃષ્ટિએ વિચાર કરશો તો અર્થ અને કામ એ પરિણામ ભયંકર જ આવે. નીંદનીય વસ્તુઓ
Page #347
--------------------------------------------------------------------------
________________
( માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક્ર પરત્વે જ નિંદાપૂર્વક મેળવેલી નિવૃત્તિ જ આત્માને રહે. જો જીવ એકલો પોતાના આત્માથી જ ચાલે લાભકારી છે. નિંદા એના અવગુણને અંગે અને તો અશુભ પ્રવૃત્તિમાંથી વળી કઈ રીતે શકે? જેમ વ્યક્તિને અંગે અવગુણની નિંદા આદરવા યોગ્ય દુનિયામાં ઘરનો માલીક પોતે, છતાં મિલકત જ્યારે છે. સામાન્ય રીતે પણ જુઓ તો ગુણોની પ્રશંસા પોતાનાથી સચવાય નહિ ત્યારે બેન્કમાં રાખી આવે અને દોષોની નિંદા જ છે તસ્મ ભંતે!પડિક્કમામિ, છે.અહિંયા વિચારો કે માલિકી આપણી છતાં નિત્ય આત્મસાખે નિંદા પૂર્વક પાછો ઠું છું. જ્યારે બેન્કમાં કેમ મૂકી અવાયછે? અહિંયા બચાવ કરી દુન્વયી નિંદા તે છે કે એક માણસ પાસે બીજો ત્રીજા શકાય તેમ નથી. માટે જ પોતાની ચીજનું રખોપું સંબંધી કંઈક ઉલટું સુલટું બોલે. નિંદાતેનું નામ કે દઈને પણ બીજે સાચવી રાખે છે. અહિંયા પણ એક વસ્તુને ખરાબ જાણવી. તેના મનમાં ધિક્કાર તેમજ સમજો કે આત્માને સાચવવા માટે ગુરૂ કરવો. શાસ્ત્રોકત નિંદા એ છે કે દુષ્યાપારોથી મહારાજ રૂપી બેંક જ છે. પ્રથમ પોતાના જ બળથી સેવાતા પોતાના આત્માને પોતે ધિક્કારે તેનું નામ બચાવ ખરો. પણ બચાવ ન થઈ શકે ત્યારે નિંદા,દુનિયાની નિંદા તે શાસ્ત્રમા ગહ. પરસાક્ષીએ હથિયારથી બચાવ કરાય છે. આ ટાઈમે કોઈ શંકા જે નિંદા તે ગહ. જે પાપનું કાર્ય કર્યું તેને નિંદું છું. કરે કે લોઢાના ટુકડાથી રક્ષણ થતું હોય તો બળશું આત્માની સાક્ષીએ તેમજ ગુરૂ સાક્ષીએ નિંદામિ. કામ જોઈએ?આપણે કહીશું કે બળ પણ જરૂરનું જ ગહમિ, આત્માથી આત્માની નિંદા કરો તો પણ છે. પણ તે કોને માટે એ સમજો . ચક્રવર્તી, ગુરૂ પાસે ગહ કરવી જોઈએ. આ જીવના શુભ વાસુદેવ, પોતાના બળથી જ બધાને પહોંચી શકે પરિણામ એક સમયમાં એક વાર થાય છે; જયારે છે. જ્યારે ભરત બાહુબળનું યુદ્ધ થયું ત્યારે અશુભ પરિણામો તો એક દિવસમાં અનેકવાર થયા ભરતના સૈનિકોમાં ચિંતા થઈ કે નાનપણમાં જ કરે છે એટલે કે વ્યવસ્થિત પરિણામ આઠ બાહુબળ ભરતને ઉંચકીને ફેંકી દેતા હતા તે ભરત સમયમાં તો ફરવો જોઈએ. આથીએ સ્પષ્ટ છે કે તેને કેમ પહોંચી શકશે? શુભાશુભ પરિણામની ચડા ઉતરી સમયે સમયે ભરતજીને તો એમ જણાતું જ નથી. ભારતથાય છે. શુભ અને સ્થિર પરિણામો ઉપર જ આખાએ સૈન્યનેચિંતા મુકત કરવા બાળપણ જુદી આત્માને ટકાવી શકીએ. એટલા માટે સ્થિર ચીજ છે અને અત્યારની સ્થિતિ જુદી છે.એમ કહી ચીજોની સહાય આવશ્યક છે.એ સ્થિર ચીજ તે ગુરૂ, પોતાને ડાબે હાથે સાંકળ બાંધી કુવાને કાંઠે ઊભા ગુરૂ પાસે ગહ થાય તો બીજી વખતને માટે સાવચેત રહ્યા. પોતાની આખી સેના (જેમાં ૮૪ લક્ષ હાથી,
Page #348
--------------------------------------------------------------------------
________________
ર0
શ્રી સિદ્ધચક
માર્ચ : ૧૯૩૯
. ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ,૯૬ ક્રોડ પાયદળ એકલો સ્વયંગણી પણ કોઈને આજ્ઞા કરવાને તેવી) ને આજ્ઞા કરી કે હોં ખેંચો, ચક્રીના સૈન્યોનું અધિકારી નથી, આ વાત પણ ગુણથી અધિક કે પણ પુરું જોર કરવા છતાં પરિણામ શું આવ્યું તે સરખા ન મળે ત્યાં સુધી જ;મળે ત્યારે તો ગુરૂગમ જાણો છો ને?આવી શક્તિવાળા ભાગ્યાશાળી જોઈએ જ. આત્માને સમજાવો કે જગતમાં જેટલા હથિયારનું આલંબન ન લે, તેમ આપણે પણ ન મહાનુભાવો તેટલા બધા શું તારાથી હીન?અને લઈએ તેની માફક કાર્ય સિદ્ધિ થાય ખરી? સરખા પણ નહિ કે? સંપૂર્ણ અશક્ત છતાં સ્વશક્તિ . આથી સમજો કે તીર્થંકર હથિયાર ન લે તો એ જ આત્મસાધના સાધી લેવાના મનોરથ ચાલે, ચક્રવર્તીને ચાલે પણ આપણને હથિયાર સેવનારા આત્માઓનું કલ્યાણ અશ્કય જ છે. પછી વિના ન જ ચાલે. તેથીજ કહેવાય છે કે આ ભલે પોતે પોતાને સ્વયજ્ઞાની માને તેમાં અટકાવી આત્માને જ્યાં તાકાત જ નથી. ત્યાં સ્વબળે થોડો જ છે ??? સૂર્યઅને લાઈટનું કામમાત્ર આત્મસાધનાની ભાવના આત્મઘાતક જ નીવડે, અજવાળું આપવાનું કચરો સાફ કરવાનું નહિ, તેમ અને એટલા જ માટે કલ્યાણના અર્થી આત્માઓને કચરો રોકવાનું પણ નહિ. તેવી જ રીતે જ્ઞાન ચાહે ગુરૂના આલંબનો લેવાની ખાસ જરૂર છે. ખુદ તેટલુ થઈ જાય પણ વર્તન વિના કર્મરૂપી કચરો તીર્થકર ભગવાન મહારાજને પણ પરાલંબનની દૂર થવાનો જ નથી. જરૂર છે. ખુદ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને ચારિત્રમોહનીય કાઢવા માટે ક્રિયાની જરૂર તેમની સાક્ષીએ જ ચારિત્ર અંગીકાર કરવાનું તો છે. જેમાં ગુરૂકુલ વાસ નહોય તેમાં ચારિત્ર માનવું આપણી તો સ્થિતિ શી? એકલાને જ ધર્મ નથી. મુશ્કેલ છે. પહેલાં જ્ઞાન, જ્ઞાનમાં પણ શ્રત કેવલી ગૌતમ અને સુધર્મા સ્વામીજી સરખા પણ અન્ય જેઓ ૧૪ પૂર્વ જાણે છે અને એક અંતમુહૂતમાં ગણધરોને કહેતાં જણાવે કે ગુરૂ પાસે મેં આ વાત બન્ને પ્રકારે અવળું સવળું ફેરવી જાય તે અભિન્ન સાંભળી છે. મેં સેવા કરતાં આમ સાંભળ્યું છે. અને ભિન્નમાં સ્ટેજ ઓછું. જ્યારે આવા જીવોને ગણધર મહારાજને પણ ગુરૂકુલની જરૂર કેમ તે પણ શંકા પડી જાય, તો તે તેના હિસાબમાં શું? વિચારો. જેને દીક્ષા બાદ ૧૨ અંગનું જ્ઞાન છે તેવાને જ્ઞાન પુરું છે. એટલે સંપેતરાં વધારે લીધાં. વધારે પણ ગુરૂની જરૂર તો આપણુ શું?
સંપેતરાં લેનારે ધોધરા દેવા જાવાં પડે. ગુરૂ જ્યાં સુધી પોતાની અપેક્ષાએ ગુણથી અધિક મહારાજે શું બોલીને જ્ઞાન આપ્યું હતું. - ભણ, 'કે સરખો એક પણ સથવારો ન મળે ત્યાં સુધીનો સ્થિરકર, તું ધારણ કર-બીજાને આપ, અને
Page #349
--------------------------------------------------------------------------
________________
. (માર્ચ : ૧૯૩૯)
શ્રી સિદ્ધચક
. ૨૭ આત્માના ગુણોમાં આગળ વધ. તે પણ કહેલું કે પાલવે જ નહિ. આપણને કોઈપણ પ્રકારે આલંબન તહત્તિ (તથા ઈતિ) જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે તે લેવું જ જોઈએ. ' પણ એમ કરીશ એમ કહ્યું. ત્યારે આ બધા સંપેતરાં પર સમયના દોષો જે કહ્યા તે નિંદા અને એ ખરાં કે નહિ?દરેકમાં (જની અનુજ્ઞા કરાય તે ગર્તા માટે લાયક જ હતા. સરવાળે કર્મને બધામાં) તેં તહત્તિ કરેલું છે. આ સંઘ વચ્ચે કબુલ વિદારવાનું તથા બોધો વિધેયઃ ચાર અનુયોગ દ્વારા કરાયેલું છે. સાક્ષી વગેરેનો દસ્તાવેજ તો નકામો (બીજા અધ્યયનના) કહે છે કે કિલ્લો કરવો પછી પણ આમાં તો સંઘની સાક્ષી પણ છે. દરવાજાની જરૂર શી? વ્યાખ્યા કરવામાં બારણાની
ભમરાની જગા પર કમળ ન જાય પણ શી જરૂર?એને માલુમ નથી કે ગામમાં રહેનારી ભમરા કમળની જગા પર જાય તે તો જાણો વસ્તીને દરવાજો હોયતો જ આવવું જવું બને;દ્વારા છોને?સાધુ અને સાધ્વીએ કમળ તરીકે છે અને હોય તો જ સૂત્રમાં પ્રવેશ કરી શકે. ઉપક્રમ દ્વારમાં શ્રાવક અને શ્રાવિકા તેમનું જ્ઞાનરૂપી રસ ચુસનારા કરવાનું શું?આ લોકોત્તર અનુક્રમમાં આવવા છે. હવેના કાળમાં કમળ ભમરાની ઇચ્છા પ્રમાણે જોઈએ. લૌકિક રીતિના ઉપક્રમ શી રીતે?નામ, વર્તવાનું એમને?જો એમ જ હોય તો નવો સિદ્ધાંત સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. ઘડો કે ફુલે ભમરાના માટે જ જન્મવું અને તેના એક વખતે રાજા-પ્રધાનની સાથે બહાર તાબામાં જ રહેવું !!!!
નીકળ્યો, રસ્તામાં ઘોડાએ પેશાબ કર્યો, તે પછી હું સાંધુઓને પણ નિવેદન કરું છું કે જેને બહુ દૂર ફરીને આવ્યા છતાં તે જગ્યાએ ખાબોચીઉં જ્ઞાન વધ્યું તેને સંપેતરા કેટલાં વધ્યાં?જેટલું જ્ઞાન એમને એમ ભરેલું દીઠું. ધારણા કરી કે આ જગ્યાએ વધ્યું તેટલા સંપેતરા વધ્યાં છે કે નહિં?એકલો વિચરે તળાવ કર્યું હોય તો પાણી બરાબર રહી શકે. પ્રધાન તે સંપેતરાં ખાઈ જવાવાળો છે. દર્શન માટે જો સાથે વાત સમજી ગયો. તેમને રાજાને પૂછ્યા વિના બીજા માણસ નહિ તો શ્રદ્ધાં ચલિત થવાનો સંભવ તળાવ બંધાવ્યું. આ કોણે બંધાવ્યું?જ. આપે ઘોડાના છે. કુદેવને માનવા, લૌકિક હિતમાં ઉતરવું. વિગેરે પેશાબને અંગે આપે વિચાર્યું હતું અને ઈચ્છયું હતું બનાવો બનવા પામેરાજા કહે કામદેવનો બાપ કોણ તે ઉપરથી આ બંધાવ્યું છે.આનું ફલ લૌક્કિ ઉપક્રમ ? જવાબ એકાંત. તપશ્ચર્યાને અંગે વિચારો - જેમાં પૌલિક ફળ આપે તે લૌકિક ઉપક્રમ. જેમાં આલંબન સિવાય તપશ્ચર્યામાં વિનય-વૈયાવચ્ચ, દુનિયાદારીનું જ ફળ હોય તેને લોકોત્તરમાં લઈ જઈ કેમ થાય?સામાન્ય મનુષ્ય એકલા બળ ઉપર ઝૂઝવું શકાય જ નહિ. લૌકિકને આત્મધર્મ સાથે સંબંધ
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
( માર્ચ ૧૯૩૯ ) હોય જ નહિ. એક માતાને ત્રણ દિકરી હતી તેમાં પૌગલિકની અપેક્ષાએ કહ્યો. રાજા અને ગુરૂ બન્ને એકને કહ્યું કે તું સાસરે જાય ત્યારે ધણીને માથામાં બેઠા છે. એક વખતે રાજા મહાન વિનયવાન લાત મારજે, તેણે પણ તેમજ કર્યું. ધણીએ કહ્યું શિષ્યોના (ગુરૂ) આચાર્યને કહે છે કે વિનય તારા પગને વાગ્યું હશે. છોકરી એ માને આવીને રાજપુત્રેભ્યઃ તમારા શિષ્યોનો વિનયતે કેવળ વાત કરી;માએ કહ્યું તું તારે મન માન્યું કરજે. બીજી વચનનો જ, કાયાનો અને અંતઃકરણનો નહિ. છોકરીએ પણ માના કહ્યા મુજબ ધણીને લાત મારી આચાર્ય કહે છે કે ઉપરકી તો અચ્છી બની ભીતરકી ત્યારે ધણીએ ઠપકો આપ્યો. તેને માએ હ્યું કે તો રામજી જાણે. પરિણામમાં તેની સાથે નહિં ટકે. સાવચેત રહેજે. ત્રીજી એ પણ લાત મારી કે તુરત રાજાએ રાજકુમારને બોલાવ્યા-પૂછયું ગંગા કઈ ધણીએ મારીને કાઢી મૂકી તેણે મને કહ્યું. માતાએ બાજુવહે છે? સાહેબ ગંગા પૂર્વ કી ઓર બહતી કહ્યું જમાઈરાજ છોકરીઓ પરણીને પહેલ વહેલી હય સો જગત મેં જાહેર હય; છતાં જોઈ આવું. ધણીને લાત મારે એવો અમારા કુળમાં કુળરિવાજ રસ્તામાં મિત્ર મળ્યો; કેમકુંવર સાહેબ શીદ પધારો છે. તમારા કુળમાં કાઢી મૂકવાની રીતિ હોય તો છો? કુંવર કહે ગંગાનું વહન તપાસવા. મિત્રે કહ્યુ ભલે. છોકરીને પણ કાનમાં કહ્યું કે તારે બરાબર :- હવે બેસને એમાં વળી જોવાનું શું હતું. કલાક તાબામાં રહેવાનું છે. આનું નામ લૌકિક પછી રાજા પાસે જઈશું અને કહેશું કે ગંગા પૂર્વમુખી ભાવપક્રમ.
વહે છે. આ દરેક વાતની રાજાને ખબર પડી. વચન એક વેશ્યા હતી. પરદેશથી આવેલી. કયો અને કાયામાં વિનય છે. અંતઃકરણમાં વિનય નથી મનુષ્ય આમાં ખુશ થાય છે એ ખબર ન પડે ત્યાં એ સિદ્ધ થયું. આચાર્યને કહે છે કે સાહેબ આપણા સુધી ધન કેમ મલે?વેશ્યાને તો ધનવાળો જ ગમે. ચેલાની પરીક્ષા કરો. ગુરૂ શિષ્યને કહે છે કે ગંગા તેણે પોતાની ચિત્રશાળામાં કુંભારથી રાજા સુધીના કયે મુખે વહે છે? શિષ્ય ગંગા પાસે ગયો અને ચિત્રો ચિત્રાવ્યા આવનાર જેનો શોખીન હોયતે અપકાયની વિરાધનાનો ભય છતાં ગુરૂ આજ્ઞા તરફ ધ્યાન દે, વેશ્યા તે બાબત પોતાની કળા ખાતર પ્રવાહમાં ડાંડો મૂકી પ્રવાહનો વેગ દેખ્યો. બતાવે અને તેમ કરી આવનારને પ્રસન્ન કરવાના ગુરૂ પાસે આવ્યો રાજાએ પૂછ્યું કેવી રીતે દેખ્યો. દરેક પ્રયત્નો સફળ કર્યા. આ બધા લૌકિક. શિષ્ય કહે તણાતી વસ્તુથી પૂર્વદિશા જણાઈ છે. લોકોત્તર નહિ જ રાજાથી માંડીને વેશ્યા સુધીનો પછી આપ કહો તે. રાજપુત્રને વિનય સાધ્ય નથી બધો ભાગ લઈ લીધો. આ બધો લૌકિક ઉપક્રમ પણ સાધુઓને જ વિનય સાધ્ય છે. એમ રાજાને
Page #351
--------------------------------------------------------------------------
________________
,
૨૭૩
. (માર્ચ: ૧૯૩૯)
શ્રી સિદ્ધયક મન નક્કી થયું. આથી આપણે લૌકિક અને ? જો આ ઘંટ વાગે છે ગણી લે. તેણે કહ્યું કે મને લોકોત્તર ઉપક્રમ સમજાવવા માંગીયે છીએ. લૌકિક ગણતાંયે આવડતું નથી; શેઠે કહ્યું કે ત્યારે તો તારી દ્રવ્ય વિનય, વ્યવહાર વિનયમાં અને લોકોત્તર અડધી જીંદગી ફોકટ ગઈ; આમ વાત ચાલે છે ભાવ વિનય, ધર્મ વિનયમાં અંતર છે. તેવામાં મછવો ચક્કરમાં ચડ્યો; નાવિક કહે છે કે
પતિ બે પૈસાના બદલામાં લાખ માંડી શેઠ તમને તરતા આવડે છે કે કેમ? તો કહે, ના વાળવા તૈયાર થયો; બે પૈસામાં લાખ બચે છે, ત્યારે શેઠ મારી તો અરધી ગઈ પણ તમારી તો તેમ મહામુનિ કંઈક કહે છે કે મારી ચામડી ઉતરે જિંદગી આખીએ એળે ગઈ. પાણી અને હોડીના છે. તેમાં તો મારાં અનેક કર્મો ખપી જાય છે. જ્યારે ઉત્પાતની સમજણ શેઠને ન હોવાથી શેઠ તો ડૂબી અને ત્યારે ઈચ્છા એ કે અનિચ્છાએ ભોગવ્યા વિના ગયા. હંમેશા સમજણા છીએ એમ માન્ય કરો ભલે છુટકો નથી. તે જો બે પૈસાની માફક લાખનું કામ પણ તરીને પાર ઉતરવાની કળા નથી આવડી તો કરતાં હોય તો કેમ ભૂલવું? ખંધક મુનિ ન ભૂલ્યા. શેઠ જેવી જ સ્થિતિ થવાની છે. ટકોરા ગણવા અને બીજા અધ્યયનમાં હવે મારે સમજણ કરાવવી છે. ઘડીયાળ જોવામાં તમે ચતુર છો. પણ સંસાર પાર “કરે દેણ બાપકો,” બાપનું દેવું કાપે તે સુપુત્ર અને ઉતરવામાં તમારી સમજણ જણાતી નથી. શેઠની ન કાપે તે કુપુત્ર, તો પછી પોતાનું દેવું ન કાપે તે હોંશિયારી બધી પાણીમાં ગઈ હતી. તેમ યાદ કેવો કહેવો? કહો કે પોતાનું દેવું ન કાપે તેને માટે રાખજો કે તમારી હોશિયારી પાણીમાં ન જાય. કહે તો કોઈ શબ્દ જ નથી. સમજુને કદિ પણ દેવામાં છે કે બધું તે પાણીમાં જતું હશે? આવા વિચારો ઉંધ આવે નહિ. અણસમજુને તો “હશે તેના જશે” આવે ત્યારે આપણે કેમ કરીએ છીએ તે આપણા તેમજ વળી અણસમજુને તો કર્મ કેમ બંધાય, જ આત્માને પૂછી લેવું. પાણીમાંથી આપણે જ ન ભોગવાય વિગેરે ખબર ન હોય. પણ સમજુને થાય બચી શકીએ તો, બધી કુશળતા પાણીમાં જ જાય કે આ જડ પદાર્થનો હું ગુલામ ? અનંત શક્તિનો કે બીજું કંઈ? સંસારસમુદ્રમાં તણાઈ રહ્યા છો. ધણી ગુલીમાં? સમજણપણું કર્યું? શેઠ નાવડીમાં મનુષ્ય ભવરૂપી હોડી ગોથા ખાઈ રહી છે. કેમ બેઠા છે; નાવડીવાળો પૂછે છેઃ – શેઠ કેટલા વાગ્યા પાર ઉતરવું એ ન આવડે તો સમજો કે ધન, કુટુંબ, ? શેઠ કહે છે કે સામે ટાવરમાં જો. પેલા કહે છે અક્કલ બધું પાણીમાં જ જવાનું છે. મને જોતાં આવડતું નથી. ત્યારે શેઠ કહે છે કે આ સંસારમાંથી સમજો કે નાઠા તો જીવ્યા, આટલો મોટો થયો ઘડીયાળ જોતાંયે નથી આવડતું નહિતર ભૂલ્યા પડ્યા છીએ સંસારચક્રમાં પીલાતો
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
માર્ચ : ૧૯૩૯
ચાહે તેવો બુદ્ધિમાન ભલે હોય તો પણ સંસારથી ફરી પાછું અગાઉ માફક દુઃખ આવે ત્યારે રડવું જો ભાગ્યો તો જ જીવ્યો. નીકળું નહિ તો જીવું અજ્ઞાનતાને અંગે એ એનો ક્રમ જ થાય છે. રૂવે. પણ નહિ. એ બુદ્ધિ જો ન આવી તો બુરા હાલ !!! કળકળે વગેરે કરે તો પણ દુઃખ વિસરાઈ જતાં પાછો સલલાની માફક કાળજે ઘા લાગવાપણું છે, જ્યારે તેવો ને તેવો જ. તેમ આ જીવને જયારે બને કે મેં પહેલામાં માત્ર સ્વ સમયના ગુણો જાણ્યાપણું જ આ દુઃખો પાપને લઈને જ વેઠ્યાં છે. જેથી હવે તો છે. બીજું અનુક્રમે ૫-૧૦ અને ૨૫ વર્ષના ત્રણ મને ઘસડે તો પણ તેમાં ન જોડાઉં. બકરાને ભાઈઓ છે. તે ત્રણે ભાઈઓમાંથી પાંચવર્ષવાળો મુસલમાન પાળે તેમ રબારી પણ પાળે તેમાં બહું પડ્યો અને સખત વાગ્યું તે વખતે દસ અને પચ્ચીસ ફેર પાળે પહેલો ખુબ ખવરાવે રંગે ત્યારે તે સારો વર્ષવાળા બન્નેને ધ્રાસકો ખરો સાથે પ્રાસકામાં ફરક ખરો ને?નહીં. કેમ કે પળાય છે પોષાય છે બધું છે પડ્યાનું જ્ઞાન તો બન્નેને છે, પણ સમજણમાં બહુ તેની કતલ માટે, માથે છુરી ફેરવવા માટે. તે તો ફરક કારણ કે જ્ઞાનનો ઉપયોગ કરવા તે માટે દશ પોતાના પેટને માટે જ પોષે છે. તેથી તે ગમે તેટલો વરસનો બાળક પચીસ વર્ષના છોકરા કરતાં ઘણો લાડ લડાવે છતાં બકરો ઘસડ્યા છતાં, ખેંચ્યા છતાં જ પછાત છે. આથી સ્પષ્ટ છે કે પ્રાસ્કો જવાને ઇચ્છતો નથી. જ્યારે રબારીને ત્યાં રઝળતો સમજણવાળાને ? જ્ઞાન અને સમજણનો ફરક રખડતો પાળે તો પણ ખુશ ખુશાલ જાય આવે અને કેટલો છે તે આથી સહેજે સમજી શકાશે. પહેલાથી રહે છે. આ જીવ પણ સંસારના અનંતા જન્મ જ્ઞાન કરાવ્યું બીજાથી સમજણ લાવો. એવો પણ મરણથી ડર્યો છે કે નહીં? કસાઈને તો બકરાની જ વાદ વદાય છે કે મોટાઓને વળી સમજણ દયા નથી પણ આપણને તો આપણી પણ દયા આપવાની શી?આવાઓએ ધ્યાનમાં રાખવું કે કયાં છે ?” આવ બલા પકડ ગલા”કેમ કરીએ સમજણ થઈ જાય એ સહેલ નથી. સમજવું એ તો છીએ? આપણને અનંતા મરણનો ત્રાસ કયાં છૂટે લોખંડના ચણા છે “નમો અરિહંતાણ”વિગેરેનું છે. અંધક મુનિજી કોણ?રાજસેવકો ઉભા જીવતી જ્ઞાન અનંતી વખત થયું પણ સમજણ ન આવી ચામડી ઉતારે છે. ત્યારે કહે છે કે ભાઈ તને તેની જ આ રખડપટ્ટી છે. જેમ નાનો છોકરો અનુકૂળતા થાય તેમ ઊભો રહું. આ અધ્યવસાય ઉપરથી પડ્યો માથું ફુટયું છતાં ચેતન આવતાં પાછો કેવા?લાખ રૂપિયા જેની પાસે લેણા છે એવો એક રખડવાને તૈયાર. તેને એક વાર પડ્યા (વાગ્યા) દેણદાર ગરીબ સાથે છે;રસ્તામાં સખત ભૂખ છતાં એ સમજણ નહિ તેને તો માથું ફુટે ત્યારે રોવું. લાગી, જંગલમાં ભીલ મળ્યા તેની પાસે બોર છે;બે
Page #353
--------------------------------------------------------------------------
________________
. (માર્ચ: ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક્ર પૈસા હોયતો બોર મલે તેમ છે. પોતે કરોડપતિ વાગ્યા?શેઠ કહે છે કે સામે ટાવરમાં જો. પેલો કહે હોવા છતાં આ વખતે પાસે બે પૈસા પણ નથી;પણ છે મને જોતાં આવડતું નથી. ત્યારે શેઠ કહે છે કે પેલા ગરીબ પાસે બે પૈસા છે. ઢીંગલો હોય તો આટલો મોટો થયો છતાં ઘડીયાળ જોતાય નથી બોર મળે તેમ છે. ભૂખ્યો મરીશ તો સઘળી મિલક્ત આવડતું?જો આ ઘંટા વાગે છે ગણી લે. તેણે કહ્યું અને જીવ પણ જશે એમ સમજી પેલાની પાસે પૈસા મને ગણતાંય આવડતું નથી;શેઠે કહ્યું ત્યારે તો તારી માગ્યા. પેલા ગરીબને પણ ભૂખ લાગી છે જેથી બે અડધી જિંદગી ફોગટ ગઈ; આમ વાત ચાલે છે પૈસા પણ આપવાની આનાકારી કરે છે. પેલો તેવામાં મછવો ચક્કરમાં ચડ્યો,નાવિક કહે છે શેઠ કરોડપતિ બે પૈસાના બદલામાં લાખ માંડી વાળવા તમને તરતા આવડે છે કે કેમ?તો કહે, ના. ત્યારે તૈયાર થયો; બે પૈસામાં લાખ બચે છે, તેમ તો શેઠ મારી તો અરધી ગઈ પણ તમારી તો જિંદગી મહામુનિ બંધક કહે છે કે મારી ચામડી ઊતરે છે. આખીએ એળે ગઈ. પાણી અને હોડીના ઉત્પાતની તેમાં તો મારાં અનેક કર્મો ખપી જાય છે. જ્યારે સમજણ શેઠને ન હોવાથી શેઠ તો ડુબી ગયા. અને ત્યારે ઇચ્છા એ કે અનિચ્છાએ ભોગવ્યા વિના હંમેશા સમજણા છીએ એમ માન્યા કરો ભલે પણ છુટકો નથી. તે જો બે પૈસાની માફક લાખનું કામ કરીને પાર ઉતરવાની કળા નથી આવડી તો શેઠ કરતાં હોય તો કેમ ભૂલવું?ખંધક મુનિ ન ભૂલ્યાં. જેવી જ સ્થિતિ થવાની છે. ટકોરા ગણવા અને બીજાઅધ્યયનમાં હવે મારે સમજણ કરાવવી છે. ઘડીયાળ જોવામાં તમે ચતુરો છો. પણ સંસાર પાર “કરે દેણ બાપકો,”બાપનું દેવું કાપે તે સુપુત્ર અને ઉતરવામાં તમારી સમજણ જણાતી નથી. શેઠની ન કાપે તે કુપુત્ર, તો પછી પોતાનું દેવું ન કાપે તે હોશિયારી બધી પાણી ગઈ હતી તેમ યાદ રાખજો કેવો કહેવો? કહો કે પોતાનું દેવું ને કાપે તેને માટે કે તમારી હોંશિયારી પાણીમાં ન જાય. કહે છે કે તો કોઈ શબ્દ જ નથી. સમજુને કદિ પણ દેવામાં બધું તે પાણીમાં જતું હશે? આવા વિચારો આવે ઊંઘ આવે નહિ. અણસમજુને તો “હશે તેના ત્યારે આપણે કેમ કરીએ છીએ તે આપણા જ જશે”તેમજ વળી અણસમજુને તો કર્મ કેમ બંધાય, આત્માને પૂછી લેવું. પાણીમાંથી આપણે જ ન બચી ભોગવાય વિગેરે ખબર ન હોય. પણ સમજુને થાય શકીએ તો, બધી કુશળતા પાણીમાં જ જાય કે બીજું કે આ જડ પદાર્થનો હું ગુલામ? અનંત શક્તિનો કંઈ?સંસારસમુદ્રમાં તણાઈ રહ્યા છો. મનુષ્ય ધણી ગુલામીમાં?સમજણપણું ક્યાં?શેઠ નાવડીમાં ભવરૂપી હોડી ગોથા ખાઈ રહી છે. કેમ પાર ઉતરવું બેઠા છે;નાવડીવાળો પૂછે છેઃ-શેઠ કેટલા એ ન આવડે તો સમજો કે ધન, કુટુંબ, અક્કલ બધું
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી જયક
માર્ચ : ૧૯૩૯
પાણીમાં જ જવાનું છે.
બન્ને સ્તન ઉપર હાથે તો મેલે પણ બન્નેમાં ફેર. આ સંસારમાંથી સમજો કે નાઠા તો જીવ્યા, ભેંસ ભાગોળે અને ઘેર ધમાધમ. માખણ માટે જે નહિતર ભૂલા પડ્યા છીએ. સંસારચક્રમાં પીલાતો સૂત્રની વ્યાખ્યા કરવી છે તેમણે કહ્યું ? ક્યારે ચાહે તેવો બુદ્ધિમાન ભલે હોય તો પણ સંસારથી કહ્યું? વિગેરે જાણ્યા વગર અર્થ કરવામાં આવે તે કેવું જો ભાગ્યો તો જ જીવ્યો. નીકળે નહિ તો જીવું કહેવું, ડૉકટર પાસે જનારને ઑપરેશન કરવામાં પણ નહિ. એ બુદ્ધિ જો ન આવી તો બુરા હાલ!!! આવે છે. એ કેટલું સત્ય છે? શું બધાને જ ઑપરેશન સસલાની માફક ભાગે તે જીવે કર્મને ફાડી નાંખે તે કરવાપણું હોય કે છોકરાને ઘરેણાં, લૂગડાં, બચે, સાચી સમજણ એ કર્મ વિદારણની ચાવી અને પહેરાવવાં છે. પણ તે જીવે છે કે મૂવો છે તે તો તેથી કરીને સમજણપૂર્વકના જ જ્ઞાનની જરૂર છે. જોવું જ જોઈએ?આ અધ્યયના ચાર ધારો છે. ચાર
પિતાપુત્ર સમાકૃત્ય ન તન લિખિતો લેખ દ્વારા ઓળંગીને આવો ત્યારે સૂત્ર પાસે આવી પિતા પુત્રને કહે છે કે મારી આગળ બેસીને લેખ શકાય. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય. “જમાઈ લખ તેણે લેખ લખ્યો નહિ. “પિતૃઆજ્ઞા નો આવો” એમ કોણ કહી શકે?માત્ર સસરો કે સાસુ લંધિતા"બાપની આજ્ઞા કેમ ન ઉલ્લંઘન થઈ? જ મામો, મામી, કાકો વિગેરેને હક નથી તેમ જ
કોઈ એક સમજદાર કહે છે કે નર્તન લિખિતો સૂર કહેવામાં આવ્યું તે કોણે કહ્યું?તથા તે લેખાનએન-વિનય નમૅણ. લેખ લખવાની વાત માન્યામાન્યનો વિવેક ન થાય ત્યાં સુધી બોલવાનો અણસમજવાળાને માલમ ન પડી પહેલામાં અન્યને હક જ નથી. એવી જ રીતે આ સૂત્ર મારે આયાતસ્ય અસ્ય અધ્યયનસ્ય.
માન્ય એમ જયારે કોણે કહ્યું, શા માટે કહ્યું, એ વ્યાખ્યાના છ લક્ષણ :- (૧)સંહિતા બધું જાણવા માટે પહેલું ઉપક્રમ (વસ્તુનો વિચાર (અસ્મલિતપણે સૂત્રોનો ઉચ્ચાર) (૨) પદ (પદ કરવાપણું) ઘોડીયામાં ઝડપાયાને આવો જુદા કરવા) (૩) પદાર્થ (પદનો અર્થ) (૪) પદ જમાઈરાજ કહે. તેમાં જમાપણાની કિંમત સાસુને વિગ્રહ (સમાસવગેરે થી બતાવવું) (૫) ચાલના જ હોય;જમાઈને કંઈ જ નહિ. તેમ ઉપક્રમથી (શંકા) અર્થને હચમચાવી નાખે (૬)પ્રત્યવસ્થાને નજીક લાવ્યા છતાં નિક્ષેપથી ખોળામાં રમતાં (મજબૂત ઠસાવવું તે) પકડવા પકડવામાં બહુ ફેર જમાઈને હાથ લાંબા ટુંકા નિક્ષેપ કર્યા વિના ખાલી છે. એક તો સામાન્ય પણે, અને બીજો લેવામાં મુખેથી જ આવો જમાઈરાજ કહીને સ્વાગત આવે તે વખતની પકડ પહેલાં તો બધાંએ સંહિતાદિ બરદાસ ન કરે તો તે શબ્દોની કિંમત શી?વ્યવસ્થિત કરવામાં આવે. ત્યારે છેલ્લે પ્રત્યવસ્થાનું દરેક ગોઠવે નહિતો. સુ અનુગમ (સૂત્રનો અર્થ બરાબર શાસ્ત્રકારો આ છએ માને છે. છોકરો અને ધણી એ કરવો) દરેક વાક્ય દરેક પ્રસંગને અનુસરીને હોય.
Page #355
--------------------------------------------------------------------------
________________
. (માર્ચ ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક માતા ક્રોધમાં કહે મર રોયા!મર, અને રોયા શબ્દ બચ્ચાંને તો ખબર જ ન હોય, ત્યારે સ્વપ્ન લાવનાર શત્રસૂચક છે, છતાં ક્રોધનું વચન હતું કાળજાનું ન કોણ? છોકરાના ભવિષ્ય પ્રમાણે સ્વપ્ન કેમ આવે હતું. મર કહેવાથી શત્રુપણાની ગાંઠ ન બંધાય. છે? તીર્થંકર મહારાજ જ્યારે ગર્ભમાં આવે ત્યારે સૂત્રપ્રસંગો
માતાને ચૌદ સ્વપ્ના આવે તે સ્વપ્નાં જ કુક્ષીમાં એકને એક વાક્ય અમુક અપેક્ષાએ બોલાય આવેલા આત્માની છાયારૂપે છે. ચ્યવન વખતે અને તે જ બીજી વખતે ન પણ બોલાય. રામ મરણ સ્વપ્ન આવે છે તે તીર્થંકરપણાનું ચિહ્ન છે, છતાં વખતે બોલાય, વિવાહ વખતે ન બોલાય. શાસ્ત્રકારો ચ્યવનકલ્યાણક કેમ માને છે? ચ્યવન (લગ્નનો અને મરણનો ફેર) તેમાં પણ ટાઈમનો લ્યાણક વિગેરે તીર્થંકરપણાને અંગે જ છે, તેથી ફેર નથી પણ અભિપ્રાયનો જ ફેર છે. સ્થિતિ ઉપર તીર્થંકર નામકર્મથી ત્રણે ભુવનનો ઉદય અભિપ્રાય લગાડી શકાય.
થાય.વિપાક ઉદયની અપેક્ષાએ, પ્રદેશ ઉદયથી પાંચમાં ધોરણમાં ભણવાનું શું? અમુક બન્ને સમજવા જેવા છે. માતા શ્રાવિકા હોય, ઇતિહાસ અમુક ભૂગોળ વિગેરે?તેમ આખા તીર્થકરપણું જાણે અને મારો બેટો કહેતો આશાતના અધ્યયનમાં શું કહેવાનું? અને એકેક હિસ્સામાં શું લાગે કે નહિ? સંસારની અપેક્ષાએ મા બેટો કહી કહેવાનુંજે આગળ ઉપર કહેવામાં આવશે. ધર્મીઓ શકે. કુટંબીઓ બધું લે તે ભલે પણ ભકતો લે તો
જ્યાં હોય ત્યાં દરેક સ્થિતિ કેવી હોય તે જણાવવા બે. ભકત બેટો કહી શકે જ નહિ. માટે જન્મથી માટે આ બધું જણાવે છે. હવે ગુણસેન જે વૈમાનિક જ કલ્યાણક માનવામાં એમ કહે તો ખોટું દેવમાં ગયો હતો. તે ત્યાંથી અવીને (દેવતાને છે; ચ્યવનથી જ કલ્યાણક માનવાનું. ચ્યવન ચ્યવન, નારકીને અંગે ઉદ્વર્તન, અને નર તિર્યંચને કલ્યાકણમાં પણ તીર્થકરપણું છે. તીર્થકરપણાનું માટે મરણ) અથ આનંતરીએ(તે જ વખતે) નસીબ સ્વપ્નને લાવે છે. જ્યાં જાય ત્યાં નસીબદારી ગુણસેનનો જીવ ચ્યવ્યો અને શ્રીકાંતા નામની આગળ જ હોય છે. અગ્નિશર્મા અને ગુણસેન. રાણીન કુખે આવ્યો. ગર્ભનું સ્થાન કુક્ષી છે. પુત્ર દેવતામાંથી ચ્યવને જયપુરમાં. જમણી કુખેઅને સ્ત્રી ડાબી કુખે કુંખે શબ્દ વ્યાજબી ઐશ્ચર્ય, ઠકુરાઈએ પણ મહોન્મત્તપણાના છે. પેટે તો અણસમજ જ બોલે. કુક્ષીમાં આવ્યો કારણ છે. ગરીબ આદમી નમ્રતાથી હુકમ બજાવે નસીબ બે ડગલાં આગળનું આગળ જ હોય છે જ્યારે ધનવાનને તેમ થતું નથી. ઠકુરાઈના મદમાં તદ્દનુસાર ગુણસેન જયારે માતાની કુક્ષીમાં આવ્યા કોઈનો પણ હુકમ ઉઠાવવો ભારે થઈ પડે છે. ત્યારે શું શક્તિ હતી? જેવો છોકરો થવાનો હોય ઠકુરાઈ આવ્યા પછી બેટી પણું ક્યાં ગયું? કહો કે તેવું જ સ્વ, આવે. સ્વપ્ન માતાએ નહોતું ધાર્યું. ધનનો છાક આવ્યો છે. ટોપલો ભરીને છાણ
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
માર્ચ : ૧૯૩૯ લાવતી લગીરે ઓછો આવતો તો ગાળ દઈને માતા સાથે સંબંધ કેવો છે. તે જણાવવું જોઈએ. સંબંધ ન પાછી મોકલતી, તેને જ તેની માતા અત્યારે કંઈ જોડે તો સમજુના વાક્યો કહેવાય નહિ. બચ્ચાંને કહે તો તે માને કે? રાણી પણ રહે તો રાજાશાહી શોભે. પહેલા અને બીજાનો સંબંધ કયો?પહેલામાં વિનયથી જ દાસીપણે રાખવા જાયતો કામ ન આવે જૈનશાસ્ત્રની અંદર ગુણો. જૈન શાસ્ત્ર સર્વજ્ઞનું કહેલું. કારણ કે ઠકુરાઈ વળગી છે. દાસ હું તો ગલતી કોઈપણ પોતાના પ્રણેતાને સર્વજ્ઞ હોવાનો ડોળ લગતી હય, માફ કીજીએ. રાજદ્વારી વિનય કરે છે. સાચા પ્રણેતા સર્વજ્ઞ થવું જોઈએ. નાના નાટકીય જ હોય છે. રાજદ્વારી વિનય એ વિનયરૂપે છોકરાઓ લાકડીનો ઘોડો કરે. ઘોડા ઉપર સાચી દેખાય પણ કાર્ય ન થાય. શ્રીકાંતાનો વિનય એ રીતે બેસનારને પણ આવી રીતે પગ રાખીને બેસવું રાજકીય વિનય નથી. પુરૂષ અને તેની (પુરુષની) પડે. જેમ છોકરાની ક્રીડા ઉપરથી સાચા ઘોડા ઉપર છાયામાં ભેદ પડે જ નહિ. તેમ રાજા અને બેસવાની રીત કલ્પી શકીએ. મત પ્રણેતાને સર્વજ્ઞ શ્રીકાંતામાં ફરક જ નથી. છાયા જેમ સાથે ચાલે બનવું જોઈએ. જેટલા દુકાન લગાવે તે બધા પોતાને તેમ પુરૂષદત્તની સાથે જ શ્રીકાંતા રહે છે. રાત્રે શાહુકાર માને છે. અહીં મૂડી મૂકશો તો પાછી વસ્તુ તો છે, પણ છાયા ક્યાં હોય છે?છાયા વસ્તુના મળશે નહિં. એવું પાટીયું કોઈ મારતું નથી, પાટીયું સંબંધની નહિ. પણ ગોપતે સૂર્યનાં અજવાળાની. પણ શાહુકારીનું જ મારે જે ગૌતમ સ્વામીને શંકા જયાં સૂર્ય હોય ત્યાં જ શરીરની છાયા હોય, હતી પણ પોતાને સર્વજ્ઞ મનાવતા હતા. ત્યારે પુરૂષદત્તનો શ્રીકાંતા સાથેનો સબંધ બાવાજીના જેવી વાત થઈ. બાવાને લોટો ઢાંકતા ગોપતે ઈવ???દિવસો નિર્ગમન થાય છે. ન જોયો, પણ ઉપર ઢગલી કરતાં કોઈએ જોયો. “છોકરાની પાછળ મા અને ચોરની પાછળ દહેરામાંથી નીકળે ત્યારે પ્રાચીનકાળમાં માણસને કોટવાલ.”બન્નેનાં પાછળ જવામાં બહુ ફેર છે. હતાશતા લાગે. પગથીયા આગળ બેસી જાય. એકમાં સુખના દિવસનો બીજામાં દુઃખનો સંબંધ શાંતિ આગળથી ક્યાં દાવાનળમાં જાઉ. હતાશ છે, સુખ વાસરા દિવયા યાન્તિ દિવસ શબ્દથી મનુષ્ય પગ ન ચાલે તેથી બેસી જાય. રીતી પકડી મહિનો, વર્ષ, એ ઉપચરિત છે. પણ મૂળ તો દિવસ દહેંરા ઉપાશ્રયમાંથી સીધું બહાર ન નીકળવું જ છે. આ પ્રમાણે તે બન્નેનાં દિવસો સુખમાં પસાર જોઈએ. બેસવું જોઈએ એટલે બેસવાનોવિધિ નથી. થતા હતા. રાજકથાદિ માટે આ વર્ણન કહેવામાં જે ઉત્સાહમંદ, હૃદય કળકળે તેથી ચાલી શકે નહીં. આવ્યું.
કેદમાં મનુષ્યને કેવી સ્થિતિ લાગે. દહેરામાં કર્મ શ્રાવણ સુદ-૬ તા. ૧૦-૮-૨૯ને શનિવાર રાજાનું ચાલતું ન હતું, બહાર નીકળે ત્યારે કેદી શીલાંક સૂત્રકૃતાંગ બીજું વૈતાલીય અધ્યયનો પહેલા લાગે, તેથી બેસીજાય,બનતું હતું તેને લીધે વિધિ
Page #357
--------------------------------------------------------------------------
________________
. (માર્ચ ૧૯૩૯) માર્ચ : ૧૯૩૯ શ્રી સિદ્ધચક
છ9 થઈ અડધી મિનિટ પણ બેસવું. મારા બાપાજી હોય તેને એમ લાગે કે પૌષધમાં મારી છબી પડે બેસતા હતા. શા મુદ્દાથી?ખબર નથી. લોટો નાંખ્યો તો ઠીક. રાગદ્વેષ રહિતપણાની મૂર્તિ કરી હશે તેને તે કોઈએ જોયું નહિ. ઢગલી કરી તે જોઈ. ઢગલીનો કેટલો શોક હશે. મૂર્તિ એવી રાખી ત્યારે એને મહિમા મનાયો. હજારો ઢગલી થઈ ગઈ. મહારાજે તન્મયતા હશે. આચાર કહેનારને એ વસ્તુ પરમ વિચાર્યું કે મારો લોટો કેવી રીતે ઓળખાય?બાવાજી ઈષ્ટ હોય. પોતે પહોચેલો હોય ત્યારે જ કહી શકે. પત્થર ઉપાડ્યો, સબ સબકી સંભાલો, મેં મેરી પોતે રાગ રંગ તજયો ન હોત તો બીજાને કહે તેમાં ફોડતા હું બાવાએ મારી છે એમ કહ્યું, ત્યારે પોતાની શોભા ન આવત ઉપદેશ દઈ શકત નહિ. શાંત ઢગલી હાથ આવી. સો તો નકામી ઢગલી થઈ દાંત, મુમુક્ષુ આ કહેનારાઓને પરમ શાંત, દાંત હતી. લોટો લેતાં મુશ્કેલી પડી. બાવા મતવાળાએ મુમુક્ષુ માનવામાનો પણ જ્યાં વર્તન જ વિરુદ્ધ પોતાના શાસ્ત્રોને સંપૂર્ણ માન્યા. ગુરુને સર્વજ્ઞ છે, આ બાજુ ઉપદેશ અપાય, આ બાજુ લીલા માન્યા. અમારે પરીક્ષા કેવી રીતે કરવી?બાવાએ રમાય, ઉપદેશ બોલવા માત્રમાં છે. ઉપદેશમાં હશે તો ઢગલીથી પરીક્ષા કરી. બાવાજીએ પત્થર અને વર્તનમાં નથી. લીલાનો પડદો ધરવો પડે છે, ઉપાડ્યો હતો તેમ પત્થર ઉપાડ્યો. સોનું, પિતળની ત્યારે માનવાનું કારણ મળે કે ઉપદેશમાં છે પણ તકરાર હોય તો કસોટીનો પત્થર લેવો, પરીક્ષા વર્તનમાં નથી. જેમણે લીલાનો પડદો નાખ્યો નથી, થઈ જાય. આ પરીક્ષા પત્થરથી કેમ થાય?એની તેમણે પોતે આચર્યા વિના ઉપદેશ થઈ શકે નહિ. મૂર્તિઓ જુઓ, તે વસ્તુતઃ પથ્થર છે, જેમાં વીતરાગપણાને લીધે સર્વજ્ઞપણું છે. આજકાલ તો રાગદ્વેષપણું ન લાગતું હોય ત્યાં સર્વજ્ઞપણું છે. દરેક સર્વશપણું માનવું સહેલું છે. પ્રાચીનકાળમાં સહેલું મતની મૂર્તિથી, પત્થરથી તેનાથી સર્વજ્ઞપણું નક્કી ન હતું દુઃષમકાળમાં બોધ પામવો દુર્લભ, થાય છે. ફોટાથી ખબર પડે, મનુષ્યને પારખી સર્વજ્ઞપણું જાણવું સહેલું મધ્યસ્થ રહીને પરીક્ષા કરે શકીએ, તેમ મૂર્તિથી પારખી શકીએ. તમારા તેને માટે સહેલું. ગદ્ધા પુછવાળાને મુશ્કેલ. ભગવાન એવા ન હોય, તમે મૂર્તિ એવી બનાવી નાનાં છોકરાં પ્રયોગ કરે છે, એ હવાનું પાણી હશે. બીજાને કોઈએ ન કહી હતી? જ્યારે એ વાત બનાવી દે છે. જે દ્રવ્યનો નાશ થવાથી જે દ્રવ્ય ઈષ્ટ ગણીએ. ત્યારે રાગદ્વેષથી રહિત અને ઉત્પન્ન થાય તે દ્રવ્ય તેનાથી ઉત્પન્ન થયેલું. માટીનો સર્વજ્ઞપણાવાળી મૂર્તિ બનાવીએ, કોઈ પુરુષ એવો નાશ થાય અને ઘડો ઉત્પન્ન થાય ત્યારે કહેવું પડે કે જાણકાર થયો, કોઈએ સમજાવ્યું, રાગદ્વેષ માટીનો ઘડો થયો. વાયુના નાશથી પાણીની રહિતપણાથી સર્વજ્ઞપણું જાણું. રાગદ્વેષપણું ઈષ્ટ ઉત્પત્તિ થાય ત્યારે માનવાની ફરજ પડે કે વાયુથી ન હોય તો એવી છબી કોણ પડાવે?પૌષધનો શોખ પાણી થાય. વૈષેશિક નૈયાયિક સ્વતંત્ર પાણીતત્ત્વ
Page #358
--------------------------------------------------------------------------
________________
- ૨૭
શ્રી સિદ્ધચક
માર્ચ : ૧૯૩૯ માન્યા. દ્રવ્ય માન્યું એટલું જ નહિ પણ પરમાણું કહેવું?ગાયનું છાણ, ગાયે પરિણામીને કાઢયું છે જુદા માન્યા. આકાશાત વાયુ અગ્નૌઆપ આમ છતાં જે અગ્નિપણે પરિણમ્યા માટે અગ્નિકાય આ માન્યું, ફકત જૈન શાસ્ત્રકારે વાયુ ઉપાદાન, અને શું છે?મીઠું, પાણી, હવા વનસ્પતિનો ખોરાક વાયુ જ નિમિત્તિ એવું માન્યું પાણીના બે વાયુ થાય લેવાયો તેમાંથી બન્યું અને મનુષ્ય કહેવો કે પૃથ્વી છે. હવાથી પાણી તેમ પાણીથી હવા માનવી પાણી કહેવો? પુદ્ગલો ભલે પેલાં, એ જીવે જે પણ જોઈએ. પાણીથી હવા થવાની વાત તો નથી ગ્રહણ કર્યા તે જ કહીએ. મનુષ્યપણે લખીને સૂતરથી કાપડ બન્યું, તાંતણા કાપડરૂપે પરિણમેલાં,ચાહે ગમે તેનાં હોય તેને મનુષ્યનાં પરિણમ્યાં. તાંતણા જુદા થઈ જાય. કપડાથી કહીએ. હવે તેને નાસ્તિકતામાં જવું પડશે. બે વાયુ તાંતણા થાય અને તાંતણાથી કપડું થાય) એમ ન ભેગા થયા ત્યારે વાયુકાયના મરી ગયા અને તે બોલીએ બંનેમાંથી બંને થાય પણ બંને કહેતાં નથી. અપકાયના ઉત્પન્ન થયાં,જીવોને નાશ કરવા ઉત્પન્ન તાંતણામાંથી સુતરમાંથી કપડું થાય એમ બોલીએ કરવા એ આપણા આધીન, જેની ઉત્પત્તિ અને નાશ છીએ, પહેલાં તાંતણા હતાં, એ તાંતણા કપડારૂપે આપણે આધીન હોય તે પદાર્થ નિત્ય બની શકે પરિણમ્યાં. કપડાંપણાને તાંતણાં થવામાં કારણ નહિ. એક મનુષ્યને મારી નાખીએ મનુષ્ય ઉત્પન્ન નથી. તે રીતે મૂળપદાર્થ હવાનો છે, હવામાંથી થાય તેવી રીતે મનુષ્યપણાની ઉત્પત્તિ નાશ પાણી બન્યું. એમ કહીએ, પણ પાણીથી હવા બની આપણને આધીન છે?એમ માની લેવું ને? આપણે એમ કહેવાની જરૂર નથી.
કારણો મેળવી શક્યાં, જીવને આધીન છે. તેવી જેમ બીજાઓએ પૃથ્વી, અપૂ, માન્યા, તેમ રીતે ત્યાં કારણરૂપ કેમ ન માન્યાં?જીવને ઉત્પન્ન તમે પણ માન્યા છે. સાત લાખ પૃથ્વીકાય કર્યો, નાશ કર્યો, એમ ક્યાંથી લાવ્યા?અપકાય, બીજાઓએ પાણી વિગેરે જુદા માન્યા. તેમ તમે વાઉકાય, બંને જીવો તરીકે જુદા માનીએ, પુદ્ગલો પણ જુદા માન્યા છે. વાયુકાય અપકાયનાં દ્રવ્યો જુદા માનતા નથી, ઔદારિક છે? ઔદારિકની એક જુદા નથી માન્યા, પરિણામ જુદા માન્યા. વર્ગણા માનીએ તો પરસ્પર એક થવું મુશ્કેલ નથી બીજાઓએ દ્રવ્યો જ જુદા માન્યા પૃથ્વીકાય, પણ જેમણે પરિણામ જુદા માન્યા, સર્વજ્ઞપણું અપકાયના તેઉકાય રૂપે પરિણમે. એમાં કોઈપણ કોનું?તેને સર્વજ્ઞ કેમ માનીએ?મહાવીર વિગેરે જાતની અડચણ નથી. ભેદ, ઉત્પન્ન થનારા તીર્થકરો પોતે પ્રયોગશાળા લઈને ફરતા હતા જીવોની અપેક્ષાએ માન્યા. વાયુરૂપે પરિણમે તે એમ?ખાવાને પાત્ર પણ રાખતા ન હતાં ત્યાં કઈ ઉત્પન્ન થનારા જીવો દુનિયાની રીતે વનસ્પતિકાયનું લેબોરેટરીમાં પ્રયોગ કર્યો, કેવળજ્ઞાન દષ્ટિ આવા લાકડું સળગાવ્યું, એને વનસ્પતિકાય કે અગ્નિકાય પદાર્થોને અંગે હતી. જેઓએ જુદા જુદા માન્યા
Page #359
--------------------------------------------------------------------------
________________
| (માર્ચ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
' ૨૮ છે, પુદ્ગલો, પરમાણું, કાર્યો જુદાં તેમને સર્વજ્ઞ જીભો હોય, છતાં કલ્પસૂત્રનો મહિમા કહી શકાય માની શકીશું નહિ. વાયુ ઉપાદાન વાયુ નિમિત્ત નહિ. આ બડાઈ કરવાને માટે કહ્યું હશે. સર્વજ્ઞો એવું પાણી સૂયગડાંગમાં સર્વજ્ઞ શબ્દ વૈશેશિક સૂત્ર શાસ્ત્રોને કહી ગયા.એમના શાસ્ત્રો ગુણવાળા નૈયાયિકે આકાશનો ગુણ બ્લેક માન્યો, ચીજ નથી, હોય એમાં આશ્ચર્ય નથી. પહેલાં અધ્યયનમાં પગલો માન્યા નથી, વાયરલેસ શબ્દો એ જૈનશાસ્ત્રના ફાયદા, ગુણપણું, જણાવ્યું છે, વસ્તુની પુદગલોનું પરિણામ છે એમ જૈન મત માને છે. કિંમત અછતમાં છે. જેટલા કાંકરા છે તેટલા પાણી, હવાના, દાખલાને અંગે, સમયની સોનાના ગલીચા હોય તો તેની કિંમત નથી. અર્થાત બારિકીને અંગે, શબ્દને અંગે, કોઈનામાં સર્વજ્ઞપણું અછતને અંગે કિંમત, ઉત્પત્તિ આપણે આધીન હોય હોય તો જીનેશ્વરમાં જ છે. જયારે તે સર્વજ્ઞ છે. તેની કિંમત કાંઈ નથી જેની અછત જેની ઉત્પત્તિ જેની જેટલી અક્કલ, તેટલી તેના વચનની કિંમત, આધીન નહિ. જેનો ઉપયોગ તેની કિંમત. અર્થની કિંમત, છ ચોપડી ભણેલાના જ્ઞાનના એવાં શાસ્ત્રો બીજે નહિ હોય, પ્રરૂપનારા હિસાબે ફાયદો નથી. વકીલ કંઈ કાયદાનો વાંધો મહા મહેનતે મળતા હોય ત્યારે એની કિંમત બીજા આવતો હશે. બેરીસ્ટર કહે “કાયદો નથી"છોકરો શાસ્ત્રો દુષિત છે, દુષિત ન હોય તો જૈનશાસ્ત્રની કહે ત્યારે વાકય એનું એ જ. હમણા બેરીસ્ટર કિંમત નથી પિત્તળ ન હોય તો સોનાની કિંમત કહેનારો અક્કલવાળો.
નથી. બે વસ્તુ હોય, એક સાચી એક ખોટીનો આત્મામાં શું ફેરફાર થાય છે, તે દેખીને નિર્ણય કરવાનો હોય ત્યારે પરીક્ષા, તપાસ કરવી આવું થાય તેને ક્રોધ કહે તે જ્ઞાની, આંખ લાલ પડે. તપાસીએ ત્યારે માલમ પડે. દરેક જીવે આ થાય ત્યાં ક્રોધ માત્ર આંખો લાલ જોવી છે. બાહ્ય જીવને કર્મો અનાદિથી લાગેલાં છે, એ કર્મો દેખીને બોલીદેવું છે, જ્ઞાનીને નથી બબડાટ, મારા આત્માના સ્વરૂપને ઢાંક્યું છે, કર્મોને વિદારણ મારી, આંખો લાલ જોવાની બહારના દેખીને. કરવાની જરૂર છે. સ્વના ગુણો જાણ્યા પરના દોષો
આત્માની સ્થિતિ દેખીને ક્રોધનો નિશ્ચય કર્યો જાણ્યા કર્મ વિદારણ કરવું એવો અભિપ્રાય આપ્યો. હોય, ક્રોધ આવવાની વખતે જે પરિણામ આવે, એ સફળ કેવી રીતે થાય? તે દેખીને ક્રોધ.
ભણેલાઓ પણ શું કરે છે? જેને જેટલો બોધ, તેના વાક્યનો તેટલો અર્થ સ્વના ગુણો પર સમયના દોષો, એ જાણીને તો પછી સર્વજ્ઞ મહારાજ લોકાલોકને કરવું શું?કેટલાક અનાડી હોય તે મજુરી કરે, અમે જાણનારા,એના એક વાક્યનો અર્થ અનંતોઅર્થ તો કાળાં ધોળાં નથી કરતા, કાગળ લખવાનું શીખે લોકાલોકનો અર્થ પુણે નિહ્યા સહસ્ત્ર મોઢે હજારો તે, અમે તો મજુરી કરીએ. બિચારાને પોતાનું
Page #360
--------------------------------------------------------------------------
________________
હશે
શ્રી સિદ્ધચક્ર
(માર્ચઃ ૧૯૩૯ ). અજ્ઞાન ભગવાને શરીર આપ્યું, મહેનત કરીને જરૂરી છે. ભણતર એમાં ગોટાળા કરે, છતાં ફાયદા પૈસો મેળવીએ, આપણે કાળું મોટું ન કરીએ. વિચારીએ ત્યારે જરૂરી છે એમ માલમ પડે છે. મૂર્ણપણામાં જીવન ગાળવું એમને સારું છે. જેટલા એવી રીતે સ્વસમયના ગુણો. વંધારે ભણે છે તે બધા બગડી જાય છે. આપણે તો એથી ભલે અજ્ઞાનીને ખરાબ પરિણતિ ઉડામાં ઉતરવું જ નહિ. એ લખનારામાં હિસાબ થાયછતાં બતાવવાની જરૂર છે. લેમિંટન ગવર્નર કરનારામાં ગોટાળા થાય છે, પણ બધા કરતા નથી. હતા. પન્નાલાલ હાઈસ્કૂલ ખુલ્લી મૂકી વ્યવહારિક ગોટાળા ટાળવા જેવા છે, પણ લખવું વાંચવું એ કેળવણી નાગી તલવાર છે. શત્રુને કાપે મિત્રને કંઈ ટાળવા જેવું નથી. ગમારે લખવાનું, વાંચવાનું પણ કાપે દુનિયાની કેળવણી પાપ ને પુણ્ય માટે ખરાબ ગણ્ય પટેલ - સત્તર પંચા પંચાણુંના પ્રપંચો જબરજસ્ત છે. ગામડાનો ગુનો પકડવો સહેલો પડે કરે છે. તે ખોટા છે, તે નુકસાનકારક છે. એટલા છે શહેરનો ગુનો પકડતાં જજો અને મેજિસ્ટ્રેટોના માત્રથી શિક્ષણ લીધેલા, જે શીખેલો નથી. એપ્રપંચ મગજ બહેર મારી જાય. વકીલ બેરીસ્ટરના ગુના નહિ કરે, ગણત્રી કરે નહિ. પણ તેટલા માત્રથી સાબિત કરતાં મુશ્કેલ પડે. વાણીયાના સહેલા પડે. ખરાબી પ્રપંચની છે. જ્ઞાનની નથી. આંધળો ખોટી સહી કરનારા, ચોરો, રંડીબાજો, ભોટ નથી ખાડામાં ન પડે. કારણ કે લાકડી રાખે. ખાડામાં હોતા. અક્કલબાજ તાલીમબાજ હોય એ બધું પડતાં બચવું કે આંખ ફોડવી. આંખ જરૂરી છે, શિક્ષણ લઈને આવેલું છે. આંખની સાથે એનો ઉપયોગ એવી રીતે થાય કે દુનિયાની કેળવણી સાપ સમાન ત્યારે નબને આપણાને નુકસાન ન થાય. પ્રપંચથી પડી જવાથી કે જ્યારે એની જોડે નીતિનું શિક્ષણ આપવામાં ભણતર, આંખ નકામી છે, એમ ન કહેવાય. આવે. નીતિ વિનાની એકલી વ્યવહારિક કેળવણી, જૈનના ગુણ અન્યના અવગુણ આ મોટો ઉત્પાત દુનિયાને પાયમાલ કરે. મચાવ્યો. સાચું ખોટું બતાવ્યું એથી ભાજગડ થાય. એક વાઘ હતો.અને તે આંખે આંધળો હતો. ગમારે જેવા રાખ્યા હોય તો સત્તર પંચા પંચાણું દયા લાવી એક વૈદ્ય તેની પાસે ગયો, બિચારો વાઘ સત્તરાંચા પંચ્યાસી કે પંચાણુંમાં ફેર નથી. આંધળો છે, દવા કરી અને વાધનાં નેત્ર ખૂલ્યાં.
સાચા ને જુઠા ન જણાવ્યા હોય તો સાચા હવે એનું પરિણામ શું? રસ્તા ઉપર દેખે તેના પર જુઠાની મારા મારી થાત જ નહિ. તું સાંભળે છે છાપો મારે અને લોકોના જાનમાલનું નુકસાન કરે. તેથી તું બહેરો હોત તો?વાંક તારા કાનનો છે, જોવા ધાર્મિક સિવાયનું શિક્ષણ એ વાઘની આંખો ઉઘાડવા તરીકે તારી આંખનો વાંક છે. આંખને કાનથી સાચા જેવું છે. ધાર્મિક શિક્ષણની પહેલી જરૂર છે. નીતિનો જૂઠા થાય છે. પરીક્ષા થાય છે. તેથી આંખ કાન છેડો એ શૂન્યમાં છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
(માર્ચઃ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર નીતિને સમજતાં શીખો
તે મા-બાપના બુંદમાંથી બેંકમાં વ્યાજ વધ્યું એના શૂન્યમાં કેમ?કુરતા કરો તો દુનિયા ખોટા માલિક કોણ?આ શરીરના માલિક કોણ?મા-બાપ કહે. દુનિયા ન જાણે એવી કુરતા કરો તો નીતિને એવી રીતે બોલતાં પહેલાં શીખવ્યું કોણે?જો કે એક વાંધો નથી. દુનિયા ન જાણે એવું જૂઠું બોલો તો ડોલર ગણત્રીમાં નથી, પણ લાખ થાય ત્યારે આંખ વાંધો નહિ. જુઠુ બોલો તો પ્રતિષ્ઠા જાય નીતિ એ ફાટે, બોલતાં શીખવ્યું એની તાકત ન હતી પણ કમજોરો ને માટે છે. બળવાનને માટે નહિ. બીજાનું હવે ભાષણ કરતાં આવડ્યું. કાયા, વચન, રાજ પચાવી પાડે એનો દંડ ક્યાં?પોતાના સ્વાર્થ વિવેકના માલિક અનામત મૂકનારને બેંકવાળો કહી માટે લાખોની ખુવારી કરી દે, અબી બોલ્યા અબી દે ચાલ ચાલ ખસ ત્યારે તે બેઈમાન કહેવાય તે ફોક પોતે લાખ્ખોને મારે, દુનિયામાં કોઈએ માર્યું પ્રમાણે મા-બાપને કહીએ. ચાલ ચાલ બસ તો તે હોય તો ફાંસીની સજા, તો તારે કેટલી વાર ફાંસીએ બેઈમાની ગણાય. છોકરાને ભણાવતાં ગણાવતાં જવું?તું લડે એમાં વાંધો નહિ, લાખ્ખોની જાનની ઘણો ખર્ચ થાય. જેટલો ખર્ચ થાય. તેની મુડીના ખુવારી એમાં વાંધો નહિ. નીતિનો છેડો શુન્યમાં વ્યાજમાં પોષણ થાય. આટલું બધું ખર્ચ કર્યું. પણ નીતિ કરતાં કાંઈ આગળ જાય ત્યારે છેડો મળે. કમાઈમાં સ્વતંત્ર હક છે. કોઈનું લાગેવળગે નહિ. મા-બાપનાં ઉપકાર, આપણા દુઃખે દુઃખ વેઠયું. સંયુક્ત મિલકતથી જે ભણેલો હોય, કમાણી ઉપર અનાજ ખાય એના કરતાં દુનિયામાંથી થયેલો કુટુંબવાળાનો હક નહિ. આવો કાયદો. જાઓ ઉપકાર દોઢાને ખાઈ જાય. આ તો આદમીને ટેવ જાઓ ઓળખે છે કોણ? એના જેવું થયું. એકના પડેલી છે. આપણને કક્કો કોણે ભણાવેલો, તે યાદ લાખ દેવા પડે તેથી નજર ફાટી. શું કર્યું કે આખી છે?જિદગીનું મૂળ તો એ કોણે શીખવ્યું એ જાણે છે જિંદગી ગુલામ રહીએ. જેના પૈસાથી ભણ્યા, કોઈ?તેમ મા-બાપનો ઉપકાર પણ કહેવાનો, રાણી જેનાથી આપણે ભણ્યા, એને ભાગ દેવો પડે તે સાહેબ મળ્યો નથી ત્યાં સુધી, પરણ્યા પહેલાં કડવું ઝેર લાગે. નીતિનો છેડો શૂન્યમાં છે. આ વિચાર કરે થોડા દિવસ વાર છે પરણ્યા પહેલાં જગા પર એમ કહેશો કે, મા-બાપની રજા સિવાય પ્રોગ્રામ ઘડાય, કારણ કે મા-બાપનો ઉપકાર ખાઈ કાંઈ ન થવું જોઈએ. કારણ કે કાયા, ધન, બુદ્ધિ ગયા છીએ. બેંકમાં અનામત મૂકે, વ્યાજને વ્યાજે વિગેરે બધું એનું નહિ જ થવું જોઈએ પણ જે એના વધી જાય તો તેનો માલિક કોણ?મૂકનારો કે અંગનું છે તેમાં એનું કાંઈ નથી. કર્મ ધર્મમાં માબેંકવાળો?એક ડૉલર મૂક્યો પણ લાખ નહિ થાય બાપનો હક નથી એ મા-બાપનાં મેળવી આપેલાં ત્યા સુધી કોઈએ ઉઠાવવો નહિં. માલિક નથી. પુણ્ય પાપ પહેલાં ભવનાં કરેલાં અત્યારે કોણ?મૂકનાર. આ શરીર દોઢ બે મણનું હોય, પણ ભોગવવાના છે,એ બેંકની મિલકત છે એકના લાખ
Page #362
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક થયા છે, પણ લાખથી બેંકને ધકકો મારવા જાય તો જોખમદારી કયારથી? નોટો વટાવવા એકદમ જાઓ, દરોડો પાડો તો દુનિયામાં જેને માથે જોખમદારી નંખાય કરન્સીનાં નાણા તો અમારાં, તો કેમ બંધ?તમારા એને માથે કૃત્યની સ્વતંત્રતા, કે જવાબદારી હોવી નાણાં કરન્સીને ચલાવવા માટે, ધક્કો દેવાં નહિ. જોઈએ તો સુખ દુઃખ એ ધર્મ કર્મનું જોખમ સુખ બેંકને ધર્મ કર્મને ધક્કો લાગે ત્યારે મા-બાપનો હક દુઃખ જીવ ક્યારથી નથી ભોગવતો અનાદિ કાળથી નહિ. કરન્સીના સદ્ધરપણામાં નાણાં લેવાના ધક્કો બચ્યું પણ હોય તેને પણ સુખ દુઃખ ભોગવવાનું, પહોંચાડવા માટે નહિ.બેંક ફડચામાં ચાલી જાય તો જવાબદારી છોકરાને શીર છોકરાનું સુખ દુઃખ ત્યારે નાણાં કેટલાં મળે? બેંકની સહી સલામતી છોકરાને ભોગવવું પડે. મા-બાપનું મા-બાપને સુખ સિવાય કોઈના ઉપર ધ્યાન રાખવામાં આવે નહિ. દુઃખના કારણરૂપ ધર્મ કર્મ સ્વતંત્ર હોવા જોઈએ. શરીર, મન, વિગેરે, બધું મા-બાપનું પણ ધર્મ કર્મ જે માતા તરફથી શરીર મળ્યું, છતાં જે જોખમદારી છોડીને મા-બાપના કહેવાથી બેટાએ ખુન કરવું સુખને દુઃખની તે તો એની સ્વતંત્ર, પરિણામમાં એમ કોઈ સરકાર કહે નહિ. મા-બાપ કરતાં પણ સ્વતંત્ર છે. તો પછી શાસ્ત્રકારોએ કેમ જુલ્મ કર્યો? નીતિને સરકારે, લોકોએ આગળ રાખી જેનું જોખમદારી જીવની, હુકમ મા-બાપનો જીવની પરિણામ શૂન્ય. ધર્મ કર્મને અંગેદરકાર નહિ હોય જોખમદારી હોય તેમાં જીવનો હુકમ દિશાની હા ત્યા સુધી લેવું આપવું. દુનિયાદારીની પ્રવૃત્તિ ઉપર બોલવાની મા-બાપને જરૂર શી? અમે આત્માને મા-બાપને રોકી શકાય નહિ. ધર્મ કર્મનો વિરોધ અંગે મા-બાપની જવાબદારી માનતા નથી. ૧૬ હોય ત્યારે મા-બાપને રોકી શકાય. મા-બાપની વર્ષ સુધી શરીરને માટે છોકરો સ્વતંત્ર નથી. ૧૬ રજા સિવાય દીક્ષા લેવાય નહિ દેવાય નહિ. આ વર્ષ ઉંમર થઈ ગઈ હોય કે મા-બાપના ના કહેવા શાસ્ત્રકારે કહ્યું તે અન્યાય કર્યો કે નહિ? જેનું ફળ છતાં પણ પરદેશ જવા માંગે, તો મા-બાપનું કંઈ જેને ભોગવવાનું હોય તેને તે કરવાની જોખમદારી ચાલે નહિ. ૧૬ ની અંદરની દિક્ષા હોય તો માપણ તેના શીરે. વેપાર દલાલની મરજીએ કરે, બાપની રજા લેવી. ૧૬ વર્ષ પછી રજા લેવાની એની જોખમદારી વેપારી ઉપર નંખાય નહિ. જે જરૂર નથી. કયા મુદ્દાથી જેની જોખમદારી જેને લડાઈ લડ્યા, જેમાં સ્વતંત્ર થયું, જે કાયદો ઘડાય, શિર હોય તેની સ્વતંત્રતા તેને શિર આઠ વર્ષ પહેલાં તેની જવાબદારી અમારી ઉપર, જવાબદારી દિક્ષા ન આપવી. એ મનાઈ કરી ભવાંતરનું જ્ઞાન વિનાની જોખમદારી ઉઠાવવાને તૈયાર નથી. એ હોય તેને આપો તો વાંધો નહિ. અઈમુત્તામુનિ ત્રણ જો ખમદારી અન્યાયની છે. આની લડાઈ વર્ષના વ્યવહારની હદ બાંધી વિરતિના પરિણામ અમેરિકામાં હતી.
થતાં નથી તે અપેક્ષાએ કાયદાનો અમલ થતાં
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૫.
( માર્ચ ૧૯૩૯ )
શ્રી સિદ્ધરાજ આડખીલી નાખી, આ જીવ મોહરૂપી ચોરટાને સમયના દોષો જાણીને યથા કર્મ વિદાર્યને તથા પકડવા નીકળ્યો હોય, તે વખતે શાસ્ત્રકાર વચમાં બોધો વિધેયઃ એ કર્મ જેવી રીતે ફાડી નંખાય એવી આવે એવું બને ખરું? પોલીસના હાથમાં નહિ આવે રીતે સમજણ તૈયાર કરી જ્ઞાન અને સમજણનો ત્યાં સુધી ઉપાય નહિ. આઠની ઉંમર સ્વતંત્રતા સંબંધ જોડ્યો છે. સારા તરફ પ્રીતિ અને ખરાબ ખુંચવી લેવા માટે કેવળ એક મુદ્દાથી કોર્ટની બહાર તરફ અપ્રીતિ અનાદિની છે. ગયા વિના ચોર-મોર મળવાનો નહિં. આઠ વર્ષ ગુણદોષની વાત થાય ત્યારે રાગદ્વેષ થઈ જ પહેલાં બનતું નથી, માટે એ નિયમે આઠ વર્ષ કહ્યાં જાય. અધુરો છલકાય પૂરો છલકાય નહિ. તેવી જ માટે આવી ઘટના કરી દીધીને પાદશાહે કહ્યું ટટ્ટીમાં રીતે અધુરા ગુણો જાણે તને છલકાવવાનું હોય. જાઓ બીરબલ!હિંદુએ
ગુણો જાણનારને ખરો માર્ગ ગ્રહણ કરવાનું સૂઝે. ચિઠ્ઠી માથે ચઢાવી, કઈ જગ્યાએ જવું છે? શાસ્ત્રના ગુણો જાણ્યા પછી તેષ કેમ થાય?ગુણો તારા રસોડામાં ચુલા ઉપર જવું છે. બાદશાહે લખ્યું જાણવામાં આવે ત્યાં રાગ થાય અને દોષ જાણીને છે. ટટ્ટીએ જવું. પીશાબ કરવાનું લખ્યું નથી. દ્વેષ થાય. ઉલ્ટીના દર્દીને ગમે તે આપો પણ ઉલટી ટટ્ટીસે પીશાબ જ્યાદા અપવિત્ર માન્યા ગયા. જ થાય. રાગદ્વેષ જાણનારને લેવાની કે છોડવાની પશાબ કરના નહિં લિખા, માટે પીશાબ નહિ ઈચ્છા થાય. સમ્યકત્વ એ બહારનીચીજ નથી. કરવો. હુકમ મંજૂર કરીને તરકીબ ઉઠાવી કે મુદ્દો શાસ્ત્રકારોએ પહેલું જીવ તત્ત્વ કેમ કહ્યું? પહેલાં જ ઊડી જાય. એ મર્યાદા ચારિત્રના રોકાણ માટે જીવતત્ત્વ જાણશે તો બીજું જાણી શકાય. જીવસ્વરૂપ પરિણામ થતાં નથી. માટે ઉંમરની અપેક્ષાએ જાણે તે ભટકવાનું પસંદ કરે અને પોતાની ચીજને લાયકાત દેખવી.
વળગે. છોકરાને મારું ઘર માલમ ન હોય ત્યાં સુધી ઉંમરનો કિલ્લો તોડી નાખ્યો. ચારિત્રના લહેણું દેણું વ્યવહાર બધો નકામો છે, તેમ જીવતત્ત્વ પરિણામ થયાં હોય તેને રોકવા માટે નહિં. પણ ન જાણે તે પાપમાં તો દુનિયા ફસાયેલી છે. પણ પરિણામ થાય જ નહિ. પંચ વસ્તુમાં પુણ્યમાં પણ ફસાઈ જાય. સ્વરૂપ જાણે તે પુણ્યના હરિભદ્રસૂરિએ કહ્યું આઠ વર્ષ સુધી પરિણામ થતા ફળની ઇચ્છા ન કરે. માંકડો અને તેને દારૂ પાયા નથી, તો પછી શાસ્ત્રકારો આડા ક્યાં આવ્યાં? જે જેવી સ્થિતિ થાય. અનાદિ કાળથી ઈષ્ટ વિષય તરફ બાબતની સ્વતંત્રતા હોવી જોઈએ. ગુણો અવગુણો તો ઢળેલો જ છે અને તેમાં પુણ્યનો સંજોગ થાય તો જાણવાની જોખમદારી એને શિર હોય તો પ્રવૃત્તિ વાંદરાને દારૂ જેવું જ થાય. ઈચ્છાઓ દુનિયાની કરવામાં સ્વતંત્ર થાય. ધર્મ વિનાનું વ્યવહારિક સઘળી બેહકાવટ છે. ઈષ્ટથી રાજી અને શિક્ષણ નકામું થાય. સ્વ સમયના ગુણો પર અનિષ્ટથીનારાજી એ તો જન્મથી જ છે. એક સ્ત્રીને
Page #364
--------------------------------------------------------------------------
________________
હ૮છે.
શ્રી સિદ્ધચક્ર
માર્ચ : ૧૯૩૯ આઠ મહિનાનો ગર્ભ છે હાથ બહાર નીકળી ગયો સમજે. આત્માનું એક સમયનું સુખ જાય ત્યારે, ઓપરેશન કરવું પડશે. ચાલાક વૈદ્ય -આ કેસ બે આટલું પુણ્યનું સુખ મળે તો તે લાભ નહિ પણ પાંચ મિનિટમાં તો બગડી જાય તેમ નથી, તો મને ખોટ જ સમજે. પુણ્ય માટે કરણી નહિ કરો. ટ્રાય કરવા દો. પેલાએ દિવાસળીની પેટી લાવીને આત્માના ગુણો માટે કરો. અનાજ ખેતીથી બને સળગાવી અને આંગળી એ ડામ દેતાં જ હાથ ખેંચી ખેતી સિવાય બનતું નથી. અનાજ માટે ખેતી કરવી લીધો કહેવું પડશે અને માનવું પડશે કે સુખ દુઃખની નહિ. રાડા માટે ખેતી કરવી એમ કેમ ન કહેવું. ઈચ્છા એ જીવની સાથે જ લાગેલી છે. કુતરો રાડાં ખેતીથી જ થાય, પરંતુ એમ નહિ કે રાડાં બિલાડો વિગેરે સોનારૂપાને મૂકીને ચાલ્યા જાય છે. માટે ખેતી કરવી. પુણ્ય થાય ધર્મથી પણ ધર્મ પુણ્ય સારા તરફ પ્રીતિ અને ખરાબ તરફ અપ્રીતિ તો માટે જ કરવાનું નહિ. ખેતીની મહેનત રાડાં માટે મૂળથી જ છે અને તેમાં પુણ્યનો સાથ મળે તો ન હોય. કારણ રાડાની કિંમત અનાજ કરતાં ઘણી વાંદરાને દારૂ પાયા જેવું જ થાય. ચૈત્ર ને આસોમાં જ ઓછી. નિર્જરાની અપેક્ષાએ પુણ્ય એ ફાસાં છે. શ્રીપાળનો રાસ વંચાય છે. ઋસિદ્ધિ, સિદ્ધિ, બધી ધર્મથી પુણ્ય એ ખરું. પણ રાડાં માટે ખેતી એમ નવપદજીને અંગે, ત્રણ ખંડ એ ફળ અને ચોથો નહિ જ. કેમ કે પુણ્ય એ પણ એક જાતનો દારૂ જ ખંડ એ કારણરૂપ, ચોથામાં સાવ શૂન્ય કારણ છે. ઈષ્ટ વિષય તરફ જીવ ઝુકેલો તો છે જ અને પુજનાં ફળોતરફ જીવ આકર્ષાયો છે. આત્માના તેમાં પુણ્યથી વધારે ઝુકશે પરંતુ જીવતત્ત્વ સમજ્યો એક અંશને પણ પેદા કરવો. એ પુણ્યની તાકાત હશે તો તે પુણ્ય તરફ ઢળશે જ નહિ. બ્રાહ્મણ નથી. પુણ્ય જ્યારે આમ વિષયની પુષ્ટિ કરે ત્યારે ખાઈને અકળાયેલો, સોપારીની પણ દરકાર નહિ તેની જરૂર શી? જીવનું સ્વરૂપ જણાવ્યા વિના કરે. આત્માના સ્વરૂપથી તૃપ્ત થયેલાને પુણ્ય તરફ પુણ્યના સુખો નહિ જણાવવા? સારા દેવતાઓના રૂચિ થાય જ નહિ. પુણ્ય તરફ અરૂચિ રાખો. એટલે બધાં સુખોનો અનંતી વખત વર્ગ કરીએ તો જે સુખો તે થવાને વધવાને તૈયાર જ છે. રૂચિ માત્ર ઓછી થાય તે સુખો આત્માના એક અંશને ન લાગે. ચડતો જ કરવી જોઈએ, તો વધે વધુ ને વધે જ. મેલીએ ચોખો ૧-૨-૪-૮-૧૬ એ પ્રમાણે સર્વાર્થ સિદ્ધિના ખસતાં તો આવે હસતાં. પહેલાં જીવનું સ્વરૂપ સુખોનો જે અનંત વર્ગ તે સિદ્ધિ મહારાજના એક જણાય ત્યારે પુણ્ય તરફ લલચાય નહિ. સમ્યક્ત, સમયના સુખના અનંતમા ભાગ જેટલો પણ નથી. એ આત્માનો ગુણ છે. તે બહારનો પદાર્થ જ નથી આ સમજનાર પુણ્યની અભિલાષા શું કરે?નવ તો મિથ્યાત્વ ઉપર દ્વેષ નહિં આવે દ્વેષ થયા વગર નિધાનવાળો પારકા ઘરનું ઘાસ ખાવા ઇચ્છે ખરો શી રીતે ખસશે ? મિથ્યાત્વ થયું શાનાથી ? કે? પુણ્યના ફળને તો તે લાભને બદલે હાની આત્માનો સ્વભાવ બગડવાથી કમેં સ્વભાવ
Page #365
--------------------------------------------------------------------------
________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક બગાડ્યો. આત્માને અંગે મલીનતા થતી હોય તે રાગદ્વેષમાં તો ભરેલો જ છે. તેમાં વળી રાગ બંધ કરવી. સ્વભાવથી બહાર નહિ નીકળવું. ત્યારે ઉમેરીને ૨૩ના ૨૬ કયાં કરો છો?પાંચે ઇંદ્રિયના રાગદ્વેષનો પ્રસંગ જ નથી. ઉલ્ટીના દર્દીને પાણીથી ૨૩ તો ભરેલા જ છે દેવાદિનો રાગ આવશે ત્યારે પણ ઉલ્ટી જ થાય. રાગદ્વેષનો ક્ષય નથી થયો ત્યાં જ ૨૩ રાગમાંથી મુક્ત થઈ શકાશે. ગળથુથીમાં સુધી સમ્યકત્વ ઉપર રાગ અને મિથ્યાત્વ ઉપર દ્વેષ “નમો અરિહંતાણં”એ ઉત્તમ દિવેલ છે. મળ કરવો જરૂરનો છે. કર્મને વિદારવું એ ઠેષ વગર નીકળી જાય એટલે પોતે પણ નીકળી જ જાય. બને ખરું?દુર્જનપણું જેને રૂંવાડે પણ ન જોઈએ, તે કેવળજ્ઞાન થયું એટલે નમો અરિહંતાણં નીકળી જ જ સજજનપણાની જડ. આત્માના સ્વરૂપને જવાનું. કેવળી થાય એટલે તીર્થકરને વંદણા બગાડનાર કર્મો, તેના ઉપર જ ઢેષ હોય તો જ કરવાનું પણ ન કહેવાય. મળ નીકળી ગયા બાદ સ્વરૂપ તરફ આવી શકાય એટલા જ માટે રેચ આપવાનો જ ન હોય. તેમ કર્મરૂપી મળ શાસ્ત્રકારોએ કહ્યું. પ્રશસ્ત દ્વેષ ન આવે ત્યાં સુધી કાઢવાનો હોયત્યાં સુધી નમો અરિહંતાણં બરાબર પ્રશસ્ત રાગ આવે નહિ. એરંડીયું પાવું તે બોજો છે. પણ કેવલી થયા પછી “નમો અરિહંતાણં”નો કાઢી નાખવા માટે જરૂરી છે. મીંઢી આવળ, ઉપદેશ આપનાર મૂર્ખ નમો અરિહંતાણે એ કર્મના ત્રિફળા, હરડે, મળ હોય ત્યાં સુધી રહેવાના, પછી મળને શુદ્ધ કરનાર છે. વૈદ્ય મળ કાઢવા માટે પોતે પણ નીકળી જવાનાં, તેમ રાગદ્વેષ નહિ કરવાં એરંડીયુ આપે અને દર્દી જો પેટ ભરવાનું બંધ ન પણ જે અનાદિ કાળથી કર્મો બંધાયેલા જ છે. કરે તો તે રેચ ઉલટો નુકસાન કારક થઈ પડે. કર્મ તેમાંથી કેમ છૂટાય?તેમ જીવ રાગદ્વેષ-કર્મોથી કાઢવા માટે તો નમો અરિહંતાણં કરે, અને પાછું ખીચોખીચ ભરાયેલો છે. તેને રેચની ખાસ જરૂર કર્મને આમંત્રણ પણ આપે. કર્મ તો એવું હડકાયું છે અને રેચ એટલે દેવ ગુરુ, ધર્મ તરફનો રાગ એ છે કે ના પાડો તો પણ આવે?કર્મ ઉપર જો ષ ન એરંડીયા વિગેરેના રેચ જેવો છે. દેવાદિ ઉપરનો થાય તો નમો અરિહંતાણં શું કરવાનું? જુલાબ પણ રાગ એ જ તેનું ઔષધ છે. મળથી ભરેલા પેટમાં લેવો છે અને બરફી પેડાં પણ ખાવા છે, કેમ બને? વળી બીજું શું ઘાલો છો?એમ કહેનાર મૂખ જ છે.
(અપૂર્ણ)
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરને અંગે
૧. •
શ્રી હરિપ્રશ્નમાં આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને ઓઘનિર્યુક્તિને મૂલસૂત્ર તરીકે અને નિશીથ, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વયહાર અને પંચલ્પને છ છેદ તરીકે જણાવે છે.
નિરયાવલિકા વર્ગ ૧. કલ્પિકા (કલ્પાવતસિકો) વર્ગ ૨. પુષ્પિકા વર્ગ ૩. પુષ્પાવતંસિકા વર્ગ-૪ ને
વલિંદશા વર્ગ પ. લેવાનાં છે. શ્રાદ્ધદિન કૃત્યમાં નિરયાવલિકા મુખ્ય રાખી કલ્પિકા આદિ પાંચ પેટા ભેદ | રાખ્યા છે.
૩. વિચારસારમાં વિરેસેળ એ શબ્દ જોનાર મુખ્ય વિચારસારની રચના કરતાં પીસ્તાલીશ આગમની
રૂઢિ ઘણી જુની અને ભિન્નતાવાળી છે. એમ સ્વીકાર્યા સિવાય રહેશે નહિ.
આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરેએ શ્રી મહાનિશીથ સૂત્રને પ્રવચનના સાર રૂપે જણાવેલ છે. અને શ્રીમાન દેવસૂરિ વિગેરેએ પ્રકરણો તેના આધારે જ કરેલાં છે. (ઉપાધાનને ઓળવનારને શ્રી મહાનિશીથસૂત્ર ખટકે છે, પરંતુ તે ઉપાધન ઓળવનારાને શ્રીમલયગિરિજી મહારાજાએ નિન્યવ તરીકે ગણ્યા છે.)
૫. આચાર્ય ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ પિòષણા નિર્યુક્તિમાં તથા શ્રી હરિભદ્રસૂરિજીએ તેની વૃત્તિમાં
અનુક્રમે . વત્તના ઉપનિનુત્તી એ વાક્યથી તથા સા પૃથક થાપનનો મયા વ્યાધ્યારૈવેતિ નેદ વ્યાધ્યાય એ વચનથી સ્પષ્ટપણે પિંડનિર્યુક્તિનું ભિન્નપણું જણાવેલ છે. પંડિત રૂપવિજયજી મહારાજે પીસ્તાલીસઆગમની પૂજામાં તે પિંડનિયુક્તિ લીધેલી જ છે.
૬. જો કે પર્યુષણાકલ્પસૂત્ર શ્રી દશાશ્રુતસ્કંધ આઠમું અધ્યયન હોવાથી તેને જુદા સૂત્ર તરીકે લેવાની જરૂર ન
ગણાય, પરંતુ પુસ્તકારોહણમાં તેનું ભિન્નપણું સ્પષ્ટ હોવાથી તેનો અંક જુદો ગણવો તે અનુચિત નથી, છતાં મૂલ ભેદે તો પીસ્તાલીસનો આગમ તરીકે વ્યવહાર છે અને તે સુરક્ષિત છે.
૭. ત્રિજગતગુરૂનો સંદેશ ગણાવવો અને વર્ણ કુલ અને ધર્મ વિગેરેના આચારોને ગુંડાગિરિથી દાબી દેનાર
સંસ્થાના સંદેશહારક બની હોળી સરખા મિથ્યાત્વિના ધર્મને પર્વને નામે ઓત્પાતિક ઉપાધિઓની લ્હાણી કરનારને શું કહેવું?
(વીર સંદેશ)
Page #367
--------------------------------------------------------------------------
________________
૦-૫-૦
(ટાઈટલ પાન બીજાનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો ૪૧ મધ્યમ સિદ્ધપ્રભાવ્યાકરણ
૦-૮-૦ ૪૨ યુક્તિપ્રબોધ
૧-૧૨-૦ ૪૩ લલિતવિસ્તરા
૦-૧૦-૦ ૪૪ વંદારૂવૃત્તિ
૧-૪-૦ ૪૫ ષોડશક પ્રકરણ સટીક
૧-૦-૦ ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજીમહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના
૦-૧૦-૦ ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
૦-૨-૦ (વિધિ સહિત) * ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક)
૦-૧-૦ ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ) પર. શ્રાદ્ધવિધિ (હિન્દી)
૧-૧૨-૦ ૫૩. સિદ્ધચક્ર માહાભ્યમ્
૧-૦-૦ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત
૦-૫-૦ ૫૫. સૂર્યપુર ભાડાગાર દર્શિકાસૂચિ. પ૬. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય).
૦-૬-૦ ૫૭. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૦-૧૦-૦ ૫૮. પૂજા પ્રકાશ (છપાય છે) ૫૯. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૬૦. સુપાત્રદાન પ્રકાશ ૬૧. શ્રીપંચવસ્તુક ભાવાર્થ :
૦-૮-૦
૧-૦-૦
૦-૮-૦
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #368
--------------------------------------------------------------------------
________________
સાચી ધાર્મિકતા તમારા સંતાનોનુ ઐહિક ભલું ચાહો છો, એમને પૈસાનો સારો વારસો મળે, એમને દરિદ્રનો જે અનુભવ ન કરવો પડે એ માટે તમે ફીકર રાખો છો, તે જ પ્રમાણે ધર્મનું મહત્ત્વ સમજવાના
કારણે એમનું પરલોકનું પણ ભલું જરૂર ઇચ્છો છો, તમે ચાહો છો કે તમારો પુત્ર અધર્મીઓની પંક્તિમાં જઈ ન બેસે તમે એ ફીકર રાખો છો કે તમારા પુત્રમાં સમક્તિનો અભાવ ન રહે તમે ઇચ્છો છો કે તમારો પુત્ર પાપાચરણને સેવનારો અને ઉત્પથગામી ન થાય;તમે ચાહો છો કે તમારા સંતાનો દેવ, દહેરા અને ગુરૂના ઉપાસક બનેતેિમ તમારા પુત્રને નવકારમંત્રનું ઉચ્ચારણ કરતો કે સામાયિક, પ્રતિક્રમણનું પાલન કરતો જોઈને આનંદ પામો છો, પરંતુ આ બધાની પાછળ પણ અમુક પ્રસંગે તમારી હઠવૃત્તિ કે “મારી ખીલી ન ખસે એવી વૃત્તિને “તમે વેગળી છે
રાખી શકતા નથી ! તમારા પુત્રને ધાર્મિક બનાવવાનીભાવનાનું તમારું ક્ષેત્ર ઘણું સંકુચિત છે. Sછે એ ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોઈ તમે વિહવળ બની જાઓ છો. મારો પુત્ર અતિધાર્મિક ન
હું બની જાય એ ભાવના તમારા હૃદયમાં જરૂર વસેલી જ હોય છે; અને એ ભાવના જ્યાં સુધી દૂર હન થાય, તમારા સંતાનની ધાર્મિક વૃત્તિની ઉન્નતિના ક્ષેત્રને તમે થાય તેટલું વિશાળ થવા ન 3 દો; ત્યાં સુધી તમારે સમજવું કે સંસારની અસારતા ને ધર્મના ખરા મહત્ત્વને તમે બરાબર સમજી છે; $ શક્યા નથી!પોતાના પુત્રની ધનવૃત્તિનું ક્ષેત્ર બહું જ ટુકું રહે એમ કદી કોઈપણ પિતાએ વાંળ્યું છે ! 3 ખરું? ધન માટે આપણે મર્યાદાને અનિષ્ટ ગણીએ છીએ અને ધર્મ માટે જ ખોટી મર્યાદા ઉભી # કે કરીએ છીએ?કેવો ઉલ્ટો ન્યાય?ખરી રીતે તો પાપ પોષણથી પેદા કરાતા ધન માટે જ મર્યાદા
બાંધવી જોઈએ. નહિ કેઅનેક પાપથી મુકત કરનાર ધર્મની?સમજો કે તમારા પુત્રમાં તમે પહેલાંથી જ જ ધર્મના સંસારનું બીજ આરોપણ કર્યું?એ પુત્રનો જીવ ઉત્તમ પ્રકારનો હોવાના કારણે રસાળ જ જમીનમાં વાવેલ બીજની માફક, એનામાં એ ધાર્મિક વૃત્તિ અનેક રીતે ખીલી ઉઠી.એને પ્રસંગ
આવ્યે ધર્મનું સાચું મહત્ત્વ સમજાવ્યુ ને સાથે સાથે આ સંસારની કુટુંબ કરવા કરતાંઆત્મપોષણ
કરવાના માર્ગ વધારે ઉપયોગી, વધારે હિતકારક અને વધારે સરળ લાગ્યો?એનું મને આ સંસાર 9 ઉપરથી ઉઠીને આત્મોદ્વારના પંથે વળગ્યું?એ દીક્ષા લેવા તૈયાર થયો? અરે મદદ કરવી તો દૂર
રહી, ઉલટું તમે એવા જ બધા પ્રયત્ન કરશો કે જેથી સંસાર ઉપરથી ઉઠી ગયેલું મને પાછું સંસાર કરે ઉપર ચોટે ત્યારે કહો કે તમે સાચા ધાર્મિક ખરા કે?મહાનુભાવો !જરા તમારા હૃદય ઉપર હાથ હું રાખીને જવાબ આપો કે એક વૈરાગીને સંસારી બનાવતી વખતે તમારી ધર્મવૃત્તિને તમારું સમક્તિ કયાં ગયાં? કહો કે હજી તમને સાચો ધર્મરંગ લાગ્યો નથી.
સાચો ધાર્મિક માણસ તો પોતાના સંતાનને કે બીજા ગમે તે માણસને વૈરાગ્યરસમાં લીન થતો હું કેવું જોઈને આનંદ જ પામે !પોતાના પુત્રને કેદખાનામાંથી મુક્ત થતો જોઈને કયો પિતાઆનંદ ન
讓靈靈靈靈靈靈强强强强强强强强强强强强强强强强强
ડુ પામે?
E
Page #369
--------------------------------------------------------------------------
________________
હ
A
I
|
Regd. No..
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત્ ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંકઃ ૧૩-૧૪ વર્ષ સાતમું
એપ્રિલ–૧૯૩૯ ચૈત્રસુદી પૂર્ણિમા
ચૈત્ર વદી અમાવાસ્યા
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસઃ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
...બેય... ) મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) કને સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ
ને
– લવાજમ:વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.ર-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃતિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
અ-પૂર્વ-ગ્રંથ-રત્નો ,
૪-૦
પુસ્તકો કિંમત ૧૯ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦ ૧ શ્રી દશપથના (સચ્છાયા) ૨-૦, ૨૦ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૧ કલ્પકૌમુદી
૨-૦-૦ ચાર્યતટીકાયુક્ત)
૧૧-૦-૦ ૨૨ જ્યોતિષ્કરંડક સટીક
૩-૦-૦ ૩ વિશેષાવશ્યક ગાથાનુક્રમ ૦-૫-૦ ૨૩ તત્ત્વતરંગિણી સટીક
૦-૮-૦ ૪ શ્રી અંગાકારાદિ વિષયક્રમ
૨૪ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-૦-૦. ૫ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, પ-00
૨૫ " હારિ. વૃત્તિ
૬-૦-૦
૦-૧૦-૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલયમાં)
૨૬ ” કનિર્ણય ૨૭ દ્રવ્ય ક્ષેત્રલોકપ્રકાશ
૪-૮-૦ ૬ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ. વૃત્તિશ ૧-૧૨-૦
૨૮ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪-૦-૦ ૭ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦
૨૯ પરિણામમાલા ૦-
૧૦ ૮ દશવૈકાલિકચૂર્ણિ ૪-૦૦] -પ્રાપ્તિસ્થાનઃ- |
|૩૦ પર્યુષણાદશશતક સટીક ૦-૧૦ ૯ નંદિચૂર્ણિ, હારિ. વૃત્તિથ્ય ૧-૧૨-૦ શ્રી જૈનાનંદ પુસ્તકાલય
| | ગોપીપુરા-સુરત. ૧૦ ઋષિભાષિત સૂત્રાણિ
૩૧ પ્રવચનસારો દ્વાર (ઉત્તરાર્ધ.) ૪-%
૩૨ પંચવસ્તુક (સટીક) ૩-૦૦ -૨-૦
૩૩ પંચાશકાદિ આઠમૂલશાસ્ત્ર ૪-૦-૦ ૧૧ શ્રી સંઘાચારભાષ્યટીકા
પ- ૦ ૩૪ " દશ અકારાદિ
૪-૦-૦ ૧૨ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ભાગ ૧લો ૩-૧૨-૦
૩૫ ઈર્યાપથિકીષત્રિશિકા સટીક ૦-૩-૦ ૧૩ પ્રવ્રયાવિધાન કુલકસટીક ૨-૮-૦
માસ્તર કુંવરજી દામજી ૩૬ બારસાસૂત્ર સચિત્ર ૧૨-૦ ૧૪ ભવભાવના સટીક ૭-ર-૦
મોતી કડીયાની મેડી | ૩૭પ્રત્યાખ્યાન-સારસ્વતવિભમાનદ્ ૧૫ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦ પાલીતાણા.
ત્રિશિકા, વિશેષણવતી, વીશ વીશી ૧-૪-૦ ૧૬ પ્રકરણ સમુચ્ચય ૧-~ ૩૮ બૃહત સિદ્ધપ્રભા વ્યાકરણ
૨-૮-૦ ૧૭ પયરણ સંદોહ ૧-૦% ૩૯ બુદ્ધિસાગર
૦-૩-૦ ૧૮ ઉપદેશમાલા (પુષ્પમાલાસટીક) ૬-% ૪૦ મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ
૦-૮-૦
Page #371
--------------------------------------------------------------------------
________________
- સતિના લાઈટ શ્રી સિદ્ધચક્ર
નવપદોમય
છે
___श्री सिद्धचक्राय नमः :લ-વા-જન્મ:
- ઉશઃ૧ સમિતિના લાઈફ છે
શ્રી નવપદોમય શ્રી મેમ્બરોને વિના મૂલ્ય
સિદ્ધચક્રની આરાધના અને છે ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક .
આયંબિલ વર્ધમાનતપની રૂ. ૨-૦૦ ટપાલ ખર્ચ |
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છૂટક નકલ કિ. ૦-૧-૬ . બી
શિપ શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું છે
મિટિન છે દેશના અને શંકાના -: લખો :
સમાધાન (આદિ)નો શ્રી-સિ-સા-પ્ર-સ છે. પાક્ષિક મુખ પત્ર
5 ફેલાવો કરવો. માણા રાજ ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. મારા
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૩-૧૪ વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી |
ચિત્રસુદી પરિમા ચૈત્ર વદી અમાવાસ્યા
જિક આગમોદ્ધારની
2 અમોઘદેશના CM
(ગતાંકથી ચાલુ) અવિરતિના પ્રત્યાખ્યાન નહિ કરનાર પણ ઉપયોગ નથી. કાંટો જનહોત તો વાગત શું? મિથ્યાત્વ ગુન્હેગાર છે.
અને અજ્ઞાને કર્મને માનવા કે જાણવાનદીધા. પણ કર્મને મિથ્યાત્વની છાયામાં પણ મારે ન આવવું
લાવનાર કોણ? અવિરતિવ્રત પચ્ચખ્ખાણ નહિ કરવા જો ઈએ. અજ્ઞાન જ મને ભવમાં રખડાવનાર છે.
છે. સામાયિક, પ્રતિક્રમણ કરવાવાળા ઘણાય છે. તેમાંથી મિથ્યાત્વ અને અજ્ઞાને સૂઝાડવું નહિ. અંધારાને લઈને કાંટો લાગ્યો એ ખરાબ ખરી
આપણે કરતા નથી એટલે બસ, એમ કહેનારા ઘણા છે. વેદનાની ખરાબી કાંટો વાગ્યો તેને અંગે, કાંટો એટલેથી બસ ન જોઈએ. પ્રતિજ્ઞા નહિ કરનાર જ જો ન હોત તો (વાગત) શું? અજવાળું નથી, ગુન્હેગાર જ છે. તમારી એક મંડળીના પાંચ મેમ્બરોએ
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક (એપ્રિલ ૧૯૩૯). એક જુલમ કર્યો, તમે દિલગીરીની સભા ન ભરો તો નહિ લેવામાં તે કેટલા ગુન્હેગાર છે? મિથ્યાત્વ, ગુન્હેગાર ખરા કે નહિ? ગુન્હામાં ભલે ન હો પણ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણની ઉપર ગુસ્સો આવે દિલગીરીની સભાન ભરો તો ગુન્હેગાર ઠરાય જ છે. ત્યારે દેવાદિ ઉપર પ્રશસ્ત રાગ આવી શકે. પ્રશસ્ત રાગ પાંચે જ તોફાન કર્યું પણ ગેરકાયદેસરની મંડળીના અને પ્રશસ્ત દ્વેષ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી કર્મવિચારણ સભાસદ હોવાથી આપણે પણ ગુન્હેગારમાં જ
થઈ શકે જ નહિ. લાકડાંને ફાડવા ચીરવા માટે જેમ
સાધન જોઈએ. તેમ કર્મને ફાડી નાખવા માટે ઉપાયો ગણાઈએ. પ્રોટેસ્ટ મિટિંગ કેમ ભરવી? ત્રિવિધ ત્રિવિધ
લેવા જોઈએ. વોસરાવો ત્યારે જ તમે ગુન્હામાંથી બચી શકો? ફળ
રખડપટ્ટીનું કારણ શું? કેટલું? પચ્ચખાણ કરો તેટલું. ખાતો ન હોય તો પણ
વ્યાખ્યાકાર શ્રીમાન્ શીલાંકાચાર્ય મહારાજ પહેલા પાપ તો લાગે જ. ગેરકાયદેસરની મિટિંગનો પ્રોટેસ્ટ
* અધ્યાયનનો સંબંધ જણાવી ગયા. પહેલામાં જાણપણું ન ગુન્હેગાર તો ખરા જ. અઢાર પાપસ્થાનક એ પાપના બતાવ્યું. જીવ બે કારણથી રખડ્યો છે. ૧. આરંભ સ્થાનક છે. તેમાં અધિષ્ઠાતા તો હોય કે ન પણ હોય. ર અને પરિગ્રહ આ બે કારણોથી જ જીવને રખડવું અવિરતિ એ તો પાપ જ છે જ્યારે પાપસ્થાનક એ તો પડ્યું છે. સંયત તે આરંભ સમારંભના પચ્ચખાણવાળો સ્થાન જ છે. અવિરતિ એ ખુદ પાપ જ છે. ટુંકું અને અસંયતઆરંભ પરિગ્રહના પચ્ચખાણવિનાનો સમજવાનું વનસ્પતિ અને નિગોદમાં રખડ્યો તે ક્યા આરંભ પરિગ્રહનાં પચ્ચખાણ એ બે કારણથી જધર્મને પાપને અંગે? એક જ કારણને અંગે કે વિરતિ કરી ન સમ્યત્વને અને સંવરને પામે, યાવતુ કેવળજ્ઞાનને હતી. વિરતિ ન કરો અને પાપ પણ ન કરો તો પામે. આરંભના પચ્ચખ્ખાણથી અને પરિગ્રહના કોર્ટપ્રતિજ્ઞા કરવા કહે ત્યારે સાચું બોલવાનો નિશ્ચય
હોયતા નીતિશ પચ્ચખાણથી ધર્મની પ્રાપ્તિ, ચારિત્રના છ ગુણસ્થાનેથી
પ્રમત્ત-અપ્રમત્ત સંયતથી. અવિરતિ સમ્યકત્વ દ્રષ્ટિ હોય તો પણ પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રતિજ્ઞાન કરવા
એટલે જેને વ્રત પચ્ચખ્ખાણ નથી તે અવિરતિ. માટે ઉલટો કેસ થાય અને છ માસની સજા થાય.
સમ્યકત્વ દ્રષ્ટિ સમ્યકત્વ ધારણ કરનાર, એટલે જુબાનીનો કેસતો એકબાજુ રહ્યો, પરંતુ પ્રતિજ્ઞા નહિ
જેઓ વ્રત પચ્ચખ્ખાણ કરી શક્યા હોય તે કરવા માટે કેસમંડાય. સર્વજ્ઞ ભગવાન પ્રતિજ્ઞા કરવાનું વિરતિ ધારણ કરનાર. માઇલ સ્ટોન્સ ઉપરથી પોકારીને કહે, અને આપણેતો કાયદોનમાનીએ, તો માલમ પડી શકે કે આટલું આવ્યા અને આટલું આપણે કેટલા ગુન્હેગાર છીએ? પાપની પ્રતિજ્ઞા જવાનું, મોક્ષને અંગે જેમ કોઈ બાઈ રાંધવા
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૯
" (એપ્રિલ ૧૯૩૯) (એપ્રિલ : ૧૯૩૯ શ્રી સિદ્ધચક
૨૯૧ બેઠી હોય અને તેને જો કાચા પાકાની માલમ જીવ પહેલે પગથીયે આવ્યો. આટલી વસ્તુઓ મોક્ષને ન પડી શકતી હોય તો તે રાંધી શી રીતે શકે તેમ સાધનારી અને આટલી રોકનારી છે, એમ જાણ્યું. ધર્મ આ આત્મા મોક્ષ માટે ઉદ્યમ કરે પણ તેમાં ને ધર્મ તરીકે અને પાપને પાપ તરીકે માનવું જોઈએ. કેટલો વધ્યો કે ઘટ્યો તે શી ખબર પડે ? જેનો ખપ હોય તેનો છોછ નહિ એમ માન્યું. ઢેડ કેરીઓ હિસાબ ન સમજે તે વેપાર શું કરે ? લાવે તે ખાવામાં વાંધો નથી આવતો અને કપડું અડે તો જેમ કાચા પાકાનું માલુમ ન પડે તે રસોઈ કરવાને આભડછેટ, ખપ એનો છોછ નહિ એ ન્યાયને છોડી લાયક નથી તેમ આત્મા મોક્ષની તરફ ગયો કે પાછો દો. પાપકારી ક્રિયા કરવી પડે તે પણ તેને સારી હઠ્યો, મોક્ષના માર્ગે શી રીતે જઈ શકીએ. નામાની માનીને ન કરે. ખપને અંગે સારું ન કરી લો. ન્યાયને માલમ વગર કાચા પાકાની ન ગમ હોય તેમ રસ્તાની હિસાબે સોનાની કિંમત, લેવું હોય કે વેચવું હોય તો માલમ વગરની મુસાફરીની માફક મોક્ષને માટે ઉદ્યમ પણ તેની કિંમત એક સરખી કરવી જોઈએ. ચાહે તો કરવો તે કેવળ આંધળીયા કરવા જેવું છે. અહિં લેવું દેવું કે ન લેવું હોય તો પણ કિંમત સરખી જ પરમાત્માએ માઇલ સ્ટોન્સના પથરાબરાબર ગોઠવેલા જોઈએ. પાપ અને ધર્મની કિંમત તો બરાબર રહેવી જ છે. અમે તો સેવા વિગેરે કરી છતાં અમે તો ન દેખી જોઈએ. મોક્ષનું પહેલું પાટીયું ખપ હોય કે ન હોય સડક કે માઈલ સ્ટોન્સ. દ્રષ્ટિનો ઉપયોગ ન હોય તો છોછવાળું કે છોછ વગરનું ગમે તે હોય પણ તેની સાત વખતે જાય અને આવે તો પણ તેને હોય છતાં કિંમતમાં ફેરફાર ન થવો જોઈએ. પુણ્યના ને પાપના માલમ પડે નહિં. તેમ માર્ગ, ખીલા કે પાટીયાની ખબર કાર્યને અંગે સારીને વખોડાય નહિ, અને ખરાબને હજુ પડી નહિ, કેમકે હજુ દ્રષ્ટિ ખોલી નથી. વખાણાય નહિ. અપરાધીને અંગે પણ પ્રતિકુળ વિચાર ભટકવામાં પ્રથમ સ્થાન કયું?
ન આવવો જોઈએ. તો પછી સમકિતવાળો કોઈ ચૌદ ગુણસ્થાનક ચૌદ ગામ રાખ્યાં છે. મિથ્યાત્વ અપરાધીને દંડ ન કરી શકે ને? તો તો નથી રાજાપહેલું ગુણસ્થાનક, પછી આગળ જતાં બીજાં ગામ શેઠીયા-કે પ્રધાનથી પણ તે ધર્મ થઈ શકવાનો. આવશે. પહેલું પાટીલું આંખ ઉઘાડવાનું સો ગજ સમ્યકત્વ યુક્ત ધર્મ કોણ કરી શકે? ભરે પણ એક તસુ ફાડતો નથી. ભરે કોણ? જેની એક વીતરાગ પરમાત્મા સિવાય તો કોઈ પાસે કાપડ હોય છે. તે પહેલે પાટીએ આવ્યો, નીકળવાનો નહિં. નિશ્ચયની અપેક્ષાએ કરક આ જીવ અઢાર પાપાનકમાં હતો તેમાંથી એક સમ્યકત્વ તો છગુણસ્થાનકે હોય જ્યાં સુધી જ પાપસ્થાનક છોડ્યું. મિથ્યાત્વ શલ્ય છોડ્યું, આ વીતરાગપણું નહિ આવે ત્યાં સુધી અપરાધીને અંગે
Page #374
--------------------------------------------------------------------------
________________
Rછે..
શ્રી સિદ્ધાક છે એપ્રિલ : ૧૯૩૯ તો વિચારો આવવાનાજ, શબ્દો પકડ્યા છે. ભાવાર્થ અપમાનથી કાઢી મૂક્યો. ચંડપ્રઘાતન મોટા સમજ્યો નથી. વાત એક જ. જેમ દુનિયાની અંદર લશ્કર સાથે ઉપડ્યો ચંડપ્રદ્યોતન નીકળ્યો ત્યારે આબરૂને જ તત્ત્વ સમજનારો મનુષ્ય આબરૂ જવાને શતાનકની શી સ્થિતિ? મારે જીવતાં આ રાણી લઈ ટાઈમે બોલે છે કે માથું કાપનારની પણ આબરૂ જવાનો જશે, હવે ઉપાય શો? ચિંતામાં જ તે મરી ગયો. વખતન આવશો, વીંછુની વેદના થતાં આપણે બોલીએ રાણીની શી દશા? મોજમજામાં મશગુલ હોય તેને છીએ કે માથાના વાઢનારને પણ આવી વેદના મા શીલની શી કિંમત હોય? શાસકાર કહે છે જે જે હોજો. પોતે વસ્તુને કયા રૂપે વિચારે છે? તે એમ સમજે સાધુઓ જોગણીઓથી સાવધ રહેજો. આવ જાવના છે કે માથાને વાઢે તે બે પાંચ મિનિટ સુધીની જ વેદના હોય, આસન ઉપર બેસવું. વગેરે અનેક વાતો ધ્યાન પણ વીંછની વેદના તો ચોવીસ કલાક સુધી બુમાબુમ રાખો છોડીને નીકળ્યા એટલું જ નહિં પણ પાણી પડાવે, જેમ આ વિચાર આવેદનાના વિચારથી થયો, મેલેલું છે. માટીનું લપસવું આવે ત્યાં જોરદારને તેમ સડવાનું ખરાબ લાગવાને અંગે, વીંછની વેદનાને શુરવીરની મજબૂતી શું કામ આવે? શાની ગમે તેટલા અંગે શત્રુ માટે પણ હિતચિંતકપણું પ્રાપ્ત થાય; તેમજ થશો, સમજણા તપસ્વી થશો પણ ચાર ચાર મહિનાના સંસારના દુઃખોને પણ જો આપણે તત્ત્વ વડે સમજ્યા ઉપવાસી જેની તપસ્યાથી વાઘ શાંત થઈ જાય, દ્રષ્ટિ હોઈએ તો તેવું શત્રુ માટે પણ ન જ ઈચ્છી શકાય તેવું વિષ સર્પ પણ નિર્વિષ થઈ જાય. એવા પણ જો 'ભયંકર છે. વીંછુની વેદના મહામુશીબતે વેદીએ છીએ લપસણામાં આવ્યા તો લપસી ગયા. તો તે માર્ગમાં
ત્યારે જ તેવી વેદના શત્રુને પણ નથી ઇચ્છતા. તેમ જે જવું એ જ સાધુઓને માટે યોગ્ય છે. આત્મા તત્વ વડે સંસારનું દુઃખ બરાબર અનુભવતો કેદને કિલ્લામાં ફરક કોને? હોય તેને એમ જ થાય કે શત્રુને પણ આદુઃખો ન થજો. જેલમાં પણ કોટ અને શહેરમાં પણ કોટ, હિત તે દુઃખો મટાડવાનો ઉપાય જેથી કરીને ધર્મ જ છે તે માટે જે થાય તે કોટ અને બંધન માટે જે થાય તે કેદ. તેની પ્રાપ્તિતો હર્ષભેર ઇચ્છે જ. પ્રાચીન કાળના દ્રષ્ટાંતો સાધુઓ મહાવ્રત પાળવા ન માગતા હોય તો તે કેદનો ઉપરથી પણ સમજી શકાશે. કોસાંબીનો ઉદાયન રાજા કોટ કહેવાય, પણ અહિ તો સાધુઓ પોતે ઇચ્છે છે. છે. માતા મૃગાવતી, ચંપ્રદ્યોતન માળવાનો રાજા જે માટે કેદ નહિ પણ કિલ્લો. તૈયતમાં ભેદ નીતિથી ઉદાયનનો સગો માસો થાય છે બેનનું બેટીનું ખબર પહોંચાડવી, સુખો સંસારનાં બતાવવાં, માગું હોય પણ સ્ત્રીનું માથું ન હોય. તે માગું મૂર્ખાઓને પણ બહારનાં સુખો જ સાચાં જણાતાં તિર્યંચ પણ સહન ન કરી શકે. રાજાએ દૂતને તેઓ બળવાખોરો બન્યા અને પરિણામે શહેર બીજાના
Page #375
--------------------------------------------------------------------------
________________
" (એપ્રિલ ૧૯૩૯) એ ની સિદ્ધચક ( હાથમાં ગયું. તેમ શાસનને અંગે જિનેશ્વરે કિલ્લાઓ આરાધન, શત્રુઓની સાથે ભળીને બળવો ઉભો કરી રાખ્યા છે. તે શાને માટે? બચાવને માટે??? તેને કર્યો તેનું આ પરિણામ. સ્ત્રી, બહેન, વહુ, ભાગી જાય આપણામાંના કેટલાક બેવફા બળવાખોર થયેલા તેમાં નવાઈ શી? બગડવાના રસ્તાઓ તો ખુલ્લા કર્યા, તોડવાને તૈયાર થાય છે તેમ આજ કાલમાં કેટલાકને છુટ ખુબ મલી તો પછી બહેન બેટી બગડે તેમાં નવાઈ દિક્ષાને અંગે પણ તેમજ થયું છે આ બિચારાઓ ભૂલે શી? અરરર આમ થઈ ગયું. થઈ ગયું નથી તમે જાતે છે. એ ભૂખ્યા પંકજનોને માલુમ નથી કે વિધવાઓની જ કર્યું છે. સ્ત્રી સાથે એકાંત છુટ થાય અને પછી દયા ક્યાં છે? આ તો દિક્ષા તોડવાની દયા છે. પાંચ, બગડે તો તેમાં કોનો વાંક? સ્વપ્નામાં પણ જેને શીલની સાત કે નવ વરસનો હોય તો પણ અહિં તો સંઘના કિંમત નથી આવી તે શીયળને કઈ રીતે સાચવી શકે? રક્ષણની નીચે છે. ઓરમાન માની નીચે નથી. એક ભવોભવમાં રક્ષણ કરનાર હોય તો તે શીલ જ છે. મનુષ્ય પોતાના છોકરાને કોઈને ત્યાં ખોળે રાખેલો હોય એવી સમજણ ક્યાં આવી છે? પાણી આવતું હોય છે ત્યાં આડા આવો છો? છોકરાના માબાપ ધુમ સટ્ટો ત્યાં મોટો બંધ બાંધીએ અને ન જતું હોય ત્યાં ખાડો કરી ખેલે, અને છોકરાને ભૂખે મરવાનો વખત આવે ત્યાં મેલીએ, તો પાણીની શી સ્થિતિ થાય? આડા આવો છો જસિલેવા જતી વખતે છોકરાં બાયડી લોપનાર કોણ તમે કેતે? વિગેરે કકળતા નથી કે? તેનો ઉપાય કાંઈ કરો છો? દારૂની દુકાને બેસાડ્યો (છોકરાને) તેની સાથે ત્યાં કેમ દયા આવતી નથી? માત્ર ધર્મનો રસ્તો કરે સંબંધ રાખ્યો. છોકરો દારૂ પીતો થઈ જાય ત્યારે ત્યાં જ વિરોધ છે. પરણેલીને એમને એમ મૂકીને રાંડને છોકરાનો વાંક કાઢવો એ કેટલું મૂર્ખાઈ ભરેલું છે? ત્યાં જાય, દુર્બસનમાં પડે, ત્યાં કંઈ નહિ. માત્ર ધર્મ મફતની મીઠાઈ પરિણામે બહુ મોંઘી પડશે. કારણ કરે ત્યાં વિરોધ કરવો છે. માબાપ ઘરડા હોય, છોકરા દેનાર પણ ગાંગલી ઘાંચણનો નથી. કોઈકવાર વ્યાજ મિલ્કત લઈ જુદા થાય, માબાપ સાથે લ વઢે ત્યાં સાથે સાટું વાળશે. છોકરાને રમાડે સાચવે વિગેરે કરે, તમારી લાગણી ક્યાં છે? બધી બાજુ આમળાં જેવડું પરંતુ અંદરની દાનત ખરાબ છે. તો કોક દિવસ ઘરનું મીડું કેવળ ધર્મ કાર્ય ન થવું જોઈએ. સાધુ માર્ગ કામ કરતાં કરતાં ઘરધણી થઈ પડવાનો. પ્રાચીન નાશ કરવા માટે આ બળવાખોરોની ચળવળ છે. કાળની મર્યાદા ઉત્તમ હતી. વિધવાઓ સાધ્વીને બેવફા લશ્કરની બારણા ખોલી દેવાની આ બધી ઉપાશ્રયે જાય, સિવાય બીજે જાય જ નહિ. છુટનો યુક્તિઓ છે. ધર્મ, જ્ઞાતિ, સંઘના બંધનો છોડીનાખવાં વખત જ નથી, તો વિચાર જ બીજો ક્યાંથી આવશે? છે. મનમાની વાતો કરવી, નહિ દેવ ગુરૂ ધર્મનું સાધ્વી પાસે નહિં જાય તો બીજે ક્યાંક તો જોને?
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(એપ્રિલઃ ૧૯૩૯)
મૃગાવતીને વિચાર થયો કે હવે મારા શીલનું શું ત્યારે શું શાસ્ત્રકારોએ સાચી અને ખોટી થશે? બળવાન પાસે કળથી કામ લેવું જોઈએ. ભલે કહેવી નહિં જોઈએ? જગતમાં સેંકડો સાચી સેંકડો મારે તો અહિં જીવન પુરૂં કરવું છે, અને ત્યાં પણ જીવન ખોટી હજારો સારી અને હજારો ખરાબ છે. ધારો કે પૂરું કરવું છે, પણ મારા કુંવરનું શું થશે? હિમાલયમાં રાગદ્વેષ થાય તો તેટલા માટે વસ્તુનું સ્વરૂપન જણાવવું? નાગદમની હોય તો તે અહિં શું કામની? કુંવર માટે વસ્તુનું સ્વરૂપ જણાવ્યાથી ખરાબ અને ખોટાથી પાછા સારો કિલ્લો કરી દ્યો. ઘુવડ દિવસે, રાખંધા રાત્રે, અંધા હઠવાનું બની શકે છે. શંકા શું. એકને નુકશાન થાય પણ કામાંધો બન્ને વખતે, ચાલ હું કોણ છું ખબર છે? પણ સોને ફાયદો થાય તેમ હોય તો તે કરવા જેવું ખરું? હુંચેડા મહારાજની પુત્રી. ચંડપ્રદ્યોતનના ગુસ્સાની શી
જો આ વાત તમે કબુલ કરો તો રાગ દ્વેષવાળા સો અને દશા? ત્યાં મહાવીરની દેશના થવાની હતી ત્યાં
સાચું સમજનાર અને આદરવાવાળો માત્ર એકાદ ત્યારે ચંડપ્રદ્યોતન આટલો ગુસ્સાવાળો છતાં પારકાના ધર્મની
સોને ગેરફાયદો થાય તેવું તમે કેમ વર્તન કરો? એક આડે આવતો નથી. બન્ને મહાવીર મહારાજ પાસે
લાખ ઓગણસાઠ હજારને માત્ર ધર્મ સૂઝયો, અને આવ્યાં. ચાહે જેવો શત્રુ હોય લાલચ હોય, નુકશાન
બાકીનાને ન સૂઝયો તો પૂછવાનું કે પ્રભુ મહાવીરે કર્યું હોય, તો પણ ધર્મને અંગે પ્રતિકુળ વિચાર ન જ
ધર્મની પ્રરૂપણા જ ન કરી હોત તો તેમ થાત ખરું? કરવો જોઈએ. “અપરાધી શું રે પણ નવી ચિત્તથકી
એક હીરો અને એક લાખ પાઈ તો બોલો એ બેમાંથી ચિંતવીએ પ્રતિકુળ” મૃગાવતીએ જાણ્યું કે આ તો ધર્મનું કારણ હતું એટલે આડે નહોતો આવતો, જે મૃગાવતીને
જતન કોનું કરવું? સભામાંથી હીરાનું જ જતન કરાય. રાણી તરીકે રાખવી હતી. રાજાને તિરસ્કાર્યો હતો તેણે ડબેલાને ડુબતા દેખીને દયા ખાવી, અને તરવાની પોતે દિક્ષા લેવાનું ધારતાં પુત્રને રાજાને સોંપ્યો રાજાએ
ઇચ્છાવાળાને બચાવવો એ વધારે યોગ્ય. સજજનને ખુશીથી આજ્ઞા આપી અને છોકરાને પાળવાનું વચન
સંતોષ આપવો અમે છોડી શકતા નથી. દુર્જનનું લક્ષણ આપ્યું. ધર્મ એ આખા જગતને માટે છે અને પાપની બાંધો ત્યારે દુર્જનને ખોટું તો લાગે જ. સજ્જન તો અનુમોદના આ જીવ નહિં કરે તે મોક્ષનું પહેલું પાટીલું ગણ્યા ગાંઠ્યા હોય તેટલા ખાતર દુર્જનનું લક્ષણ બાંધવું સમજવું.
નહિ ને? જેમ દુર્જનને દુઃખ થાય તેટલા ખાતર શું વસ્તુ સ્થિતિનું સ્વરૂપદર્શાવવું જોઈએ. સજ્જન દુર્જનનો વિભાગ ન કરાય? કદાચ ન કરે તો
એક વસ્તુને સારી અને બીજીને ખરાબ, કહેતાં તે સજ્જન જનહિ. સજ્જન અને દુર્જનનો તોવિભાગ સારી ઉપર રાગ અને ખરાબ ઉપર દ્વેષ થાય કર્યો જ છુટકો. સજ્જન તો થોડા જ તેના સંતોષને
Page #377
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ઃ ૧૯૩૯) ખાતર દુર્જનનું લક્ષણ શું કામ બતાવવું જોઈએ ? આત્માનો જ્ઞાન ગુણ તેમાં અનંત પદાર્થ, તેમાંના દુનિયામાં લાખો મણ પિત્તળ હોય છતાં ચોકસીએ એક પદાર્થને ખોટો સમજાવ્યો, તેમાં પાપ તેથી સોનાને સોનું ન બતાવવું એમને? જેમ ચોકસીએ આત્માનો નાશ થાય. સત્ય પણ આત્માનું જ સ્વરૂપ પિત્તળનો વિચાર નથી કરવાનો તેમધર્મીએ સત્ય અને તેની જે હિંસા થાય તેના બચાવ માટે અહિંસા એટલે અસત્ય ધર્મ બતાવવો જ જોઈએ. તેમ કોને દુઃખ લાગશે દયા તેના રક્ષણ માટે સત્ય, એ તો વાડ હતી. વાડને તે જોવાનું ન હોય. ચાહે તો રોષ થાય, ચાહે તો તોષ લીધે જેમ ચીભડાંનો નાશ ન થાય, તેમ જે સત્યથી થાય પણ હિતકારી બોલવાનું સ્વપર પક્ષને ગુણકારી હિંસા થાય તે સત્ય શું કામનું? હોય તે સત્યવક્તા એ કહેવું જ જોઈએ. પ્રિય પધ્ય તીર્થંકર જૂઠાની હિમાયત કરે? અને તથ્ય કહેવું કે નહિ? જો કે સાચું હોય પણ
જ્યાં સુધી જીવોની હિંસા ન હોય, ત્યાં સુધી સત્ય અપ્રિયકારી ન બોલવું એ શાસ્ત્ર કહે છે, એ પણ શાસ્ત્રનું
બોલવું યોગ્ય છે. જ્યારે પારધી પૂછે ત્યારે મૌનપણે
બેદરકારી કરે અથવા જાણતો હોય તો નથી જાણતો જ વચન છે. ત્યારે માનવું કર્યું? આ કઈ અપેક્ષાના
એમ કહે. કેટલાક બિચારા સ્યાદ્વાદને નહિ સમજવાવચન છે? જમાઈ છે કે છોકરો ? સાસુ સસરાનો
વાળા, એમ કહે છે કે, હું જાણું છું, એમ ન બોલે, નો જમાઈ અને માબાપનો છોકરો. જમાઈ અને છોકરો
યાતિ વળ્યા હું નથી જાણતો એમ બોલે. તીર્થંકર બને અપેક્ષાએ સાચાં છે. પીડાકારક વચન સાચું હોય
જેવા જુઠાની હિમાયત કરે? આમ કરવું અથવા તેમ તો પણ ન બોલવું એ પણ સાચું અને ગુણ દોષની
કરવું એમાં અથવા ક્યારે બોલાય? એક વસ્તુનો અપેક્ષાએ જેવું હોય તેવું કહેવું જ જોઈએ. એ પણ
અભાવ હોય ત્યારે બીજું લાવવાનું હોય. દૂધ અથવા સાચું માર્ગની પ્રરૂપણાની વખતે વિમુખ રહેલાને ગમે
પય એમ ન કહેવાય. દૂધથી જુદી વસ્તુ હોય ત્યારે જ તે થાય તો પણ સત્ય જ કહેવાનું હોય. વ્યક્તિની
અથવા મૂકાય. પહેલાથી ઉલટાપણા સિવાય બીજો અપેક્ષાએ પીડાકારક વચન ન બોલાય. ધર્મની પક્ષ જ નથી, બની શકે તો મૌન રહે અને બેદરપ્રરૂપણાને અંગે ગમે તેટલી અપ્રીતિ થાય તો પણ સત્ય કાર રહે અથવા મને ખબર નથી એમ કહે. શાસ્ત્રકાર પ્રરૂપણા જ કરાય. પારધી પૂછે ત્યારે મૃગલાની દયા કહે છે પઆણની પીડાના બચાવને માટે જૂઠું બોલી ખાતર શાસ્ત્રકારો પણ જુઠું બોલવાની છુટ આપે છે. શકે. અહિં સત્ય માર્ગની પ્રરૂપણાને અંગે, દુનિયામાં સત્યવ્રત પણ શા માટે? બીજાને સમજાવવા માટે દરેકને સોનાનો ખપ છે. કોને તેના પચ્ચખાણ છે? બીજાને જે આત્મજ્ઞાન થતું હતું તેમાં તું આડો આવ્યો સોનાની લગડી તપાવીને હાથમાં આપે તો તે
Page #378
--------------------------------------------------------------------------
________________
3
)
.
એપ્રિલ : ૧૯૩૯
કોઈ લેશે કે? સોનાનો ત્યાગ નથી પણ પેલી પગથીયાં, તેમાંથી જે એક પણ ચઢેલ ન હોય, તે ગરમીને લીધે સોનાને પણ જતું કરે છે. શાસ્ત્રકાર શ્રાવક કઈ રીતે ઉપદેશ વ્યાખ્યાન આપી શકે ? જયારે ક્રોધની ગરમીવાળું વચન કહેશો તો તે ગ્રહણ શ્રમણોપાસક, સાધકદશા છે. તે પારકામાં ડહાપણ ન કરશે જનહિ. મૂર્ખ બેવકુફ એવા શબ્દો કહેતાં તો તે કરે. આજે પાંચમા કાળમાં માત્ર બીજાને કહેવામાં જ સમજવાનું હોય તે પણ નહિ લે. માટે પ્રરૂપણાને અંગે ડહાપણ દેખાય છે. નવાઈ જેવું સાંભળીને વર્તનમાં શ્રોતાઓને દુઃખ ન થાય, તેમ કહેવું. પણ પ્રરૂપણાને મૂકવાનું નહિ. પણ માત્ર બીજને સંભળાવવા જ અંગે સ્વસમથયુ અને પરમતોષા: બતાવવા જ કેટલાક ઇચ્છે છે. બિલાડી એમને એમ નહિં પીએ. જોઈએ. સત્યનાબપી થોડા હોય અને અસત્યનાખપી પહેલાં ઢોળે અને પછી ખાય. તેમ જગતમાં પણ ઘણા હોય.
કેટલાકનો સ્વભાવ પોતે નહિ સાંભળે પણ બીજા વ્યાખ્યાન દાતા કોણ હોઈ શકે?
સાંભળે તેમાંથી સમજવું છે. તેમને તમારા ફાયદા માટે આપણે સ્વના ગુણો અને પરના દોષો જાણીને
વિચારવાનું હોય, તે આત્મા જેણે સાંભળેલું જ શું કરવું? પહેલાં પોતાના આત્માને સુધારવો તેથી
સાંભળવું છે. સાધુ સિવાય વ્યાખ્યાનનો બીજાને હકન આપ્યો. ધર્મ
કાગડો ચાંદીમાં ચાંચ મારે અને નબળું ઢોર હોય જિનેશ્વર મહારાજે કહેલો છે. પણ પ્રકલ્પ જાણનાર
તેને ચાંચ મારીને ચાંદુ કરીને પણ ચાંચ મારે છે. એવા સાધુને તે કહેવાનો હક છે. જે પોતે હજુ છે
આપણે જ એવા છીએ કે બોલીએ નહિ, ત્યાં કાયની વિરાધનારોકીનથી, તેને બોલવાનો શોહક? આવું ગૃહસ્થો બોલે. પૃથ્વીકાયની વાત ઘટાવીને કરસો સુધી ચેન પડતું નથી. પાંચમા આરાના જીવો પોતાના તે કપટીમાં જ ખપે. છકાયની રક્ષા કરનાર જ તે
ફાયદાનો વિચાર નથી કરતા, પાંચમા આરાના જીવો બોલાવને અધિકારી છે. જે પોતે હિંસાથી છુટી જાય તે
5 વક્ર જડ જેવા છે. ખેલ ન જોવાની વાત સ્વ સમયના છોડાવવાને લાયક ગણાય. પહેલાં પોતાનું બુઝાવે. ગુણો અને પર સમયના દોષો જાણીને બડબડાટ કરવા બાદબીજાનું, તેમ આત્માનુંસધાર બાદ બીજાને ઉપદેશ માટે સમજાવતો નથી. કાચમાં પ્રતિબિંબ પડે તે આપે. પહેલાં પોતાનું સાધી લે ઉપકાર કરવાને લાયક દુનિયામાં દેખાવા માટે તેમ ગુણો દોષ કહેવા માટે એમ કોણ જેને પોતાને સિદ્ધિથઈ હોયતે. પહેલાં પોતાના નહિ પણ તે જાણીને જેમ કર્મને ફાડી નંખાય તે શબ્દ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. સર્વવિરતિમાં સો કર્મ ઉપર હળાહળ ઝેર જાગ્યું છે તેથી વાપર્યા. બીજું
- ' કર્મ સિવાય બગાડનાર છે જ કોણ? આ સંસારમાં
Page #379
--------------------------------------------------------------------------
________________
(પ્રિલ : ૧૯૩૯
. . . શ્રી સિદ્ધચક્ર એક જ છે
હવે તમામ જીવો શુભાશુભ પોતાના કરેલા કર્મને લીધે જ ફળ આપણને નુકશાન કરે તે બધા આપણા મિત્રો જ છે. પામે છે. બીજો તો નિમિત્ત માત્ર છે. અનંત જ્ઞાન દર્શન તેમના ઉપર દયા જ કરવી યોગ્ય છે. વીરના વચન ચારિત્ર વીર્ય સુખ એ કોણે રોકેલ છે? કર્મોએ તેમ જયારે હૃદયમાં જચશે, ત્યારે જ આત્માનો ઉદ્ધાર સમ્યકત્વ પહેલો પામેલ હોય તેના કરતાં નવો થશે. બીજાનો વાંક દેખાય એ જ અજ્ઞાનતા. કોઈ સમ્યક્ત્વ પામેલને કર્મ ઉપર સખ્ત દ્વેષ આવે. આપણું દુનિયામાં ભું કરનાર છે જ નહિ. રૂપિયા તત્ત્વાર્થમાં જણાવેલ છે કે અમુક કરતાં અમને દેતાં પણ કોઈ ભૂંડું કરવા તૈયાર થતો નથી. તેમ કોઈ અસંખ્યાત ગુણી નિરા, ચોથા ગુણસ્થાનકવાળા છે
કોઈનું ભેગું કરી શક્તો નથી. કરતાં પાંચમાને અસંખ્યાત ગુણી નિર્જરા,
- કેટલીક વખત એમ બને છે કે, માંહોમાંહે લડાઈ
થાય છે ત્યારે જયારે વાતમાં ભૂલ સમજાય સમ્યત્વીથી દેશવિરતિને તેનાથી સર્વવિરતિવાળાને
ત્યારે પશ્ચાતાપ થાય, જો આત્મા સીધો હોય તેનાથી અનંતાનુબંધની જડજે ખપાવે તેની અસંખ્યાત
ત્યારે. જયારે આત્મા સીધો ન હોય ત્યારે એમ કહે ગુણી નિર્જરા થાય. જયારે રૂંવાડે રૂંવાડે થાય કે કર્મને કે એ તો ઠીક પણ પેલાનું શું? અરે તું તો એમજ કહે ફાડી નાંખ્યું. ચીરી નાંખ્યું ત્યારે અનંતી નિર્જરા થાય. છે, એવો જ છો. જુઠાં ગુલબાંગ ઉડાડનારા કેટલાક જેમ કર્મ ફાડી નંખાય, તથા બોધો વિધેયઃ મિથ્યાદ્રષ્ટિ હોય છે. સાચું માનેલું જૂઠું ઠરી જાય તો બીજું સમ્યકત્વ તરફ વળેલો હોય તેના પરિણામની ધારા જુઠું ઉત્પન કરી દે છે. જૂહું કેવી રીતે ગોઠવીને ઘણી
જ બોલાય છે? તે સમજે. આવી દશા દેખીને તેઓના હોય, માટે એક જ વાત સમજવાની કે કર્મને કેમ ઉપર અનુકંપા રાખો તમો તમારું કાળજ ઠેકાણે વિદારી નાખું? ફાડી નાખું? ધર્મની પ્રવૃત્તિ આજકાલ
રાખજો. તમાસો જોવા માટે કુતુહલ જોવાવાળા ઘણા વરરાજા વિનાની જાન જેવી છે.
ઓછે શાંતિ જાળવજો, એ જ સાચો ઉપાય છે. ખરાબ
ખરાબ ગંધે બહાર આવે તો સારામાં સારી બાબતથી ધર્મ પ્રવૃત્તિનું લક્ષ્યબિંદુ શું?
જ બહાર આવવું. પાડવાના રસ્તા અનેક કરે તેમાં આનું સાધ્ય કર્મનો ક્ષયોપશમ જ હોવું જોઈએ.
પડવું નહિ. કુથલીમાં ભાગ ન લેવો. એટલી મારી કર્મની નિર્જરાએ એક જ મુદ્દો રાખો. દેવલોક, સુચના છે. મનુષ્યપણું, નહિં પણ એકજ સાધ્ય રાખો. કર્મ ગુણ દોષ જાણીને કરવું શું? વિદારણ કરવાનું. જીવ માત્ર કોઈ કોઈનો શત્રુ હોય પહેલા અધ્યયનમાં જૈનશાસ્ત્રના ગુણો અને જ નહિ. શત્રુ જો કોઈ હોય તો તે કર્મ જ છે. જેટલા બીજામાં દોષો જણાવી ગયા. તે બને જાણીને
કર્મનું વિદારણ થાય, તેવી સમજ કરવી જોઈએ.
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
( એપ્રિલ : ૧૯૩૯ પહેલાથી ભાવોલ્લાસ થાય, અને તેથી વ્યાજબી છે ભૂલને ભૂલ તરીકે માની નહિ. સાંભળી નહિં, તેનું પણ કર્મ વિદારણમાં દોષ કહેવા શું ઉપયોગી? કારણ, આ જીવ હજુ વસ્તુની કિંમત સમજયો ગુણો જાણવાથી ભરોસો વધે અને તેથી નથી. નહિ તો શત્રુ હોય અને ભૂલ કાઢે ત્યારે પરિણામની તીવ્રતા થતાં તેથી કર્મ વિદારણ થાય. તેનો ઉપકાર માને. ધારો તમારા બચ્ચાંને દોષ બોલવાથી કર્મ વિદારણ કંઈ રીતે થાય? દોષો કંઠો પહેરાવીને બહાર મોકલો. કંઠો પડી ગયો ત્યારે જાણવા શું ઉપયોગના? આ જીવ દોષિત છે કે નહિ? શત્ર કહે કે, શેઠ આ પડી ગયો. તો શું શેઠ એમ કહે કે દોષવાળો છે ત્યાં સુધી દોષ જાણવાની જરૂર અને તેથી કહ્યું માટે મારે તે નહિ જોઈએ? શત્રુપણું ક્યાં ગયું? તે ટાળી શકવાનો કુપથ્ય સેવનાર દવા ખાય તો પણ હારની કિંમતમાં તણાઈ ગયું અને ઉલટા તેના ગુણ લાભ ન થાય. આત્માના દોષો જો ન જાણે તો ઉંચો કઈ
ગાવા મંડે. શત્રુના ગુણ નથી ગવાતા હારના ગુણ રીતે ચઢી શકે? પોતાના અવગુણો દેખાડે તેના ઉપર
ગવાય છે. આપણે ગુણ બતાવે તેનો તે શત્રુ હોય તો આદર રાખે તે જ ઉંચો ચઢી શકે. જ્યારે પોતાની ભૂલ
પણ આભાર માનવાનો આસમતા આત્માની નથી. જોવી નથી, સુધારવી નથી, તેના પ્રત્યે અણગમો નથી.
આ સમતા હારની છે. હારની ત્યાં કિંમત છે. જ્યારે તો કહેવાવાળા પ્રત્યે ગુસ્સો થાય. “રિસ કર દેતાં
કિંમત સમજનારને શત્રુનો પણ આભાર માનવો પડે. શિખામણ ભાગ્યદશા પરવારી સુણજો સાજનો રે”
તેમ જેને આત્માની કિંમત સમજાણી હોય, તે ચાહે જેમ શિખામણ દેનાર ઉપર રીસ કરવાથી, ભાગ્યદશા પરવારી જ સમજવી.
તેવા કઠોર શબ્દો કહે, પણ ચીજ તો મેળવી આપે છે વસ્તુની કિંમત કરતાં શીખો.
ને ? ભૂલને અંગે ખાસડાં મારે તો પણ તે કબુલ એક સોની હતો. તેને ત્યાં બીજા શીખવા જાય. કરવાનાં. જયારે હારની કિંમત સમજાણી તેની સાથે સોની બીજા છોકરાઓને અંગે કહે કે આ સારું કર્યું. ભૂલ પણ સમજાણી. ત્યારે ગુણવાળાએ પ્રશંસા અને આવું બીજું કર અને પોતાના છોકરાનું અવખોડે. કિંમત તેમ આત્માની અંદર લાગેલા દોષોના નુકશાન છોકરોઃ –મારું તો સારું કહેતો જ નથી. એક વખત ન સમજાય ત્યાં સુધી આવેલા ગુણોની કિંમત જ નથી. પોતાનો ઘાટ બીજાને બતાવવા આપ્યો, અને અવગુણને ગુણ તરીકે ન માનો વખાણ કરાવ્યા અને પોતાની પાસેના ઘાટ માટે આત્માના દોષો જાણવા જરૂરના છે. તે કબુલ,
જ્યારે બાપે અવખોડ્યો. ત્યારે છોકરો હસવા લાગ્યો પણ તમે તો કાન પૂછનારને કેડ બતાવો છો તેવું અને કહે કે પેલો ઘાટ મારો છે અને આ તો મારો થયું. તમે તો પરસમયના દોષો બતાવવાનું કહ્યું. નથી. જેને ભૂલ સાંભળવી ન ગમે તે શીખી જ ન શકે. બીજા શાસ્ત્રોપર દ્વેષ કરવાનું કારણ એ જ છે કે,
Page #381
--------------------------------------------------------------------------
________________
એ (એપ્રિલ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર
. ૨છે. અવગુણને ગુણ કરીને બતાવે છે. ન માંસ ગર્ભમાંથી પણ ચૂત થાય છે. ત્યાં સો નો ભરોસો ભાણદોષઃ મધ, માંસ અને મૈથુન ઉપર અરૂચિ શો? વાણીયા જમે આજ અને ભાટ જમે કાલ જેવું ત્યારે જ થાય કે જયારે પરસમયનો દોષ થયું. તેમ ગૃહસ્થાશ્રમ તો કરી લો (આયુષ્યની ખબર બતાવીએ યજ્ઞમાં જોડાયેલો બ્રાહ્મણ જો માંસ ન નથી) વાનપ્રસ્થ પછી વાત, આવાં શાસ્ત્રોના ખાય તો એકવીસ કલ્પો સુધી ઢોર થાય. જો આવાં વાક્યોને પ્રમાણિક માનવામાં આવે, તો કર્મ વિદારણ શાસ્ત્રોને પ્રમાણિક માનવામાં આવે તો દોડતાને ઢાળ કરવાને કઈ રીતે ઉદ્યત થઈ શકે? પર સમયના દોષોન મળી જવા જેવું થાય. એમાં કંઈ નહિ અને તેને પુષ્ટિ બતાવ્યા હોય તો તેને ટાળવા તત્પર થઈ શકે નહિ. માટે મળે તો શું થાય? ગૃહસ્થાશ્રમ વિના વાનપ્રસ્થાશ્રમ સ્વના ગુણો જાણે અને પરના દોષો જાણે ત્યારે આત્માનું થાય જ નહિ, એમ જણાવે એનો અર્થ શો? એક પછી જ કલ્યાણ કરી શકે. જમે ઉધાર બન્ને બાજુ તપાસવી બીજું થાય એમ નિયમ બંધાય ત્યારે દુનિયા તો વિષય જોઈએ. ત્યારે હિસાબ સાચો જણાય. તેમ અહીં જેવી તરફ ઢળેલી જ છે. એમાં ઉલટી પુષ્ટિ જ થાય. તેથી જ્યાં
લાગણીથી સ્વના ગુણો જાણો તેવી જ લાગણીથી પરના સુધી તેનું અપ્રમાણિકપણું ન બતાવવામાં આવે ત્યાં સુધી
દોષો જાણો. માટે પરના દોષો જાણીને આત્મા તે તરફ વિષય કષાય કેમ છૂટી શકે? સો વર્ષની અપેક્ષાએ
કોઈ રીતે ઝુકાય નહિ. તે માટે ર્જાણવા જરૂરના છે. ગૃહસ્થાશ્રમમાં પચ્ચીસ વર્ષ સુધી રહેવું જ જોઈએ,
જેટલું આગળ વધવાનું તેટલું જ મેળવેલું બચાવી પછી તો વાનપ્રસ્થ થવું જ જોઈએ. પુદ્ગલાસ્તિકાય
રાખવાનું. સ્વના ગુણો અને પરના દોષો જાણવાના. રૂપી જ પુદ્ગલ છે. પરમાણુંથી ચાહે તેટલો સ્કંધ રૂપી જ
શ્રુતિ સ્મૃતિમાં શ્રુતિ ઉત્તમ જવાબ શ્રુતિ ચાહે તો છે. રૂપી પુગલો જ છે. પુદ્ગલો સિવાયમાં રૂપ નથી.
બ્રહ્મચર્યાશ્રમમાંથી, ગૃહસ્થાશ્રમમાંથી ગમે તે દિવસે જીવ ચેતનાવાળો છે અને જીવ ચેતનાવાળો જ છે. આ બને ઉભયાવધારણ છે. તેમાં ગૃહસ્થાશ્રમમાંથી
1. જયારે સંસારને માટે ઉદ્વેગ થઈ જાય, તે જ દિવસે
- દિક્ષા લઈ લે. શ્રુતિકારોએ જૈન શાસ્ત્રકારોએ નિયમ વાનપ્રસ્થ લેવાનું એમાં ગૃહસ્થાશ્રમ એ પણ એક કર્તવ્યની ચીજ થઈ ત્યારે ભાઈ આયુષ્ય માટે કંઈ કરેલ નથી. ત્યારે સ્મૃતિને વળગી તો શી દશા થાય? દસ્તાવેજ કર્યો છે? જે ચીજ પોતાના કાબુની નથી
ગુણ માટે દોષો જાણીને (સ્વ સમયના) અરે તારે ઘેર અને તેને માટે દસ્તાવેજ કરવા બેસે તે માણસને લાય લાગી. એમ કરીને બેસી રહેવાનું નથી. તણખો કેવો કહેવો? ગાંડો જ. જે પોતાના તાબાની ન તારે ઘેર ન આવે તેની તપાસ રાખવી. જેવી રીતે કર્મનું હોય તેનું રજીસ્ટર કેમ કરાય ? અરે મનુષ્યો વિદારણ થઈ જાય તેવી સમજણ લેવી. તુંબડીમાં હીરા
Page #382
--------------------------------------------------------------------------
________________
": "
જીનિરાક
આ એપ્રિલ : ૧૯૩૯ મોતી નાખ્યા હોય કે કાંકરા નાંખ્યા હોય બન્નેનો ધર્મને અંગે સારા શબ્દો વગર સમજના પણ કેમ ખખડાટ તો સરખો જ. જેનો કંઈ અર્થ ન જાણીએ તે સારા ન લાગે ? તેમ પાપના શબ્દો ખરાબ તે નકામું. અર્થ વગર પણ સૂત્રના સંસ્કાર પડે છે. માટે ખરાબ જ છે. વિનાયકજીને આગળ જોડવાનું કાકા મામાનો અર્થ નથી સમજતો છતાં શીખવવામાં પાછળ જોડી દીધા જેવું કર્યું. અર્થની સાબિતી આવે છે. કેમકે સંસ્કાર પડે માટે. તેમ આ ધર્મના કરવા માટે જતાં મૂળ સારૂં છે, એમ સંસ્કારો આવે એ કેમ નથી ગમતું? તમારા શબ્દો વગર જણાવી દીધું. સમજીને જે કાકા સાહેબ આવો કહે તેમાં અર્થના પણ બોલતાં શીખવવા છે, ત્યારે ધર્મના શબ્દો અને વગર સમયે કાકા સાહેબ આવો કહે તેમાં ઘણો વગર અર્થ સમજાયે પણ સંસ્કાર માટે જરૂરના છે. જ ફેર. અર્થ વગરનું સૂત્ર મૂંગા જેવું મૂળ સૂત્રમાં બધા પોતાને કરવું નથી અને બીજાને ન કરવા દેવું એમ ગુણો છે પણ અર્થ વગર તે બધા મૂંગા જેવા છે. કહી શકાય નહિ ત્યારે આવી યુક્તિ રચાય બિલાડીએ કથંચિત્ સ્માત સહિત બોલવું તે જૈનમત એ બધું બગલાને નોતરૂ આપી થાલીમાં ખીર પીરસી અને કહ્યું સાચું અને ચાતુ વિના બધું ખોટું. મર્મને સમજવો બહુ કે ખાઓ ખીર છે. ખુલ્લી છે અને નિમંત્રણ છે છતાં જ મુશ્કેલ છે. ઉંડાણમાં ઉતરાય ત્યારે હાથ લાગે તેમ છે. બગલો તે લેવાને અશક્ત. આમાં બિલ્લીની દાનત શી? બંધન જાણવા છતાં બંધનમાં રહેવું કેમ તેમ ધર્મ ઉઠાવવો હોય તે એમજ કહે કે અર્થ વગરના ગમે છે? સૂત્રો શીખવવા શું કામના છે એમ કહે મોઢાથી નાતો
પહેલા બીજા અધ્યયનના સંબંધમાં પહેલાના ન કહી શકાય માટે અર્થને વચ્ચે લાવવું છે અને અર્થ
ગુણો અને પરના દોષો બતાવવામાં આવ્યા. તેનો મુદ્દો વગરનું નક્કામું એમ જણાવવું છે. મંત્રોના અર્થ
જાણીને કર્મના પ્રતિબંધને તોડવાનો, બેડી તોડવાનો હુકમ સમજવાના નથી હોતા, છતાં ઝેર કેમ ઉતારે છે?
થઈ જતાં કઈ પળે બેડી તુટે એમ ઈચ્છે તેમ નાનાં છોકરાં નાનો છોકરો માને રાંડ કહે તેમાં તે સમજતો નથી,
પણ બંધનને તો જાણે છે. માંકડને બચાવવા પ્રયત્ન છતાં મા તેને કેમ મારે છે? ખોટા સંસ્કાર ન પડે
કરતાં પણ તે બંધનથી મુક્ત થવા તુરત જ દોડે છે. ત્યારે માટે કાકા આવો એમ બોલવતાં બોલે ત્યારે કેમ
આ જીવને ન ગમતાં છતાં બંધનમાં કેમ રહે છે? ખુશ થાઓ છો? અને રાંડ કહેવડાવતાં કેમ ગુસ્સો
ઘોડાને તેની મહેનતના બદલામાં જ ખવરાવવામાં કરો છો? સારા શબ્દો વગર સમજણના ગમે છે અને
આવે છે. છતાં ઘોડો કે ગાય કે કુતરૂં પોતાની જગા ખરાબ શબ્દો વગર સમજણના ખટકે છે. તો
પર બંધાવા કેમ તૈયાર રહે છે. જો બંધન સારૂં જ
Page #383
--------------------------------------------------------------------------
________________
એપ્રિલ : ૧૯૩૯
ઉને
હોય તો પહેલાં જ કેમ નહોતું ગમતું? જેમ ખોરાકની નજીકમાં લાવવી. તે ઉપક્રમ. સોનીને નંગ જડવું લાલચે ઘોડો, ગાય, કુતરૂં ફસાય છે. તેમ જીવ હોય તો પહેલાં થાલીમાં મેલીને પછી ઘટના કરે. વિષય કષાયથી ફસાઈને બંધાવા ઇચ્છે છે? પહેલાં મગજમાં લાવવું જોઈએ. અનુક્રમ સામાન્ય અગ્નિના ભયથી છૂટવા પશુ પણ ઇચ્છે છે. નામઢુત, જ્ઞાનાવરણીયનો ક્ષય કે ઉપશમ વગર" તેમ જે સંસારને દાવાનળ સમજનાર તેમાંથી છૂટવાને થઈ શકતો નથી. આ બધું ધ્યાનમાં આવ્યા બાદ કેમ ન ઇચ્છે? પણ “ક્યા કરે નર બંકડા કે થેલીકા પ્રમાણ, ક્ષેત્ર, ભાવ વગેરે વિચારે ત્યારે શાસ્ત્ર ઉપસ્થિત મુખ સંકડામાં કર્મની ફાંસીમાં ફસેલા તે કઈ રીતે નીકળે? થાય. જજ જજમેન્ટમાં વાદી પ્રતિવાદીની કઈ દલીલ ગળાના બંધન ન છૂટે ત્યાં સુધી બળી મરવું જોઈએ. લે અને આ ઉપરથી હું આમ માનું છું અને તેથી આમ કર્મ એ જ જીવને બાંધી લેનાર છે. કર્મ જેમ ખરાબ ચુકાદો આપું છું. બન્ને પક્ષોની દલીલને સ્થાન આપ્યા બેડી જેવાં તેને અંગે તોડી નાખવાની ઇચ્છા અને જુસ્સો વગર ચુકાદો અપાય જ નહિ. એટલે જે સૂત્ર ચાલે છે. આવ્યા વગર રહે જ નહિ. જેમ કેટલાકને બોલવાની તે પર કે ઉભય સમયનું છે તે સ્વસમયમાં શેનો ટેવ જ તાણીને બોલવાની હોય છે. તેમ જુસ્સાવાળાને અધિકાર. જ્ઞાનનો દર્શનનો કે શેનો. પછી એ વક્તવ્યતા તાણીને બોલાઈ જ જાય. વૈરાગ્યને અંગત-વર્ગવધારે ક્યાં ઉતરે છે. એ જણાવીને નક્કી કરાય ત્યારે ઉપક્રમ આવે. ભીમસેન ત - વર્ગ ન બોલી શકે. કાવ્યકારોને નામનો અધિકાર થાય. અર્થાધિકારમાં કહેવાની જરૂર કહેવું પડ્યું કે વકત્રાદિ વધારે ઉચિત્યે કર્મને અંગે જે છે. અનુયોગદ્વાર જેને હિસાબ શીખવા હોય તેણે કુંચી જુસ્સો આવ્યો તેમાં એ એમ થાય જ નહિ. ઉપર ધ્યાન પહેલું આપવું જોઈએ તેમ અનુયોગ કરવા જુસ્સામાં એ એમજબોલાય કર્મ ઉપર એટલો તિરસ્કાર વાળાએ અનુયોગદ્વાર લેવું જ જોઈએ. અર્થાધિકાર દરેક છૂટવો જોઈએ કે તેને ફાડી જ નાખું.
અધ્યયનમાં જુદા જુદા જ હોય. તેના બે પ્રકાર છે. જેમ વ્યાખ્યા કેટલા પ્રકારે થઈ શકે?
રસોઈ કરવી એટલે દાળ ભાત વિગેરે સમુચ્ચયથી - દરેકસૂત્રની વ્યાખ્યા ચાર પ્રકારે ઉપક્રમ, નિક્ષેપ,
કહેવાય રોટલી કરવી. ભાત કરવો એ બધુ રસોઈમાં જ નય અને અનુગમ, ઉપક્રમ સિવાય નિક્ષેપ થઈ શકે જ
આવી જાય. સમુચ્ચયથી ભણવું વેપાર કરવો. એમાં નહિ. હાથમાં ન લઈએ કે પાસે ન લાવીએ. તેનો ઘાટ
પેટા ભેદ અનેક હોય. રસોઈ કરવી એને અંગે દરેક થઈ શકે નહિ. તેમ જે સૂત્રની વ્યાખ્યા કરવી હોય,
ક્રિયા જુદી જુદી સમુચ્ચયથી અને પેટા ક્રિયાથી એક તેને મગજમાં નજીક લાવવી જોઈએ. દૂરની વસ્તુને
સામાન્ય ક્રિયા અને બીજી વિશેષ ક્રિયા એકસમુચ્ચયથી
Page #384
--------------------------------------------------------------------------
________________
:::::
| ઉછે
(એપ્રિલ ૧૯૩૯) અને બીજું ઉદ્દેશથી કૃતસ્ય કરણે નાસ્તિ તેમ પ્રાગેવ અંદર ત્રણ વસ્તુ જરૂર હોવી જોઈએ. વૈયાઓ નિર્યુકિતકારેણ ભણિત.
(વિદારક) કર્મને આત્મા વિદારે છે એમ બીજા ધર્મીઓ સામાન્ય અને વિશેષતે બને કેમ? માને છે. કોઈપણ કામમાં પ્રભુ ઇચ્છા એમ ક્યારે બોલી
જયાં પહેલાં શરૂ કરતાં જણાવ્યું કે પહેલામાં શકીએ? યાત્રાએ ન જઈ શક્યા શું કરીએ ભગવાનનો ભણવાનું બીજામાં સમજવાનું. રસોઈ શબ્દ તો હુકમ નહિં. એમ નહિ, પરંતુ આપણને આપણા કર્મનો બધામાં લાગુ પડી જાય છે. જયારે ઉદ્દેશાઓ ઉદયનહિ તેથી આ જગત કોણે બનાવ્યું? જ. પરમેશ્વરે પેટા-વિભાગો બતાવો ત્યારે સમજાય. નિર્યુક્તિકાર એ જવાબ સંસ્કારો પડ્યા છે, માટે બોલાય છે. મહારાજા આગળ પોતે જ કહેવાના છે. હવે, આ ખોટા સંસ્કારોથી બચવું જોઈએ અધ્યયનનું નામ શું? જેમ મનુષ્ય એ જાતિવાચક ભવિષ્ય સુધારવા ઇચ્છનારે સંસ્કારો (ખોટાથી) સામાન્ય (દેવતા, નારકી, પશુથી જુદો.) એનું નામ થી ચેતવું જરૂરનું છે. ખરાબ કામ થયું તેમાં પ્રભુની ઓઘ સામાન્યથી અર્થ નથી સરતો જેમકે મનુષ્યને મરજી પ્રભુએ કર્યું તે ખરું. લગ્નના નિર્ણયમાં અમે, બોલાવ વ્યવહારમાં દેખીએ તો પદાર્થને વ્યક્તિને છોકરો જણવામાં બાયડી, અને નવું જુનું થાય તેમાં બોલાય છે. અધ્યયન એ સામાન્ય. ઉદ્દેશાથી વિશેષ ભગવાન કે પ્રભુ. ભગવાનને વચ્ચે લેવા દેવા નથી ખબર પડે. નામ નિષ્પન્ન નિક્ષેપાને આશ્રીને તો બુદ્ધાણં, બોયાણ, તિજ્ઞાણ તારયાણું, કેમ કહ્યું? નિર્યુકિતકર કહે છે કે સૂત્ર ચાલે પછી અધ્યયનનું પરમેશ્વર જ આપણને બોધ આપ્યો સૂર્યના અજવાળાથી નામ વૈયાલિય (વૈતાલીય) શું કામ પાડ્યું? વલય કાંટો સૂઝયો અને બચ્યા! તેમાં અજવાળાએ કાંટાથી કેમ ન પાડ્યું? નામ-નિમિત્ત-તત્વ નામનો જ્યારે બચાવ્યા., તેમ અહિ આ જીવ કર્મનો ક્ષયોપશમ ક્ષય વિચાર કરીએ. ત્યારે સ્વરૂપ માલમ પડે તેથી. કરે તે પોતાના ઉધમથી તેમ ઉધમની સાફલ્યતાનો ક્રિયાની સાથે શું હોઈ શકે?
આધાર પ્રભુના જ્ઞાન ઉપર, કોશેટાના તાંતણે તાંતણે શાસ્ત્રકાર કહે છે કે દુનિયામાં ક્રિયા પ્રસિદ્ધ હોય બંધન વધતું હતું એક કાંટાથી બચી બીજે પગ મૂક્તાં તો ત્રણ વાતો તેમાં જરૂરની હોય ક્રિયા. ક્રિયાનો કરનાર બીજે પગે કાંટો વાગ્યો. તેમ દુઃખને નાશ કરવાનો અને પદાર્થ ક્રિયાને કર્તા અને કર્મ જરૂર હોવાં જોઈએ. ઉપાય કરીએ પણ એક કાંટાને બદલે બીજો કાંટો લાગે તેમ વૈયાલય એટલે વિદારી નાખવું ફાડી નાખવું એ તેમાંથી છૂટવા જતાં ત્રીજો વાગે તેમ અંધારામાં કાંટા ક્રિયાવાચક શબ્દ રાખ્યો. ત્યારે ત્રણ ચીજ જાણવી જ ટાળવાનો ઉધમ બમણા લગાવે તેમાં પ્રભુજ્ઞાન એ જોઈએ. ફાડવું એટલે ક્રિયા, ફાડનારો અને લાકડાં અજવાળાનું કામ કરે છે. ઉપદેશવાળા પ્રભુ અજવાળું ત્રણેનું સ્વરૂપ સમજાવું જોઈએ. વૈતાલીય અધ્યયનની (જ્ઞાનનું) આપે પણ તમારે તે પ્રમાણે આંખ ઉઘાડીને
Page #385
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
ઉ૦૩ બંધન જોઈને પાછા હઠવું જોઈએ.
સમ્યગદર્શન, શાન, ચારિત્ર, તપસ્યા, વૈયાવચ્ચ, ધર્મરૂપ શમશેર શા માટે?
વિનય, સમાધિ એકેક તીવ્ર એટલો છે કે કર્મનો નાશ ઉપદેશ જરૂરનો અજવાળું જરૂરનું, પરંતુ કરી શકે તેમ છે હથિયાર તો મલ્યાં પણ શત્રુ દેખાતો આપણા પ્રયત્નની ખામીને લઈને કાંટા લાગ્યા જ નથી. કરે છે. તેથી કર્તા જીવ. કર્મ કર્તા કે જીવ કર્તા? જીવે જીવ કર્મ વિદારવામાં તત્પર, જ્ઞાનાદિ સાધનો કર્મનાં પુલો બાંધ્યાં, એજ કર્મનો કર્તા કર્મન આવે છે પણ શત્રુ ક્યાં? સિદ્ધ મહારાજને કેટલી નિર્જરા? તેમ જીવ નાચે જે આત્માને ઈષ્ટ નહિં તેવું કર્મ કોણ તેમની પાસે આત્મામાં જ્ઞાનાદિ બધું છે, છતાં નિર્જરી કરે છે? દુ:ખ થવું હેરાન થવું એ બધું કોણ કરે છે? કેમ નહિ? શત્રુ જ ન હોય ત્યાં પછી બાંધવા કોને? આત્માની ઈચ્છા વગરના કાર્યો કરનાર કર્મ છે. જ્યાં કર્મ જ નથી ત્યાં નિર્જરા કોની કરવી? સાધન આત્માના ગુણો પ્રગટ કરવામાં જીવ કર્તા બે ઘોડે ચઢવા વગેરે છે. પણ શત્રુ જ ક્યાં છે? બળવાન છે સાધન છે જેવું થાય છે. ધોલ ઠોકી તને હાથે વાગી કે શરીરે વાગી? પણ શત્રુ જ ન હોય ત્યાં નિર્જરા ક્યાંથી થાય? ફાડવાના બેથી કાર્યો થતાં હોય ત્યાં બંનેને કારણ કહેવાં પડે સાધન જ્ઞાનાદિ, આત્મા ફાડનારો. કર્મોએ લાકડાં તરીકે જેવું કાર્ય તેવું જ કારણ સાંસારિક કાર્ય હોય ત્યાં કર્મ ફાડવાની ચીજ છે. ફાડવાના શબ્દો એવા છે કે લોકો કર્તા અને ધાર્મિક કાર્યની પ્રવૃત્તિમાં જીવ કર્તા, કર્મને ચીજમાં લઈ જાય. એ ત્રણેના ચાર ચાર પ્રકાર વિચારણ વિદારનારો તે કોણ? આત્મા શૂરવીર થાય તો કર્મને કરનાર કેવળ જીવ જ છે. વિદારી શકે. મારૂદેવી વનસ્પતિમાંથી પરભાર્યા કર્મને ફાડી નાખવાનું તેના સાધનો-રૂપ સગાઈનું મનુષ્યમાં અને કેવળજ્ઞાની. કર્મ જો જોરદાર થાય, તો વર્ણન નામ વગરનું નકામું તેમ અહિં અધ્યયનનું નામ સંસાર તરફ વધે શાસકાર કહે છે કે તમે રણાંગણમાં પાડવાનું જરૂરી. નામ કરતાં પણ સ્વરૂપની વધારે જરૂર છો. આ વખતે જો તમે દબાયા તો જિંદગીના ગુલામ છે. માટે નામ પહેલાં સ્વરૂપ જણાવ્યું. એ નામનું કોઈ થશો અને નહિ તો તમારું કોઈ નામ નહિ લે. અત્યારે બીજો અધ્યયન કરી દે તે કયું પ્રમાણિક તે ખબર પડે સુધી તમારી પાસે સામગ્રી નહોતી. હવે હથિયાર માટે પહેલાં સ્વરૂપ જણાવ્યું વેષ ઉપરથી જાતિની અને આવ્યા પછી કર્મ તને કેમ પીટી શકશે? રજપૂતના દેશની ખબર પડે. પણ નામની ખબર ન પડે. વેશ એ હાથમાં તરવાર હોય તો તેને કોઈપણ હલકી દશાએ દેશને ઓળખવનાર છે. માટે દેશ છોડવો પણ વેશ ન મૂકી શકે ખરો કે? તેમ આ જીવના હાથમાં ધર્મરૂપી છોડવો. તિલક ઉપરથી જાતિની ખબર પડે તેમ અહીં શમશેર આવી છતાં, કર્મની સામા નહિ મંડો તો અધ્યયન કોનું કરેલું વગેરે જણાવી તેનું નામ જણાવીશું. તમારી શી દશા થશે. વિદારણ કરવાનાં સાધનો વૈતાલિયનો ખરો અર્થ શો?
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉoછે
શ્રી સિદ્ધારા . (એપ્રિલ ૧૯૩૯) ભાટ ચારણમાં વૈતાલિય છંદ પ્રસિદ્ધ છે. રસના ઈંદ્રિયનું સ્વરૂપ મંગલાચરણ વખતે બોલાય છે. અહિં તો જેમાં કર્મ ઇંદ્રિયોમાં રસના ઇંદ્રિયમાત્ર કેમ લીધી? વિદારણની ક્રિયા બતાવવામાં આવે એ નામવાળો પાંચઈદ્રિયોમાં રસના ઇંદ્રિય જીતવી મુશ્કેલ છે. બીજી શબ્દ વૈતાલિય લેવાનો છે. સર્વજ્ઞનું કહેલું અને ગણધર ઇંદ્રિયના વિષયના વિજોગમાં વખત જાય તેમ તેમ તે મહારાજનું ગુંથેલું આ અધ્યયન છે. ઉપક્રમની જરૂર વિસરાઈ જાય છે. ત્યારે રસના ઇંદ્રિયમાં તેથી ઉલટું જ જત્યાં કે જ્યાં ઉપયોગીપણું સ્વરૂપ નિરૂપણના કારણો છે. જ્યાં સુધી ખાવાનું ન મળે ત્યાં સુધી બીજું ન સૂઝે જણાવીને મૂળ વસ્તુ ઉપર આવે છે. તેનું નામ જ પહેલામાં વખત જાય તેમ દુઃખ ઘટે વિધવાને વખત ઉપક્રમ નામ વૈયાલિય દેશભdયાલિયા બોલે ત્યારે જતાં દુઃખ ઘટતું જાય છે. પણ રસના ઇંદ્રિયને અંગે વિકેલ ભવ વૈકાલિક (દિવસનો છેલ્લો ભાગ) વૈયારિકે જેમ જેમ ટાઈમ જાય તેમ તેમ વધારે થતું જાય છે. બધી હોય ત્યાં પણ વૈયારિક. ૧૦૦વર્ષનું આયુષ્ય હોય તો ઇંદ્રિયનો આધાર રસના ઉપર છે. સ્પર્શ, પ્રાણ ચક્ષુ, ચોખા કેટલા ખાય? અનંતી જિંદગીમાં કેટલા ખવાય? શ્રોત્ર, ઇંદ્રિયના વિષયો નરમ પડી જાય. અનનન હોય ઘઉં ચણા નહિં સૂઝયા અને ચોખા કેમ ગયા? તો જ તનનન આ ઉપરથી સમજવું કે રસનાને જેટલી ચોખાની સ્થિતિને અંગે જ કર કોળીયાકહ્યા. બંગાળમાં છૂટ મૂકશો તેટલી વધારે હેરાનગતિ છે. મુખ્ય ખોરાક જ ચોખાનો તે ઉપરથી કોળીયાનું પ્રમાણ મોહનીયના નાશે સર્વનો નાશ. બાંધવામાં આવેલું આટલા બધા ખાધા છતાં જીવ તંદુલવિયાલય કમ્માણ મોહની કર્મોમાં મોહનીય ભૂખ્યો ને ભૂખ્યો કેમ જણાય છે? દરિયામાં નદીઓ જીતાયા પછી બે ઘડીમાં તો કેવળજ્ઞાન થાય, થાયને વર્ષો વર્ષ ભરાયા જ કરે છે, છતાં માસો માસ દિવસે થાય જ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને દિવસ ક્ષણે ક્ષણે કદી ભરાયો કે હવે નહિ માય એમ અંતરાયનો નાશ થઈ જ જાય. બીજા ચાર કર્મ થયું? દરીયામાં વડવાનળ ભક્ષણ કરી જાય છે. તેમ વેદનીય, નામ, ગોત્ર, આયુની સાથે જ સમાપ્ત થઈ આ શરીરમાં જઠરાગ્નિ ખોરાક આવે કે પચાવી નાખે જાય. મોહનીય એ કર્મનો રાજા છે. માટે જિનેશ્વર છે. સવાશેરની કાણી કોઠી ભરાતીજનથી જઠરાગ્નિ માટે વીતરાગ શબ્દ રાખ્યો. રાગદ્વેષ જાય નહિ કર્મના ઉદય થયેલી છે. જ્યારે બુઝાવવા માટે જ ત્યાં સુધી કલ્યાણની કોટી થાય નહિ. જે રાગદ્વેષ ખોરાક લેવો છે ત્યારે આગ ઓલવવા માટે ગમે તેવું ટાળવાના છે. પાણી નાખીને બુઝાવી નંખાય છે. તેમનું ગમેતે ખોરાક અનુસંધાન પેજ - ૧૦૮ લેતે આગ બુઝાવવા માટે એ મુદો રાખતો બુઝાવાનો સંભવ છે.
(અપૂર્ણ)
Page #387
--------------------------------------------------------------------------
________________
| તીર્થયાત્રા-સંઘયાત્રા (ગતાંકળી ચાલુ) તે ભૂમિના મધ્ય ભાગમાં નાટકનો મંડપ કરી અને નાટક પણ ભક્તિની આશાએ તે નાટક મંડપનો ભૂમિ ભાગ અત્યંત મનોહર કર્યો, ઉપરનું સૂત્ર વાંચીને તેના ઐદંપર્ય સાથે તે સૂત્રને પછી મંડપનો ઉપરનો ભાગ તૈયાર કરી અખાડો તૈયાર સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે જે કરી મણિપીઠિકા વિકર્યો, અને તે મણિપીઠિકા ઉપર સૂર્યાભદેવ નાટક કરે છે, તેમાં ભગવાન મહાવીર પરિવાર સહિત સિંહાસનની રચના કરી. આવી રીતે મહારાજાની સર્વજ્ઞતા અને સર્વદર્શનીયતાને લીધે જ નાટકનું સ્થાન તૈયાર કર્યા પછી પણ સૂર્યાભદેવતા
નાટક દેખાડવું એમ કહી શકાયું નથી, પરંતુ વસ્તુતાએ
શ્રમણભગવંત મહાવીર મહારાજની ભક્તિને અંગે નાટકની શરૂઆત કરતાં ભગવાન મહાવીર
જ નાટક છે અને તેને જ લીધે રંગમંડપ તૈયાર કરવા મહારાજનો વિનય કરતાં આજ્ઞા માગે છે. જુઓ તે
પહેલાં પણ શ્રમણભગવંત મહાવીર મહારાજ ને રચના અને આજ્ઞાનું સૂત્ર
પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા હતાં અને રંગમંડપ સમાં મä મહાવીર તિવૃત્તો ગાયાર્દિ- વિગેરે તૈયાર કર્યા પછી પણ નાટક કરવાની પાપાહિ રે ૨ વંતિ નમંતિ ૨ ના શરૂઆતમાં સુર્યાભદેવતા શ્રમણ ભગવંત મહાવીર ઉત્તરપુછમ વિસીમા તાત ૨ ના મહારાજને પ્રણામ કરે છે અને આજ્ઞા માગે છે. સૂત્રકાર વેત્રિયસમુઘાણ, સોહતિ ૨ ના સંવિ- સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “જે મૂરિયારે તે સમાસ ज्जाइं जोयणाई दंडं निस्सरति २ ता अहा भगवओ महावीरस्स आलोए पणामं करेति २ त्ता વાયરે ૨ દારૂ ૨ તો વિવ્યિ - અનાજ કે કયવ તિરું અર્થાત્ સૂર્યાભસમુપાઈ નાવ વકરાન્ન ખૂમા દેવતાએ તે રંગમંડપની વ્યવસ્થા કર્યા પછી શ્રમણ નિકળત્તિ, નામU મતિજ પgરે ભગવત મહાવીર મહારાજનાં દર્શન કરી પ્રણામ इवा जाव मणीणं फासो, तस्स णं बहुसम
ન જ ન કર્યા અને મને ભગવાન આજ્ઞા આપો એમ કહી
તીર્થંકર મહારાજની આગળ જે બત્રીસ બદ્ધ નાટક रमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे
કરેલું છે તેનો અધિકાર આગમોદયસમિતિ તરફથી पिच्छाघरमंडवं विउव्वत्ति अणेगखंभसयसंनि
છપાયેલ રાયપાસેણીમાં પૃષ્ઠ ૪૪ થી ૫૯ સુધી વિદે વાર બgયમામૃમમા' વિ . છપાયેલો છે અને તે ઘણો જ વિસ્તારવાળો છે આ ત્ર ૩યં ગવાયાં ૨ ાિપત્રેિ ૨ નાટકનો અધિકાર વિસ્તારવાળો હોવાને લીધે જ વિરતિ, તીરે જ વિયાણ ૩વર ના શ્રી ભગવતીજી શાતા ધર્મ કથા વિગેરે સૂત્રોમાં ભગવાન
vi સપરિવાર નાવ સામા વિતિ | તા : મહાવીર મહારાજ વિગેરે તીર્થકરોની તે ભૂરિયાને સમક્ષ માવને મહાવીર- પાસે જ્યારે જ્યારે દેવતાઓને આવવાનો પ્રસંગ સ ાતો પI વસતિ ૨ ત્તા માણસ હોય છે ત્યારે નાટ્યવિધિ થયેલી હોય છે તેને નાટ્ય મે માવં તવ સહાયાવરણ તિથ્થર - વિધિ જણાવવું ઘણું વિસ્તાર કરનારું થઈ પડે એ भिमुहे सण्णिसण्णे।
સ્વાભાવિક છે અને તેવો વિસ્તાર વારંવાર સ્થાને સ્થાને
Page #388
--------------------------------------------------------------------------
________________
ઉછે
શ્રી સિદ્ધચક્ર
એપ્રિલ : ૧૯૩૯
કહેવો એ વાચકને પણ અરૂચિ કરનારો થાય માટે લાઈનસર ઉભી થયા છે અક્કડપણે અર્ધી નમે છે પાછી તે દરેક સ્થાને આ રાયપાસેણીસૂત્રાની ભલામણ જ ઉંચી થાય છે લાઈનસર આગળ જાય છે અને સાથે જ નહીં રાયપાને અથવા બાવનવિર્દ એવી ઓગણપચાસ જાતનાં વાજીંત્રો ગ્રહણ કરે છે સાથે જ રીતે કહીને કરવામાં આવી છે અહિ પણ ક્રમસર વગાડે છે સાથે જ ગાય છે અને સાથે જ નાચે છે તે તે સૂત્રનો પાઠ નહિ આપતાં સંક્ષેપથી તે જણાવવું ગાયન તે વાજીંત્રોનું વગાડવું એટલું બધું મનોહર હતું વીગ્ય ધાર્યું છે.
કે જેને અંગે શાસ્ત્રકાર મહારાજ દેવરમણ થઈ ગયું સુયાભદવતાના પૂરગ અનવિકલ્વણ શક્તિ. હતું એમ જણાવે છે, આવી રીતે નાટકનો પૂર્વાંગ કરીને
સૂર્યાભદેવતાએ જમણી ભૂજા લાંબી કરી તેમાંથી પ્રથમ નાટકમાં તે દેવકુમાર અને દેવકુમારીઓ એકસો આઠ કુમારો કાઢ્યા અને ડાબી ભૂજા લાંબી કરી શ્રમણભગવંત મહાવીર મહારાજાને સ્વસ્તિકએકસો આઠ કુમારીઓ કાઢી પછી સૂર્યાભદેવતાએ શંખ શ્રીવત્સ-નંદ્યાવર્ત-વર્ધમાનક-ભદ્રાસન-કલશઅને શંખને વગાડનારા શૃંગ અને શૃંગને વગાડનારા મત્સ્યયુગ્મ અને દર્પણ એવા અષ્ટ મંગલોની રચનાથી એવી રીતે ઓગણપચાસ જાતનાં વાજાં અને તેટલી જ તો આશ્ચર્યકાર, નાટયવિધિ પહેલાં દેખાડે છે. જાતનાં વાજીંત્રોને વગાડનારા એકસો આઠ એકસઆઠ (વાચકવંદે આ જગા પર ધ્યાન રાખવાની જરૂર વિદુર્ગા પછી સૂર્યાભદેવતાએ બોલાવવાથી દેવકુંવરો છે :
છે કે સૂર્યાભદેવતાએ ભગવાન મહાવીર મહારાજને અને દેવકુંવરીઓ સૂર્યાભદેવની પાસે આવી હાથ જોડી
આપ સર્વજ્ઞ સર્વર્સી છો એમ જણાવી નૃત્ય દેખાડવાની વધાવવું કરીને હુકમ માગતાં બોલ્યાં કે અમારે જે કંઈ
જરૂર નથી એમ જણાવી શ્રીગૌતમસ્વામી આદિ શ્રમણ કરવાનું હોય તે ફરમાવો, ત્યારે તે સૂર્યાભદેવતાએ તે
ભગવંતોને માટે નાટક જણાવું છું એમ કહ્યું હતું, પરંતુ દેવકુમાર અને દેવકુમારીઓને એમ હુકમ કર્યો કે હે દેવાનુપ્રિયો!તમે શ્રમણભગવંત મહાવીર મહારાજને
માત્ર ભક્તિ પ્રદર્શક વાક્ય હતું તેથી અહિ
શ્રમણભગવંત મહાવીર-મહારાજાને નૃત્યવિધિ દેખાડી ત્રણ વખત પ્રદક્ષિણા કરો અને વંદન નમસ્કાર કરો
એમ કહેવું તે કોઈપણ પ્રકારે બાધાકારી નથી, એવી પછી ગૌતમાદિક શ્રમણ ભગવંતોને દેવતાઈ ઋદ્ધિ આદિવાળું બત્રીસબદ્ધ નાટક દેખાડો અને પછી મારી
રીતે આગળ પણ ભગવાન મહાવીર મહારાજને અંગે આજ્ઞા મને પાછી આપો એટલે નૃત્યવિધિદેખાડી દીધાનું
નાટયવિધિ દેખાડવામાં આવે છે તેમાં પણ તેમજ જણાવો પછી તે દેવકુમારો અને દેવકુમારીઓ હર્ષપૂર્વક
સમજવું.). તે આજ્ઞા કબુલ કરે છે પછી જે જગા પર શ્રમણ ક
દ્વિતીયાદિનાટકોનું આછું સ્વરૂપ. ભગવાન મહાવીર મહારાજા છે ત્યાં ગૌતમ સ્વામી
આગળના નાટકોમાં પણ પહેલાનાટકોમાં જણાવ્યા આદિ શ્રમણ નિગ્રંથો છે ત્યાં તે દેવકમાર પ્રમાણે પંક્તિએ થવાનું વિગેરે વિધિનો ક્રમ છે, છતાં અને દેવકમારીઓ આવે છે બધી એકઠી થાય છે માત્ર નાટકનાં નામો અહિં દેખાડવામાં આવે છે. પ્રથમ બધી લાઈનસર ઉભી રહે છે. બધી લાઈનસર અષ્ટમંગલિકની રચનાવાળું નાટક કર્યા પછી બીજું રહીને ગૌતમસ્વામી આદિને નમસ્કાર કરે છે લાઈન- આવર્ત પ્રત્યાવર્તથી માંડીને યાવત પદ્મલતાની રચનાથી સર ઉંચી થાય છે. લાઇનસર અર્ધવનત થાય છેઆશ્ચર્યકારક નાટક હોય છે. ત્રીજ ઈહામૃગ વૃષભ
Page #389
--------------------------------------------------------------------------
________________
i
(એપ્રિલ ૧૯૩૯). શ્રી સિદ્ધચક છે
ઉ09 વિગેરેની રચનાવાળું નાટક હોય છે ચોથું એક બાજુ છેલ્લી તપશ્ચર્યા ૧૦ છેલ્લું જ્ઞાનોત્પત્તિ ૧ છેલ્લી તીર્થ વક્ર બે બાજુ વક્ર યાવતુ ચક્રાર્ધ ચક્રવાળુ થવાય તેવું પ્રવૃત્તિ ૧રે છેલ્લું પરિનિર્વાણ એ બાર અધિકારથી પાંચમું ચંદ્રાવલિની રચના યાવતુ રત્નાવલિની બંધાયેલું ચરમનિબદ્ધ નામના નાટકને દેવકુમાર અને રચનાવાળું નાટક છä ચંદ્રોદ્ગમન વિગેરે સાતમું દેવકુમારીઓ દેખાડે છે. તે બત્રીસ બદ્ધનાટક દેખાડ્યા ચંદ્રાગમન વિગેરે આઠમું ચંદ્રાવરણ વિગેરે નવમું
પછી નાટયવિધિની સમાપ્તિમાં મંગલ તરીકે ચારે
પ્રકારનાં વાજાં વગાડે છે ત્યારે પ્રકારનાં ગાયનો ગાય ચંદ્રાસ્તમયન વિગેરે દસમું ચંદ્રમંડળ પ્રવિભક્તિવિગેરે
છે અને પછી અંચિત વિગેરે ચાર પ્રકારનાં નાટક વિધિ અગીયારમું વૃષભસિંહ અશ્વ ગજ વિગેરેનાં
દષ્ટાન્ત વિગેરે ચાર પ્રકારનાં અભિનય વિધિ દેખાડીને વર્તનોવાળું. બારમું સમુદ્ર વિગેરેની ઘટનાવાળું તેરમું તે બધાં દેવકમાર અને દેવકુમારીઓ એક રૂપથઈ ગયાં નંદા વિગેરેની રચનાવાળું ચૌદમું મસ્યાઠક વિગેરેની યાવત સૂર્યાભદેવતા જે દિશાએથી આવ્યો હતો તે રચનાવાળું પંદરમું કવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું દિશાએ ચાલ્યો ગયો. સોલકું ચવર્ગના સત્તરમું ટવર્ગના અઢારમું તવર્ગના જન્માભિષેકની વખતે પણ નાટકની ભલામણ. ઓગણીસમું પવર્ગના અને વીસમું અશોક વિગેરે જો કે આચાર્ય મહારાજ દેવેન્દ્રસૂરિજીએ નૃત્ય વૃક્ષોના પલ્લવની રચનાવાળું એકવીસમું પધલતા પૂજાના અધિકારમાં સૂર્યાભદેવતાનો અધિકાર વિગેરે લતાવાળું બાવીસમું દુતનામનું નાટક ત્રેવીસમું મુખ્યતાએ જણાવેલો નથી, પરંતુ આગમોની અંદર વિલંબિત નામનું ચોવીસમું દ્રતવિલંબિત નામનું જયાં જયાં દેવતાઓના નાટકોની ભલામણ કરવામાં પચીસમું અંચિત નામનું છવ્વીસમું ઋભિત નામનું
આવે છે ત્યાં ત્યાં સૂર્યાભદેવતાના નાટકની જ ભલામણ
કરવામાં આવે છે તેથી મૂળ આગમોની વાચનાના સત્તાવીસમું અંચિત ઋભિત અઠ્ઠાવીસમું આરભટ
અપેક્ષાએ રાયપાસેણીસૂત્રનો અભ્યાસક્રમ પહેલો ઓગણત્રીસમું ભસોલ ત્રીસમું આરભટ ભસોલ
હોવાથી મૂળ આગમોમાં જે બીજા દેવતાઓનો નાટકનો એકત્રીસમું ઉત્પાત નિપાત વિગેરે ક્રિયાવાળું એવી રીતે આ
રિજિયાવાળુઅવા રીત અધિકાર આવે છે તે બધા તેની પછી આવે છે. તેથી એકત્રીસ નાટકો જુદાં જુદાં આકારમાં દેવકુમાર અને સર્વત્ર તે રાયપાસેણીમાં કહેલા સૂર્યાભદેવતાના દેવકુમારીઓ કરીને બત્રીસમા નાટકમાં શ્રમણભગવંત નાટકની ભલામણ કરાય તે યોગ્ય જ છે, પરંતુ મહાવીર મહારાજને અંગે અભિનય કરતાં નીચે અનુયોગ એટલે વ્યાખ્યાની અપેક્ષાએ શ્રીઆવશ્યકજણાવેલી વસ્તુ દેખાડે છે.
નિર્યુક્તિની અંદર ભગવાન ઋષભદેવજી-મહારાજ અંતિમ નાટકમાં શું દર્શાવાય છે?
અને ભગવાન મહાવીર સ્વામી મહારાજના ભગવાન મહાવીર મહારાજનો પહેલાંનો છેલ્લો જન્માભિષેકની વખતે દેવેન્દ્રોએ અત્યંત વિસ્તારથી મનુષ્ય ભવ ર દેવલોકમાંથી છેલ્લે યવન ૩ છેલ્લે જન્માભિષેક કરેલો તેનું વર્ણન કરવામાં આવેલું છે અને ગર્ભસંહરણ ૪ ભરત ક્ષેત્રની અવસર્પિણીમાં છેલ્લાં તે પ્રસંગમાં દેવેન્દ્રોએ કરેલા નાટકનો અધિકાર પણ તીર્થકર તરીકે જન્માભિષેક પછેલ્લો બાલભવ દ છેલ્લું ત્યાં જણાવવામાં આવ્યો છે અને અનુયોગની યૌવન ૭ છેલ્લા કામ ભોગ ૮ છેલ્લો દીક્ષા મહોત્સવ અપેક્ષાએ આવશ્યકનો અનુયોગ પ્રથમ સ્થાને હોઈને
Page #390
--------------------------------------------------------------------------
________________
ઉછે'
_ _ શ્રી સિદ્ધચક્ર - (એપ્રિલ ૧૯૩૯) તેમાં જણાવેલા દેવેન્દ્રપૂજાના અધિકારનું મુખ્ય પદ દક્ષિણનિકાયના ચમરેન્દ્ર કે જેઓ પહેલા ભવમાં પૂરણ આપવામાં આવે તેમાં આશ્ચર્યનથી અને આજ કારણથી નામના તપસી હતા અને ચોથા અચ્યતેન્દ્રના જીવ કે ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરેના શ્રીપંચાલકજી જે પૂર્વ ભવમાં સીતાજી હતાં. આ ચાર ઇંદ્રના જીવો વિગેરે પ્રૌઢ ગ્રંથોમાં દેવેન્દ્રો અનુકરણથી અને દેવેન્દ્રના પૂર્વભવના વૃત્તાન્તથી જાહેર છે, તેમાં તાલી અને દષ્ટાન્તથી પૂજન વિગેરે વિધિઓ જણાવવામાં આવે પૂરણ એ બે ઇંદ્રો પૂર્વ ભવની વખતે શ્રી જિનેશ્વર છે, તેવી જ રીતે અહિયાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે મહારાજના શાસનની શ્રદ્ધા અને વૃત્તિવાળા નહોતા પણ નૃત્યપૂજાની અંદર દેવેન્દ્ર વિગેરેનાં દષ્ટાન્તોની અને સતી શીરોમણી સીતાજીની વખતે સાક્ષાત્ જ મુખ્યતા રાખી છે. સામાન્યરીતે કલિકાલસર્વજ્ઞ તીર્થંકરનું વિચરવું નહોતું એટલે શ્રી જૈનશાસનની શ્રદ્ધા શ્રી હેમચંદ્રસૂરિજી અને માલધારીશ્રીહેમચંદ્રસૂરિજી અને વૃત્તિ છતાં પણ સાક્ષાત તીર્થંકરની પાસે આવવાનું મહારાજના ત્રિષષ્ઠીશલાકાપુરૂષચરિત્ર અને ઉત્પન્ન થવાની સાથે પ્રસંગ ન મળે એ સ્વાભાવિક ભવભાવનામાં કહેલા શ્રી નેમિચરિત્રના હિસાબે દેવેન્દ્ર છે. એટલે સાક્ષાતુ ભગવાન તીર્થંકર મહારાજની આદિનું તીર્થંકર મહારાજના જન્માદિક કલ્યાણકોની છાયામાં પૂર્વભવનું જીવન વ્યતીત કર્યું હોય અને તે વખતે આવવું અને નાટક કરવું થાય જ છે. એમાં કંઈ જીવનમાં કરેલી આરાધનાના પ્રતાપે ઇંદ્રપણું પ્રાપ્ત કરી નવાઈ નથી અને શ્રીભગવતીજી વિગેરે સૂત્રોમાં પણ ભગવાન તીર્થંકર મહારાજની ભક્તિ માટે સાક્ષાત્ દેવેન્દ્ર આદિના ઉપપાતની વખતે ભગવાન જિનેશ્વર તીર્થંકર ભગવાન પાસે આવી બત્રીસ બધ્ધ નાટક મહારાજ વિગેરેને વન્દન કરવા આવતાં દેવેન્દ્રો કોઈપણ વર્તમાન માંહેના ઇંદ્રોમાંથી કોઈએ પણ કર્યું વિગેરેએ નાટક કરેલાં છે એ વાત જૈન જનતામાં અત્યંત હોય તો તે માત્ર સૌધર્મેન્દ્ર નામના જ દેવેન્દ્ર છે. જાહેર છે, પરંતુ નામ નિર્દેશપૂર્વક એટલે પૂર્વ ભવનાં કાર્તિક શ્રેષ્ઠિનો જીવ નાટક શા માટે કરે? વૃત્તાન્તોની જાહેરાત પૂર્વકનાં જાહેર જીવનવાળાં
વર્તમાનમાં જે સૌધર્મેન્દ્ર છે તે શ્રીકાર્તિક શ્રેષ્ઠીનો જીવનું દેવેન્દ્રપણે ઉત્પન્ન થયેલું હોય અને તેમને ,
જીવ છે અને તેઓએ ભગવાન મુનિસુવ્રત સ્વામીજી ભગવાન જિનેશ્વર મહારાજની આગળ નાટક કરેલું હોય તો તેવું દ્રષ્ટાન્ત વિશેષ કરીને કાર્તિક શ્રેષ્ઠીનો જીવ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી એ વાત વર્તમાનકાળની જે સૌધર્મ ઇન્દ્રપણે ભગવાન મુનિસુવ્રત સ્વામીજીની
જૈનજનતાથી ઘણી જ પરિચિત છે કારણકે વર્તમાનઆરાધનાથી ઉત્પન્ન થયેલો છે તેમને વિશેષે લાગું કાળની જૈનજનતાદરેક ચાતુર્માસમાં પર્યુષણની વખતે થાય તેમ છે.
શ્રીપર્યુષણાકલ્પસૂત્રનું શ્રદ્ધા અને બહુમાનપૂર્વક શ્રવણ પૂર્વભવના વૃત્તાન્તની પ્રસિદ્ધિવાળા ઈંદ્રો કયા? કરે છે અને તે શ્રી કલ્પસૂત્રમાં શ્રીકાર્તિકશ્રેષ્ઠીનો
વર્તમાન કાળના ચોસઠ ઈંદ્રોમાં પૂર્વભવના અધિકારી શ્રીમુનિસુવ્રતસ્વામીજીના અધિકારની સાથે વૃત્તાન્તની પ્રસિદ્ધિપૂર્વકના ચાર ઇંદ્રો ગણાય છે.
આવે છે. આ કારણથી આચાર્ય મહારાજશ્રીદેવેન્દ્રસૂરિજીએ સૌધર્મદેવલોકના શક્રેન્દ્ર કે જેઓ કાર્તિક શેઠ હતા ઇશાન દેવલોકના ઇશાને કે જેઓ પહેલા ભવમાં
જ મૂલગાથામાં સામાન્ય દેવેન્દ્ર શબ્દ હતો, છતાં શ્રાદ્ધદિન તામલિતાપસ હતા અને અસરકમારમાં કૃત્યની ટીકામાં શ્રી કાર્તિક શ્રેષ્ઠીના ભવની અપેક્ષા
Page #391
--------------------------------------------------------------------------
________________
એપ્રિલ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર એ છે કે તે તે, ઉછે. રાખી સૌધર્મ ઈંદ્રના નાટક સંબંધીનો અધિકાર ગર્વથી ઘેરાયેલો શું નથી કરતો? મુખ્યતાએ જણાવેલો છે. ઉપર જણાવ્યા પ્રમાણે કાર્તિક જગતમાં મનુષ્ય મદોન્મત્ત થઈને મદની ઘેલછામાં શ્રેષ્ઠીનો અધિકાર દેવેન્દ્રએ કરેલા નૃત્યની બાબતમાં અનેક પ્રકારના અનર્થો ઉભા કરવાની દુર્બુદ્ધિ દોડાવે જેમ જણાવ્યો છે, તેવી જ રીતે દાનવેન્દ્રોએ કરેલા છે મદોન્મત્ત થયેલા જીવો પોતાના વિશ્વાસપાત્ર પાત્રોએ નૃત્યના અધિકારમાં જો કે સામાન્ય રીતે દરેક દાનવેન્દ્ર કહેલા અલૂચ્ચિછપણે હિત કરનારા વચનોને પણ પણ પોતાની ઉત્પત્તિ પછી અભિષેકાદિકની વખતે ગણકારતો નથી. દૂર દેશી વાપરીને તે હિતકારકોને તેવા શ્રીજિનેશ્વર મહારાજની પૂજા કરતાં જરૂર નૃત્ય વિગેરે ઉત્પાતને કરનારા વર્તનથી દૂર રહેવાની દુઃખાતે મને કરે છે, પરંતુ જેમ કાર્તિક શ્રેષ્ઠીનો જીવ જે સૌધર્મ પણ ફરજ પડે છે તો પણ મદોન્મત્ત જીવ પોતાની દેવલોકનો શકેંદ્રનામનો ઈંદ્ર તેમણે ભગવાન દુર્બદ્ધિએ દેખાડેલા રસ્તા તરફ પ્રવર્તવામાં જ પોતાનું મુનિસુવ્રતસ્વામીજીનો અત્યંત નજીકનો ઉપકાર મહત્વ સમજે છે. તેવી રીતે ચમરેન્દ્રને પણ શક્રેન્દ્રને હોવાને લીધે તીવ્ર ભાવપૂર્વક નાટક કરવાનો પ્રસંગ પરાભવ કરવાની દબંદ્ધિ સુઝી અને તે શક્રેન્દ્રને હતો અને તે પ્રસંગ સાચવેલો હોવાથી દેવેન્દ્રના નૃત્યના
પરાભવ કરવાનો વિચાર તે ચમરેન્દ્ર પોતાની પ્રસંગે તે કાર્તિક શ્રેષ્ઠીનો જીવ જે શક્રેન્દ્ર તેણે જ લીધો,
સામાનિક દેવોની પર્ષદાની આગળ જાહેર કર્યો તે તેવી જ રીતે અહિં દાનવેન્દ્રના અધિકારમાં પણ
સામાનિક દેવતાઓ જો કે ઈંદ્રના પદવાળા નથી તો ચમરેન્દ્ર ભગવાન મહાવીર મહારાજના પ્રતાપથી
પણ તે સામાનિક દેવતાઓ ઋદ્ધિ વિભવ આયુષ્ય પોતાનો જીવ બચાવ્યો શક્રેન્દ્ર તેને છોડી દીધો વજની
વિગેરેની અપેક્ષાએ ઈંદ્ર કરતાં અંશે પણ ઉતરતા હોતા. વાલામાંથી બચી ગયો અને સામાનિક વિગેરેની
નથી અને તે સામાનિકદેવતાઓ ઈંદ્રની અત્યંતર પર્ષદા સહાય વગરનો એકાકી નિરાધાર થયેલા તે ચમરેન્દ્રનો
તરીકે ગણાય છે તે સામાનિકદેવતાઓનો એટલો બધો ખરેખર બચાવ જો થયો હોય તો તે શ્રમણ ભગવાન
દેવલોકમાં પ્રભાવ હોય છે કે જે વખત પ્રથમના ઇંદ્ર મહાવીર મહારાજના શરણના પ્રતાપને લીધે જ છે
એવી જાય અને નવા ઇંદ્રો ઉત્પન્ન ન થાય તેની વચમાં આવી રીતે નિરાધારપણાની વખતે પણ જે ભગવાનનું
ઉત્કૃષ્ટ છ માસ જેટલો કાળ હોય છે, છતાં તે સર્વકાળ શરણ આધાર ભૂત થયું હતું વગર કારણે પણ જે
ઈદ્ધ વિનાની દેવલોકની સર્વસ્થિતિને તે સામાનિક ભગવાનનું શરણ બચાવનાર થયું હતું સામાનિક દેવતા વિગેરેની પર્ષદાએ છોડી દીધા અને ભયની ભાવઠ
દેવતાઓ જ સાચવે છે, વળી ઈન્દ્રની ઉત્પત્તિ થયા ભાંગનારું કોઈ નહોતું તેવી વખતે જે જિનેશ્વર
પછી પણ ઈંદ્રને પોતાના કર્તવ્યોનો વિચાર થાય તેવખતે મહારાજના ચરણ કમળનું શરણ ભયની ભાવઠને
ઈંદ્રને કર્તવ્યની દિશા બતાવનાર જો કોઈપણ હોય તો તે ભાંગનારું થયું એવા જિનેશ્વર શ્રમણ ભગવાન મહાવીર
સામાનિક એટલે ઈંદ્રની સમાન ઋદ્ધિવાળા જ ઈંદ્રો છે. મહારાજાના ચરણ કમળની ભક્તિ કરવાને માટે ઇન પણ સામાનકીનો આશરો લેવો પડ. ચમરેન્દ્ર સકળ પરિવારને લઈને આવે અને સામાન્ય રીતે દરેક ઈંદ્રોને પોતાના જીવનમાં જ્યારે બત્રીસબધ્ધ નાટક કરે તેમાં આશ્ચર્ય જ શું?
જયારે વિષમ પ્રસંગો પ્રાપ્ત થાય કે વિચારણીય સ્થિતિ
Page #392
--------------------------------------------------------------------------
________________
ઉ૧છે? | . . . શ્રી સિદ્ધચક્ર ", " (એપ્રિલ ૧૯૩૯) કે ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે સામાનિક પર્ષદાના સપડાવવાનો સમય સાંપડી જાય તો મારા અત્યંત પ્રિય દેવતાનો જ આશ્રય લેવાનો હોય છે. આવી સ્થિતિ અને અનાધાર એકલા આત્માનું રક્ષણ કરવામાં રક્ત ચમરેન્દ્રને પોતાના સામાનિકોનો મોભો જબરજસ્ત મને કોણ મળશે? લાગતો હતો અને હતો પણ ખરો, છતાં મતદશામાં સુભવિચાર આવવો તે પુણ્યની મદોન્મત્તપણાને લીધે ઉત્પન્ન થયેલી દુર્બુદ્ધિને સફળ નિશાની છે. કરવા તરફ દોરાયેલો તે ચમરેન્દ્ર સામાનિક પર્ષદાના પૂર્વે જણાવેલી ભયંકર મદોન્મત્તદશામાં પણ દેવતાઓને નિર્માલ્ય ગણીને સ્વયં પોતાના બલની અડગપણે આગળ વધવામાં અડગ નિશ્ચયને ધારણ અદ્વિતીયતા સમજતો સૌધર્મ ઈંદ્રને પરાભવ કરવાને કરી આગળ વધેલાઓમાં પણ આવો વિચાર આવવો માટે ચમચંચા રાજધાનીથી નીકળી પડ્યો હતો. તે ભવિષ્યની ભવ્યદશા હોય ત્યારે જ આવી અવસ્થામાં ભવિષ્યમાં જેઓને આપત્તિના પ્રસંગો આવવા છતાં આવો ભવ્ય વિચાર આવે છે, તેવી રીતે ચમરેન્દ્રને પણ આપત્તિ ભોગવવાની હોતી નથી તેઓને દુબુદ્ધિએ પણ તેવી વખતે ભયની શંકા થઈ ભયથી બચાવનારને દુષ્ટમાર્ગ તરફ વર્તવા માટે ધકકો મારેલો હોય છે. ,
ખોળવા લાગ્યો અને પવિત્રતાના જોગે ભયની નજીકના કુટુંબીઓ કકળાટ કરીને પણ કોરાણે બેસી
ભાવઠને ભાંગવાવાળા ભગવાન મહાવીર મહારાજનું ગયેલા હોય છે જીવનના નિર્વાહ માટે કે કુટુમ્બની
સ્મરણ મનમાં ઝળકી ઉઠ્યું, મત્તદશાએ દોરવાયેલી વૃત્તિ માટે અથવા જાગીરના જળહળતા લોભને માટે
દુર્બુદ્ધિના દુષ્ટકાર્યમાં દોડાદોડ કરી રહેલા દુર્દાન્તોને સેવામાં સદા તત્પર રહેવાવાળા જાગીરદારો પણ
જેમ જયાકારકવિચારો આવવા મુશ્કેલ છે તેમજ કદાચ જીવના જોખમે સેવા કરવાની વાતો જતી કરે યાવત્
૩ ભવિતવ્યતાના જોગે તેવા વિચારો આવી પણ જાય, છતાં દુર્બુદ્ધિથી થતા દુષ્ટ વર્તનના દુષ્ટતમ પરિણામ
તે અચાનકપણે આવેલા વિચારોને અનુકુલ સામગ્રી ભોગવવાના ભયથી ભાઈ ભાડુ સર્વ ભાગી જાય છે
અને સંજોગો મળવા ઘણા જ મુશ્કેલ છે, પરંતુ જેની અને દુષ્ટબુદ્ધિથી પ્રેરાયેલો દુષ્ટવર્તનમાં ડુબેલો તે
ભવિતવ્યતા ભવ્યપણાથી જ દોરવાયેલી છે, તેવાઓને દુષ્ટ આત્મા સર્વથા નિરાધાર સ્થિતિમાં આવી પડે છે, તેવી વખતે પણ ભાવિના ભવ્યપણાના ભણકારાથી
તેવી વિષમ અવસ્થામાં આવેલા વિચારો પણ વિફળ એક કિરણનું આલંબન જરૂર તેવા મનુષ્યને પણ
નહિ થતાં સફળતાને રસ્તે જ સરજાય છે, તેવી રીતે મળે છે, તેવી રીતે અભિમાનથી આંધળો બનેલો
ચમરેન્દ્રની આવી વિક્ટ દશામાં પણ શરણ કરવાના
મર અમરેન્ડ સામાનિકોથી સર્વથા દર કરાયેલો અમર થયેલા મનોરથને અનુકુલ સામગ્રી ભવિતવ્યતા મેળવી ચમચંચા રાજધાનીનો અસુર કમારોએ અલગો આપે છે અને તેને જ પ્રતાપે સુસુમાર નામના નગરની કરાયેલો ચમરેન્દ્ર અભિમાનના ઉંધા પડલે ઉંધુ દેખીને બહાર ભગવાન મહાવીર મહારાજા કાઉસગ્ગ ધ્યાનમાં મદોન્મત થઈ સર્વથી છુટો પડી નીકળી ગયેલો ચમરેજ લીન રહેલા છે, તેમનું શરણ કરવાનો વિચાર ચમર - હાલ છે છતાં પણ ભવિષ્યના ભવ્યના ભણકારમાંથી ચંચાના ચંચળ એવા ચમરેન્દ્રના ચિત્તમાં ચમકેલો સફળ એક અમર કિરણનો ભણકારો તેના હૃદયમાં થયો. જગતમાં મદોન્મત્ત અને નિર્વિચાર થયેલા ઝળકી નીકળે છે કે કદાચ સૌધર્મ ઈદ્રના સપાટામાં મનુષ્યોના મનમાં આવેલી કલ્પનાની અકુદરતી કોટિ
Page #393
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલઃ ૧૯૩૯) શ્રી સિદ્ધરાજ
ઉ૧૧ ઓમાં કોઈક કણો જેમ ભાવિની સુંદરતાએ સર્યો ગયા છે આભિયોગિકો જ્યારે અથડાઈ ગયા છે અને હોય અને તે બરોબર લક્ષ્ય વગર માત્ર સંસ્કાર નાખીને ચંડતર પ્રકૃતિના ચમરચંચાના માલિક ચમરેન્દ્રના ચાલ્યો જાય અને પછી તે મદોન્મત અને દુર્બુદ્ધિની અભિમાનરૂપી ઐરાવણને કોઈ પણ કબજે કરી શકતી પ્રવૃત્તિની પરાયણતા તેવીને તેવી તામસમય માર્ગમાં નથી અને પાણીથી ભરેલો પણ ખાલી થતો ઘડો ભડભડ રહ્યા કરે, તેવી રીતે અહિં પણ ચમરેન્દ્રની અંતઃકરણની શબ્દ ઉચ્ચારણ કર્યા વગર ખાલી થતો જ નથી, તેવી વૃત્તિમાં પણ માત્ર ભવિષ્યના ભવ્યપણાને લીધે શરણ રીતે આચંડાલ પ્રકૃતિને ધારણ કરનારો ચમરેન્દ્રસૌધર્મ લેવાના વિચાર રૂપી એક અમર કિરણ ઝળકી પોતાનો સંભાથી શોભતા સૌધર્મ દેવલોકના સ્વધર્મપરાયણ સંસ્કારનાખીને ચાલ્યું ગયું અને તે ચંડપ્રકતિવાળા અમર સૌધર્મ ઈંદ્રને તિરસ્કારની તલવાર નીચે લાવતાં ચંચાના નાયકની વૃત્તિ શ્રમણ ભગવાન મહાવીર ચમરેન્દ્રને અંશે પણ અડચણ આવી નહિ અને તેવા મહારાજનું શરણ લેવા પહેલાં હતી તેવીને તેવી જ તિરસ્કારની વખતે પણ સૌધર્મ ઈંદ્ર કોઈ પણ રીતે શરૂ થઈ અને તેવી વૃત્તિના પ્રતાપે તે ચમરેજસો નહિ ગભરાયા વિના માત્ર હસ્તમાં વજ લઈને તે ચમરેન્દ્રની હજાર નહિ લાખ નહિ ક્રોડ નહિ દસક્રોડ નહિ સો કોડ તરફ મૂકે છે દેવતાધિષ્ઠિત સામાન્ય હથિયારો જ્યારે
તે હથિયારોને ધારણ કરનારાના અભિપ્રાય પ્રમાણે નહિં હજારક્રોડનહિ લાખક્રોડનહિં એક ક્રોડાકોડનહિ ! સંખ્યાત ક્રોડાક્રોડ નહિ, પરંતુ અસંખ્યાત ક્રોડાક્રોડ
પ્રવૃત્તિ કરનારા હોય છે તો પછી ખુદ ઈંદ્રમહારાજનું જોજનો સુધી તેવાને તેવા ઉન્મત્તપણામાં ઉછળતો ને
વજ નામનું આયુધ ઈંદ્રમહારાજે જ અમરેન્દ્ર ઉપર ઉછળતો ચાલી નીકળ્યો જ્યાં સૌધર્મઈદ્રના આવાસમાં
મૂકેલું હોય ત્યારે તે વજ ચમરેન્દ્રને પલ પણ મૂકે નહિ
છે એ વાત કંઈ નવી સમજવાની નથી. દાખલ થવાની વખતે જે લોકપાલો હતા જે
મદશાથી પ્રાદુર્ભત થયેલો દુષ્ટ પરિણામ આભિયોગીકો હતા જે આત્મ રક્ષકો હતા તે બધાને
ભોગવે કોણ? જેમ હડકાયો થયેલો કુતરો મનુષ્યોના ટોળાને નાશ
જગતમાં દુબુધ્ધિવાળા મનુષ્યો જયારે ભાગ કરાવે, તેવી રીતે નાશભાગ કરાવતો તે ચમરેન્દ્ર
મદોન્મત્તતાના વિચારવમળમાં વધી રહેલા હોય છે, સૌધર્મદ્રની સભામાં પહોંચ્યો.
ત્યારે તેઓને સ્વયં સુંદર વિચાર આવતો નથી આકસ્મિકઉત્પાત સમયે ધીરતા કોણ ધારણ કરે? હિતૈષીઓએ હૃદયના ઉમળકાથી જણાવેલો હિતનો
જગતમાં જે જે ધીરતાને ધારણ કરનારા અને વિચાર હોય તે પણ ગમતો નથી હિતૈષીઓની હરોળમાં શિૌર્યતાની સરણીમાં રંગાયેલા જાનવરો કે મહાનરો રહેવું પણ તેને ગમતું નથી અનેક પ્રકારની દેખાડેલી હોય છે તેઓ આકસ્મિક ઉત્પાતની વખતે પણ અને દેખાતી આપત્તિઓ પણ તે મદોન્મત્તના હૃદયને ગભરાતા નથી અને તેવા આકસ્મિક ભયની વખતે જ હચમચાવી શકતી નથી, પરંતુ મદોન્મત્તના હૃદયમાં મહાપુરૂષોની મહત્તા અને ઉત્તમ જાનવરોની ઉત્તમત્તા પ્રાદુર્ભત થયેલા દુષ્ટ વિચારોના ફલને ભોગવવાની ઝળકી ઉઠે છે, તેવી રીતે અહિં પણ આત્મરક્ષકો વખતે તે મદોન્મત્તનો સર્વથા નાશ પામી જાય છે જેવા જ્યારે અલોપ થયા છે લોકપાલો જ્યારે લય પામી જોરથી તે મદ ઉત્પન્ન થયેલો હોય છે તેના કરતાં
Page #394
--------------------------------------------------------------------------
________________
ઉ૧છે . . . . . . . શ્રી સિદ્ધચક છે . (એપ્રિલ ૧૯૩૯) સેકડો ગુણા જોરથી ભયંકર પરિણામની વખતે તે મદનો અંદર છુપાઈને રહેલ ચમરેન્દ્ર કઈ દશામાં રહ્યો હશે નાશ થાય છે. ભયંકર પરિણામ જોવાની સાથે મનુષ્યને તેનો ખ્યાલ આવે. મા દશામાં લાવનારો મદ તો સર્વથા નાશ પામે છે, ઇંદ્ર મહારાજની પરિસ્થિતિ અને ચમરેન્દ્રના પરંતુ તે મદોન્મત્ત દશાને લીધે થયેલા કાર્યોના દુષ્ટ પરાભવ માટે વજનું મૂકવું. પરિણામને ભોગવવાનું કાર્ય તો તે મદોન્મત્ત થયેલા વાચકે ધ્યાન રાખવાની જરૂર છે કે સોધર્મ મનુષ્યને જ બજાવવું પડે છે, તેવી જ રીતે અહિ પણ દેવલોકની સુધર્મ સભામાં બિરાજેલા ઇંદ્રમહારાજે ચંડાલ પ્રકૃતિને ધારણ કરવાથી ચંડતમ બનેલા સમગ્ર જિંદગીમાં કોઈપણ દિવસ નહિં શ્રવણ કરેલા ચમચંચાના ચમરેન્દ્રના મદનો સર્વથા વિલય થઈ એવાં માનનાં વચનો શ્રવણ કર્યાં જિંદગીમાં કોઈપણ ગયો, પરંતુ તે ભયંકર પરિણામને ભોગવવાનું કાર્ય દિવસ કલ્પનામાં પણ નહિ આવી શકે તેવાં તો ચમરેન્દ્રના દિલને સહન કરવાનું રહ્યું તે વખતે તિરસ્કારનાં તીરો તનમાં ભૂકાયાં સ્વપ્નમાં પણ જેની અમરેન્દ્રની સ્થિતિ એવી વિચિત્ર થઈ કે પોતાને ઉંધે કલ્પના ન લાવી શકાય તેવાં સામાજિક અને મૂખે સૌધર્મ ઈંદ્રના મૂકેલા વજની વીજળીઓ જેવી
આત્મરક્ષક આદિ જે પોતાનો પરિવાર તેને જ્યોતિ ચમકેલા ચમરેન્દ્રને નીચે માથે જ સૌધર્મ
ત્રાસદેવાવાળી વર્તણુક નજરે નીહાળવી પડી આ બધા દેવલોકમાંથી સરકી જવું પડ્યું. પોતાના આહારવિગેરે
ન વર્ણી શકાય તેવા વિકટ સંયોગોને પહોંચી વળવા આભૂષણો પણ કયા કયા દ્વીપમાં અને કયાં કયાં ખસી
માટે ઈંદ્રમહારાજને ચમરેન્દ્રની ઉપર વજનો પ્રયોગ પડ્યાં તેનું પણ તે ચલાયમાન થયેલા ચમરેન્દ્રના
કરવાની જરૂર પડી હતી અને તે વજ ચમરેન્દ્રની ચિત્તમાં અંશે પણ આવ્યું નહિ, પરંતુ ભયથી આખું
પાછળ ગતિ કરતું ચાલી રહેલું હતું અર્થાત્ ઠેઠ સોધર્મ શરીર જેનું કંપી ઉઠ્યું હોય એવો મૃગલો પણ બચાવની
દેવલોકથી ભગવાન મહાવીર મહારાજના ચરણબખોલમાં પેસી જાય છે, તેવી રીતે સૌધર્મેન્દ્રના અખ્ખલિત વીર્યવાળા વજના વેગના સપાટાથી
કમળ સુધી આવતાં ચમરેન્દ્રની સ્થિતિ વજના સજજડ થઈ ગયેલો ચમરેન્દ્ર પણ શરણ તરીકે
વમળમાંથી છૂટી પડેલી નથી તેવા વખતમાં શ્રમણ અંગીકાર કરાયેલા ભગવાન મહાવીર મહારાજના
ભગવાન મહાવીર મહારાજની પાસે સોધર્મેન્દ્રનું ચરણ કમળમાં લીન થયો. પારેવાના સીંચાણાથી
આવવું થયું કારણ કે અમરેન્દ્રના અધમતમ વર્તન અને ત્રાસ પામીને નાસતો નાસતો પારેવો જેમ કોઈ વચનોને લીધસોધર્મ ઇન્દ્રને વજ મૂકવાની જરૂર પડી. એવું સ્થાન મેળવે કે જેમાં સીંચાણાનું આવવું ન પરંતુ સિંહના શબ્દ માત્રને સાંભળવા માત્રથી સારંગના થાય તે વખતે તેને તેવું સ્થાન મેળવવાને માટે જો શરીરમાં ત્રાસ છૂટે મોરને દેખવા માત્રથી સર્વના કે અનુપમ શાંતિનું કારણ મળેલું છે. પરંતુ શરીરમાં ભયના વેગો ઉત્પન્ન થાય, તેવી રીતે સોધર્મ
જ્યાં સુધી સીંચાણો તે સ્થાનની નજીકમાં હોય ઈદ્રમહારાજે મૂકેલ વજના વેગના સ્વરને સાંભળતાં અને સ્થાનાન્તરે ન ગયો હોય ત્યાં સુધી પારેવાની અને વજમાંથી નીકળતા જાજવલ્યમાન અગ્નિના જે દશા હોય છે તે દશા જો પૂરેપૂરી ખ્યાલમાં લઈએ તો કણીયાઓની પરંપરાને દેખતાંની સાથે તે ચમરેન્દ્રને શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ચરણકમલની ત્રાસ છૂટયો.
(અપૂર્ણ)
Page #395
--------------------------------------------------------------------------
________________
. (એપ્રિલ ૧૯૩૯)
થી સિરાક
છે
કે ઉતરે
સાગર-સમાધાન
પ્રશ્ન-સમ્યગદર્શનના પ્રતિપન્નોની અપેક્ષાએ જ્ઞાન
ક્રિયાની માફક શ્રુતશીલ લેવામાં આવ્યાં હોય તો જ્ઞાન પક્ષમાં દેશ વિરાધના કહી તેમ ક્રિયા પક્ષમાં પણ દેશ વિરાધના હોવી
જોઈએ? સમાધાન-જ્ઞાન અને ક્રિયા અથવા શ્રુત અને શીલના
અંશો સરખા છતાં જ્ઞાન અને શ્રુતની મહત્તાને લઈને માત્ર દેશની વિરાધતા રખાય. જેમ ક્રોધને શમાવવારૂપ આરાધકતા સરખી, છતાં સ્વપક્ષની ક્ષમાની મહત્તા હોવાથી તેમાં દેશ વિરાધકતા શ્રીજ્ઞાતાસૂત્રમાં રાખવામાં આવી છે, અને પરપક્ષની ક્ષમાને દેશ આરાધકતાની દશા જણાવી છે તે સમજી શકાય નહિ તેમ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે બન્ને જગા પર જ્ઞાન અને સ્વપક્ષનું સહન કરનારને જ્યારે દેશથી વિરાધક ગણ્યા છે, જયારે ક્રિયા અને પરપક્ષનું સહન કરનારને દેશના પણ આરાધક કહ્યા છે. આ વસ્તુનો વાસ્તવિક ખુલાસો ત્યારે જ થાય કે જ્યારે સમ્યગદષ્ટિ જીવ આરાધનાની મહત્તાને જેટલું અગ્રપદ આપે તેના કરતાં અલ્પ પણ વિરાધના ઘણા અગ્રપદને ભોગવે. જ્યારે અન્ય સંસ્કારોવાળાઓ તો “હાયા એટલું પુણ્ય' એમ માનનારા
હોઈ અલ્પ પણ આરાધનાને અગ્રપદ આપે એ વસ્તુ સામાન્યથી લક્ષ્યમાં આવે. વસ્તુતઃ જ્ઞાનવાન થઈને સદાચારથી દૂર રહેનાર ભવસન્મુખ જનાર અને ભદ્રિકપણે ક્રિયા કરનાર મોક્ષ સન્મુખ થનાર થાય એ ભાવાર્થમાં અસંગતતા નથી જ. ક્ષમાના વિષયમાં પણ શ્રમણ મહાત્મા અન્યના આક્રોશાદિકને સહન કરનાર કહે તેટલી વિરાધના અને ડુબવાની સ્થિતિ છે,
જ્યારે શાસન બહારનો મનુષ્ય અલ્પ પણ સહન કરે તે આગળ વધનારો થાય છે. જ્ઞાન ક્રિયા અને સ્વપર ક્ષમામાં એકેક વ્યક્તિને ધારીને જુદા જુદા વિષય લઈને સર્વ દેશ આરાધક વિરાધકપણું લેવામાં પણ અસંગતતા આવશે નહિં. એક દેવદત્ત વિનય વૈયાવચ્ચાદિ કાર્યોમાં જ્ઞાન ક્રિયાના ઉભય અન્યતર અને અનુભવાળો હોય અગર એક આક્રોશમાં સ્વપરના ઉભયં અન્યતર અને અનુભયના સહનવાળો થાય ત્યારે સવદેશ આરાધના વિરાધના થાય એ અસંભવિત નથી, પરંતુ અંશે વિજ્ઞાત ધર્મતા અને ઉપરતતા માનવી જોઈએ. અન્યથા શ્રદ્ધાદ્વારાએ ઉભય સંપન્નતા છતાં તેની વિવક્ષા ન કરી પૃથપૃથફ વિષયોની વિવક્ષા કરી આરાધકતાદિ વિચારાય. એક
Page #396
--------------------------------------------------------------------------
________________
ઉછે . . . શ્રી સિદ્ધચક્ર (એપ્રિલ ૧૯૩)
વાત જરૂર ધ્યાનમાં રાખવા જેવી છે અને તે એ મિથ્યાત્વી દશામાં જઈ પડે. જો અજ્ઞાનના દોષે કે જ્ઞાન અને ક્રિયાનું સૂત્ર અન્યતીર્ષીય અને કુગુરૂના સંગે સમ્યકત્વથી પતિત ન થવાતું વક્તવ્યતાની સ્પર્ધામાં છે અને ક્ષમાનું સૂત્ર હોત તો સમ્યકત્વનો અમરપટ્ટો જ જગતમાં સ્વાભાવિક છે એટલે જ્ઞાન અને ક્રિયાના વિભાગો રહેત. તત્ત્વ એટલું જ કે કર્મની લાઘવતાને લીધે સર્વ જીવ વ્યાપક લેવાય અને સ્વપર સહનનાં
ભગવાન જિનેશ્વર મહારાજે કહેલા તત્ત્વની સૂત્રો શાસનાન્તર્ગતો માટે લેવાય અને તેથી જ
સમ્યકત્વ હોય ત્યાં સુધી પ્રતીતિ થાય જ. મુમૂર્ખ સહનમાં સ્વ અને પરપક્ષ તરીકે વિવક્ષા કરી
આતુર જેમ કહ્યું પથ્યગ્રહણ ન કરે એટલું જ અને અહિં સમ્ય મિથ્યાજ્ઞાન કે ક્રિયાની વિવક્ષા
નહિ પણ અણકહ્યું કે કહ્યું એવું અપથ્ય જ ન કરી.
પ્રહણ કરે તેમ મિથ્યાદષ્ટિ જીવ હોય કે થાય પ્રશ્ન-સમ્યગૃષ્ટિ અને મિથ્યાષ્ટિની શ્રદ્ધાનો નિયમ
ત્યારે જ ઉપદેશેલા પણ તત્ત્વની શ્રદ્ધા ન કરે, શી રીતે સમજવો?
પરંતુ ઉપદેશેલા કે અનુપદેશેલા પણ અતત્વની સમાધાન-તત્ત્વાઈશ્રદ્ધાને લગતીને તત્ત્વ-ભૂયत्थेणाहिगया उत्त-प्रज्ञातत्त्वत्थसद्दहाणं पंचा
શ્રદ્ધા કરે છે. ધ્યાન રાખવું કે ઉપદેશેલા કે
અનુપદેશેલા પણ અતત્ત્વની શ્રદ્ધા મિથ્યાત્વ છે શ્રાવ ૦ વગેરે શાસ્ત્રવચનોથી એ નક્કી છે કે જીવાદિની સાચી શ્રદ્ધાવાળો જ સમકતી હોય
વિરૂદ્ધ પદાર્થની શ્રદ્ધા થાય છતાં સમ્યકત્વ ગણવું અને સમકતી જીવ હોય તે સાચી શ્રદ્ધાવાળો જ
અને સાચા પદાર્થની શ્રદ્ધા સાંભળવામાં આવ્યા હોય. એટલે સમ્યક્તવાળાને શ્રીજિનેશ્વરોના
છતાં શ્રદ્ધા ન થાય છતાં પણ સમ્યકત્વ માનવું વચનને આધારે જતત્ત્વ માનવાનું હોવાથી સાચી
એમ અજ્ઞાન અને ગુરૂના નામે બચાવ કરવો કયાં શ્રદ્ધા જ હોય. સમ્યકત્વવાળાની ભવિતવ્યતા સુધી ટકે? એટલી બધી અનુકૂળતાવાળી હોય કે તેને ખોટા પ્રશ્ન-સાંજે પ્રતિક્રમણના છ આવશ્યકમાં દેવવંદન પદાર્થને માનવાનો સંભવ થાય જ નહિં. આવતું નથી માટે તે ન કરે તો અડચણ શી? ભવિતવ્યતા અને અપૂર્વકરણાદિના સમ્યક્ત્વ સમાધાન-છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ જો કે પંચ પામીને સાચી શ્રદ્ધાવાળો થયો હોય તેવાને પણ આચારની શુદ્ધિને માટે છે એ વાતમાં બે ભવિતવ્યતા અને મોહમહીધરની પ્રતિકૂળતા મત નથી, પરંતુ ધ્યાન રાખવાની જરૂર છે થાય એટલે કાં તો કુગુરૂનો યોગ થાય અને કે પંચાચારની શુદ્ધિ કરતાં પણ સમ્યકત્વની શ્રદ્ધાથી પડે અથવા અજ્ઞાન છતાં નિશ્ચય ક્રિયા અત્યંત જરૂરી છે અને ત્રિકાલદેવકરવા તરફ દોરાઇને સાચી શ્રદ્ધા ગુમાવી વંદન કરવું એ સમ્યકત્વવંતની ક્રિયા છે,
Page #397
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધપક I
ઉ૧૫ વળી શ્રીમહાનિશીથમાં સાંજના દેવવંદન કર્યા વોશરઈ વસરામિ એ પદ છેલ્લું આવે છે. સિવાય પ્રતિક્રમણ કરનારને પ્રાયશ્ચિત જણા- વસ્તુતાએ નમુક્કારસિ પોરસિ વિગેરે વેલું છે માટે ચૈત્યવન્દન એ છ આવશ્યકથી
પચ્ચખાણો મુહૂર્ત અને પોરસિ સુધીના વખત પ્રથમ કર્તવ્ય જ છે.
સુધીના હોય છે એટલે તેને સૂર્યના ઉદયથી મુહૂર્ત પ્રશ્ન-પ્રતિક્રમણ કરનારા જે હોય તેઓને સામાયિકન
વિગેરેનો અવધિ લેવો પડે છે. પરંતુ વિગય હોય અથવા તો વખત બે ઘડી ન જોઈએ એમ
એકાસણા વિગેરેના પચ્ચખાણો આખા દિવસ ખરું?
માટે હોય છે તેથી તેમાં મુહૂર્ત પરસિ વિગેરે સમાધાન-પ્રતિક્રમણનાંછ આવશ્યક હોવાથી સામાયિક
અવધિ નથી અને તેથી અવધિવાળા ઉગ્ગએ સૂરે તો જરૂર જોઈએ વળી નવ નિયf નો અર્થ જ
કે સૂરે ઉગ્ગએ પદની જરૂર નથી એ સ્વાભાવિક ચૂર્ણિકાર જઘન્યથી બે ઘડી કહે છે માટે કોઈપણ
છે. યાદ રાખવું કે વિગય વગેરે પચ્ચખ્ખાણો સામાયિક બે ઘડીથી ઓછી મુદતનું હોય જ નહિ.
દિવસના છે અને તે પચ્ચખાણો ઉત્તરગુણ રૂપ પ્રશ્ન-પચ્ચખાણ ભાષ્ય ગાથા. મધ્યના પચ્ચખાણોમાં
હોવાથી તેને ધારણ કરનારા રાત્રી ભોજન સૂરે ઉગ્ગએ વિગેરે પદ જુદા જુદા ન કહેવા તો આદિ શબ્દથી ઉગ્ગએ સૂરે પદ લેવું કે નહિ?
વિરમણરૂપી મૂળગુણ ન ધારણ કરનારા હોય અને આયંબીલ એકાસણાના પચ્ચખાણમાં
નોકારશી વિગેરે પચ્ચખાણોમાં ઉગ્ગએ સૂરે શરૂઆતમાં ઉગ્ગએ સૂરે બે વખત બોલાય છે તે
બે વખત બોલવાનું શાસ્ત્રોક્ત નથી. પરંતુ બોલાય કે નહિ?
પરિમુઢ અને અવઢના પચ્ચખ્ખાણ જુદા હોવાને સમાધાન-મધ્યના પચ્ચખ્ખાણોમાં ઉગ્ગએ સૂરે ન લીધે તે ભેળા લેવા હોય તો સૂરે ઉગ્ગએ જુદુ
બોલવું એનો અર્થ એટલો છે કે વિગનિવિ સાથે બોલવું પડે છે. અને આયંબીલના પચ્ચખ્ખાણ એકાસણા પ્રશ્ન-ગાથા ૧૦ઉત્તરાર્ધ બેસણાના પચ્ચખાણ અને પાણસ્સ સુવિદ્યારે શ્વત જોઇને એકાશન વિગેરે લેવેણવાના અને દેસાવગાસિકમાં ઉગ્ગએ દુવિહારવાળું કર્યું હોય અને અચિત્ત ભોજી હોય સૂરે કે સૂરે ઉગ્ગએ ન બોલવું. અંગુષ્ઠ સહીત તો પાણીના આગાર લેવા તો અચિત્ત ભોજીમાં મુસીમાં પણ ન બોલવું. આદિ શબ્દથી અચિત્ત પાણી આવી જાય કે કેમ? અથવા એ ઉગ્ગએ સૂરે આવે, વોસિરેઇ વોસરામિ ઉત્તરાર્ધનો અર્થ કેવી રીતે કરવો? શબ્દ પણ ન બોલવો એ પણ સ્પષ્ટ છે. ઉગ્ગએ સમાધાન-એકાસણાં વિગેરે વિહારપણ સંપ્રદાય સૂરે કે સૂરે ઉગ્ગએ એ પદ પહેલું આવે છે વિશેષે અત્યારે નથી થતાં, છતાં પણ થતાં
Page #398
--------------------------------------------------------------------------
________________
ઉછે
! મી સિદ્ધચક (એપ્રિલ ૧૯૩૯) હોય અગર કોઇ કરે તો પણ તેને પાણસ્સ પ્રશ્ન-અસ્થિર ને સ્થિર શુભ અને અશુભ એ ચારે લેવેણવાના આગાર લેવા જોઈએ. વળી એકાસણું ધ્રુવોદયી છે તે ૧૩મા ગુણઠાણા સુધી રહે છે તો બેસણું વગેરે વિશેષ પચ્ચખાણ ન હોય છતાં વચમાં હાડ દાંત કેમ ભાગી જતાં હશે? અને અચિત્ત ભોજન અને પ્રાસુકપાણીનો નિર્ણય હોય સ્થિર નામકર્મનો ઉદય હોય તેને ૧૩ મા તો પણ તેણે પાણસના આગાર લેવા જોઈએ. ગુણઠાણા સુધી રહેવો જોઇએ. આવી રીતનો સંપ્રદાયપણ સુવિદિતોમાં અને સમાધાન-તે તે હાડદાંત બાબતમાં અસ્થિર કર્મ ઉદયમાં આખા શ્રીસંઘમાં ચાલે છે. કોઈક પરંપરા અને આવતો હાડદાંત વિગેરે તુટે તેમાં આશ્ચર્યનથી. શાસ્ત્રને ન માનનાર અને ન સમજનાર અન્યથા જેટલા પુરતો સ્થિર નામકર્મનો ઉદય હોય તેટલા કરે તે વાત પ્રમાણભૂત ગણાય નહિ.
પુરતો સ્થિર રહે. બધા અસ્થિર થતા નથી. પ્રશ્ન-ગાથા ૧૨, શ્રાવકો અને સાધુઓને પોરિસિ વિગેરે પ્રશ્ન-લોહીનું ફરવું યોગને લીધે હોય છે અને યોગની
તિવિહારે થઈ શકે છે તો તે બાબતમાં પચ્ચખાણ ચંચળતા આત્મપ્રદેશની ચંચળતાને લીધે હોય છે ભાષ્યની ગા. ૧૨ મીનો ભાવાર્થ બરાબર છે કે સ્થિર અસ્થિરપણું હાડકા વગેરેની અપેક્ષાવાળું જુદી રીતે?
છે. ઉપર કહેલી લોહીની વાત સમજાશે એટલે સમાધાન-પચ્ચખાણ કરનારાઓના ઉત્સાહને માટે તીર્થંકર મહારાજને અસ્થિરના ઉદયના પ્રસંગની
કેટલુંક વિવેચન ભાવાર્થ રૂપે છે પરંતુ ગાથાના શંકા નહિ રહે.
અર્થને અનુસરતું હોઈ બાધકારક નથી. પ્રશ્ન-શુભ અશુભ-નાભી નીચેના અંગો તે અશુભ અને પ્રશ્ન-અત્યારે તિવિહારે પોરસી કરી શકાય કે નહિ! ઉપરના અંગો તે શુભ આ પ્રમાણે અર્થ કરીએ
અને કરે તો ક્યારે અને કેવી રીતે પાણી પીએ! તો તીર્થંકર મહાત્માને દેવતાઓ પૂજે છે તો તેમને સમાધાન-સાધુ અને શ્રાવક બંનેને નોકારશી તો સવગે શુભ નામકર્મ માનવો પડે અને અન્ય
ચોવિહાર કરવાની જ છે એ વાત ઘણી વખત જીવોને નાભી નીચેના ભાગોને અશુભ માનવા પ્રત્યાખ્યાન ભાષ્યમાં જ જણાવેલી છે અને મુનિ પડે તો અન્ય જીવોને નાભી નીચેનો ભાગ શુભ અને શ્રાવક પોરસીથી વિહાર કરે તો નોકારશી પ્રાપ્ત થાય કે નહિ? ચોવિહાર પચ્ચખ્ખાણ કરી પોરસી વિગેરેનો સમાધાન-મુખ્યતાએ ગુણ અને પતિ વિગેરેની તિવિહાર કરે તો કરી શકે પરંતુ તેવી સમાચારી અપેક્ષા સિવાય આ વ્યવસ્થા કરેલી છે તેથી કે સંપ્રદાય નથી.
અરિહંત મહારાજ કે આચાર્યાદિના નાભી
Page #399
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ૧૯૩૯) આ શ્રી સિદ્ધચક્ર * on
ઉ૧૩ | વિગેરેથી નીચેના અંગો પૂજ્ય થાય તેમાં આશ્ચર્ય પ્રશ્ન-શ્રાવકના અતિચારમાં બેસતાં નવકાર ન નથી.
ભણ્યો ઉઠતાં પચ્ચખ્ખાણ કરવું વિસાર્યું એવું પ્રશ્ન-ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે કાઉસગ્નમાં જે આવે છે તો એકાસણું વિગેરે કર્યા પછી આડપડતી હોય તો અન્ય સ્થળે જવું તો
પચ્ચખ્ખાણ લેવું જોઈએ તે માટે છે કે પ્રતિક્રમણમાં આડપડતી હોય તો અન્ય સ્થળે જવું
બીજા માટે? કે આડ ન ગણવી !
સમાધાન-પૌષધ વિગેરેમાં એકાસણું કર્યું હોય ત્યારે સમાધાન-સર્વક્રિયા ગુરૂ આદિની સાક્ષીએ તેમની
અથવા સામાન્યપણે પણ એકાસણા વિગેરે કરવા સમક્ષ જ કરવાની છે તેથી ગુરૂ આદિની સાક્ષીએ
બેસતાં પચ્ચખાણ પહેલા પાર્યું હોય તો પણ
ઇષ્ટ સ્મરણ માટે પહેલા નવકાર ગણવો જોઈએ કરાતી ક્રિયામાં સર્વત્ર આડ વારવાની છે, પરંતુ
અને એકાસણા વિગેરેમાં ઘણા આગાર હોવાથી કાયોત્સર્ગમાં સ્થાનનો નિયમ હોવાથી આડની
આગારના ઓછાપણા માટે તિવિહારનું વખતે આગળ આવવાના આગાર માટે એ વાત
પચ્ચખાણ કરવું જોઈએ અને ન કરે તો જણાવવામાં આવી છે.
તપાચારમાં દૂષણ લાગે માટે કહ્યું છે. પ્રશ્ન-ચૈત્યવંદન ભાષ્યમાં શાસનદેવનું સ્મરણ કરવાનું
પ્રશ્ન-ત્રણ કાળ કેવી રીતે ગણવા? કહેલ છે તો દરરોજ પ્રક્ષાલન અને પૂજા થાય છે
સમાધાન-કેટલાક ગ્રંથકારના કહેવા પ્રમાણે ત્રણે તે કરવું ઉચિત છે?
સંધ્યાઓની આગળ પાછળની એક એક ઘડી સમાધાન-દેવવંદનનાબારે અધિકારો સાધુ અને શ્રાવક
લેવી અને કેટલાકના કહેવા પ્રમાણે સૂર્ય ઉદય બંનેને અંગે સાધારણ કહેવામાં આવ્યા છે, તેથી
અને આથમ્યા પછીની બે ઘડી સવાર સાંજની ભાષ્યમાં બાર અધિકાર વખતે સ્મરણ માત્ર સંધ્યા વખતની ગણવી મધ્યાન્હ તે મધ્યરાત્રીની શાસન દેવતાદિકનું જણાવ્યું છે. હંમેશા પ્રક્ષાલન આગળ પાછળની એક એક ઘડી ગણવી. પૂજન કરવું એ સાધર્મિક ભક્તિની અને પ્રશ્ન-કેટલાક સાધુ અંદર કપડા નાખ્યા સિવાય એકલી
સુલભબોધિપણાને માટે અનુચિત ગણાય નહિં. કામળી ઓઢવાનું નિરૂપણ કરે છે તે વ્યાજબી છે પ્રશ્ન-દેરાસરમાં અશુચિ વિગેરે થાય તો શું કરવાથી કે કેમ! આશાતના દૂર થાય?
સમાધાન-શ્રીનિશિથચૂર્ણીના પ્રથમ ઉદ્દેશામાં નીચે સમાધાન-સામાન્ય અશુચિ હોય તો એટલું સ્થાન જણાવ્યા પ્રમાણે કપડા માટે વિધિ હોવાથી
ધોવાથી અને વિશેષ અશુચિ થાયતો સ્નાત્ર પૂજા એકલી કામળી ઓઢવી તે ઉચિત જણાતું અને મંદિર ધોવા વિગેરે પણ કરાય.
- નથી –
Page #400
--------------------------------------------------------------------------
________________
ઉ૧૦
શ્રી સિદ્ધચક
એપ્રિલ : ૧૯૩૯ રૂ પાડરમાનો, વોમિયં નિર દુકાનો છે તેથી સૂત્રનું વસ્ત્ર અંદર રાખવું પણ બહાર ન રાખવું. નિયમાનો સંતોષોની દંડની આ ચૂર્ણિકાર મહારાજ કહે છે કે એકલું લૌમિક એટલે છપ્પરૂપUTTRવવા મૂસાડાયTT એ કપાસનું ઓઢવું પણ એકલું ઉનનું ન ઓઢવું. જો કોઈ પરિરિયા સત્તાપ ર ય તેય ઘોર્મ ન એકલું ઉનનું ઓઢે તો તેને માસલઘુ પ્રાયશ્ચિત આવે. बाहिरओ एतच्चूर्णिर्यथा-इक्वंखोमियं कार्पा
એક વસ્ત્ર ઓઢવાનો વિધિ જણાવ્યો બે વસ્ત્ર ઓઢવાનો सिकं पाउणिज्जइ उन्नियमेगं न पाउणिज्जइ
વિધિ ગાથાનું પશ્ચાઈ સુગમ છે. अहपाउणइ मासलहुं च से पछित्तं पच्छद्धं कंठं ।१। खोमियस्स अंतो उन्निअस्स बहिं परि
સૂત્રના વસ્ત્રનો અંદર પરિભોગ કરવાના અને મોને રૂ નુIT “છપટ્ટ' નહીં. વ્યાધ્યા-વMI
ઉનના વસ્ત્રનો બહાર પરિભોગ કરવાના આ ફાયદા સિા છMફ ન સંભવન્તિ યુવET વદ ભવતિ. છે. સૂત્રના વસ્ત્રમાં તેટલી જુઓ નથી હોતી. ઉનના
' ૩છીમંતો નમ્ર ળિTHI વસ્ત્રમાં (પરસેવાથી) બહુ જુઓ થાય છે. અંદર ઉનનું મીનસંતસ્થ મનીષ ૩છીમતિ, ના ય વસ્ત્ર ઓઢાય અને તે મેલું થાય તો તે મેલા ઉનના વસ્ત્રમાં વિશિરમોને શ્રદ્ધા મવડું, વાર્દિ મિળ લીલ ફુલ જલદી થાય. માટે અંદર સૂતરનું અને બહાર વિભૂલા ભવ સાવિ ન્હાય ય રરિયા ઉનનું વસ્ત્ર વાપરવાથી જુઓની માફક લીલ ફુલની મત, વલ્વે માં વંવત્ની મસ્તીમાં પણ રક્ષા થાય. બહાર સુતરનું વસ્ત્ર વાપરવાથી શોભા જ વસ્તી તુપાંથા, સાવિ ૩pજ્ઞાય પરિયિા થાય તેનો પણ બહાર ઉનનું વસ્ત્ર વાપરવાથી પરિવાર ભવ, પરિશ્મા લંબાનો સીયતા વયે હવ, થાય. સૂતરનું વસ્ત્ર મેલ સહન કરી શકે છે પણ ઉનનું एएहि कारणेहिं बहिं न पंगुरिज्जा । इति श्री
વસ્ત્ર મેલ સહન કરી શકતું નથી. મેલું થયેલું ઉનનું निशीथयभाष्यचूर्णी प्रथमोद्देशके ॥१॥
વસ્ત્ર દુર્ગધી થાય છે તેથી અપભ્રાજના થાય તેનો પણ ભાષ્યકાર મહારાજ જણાવે છે કે એક વસ્ત્ર
ઉનનું વસ્ત્ર બહાર રાખવાથી પરિહાર થાય. સુતરનું ઓઢવું હોય તો સૂત્રનું ઓઢવું, પણ ઉનનું એકલું જો ઓઢે તો લઘુમાસ પ્રાયશ્ચિત આવે. એક વસ્ત્ર ઓઢવાનો
વસ્ત્ર અંદર હોય તેવી કામળીથી ટાઢનો પણ બચાવ વિધિ બતાવીને બે વસ્ત્રનો ઓઢવાના વિધિમાં સારો થાય. એ કારણોથી (સૂત્રનું વસ્ત્ર અંદર ઓઢવું) જણાવે છે કે બે વસ્ત્ર ઓઢતો સાધુ અંદર સત્રનું પણ બહાર ન ઓઢવું. એવી રીતે નિશીથચૂર્ણિમાં પ્રથમ બહાર ઉનનું વસ્ત્ર ઓઢે. ઉનનું વસ્ત્ર બહાર રાખવું ઉદ્દેશમાં નિરૂપણ કરેલું છે. આ ઉપરથી એકલું કાંમળીનું અંદર સૂત્રનું રાખવું તેનું કારણ જણાવતાં ફરમાવે છે વસ્ત્ર જેઓ ઓઢે છે તેઓ શાસ્ત્રના વચનથી કે ઉનનું વસ્ત્ર એકલું અંદર ન ઓઢવાથી જુઓ અને વિરૂધવર્તનારા અને વિરાધનાવાળા છે, પરંતુ જેઓ લીલ ફુલની રક્ષા થાય છે તેમજ કામળીની એકલું ઉનનું વસ્ત્ર ઓઢવાનું પ્રતિપાદન કરે છે તેઓ મલીનતા જેને લીધે લોકોમાં થતી નિંદા તેનો પણ તો તેમ આચરીને વિરાધના કરે છે એટલું જ નહિ પરંતુ પરિહાર થાય છે અને ટાઢથી બચવાનું વધારે થાય છે. પોતાના આત્માને ઉસૂત્રભાષકપણામાં મેલે છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ૧૯૩૯)
શ્રી સિક્સક
સમાલોચના
૧ જાહેરરીતિએ અનેક વખત જાહેર ભાષણોમાં મહત્તા બકવી તે જિનેશ્વર ભગવાન મહાવીર
અને લેખોમાં ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન- મહારાજ અને શ્રોતાઓની વિશ્વાસઘાતીતા મહાવીર મહારાજના જન્મદિવસના મહોત્સવને સાથે જૈનધર્મની પરમહાસ્યલીલા જ છે. અદ્વિતીય પુરૂષનો જન્મ મહોત્સવ હોવાથી
૩ સુજ્ઞ મનુષ્યો સ્પષ્ટપણે સમજી શકે તેમ કલ્યાણક તરીકે જ કહેવો જોઈએ અને તે
છે કે ધર્મની શુશ્રુષાવાળા એકત્ર થાય તેવા “જયન્તી” શબ્દ તો નુરીયા જમાલીયાના
સ્થાનમાં જ કરેલું ધર્મનું પ્રણયન તો સારું પ્રસંગમાં પણ વપરાય છે અને તેઓ “જયન્તી”
ધર્મ પ્રણયન છે, પરંતુ વિનયની ચર્યા અને શબ્દ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજના જન્મોત્સવના કલ્યાણકને અંગે વાપરવો તે
વિનયની રીતિ વિગેરેથી રહીત મનુષ્યોના ભગવાન જિનેશ્વર મહારાજના કલ્યાણકનો
સમુદાયમાં ધર્મ પ્રણયનનું બોલવું તે ઉન્મત્ત મહિમા અત્યંત ઘટાડી દેનાર છે, આમ છતાં પણ સિવાય બીજાને હોય જ નહિ. હજુ કહેવાતા અજ્ઞાન જૈનો અને તેવા જ ૪ એક પણ જગા પર સનાતન એવા અજ્ઞાનીઓને અનુસરનારા ઈતરો ભગવાન શ્વેતામ્બર સંઘે નવીન, ઉત્પન્ન થયેલ દિગમ્બર મહાવીર મહારાજના જન્મ કલ્યાણકના સમુદાયના તીર્થ કે મંદિર ઉપર હલ્લો કર્યો નથી મહોત્સવને જયન્તી તરીકે કહે કે વર્ણવે તે સુજ્ઞ કે હલ્લો કરવા ખરચ કર્યું નથી પરંતુ જૈનોને તો પૂરેપૂરું અક્ષમ્ય જ છે.
નવીન એવા દિગમ્બર સમુદાયે જ અન્તરીક્ષજી ૨ ભગવાન જિનેશ્વર મહારાજના જન્માદિક
મહારાજ વિગેરે અનેક તીર્થો કે જે સનાતનકલ્યાણકોને અંગે યાત્રા પૂજા કરવી, દાન
પણે શ્રી શ્વેતામ્બર સંઘની માલીકીમાં અને શીલાદિની પ્રવૃત્તિ કરવી, ભગવાન તીર્થંકર.
કબજામાં જ છે તેને લૂંટવા માટે મહારાજની રથયાત્રાઓ કરવી, એ તો
હલ્લાઓ કરેલા છે અને તેને પ્રસંગે ભગવાન હરિભદ્રસૂરિકૃત યાત્રાપંચાશકથી સિદ્ધ
શ્રી શ્વેતામ્બરસંઘને તન, મન, ધનથી રક્ષણ જ છે. પરંતુ ભગવાન મહાવીર મહારાજના જન્મ કલ્યાણક ઉત્સવના નામે લોકોને
માટે ઉભું રહેવું પડે છે અને તે સર્વથા ભેગા કરી ગૌહત્યા કરનારા, વાછરડાને
ન્યાયથી યુક્ત જ છે. કોઈ પણ મનુષ્ય મારવાનું જાહેર કરનારા અને કુતરા- મા કે બાઈડીની માંગણી સ્વીકારી શકે જ ઓને ગોલીઓથી વિંધાવનારા મનુષ્યની નહિ. તેમ આત્મ ઉદ્ધારના અર્થી ઓ
Page #402
--------------------------------------------------------------------------
________________
થી સિરાક
એપ્રિલ ૧૯૩૯)
સ્વપ્નાન્સરમાં પણ તીર્થવાહીઓની કોઈપણ તીર્થ સંબંધી માગણીમાં અંશે પણ અનુમતી આપી શકે જ નહિ. એવા પ્રસંગે ધનને મહત્તા તે જ આપી શકે કે જેઓ “પૈસો મારો પરમેશ્વર” એમ માનનારા હોય પરંતુ ધર્મ ધન એવા સાચા જૈનીઓ કોઈ દિવસ પણ ધનના નામે ધર્મક તીર્થનો ભોગ આપવાનું માની શકે નહિતેમજ કહી શકે નહિ. (મી. લશ્કે) કુમારપાલ મહારાજ વખતના લખાયેલા ૬ શ્રીમદ્ ગાયકવાડ સરકારે પ્રગટ કરેલા પત્રો, શ્રી દેશવિરતિ સમાજે પ્રગટ કરેલા પ્રશસ્તિ સંગ્રહના તેરમી સદીના અનેક તાડ પત્રોના પુસ્તકોની પ્રશસ્તિઓ, સ્વયં કુમારપાલ મહારાજે બનાવેલ ચોવીશ જિનેશ્વરની સ્તુતિ, વીતરાગસ્તોત્રની અવચૂરિ વિગેરેમાં શ્રીકુમારપાલ મહારાજનું દ્વાદશવ્રત ગ્રહણ, કલિકાલસર્વજ્ઞશ્રીહેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્ર અધ્યાત્મ ઉપનિષદ્ તરીકે કરવામાં આવેલો પાભિષેક જણાવ્યો છે તે શ્રીવીતરાગસ્તોત્રના શ્લોકો, ત્રિષષ્ઠીય શલાકાપુરૂષચરિત્રની પ્રશસ્તિમાં જણાવેલ કુમારપાલમહારાજની પ્રાર્થના, શ્રી મહાવીરચરિત્રમાં જીવતસ્વામિની પ્રતિમાના ઉદ્ધાર પ્રસંગમાં શ્રીકુમારપાલ મહારાજની જણાવેલી પરમાહિતતા, શ્રીગિરનારજી, શ્રીસિદ્ધાચલજી અને શ્રીતારંગાજી વિગેરેમાં શ્રીકુમારપાલ મહારાજે કરાવેલ અનેક
ગગનચુંબી જિનાલયોની વિદ્યમાનતા તેરમી સદીમાં જ થયેલા શ્રી સોમપ્રભાચાર્યે કરેલ
કુમારપાલ પ્રતિબોધ કાવ્ય” વિગેરેને જો કનૈયાલાલ મુન્શીએ અંદર અને બાહ્ય ચક્ષુ ઉઘાડીને દેખ્યા હોય તો પરમાહિત શ્રીકુમારપાલમહારાજના જૈનત્વને અંગે શંકાનું પણ સ્થાન રહેત નહિ. (મુંબઈ) ગાંધીજીના પક્ષમાં રહેલા અગર તેમની આશ્રીત એવી સંસ્થાઓ ગાંધીજીએ ખોટી રીતે જૈન સાધુ ઉપર અહિંસા વિષયમાં કરેલા આક્ષેપના સાચા પ્રતિકાર સામે અણગમો દર્શાવે તે સત્ય ધર્મથી વિરૂધ્ધ છતાં પણ વ્યવહારને અનુકુલ ગણાત. પરંતુ હિંદુસ્થાનના જૈનોમાં અગ્રપદ ધરાવનારી શ્રીઆણંદજી કલ્યાણજીની પેઢીના એક ટ્રસ્ટી
જ્યારે તેવા ખોટા પ્રતિકારની સભા ભરવા તૈયાર થાય અને તેની ઉત્તરકારવાહી કરે ત્યારે તો ખરેખર તે પ્રતિનિધિ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિપણાનું જાહેર લીલામ કરે છે, એટલું જ નહિ પરંતુ પોતાનામાં જાહેર તરીકે ગણાતું જે જૈનત્વ તેનું પણ તે લીલામ જ કરે છે અને અજૈનને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીમાં પ્રતિનિધિ તરીકે રહેવાનો હક્ક ન હોવાથી સ્વયં પોતાનું તે તરીકેનું રાજીનામું જ આપે છે. (સંદેશ)
Page #403
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ઃ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર
જૈનો અને અહિંસા
તીર્થમા, પરમક્ષમાન્યજ્ઞાનયતા અપહાર કરવાનું ફળ વર્તમાન જિંદગીમાં ચાહે હિંસાયા: નં સર્વ વિચિત્ વાવ સ . તે આવે પરંતુ બીજી જિંદગી કે જે કુદરતના કાયદાના
(કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ફળરૂપ છે. તેમાં તે ચીરંજીવી કોઈપણ પ્રકારે બની મહારાજ)
શકે જ નહિ. - સવ્વપૂયપ્પમૂય સમ્મ યા પાસગો એટલે કુદરતના કાયદાની રૂએ પૂર્વ જન્મમાં દિયા વંત પર્વ માં ર ગ્રંથ | અન્ય પ્રાણીઓના અપહાર કરનાર મનુષ્ય પોતાની (શ્રુતકેવલી શ્રીશäભવસૂરિ.)
બીજી જિંદગીમાં એવો અલ્પાયુષ્યવાળો થાય કે જેના ઉપરના શ્લોક અને માથામાં સ્પષ્ટપણે
પ્રતાપે તે પ્રાણી ગર્ભદશામાંથી જ ચ્યવી જવાવાળો જણાવવામાં આવ્યું છે કે જે મનુષ્ય અન્ય પ્રાણીઓના
થાય. બાલ્યપણામાં મરણશરણ થાય, કુમારઅવસ્થાની આયુષ્ય વિગેરે પ્રાણોનો નાશ કરતો નથી અર્થાત્ અન્ય
ક્રીડામાં કલ્લોલ કરતો હોય તેવામાં પણ મરણ શરણ પ્રાણીઓના પ્રાણોના નાશથી નિવૃત્ત થાય છે તે મનુષ્ય
થાય. માત પિતાના કુળમાં પોતે એકલો આધારભૂત ભવાંતરમાં સારા રૂપવાળો સુંદર પંચેન્દ્રિયપણા
હોય, છતાં પણ પ્રથમ યૌવનવયમાં મરણ શરણથી વિગેરેવાળો થાય છે અને તેવી સ્થિતિ હોવાને લીધે તેની ચીરજીવિતા અન્ય આત્માને તો શું પરંતુ તે
. વિવાહિત થયાને અલ્પ મુદત થઈ હોય તો પણ અહિંસા કરનાર આત્માને જ ઘણી આનંદદેનારી થાય
અંતકના આલયમાં પ્રવેશ કરવાનો વખત આવે. છે. અર્થાત્ ભવાંતરમાં દીર્ઘજીવનો તે જ જીવો મેળવી યાવતુ માત પિતા વૃદ્ધ હોય પુત્ર બાળક હોય કુટુંબનો શકે છે કે જેઓ પોતાની પ્રાચીન જિંદગીમાં અન્ય નિર્વાહ કરનાર પોતે એકલો હોય અને જીવોના પ્રાણોનો અપહાર કરવાથી નિવૃત્ત થયેલા ભરયૌવનદશામાં હોય, તેવી વખત પણ તે પહેલા હોય.
ભવમાં અન્ય પ્રાણીઓના અપહાર કરનાર સામાન્ય સમજણ ધરાવનારો પણ મનુષ્ય સ્મશાન તરફ પ્રયાણ શરૂ કરે. આવી ઉપર સમજી શકે તેમ છે કે અન્ય જીવોના પ્રાણોનો જણાવેલી ભયંકર દશા જે કુદરત તરફથી જીવો
Page #404
--------------------------------------------------------------------------
________________
- ઉર
થી જરાક
( એપ્રિલ : ૧૯૩૯ ઉપર લાદવામાં આવે છે તેનું ખરૂ કારણ તપાસીએ હોય છે અને અંધપણા વિગેરે ખરાબ અવસ્થા તો યુક્તિ સિદ્ધપણે માલમ પડશે કે પ્રાચીન જન્મમાં પ્રાણીઓની હોતી નથી, છતાં દમ, શ્વાસ, ખાંસી વગેરે અન્ય પ્રાણીઓના પ્રાણનો અપહાર જ છે. કેટલાક યાપ્ય રોગોને લીધે પોતાની જિંદગી કંટાળવા ભરેલી જીવો અલ્પાયુષ્યવાળા હોય છે તેઓ પોતાને માટે કેવી રીતે પૂરી કરનારા હોય છે, તેવી રોગીષ્ટપણે હંમેશાં ભયંકરતા અનુભવતા નથી તેના કરતાં તેના કુટુંબીઓ કંટાળો દેનારી લાંબી જિંદગી પણ તેઓને અન્ય અને સંબંધીઓ તેના મરણથી અત્યંત ભયંકર દશાને. જન્મમાં ધારણ કરવાની હોય છે કે જેઓ પૂર્વ જન્મમાં અનુભવે છે. એ વાત સાચી અને જગતમાં અનુભવ અન્ય પ્રાણીઓના પ્રાણાપહારમાં રાચેલા માચેલા હોય સિદ્ધ છે, પરંતુ ધ્યાનમાં રાખવું કે કેટલાક અજ્ઞાની છે પણ નિવૃત્ત થયેલા હોતા નથી. મનુષ્યો અન્ય જીવોના પ્રાણનો અપાર પોતે કરતા કેટલાક પૂર્વભવના હિંસાખોરો આયુષ્યરૂપ અને નથી. પરંતુ અન્ય જીવોએ બીજા જીવોના કરેલા આરોગ્યને કદાચિત ધારણ કરનારા હોય તો પણ તેઓ પ્રાણાપહારમાં સહાય કરનાર હોય છે અને તે એવી નિંદનીય જિંદગી ગુજારનાર હોય છે કે જે હિંસામયકાર્યની પ્રશંસા કરનારા કે અનુમતિ દેનારા નિંદનીય જિંદગીના પ્રતાપે ચોરની માફક, કુલટા હોય છે અને તેવા મનુષ્યો બીજી જિંદગીમાં તે જ વેશ્યાની માફક અને પારધી આદિની માફક એક પણ હિંસકના કુટુંબીઓ બને અને તે હિંસકના મરણને અંગે સ્થાન તેનો વિશ્વાસ કરવાવાળું હોય નહિં. આવી રીતે વિકટ વેદના ભોગવવામાં જ પોતાનું જીવન ગાળે તેમાં જગતમાં જોવાતી નિંદનીયતા તેનું જ ફળ છે કે જે આશ્ચર્ય નથી, વળી કેટલાક પૂર્વભવમાં અન્ય જીવોના પૂર્વભવમાં અન્ય પ્રાણીઓના પ્રાણનો અપહાર કર્યો પ્રાણનો અપહાર કરનાર પ્રાણીઓ ટુંકુ જીવનવાળા હોય. છેવટમાં શાસ્ત્રકાર વ્યતિરેકદ્વારા જણાવે છે કે નથી હોતા, છતાં અંધ બધીરપણું લૂલા લંગડાપણું વિગેરે વધારે શું કહેવું? પરંતુ પૂર્વભવમાં અન્ય પ્રાણીઓના અવસ્થાઓ કે જે મનુષ્ય માત્રની જિંદગીથી કંટાળો પ્રાણનો અપહાર કરવામાં રસિક બનેલો કે પ્રવૃત્ત લાવનારી છે, તેવી જ અવસ્થામાં કંટાળા ભરેલી રીતે થયેલો જીવ જે કંઈ પણ વસ્તુની મનમાં અંભિલાષા પોતાની જિંદગી ગુજારે છે, આવી અંધપણા આદિને કરે તે અભિલાષા તે પૂર્વ ભવના હિંસકની કોઈપણ લીધે કંટાળા ભરેલી જિંદગી તેઓની હોતી જ નથી કે પ્રકારે પૂરી થાય નહિ. અર્થાત્ માતાપિતાનો વિયોગ જેઓ પોતાની પહેલી જિંદગીમાં અન્ય પ્રાણીઓના થાય દ્રવ્યનો નાશ થાય સજ્જનની સંગતિ ન મળે પ્રાણાપહારથી નિવૃત્ત થયેલ હોય.
આરોગ્યતા ન રહે સ્થાને સ્થાન પર અપમાન પામે કેટલીક વખત જગતમાં આયુષ્યની દીર્ધતા અને જાનવર કરતાંબૂડીજિંદગી ભોગવવી પડે એ સર્વનું
Page #405
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ૧૯૩૯) 'શ્રી સિદ્ધચક્ર
. . . ઉર૩ અન્ય કોઈપણ કારણ નથી પરંતુ પૂર્વ જન્મમાં અન્ય ઉંચે આવેલું ભોજન ખાલી થઈને જો પાણીની અંદર પ્રાણીઓના પ્રાણોનો અપહાર કરેલી રસિકતા જ કારણ જઈ શકતું નથી તો તે પાછું ભરાતું નથી, તેવી રીતે છે અને તેથી જેઓ પૂર્વ જિંદગીમાં અન્ય પ્રાણીઓના ભવકુપમાં પણ જીવનરૂપી ભાજન પૂર્વભવમાં પ્રાણના અપહારથી નિવૃત્ત થયેલા હોય છે. તેને માટે અહિંસાના પુણ્યરૂપી પાણીથી ભરાયેલું છતાં જો કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ જણાવે છે કે તેના વર્તમાન ભવમાં તે અહિંસાના પુણ્યરૂપી જળથી હિંસાથી નિવૃત્ત થયેલા ઉત્તમ પુરૂષને અન્ય જીવનમાં ભરાનારું ન થાય તો તે જીવનહિંસાના પાપરૂપી કુદરત તરફથી ચીરજીવીતા મળે છે, શ્રેષ્ઠરૂપ મળે છે, કાદવથી ભરાનારું થાય અને પરિણામે તે જીવ શરીરે સર્વથા નિરોગ રહે છે, સ્થાન સ્થાન પર પ્રશંસા
પાપાનુબંધી પુણ્યવાળો ગણાય. પરંતુ જેઓ પામે છે. વધારે શું કહેવું. તે પૂર્વભવમાં હિંસાથી નિવૃત્ત
સર્વજ્ઞભગવાનના વચનોને શ્રવણ કરી તેની શ્રદ્ધા થયેલા અહિંસક પ્રાણીના જે જે સંકલ્પો અન્ય જીવનમાં
કરનારા હોવા સાથે તે વચનોના આધારે અન્ય ઉભા થાય તે સર્વ સંકલ્પોને સંપૂર્ણ કરનારી એ જ
પ્રાણીઓના પ્રાણના અપહારથી નિવૃત્ત થાય છે. તેઓ અહિંસા છે કે જે તેણે પૂર્વભવમાં ત્રિયોગ ત્રિકરણે
પૂર્વે જણાવ્યા પ્રમાણે પાપાનુબંધી પુણ્યવાળા હોતા
નથી, પરંતુ વૃક્ષ અને ફળના ન્યાયે ભવની આખી આચરી છે.
પરંપરામાં મુખ્યતાએ પુણ્યાનુબંધી પુણ્યવાળા જો કે લાંબા આયુષ્યવાળા શ્રેષ્ઠરૂપવાળા
થાય છે. નિરોગ દેહવાળા પ્રશંસા પાત્ર અને સ્થાને સ્થાન
જેવી રીતે કલિકાલસર્વજ્ઞભગવાનહેમચંદ્રપર ઈષ્ટ સિદ્ધિને મેળવનારા મનુષ્યો વર્તમાન સરિજીએ અન્વયદ્વારાએ અહિંસાનો અને વ્યતિરેક જિંદગીમાં અહિંસક હોય છે એવો નિયમ નથી,
ધારાએ હિંસાનો ફળાદેશ આગમ અને યુક્તિથી પરંતુ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે પુણ્યાનુબંધી સિદ્ધપણાએ જણાવ્યો છે, તેવી જ રીતે ચતુર્દશપૂર્વ પુણ્ય તે જ કહેવાય છે કે જેઓ પૂર્વભવની જીવ- શ્રત કેવળી ભગવાન શય્યભવસૂરિજીએ શ્રીદશવૈદયા એટલે ભૂતદયાથી વર્તમાન જન્મમાં દીર્ઘ કાલિકના પ્રારંભમાં જ અહિંસાને ધર્મ તરીકે જણાવ્યા આયુષ્યાદિવાળા થયા છતાં ફેર પણ અહિંસક- છતાં પાપકર્મથી બચવા માગનાર મનુષ્ય માટે પણામાં રસવાળા અને પ્રવૃત્તિવાળા હોય. રેંટમાં જેમ અહિંસામય જે રસ્તો બતાવ્યો છે તે જોઈએ. શ્રુતકેવળી પહેલા પહેલાનું ભરાયેલું ભાજન ખાલી થાય છે પરંતુ ભગવાન શયંભવસૂરિ પાપકર્મ નહિં બંધાવવાનું તે ભાજન જો પાણીમાં ડૂબવાવાળું હોય છે તો જ તે જણાવતાં નીચેના ચાર રસ્તા બતાવે છે. પાછું ભરાઈને આવે છે પરંતુ કુવામાંથી પાણી લઈને ૧ સર્વજીવોને પોતાના આત્મા જેવો
Page #406
--------------------------------------------------------------------------
________________
થી
વાક
એપ્રિલ : ૧૯૩૯
ગણનાર હોય.
પોતાના સમાન ગણવામાં મદદ કરનાર છે. ચારે ૨ સર્વ જીવોનું સાચું સ્વરૂપ જાણનાર હોય. મુદ્દા જુદા લઈએ અગર એક મુદ્દાને મુખ્ય લઈ ત્રણ
૩ હિંસા જૂઠ વિગેરે પાંચ પાપ બંધના કારણો મુદા ગૌણ લઈએ તો પણ એ વાત તો નક્કી થાય છે કે છતાં જૂઠ વિગેરેનો નિરોધ અહિંસાના પાલન માટે જ જે મનુષ્ય સર્વ જીવોને પોતાના આત્મા જેવા ગણે તે હોવાથી હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરેલી હોય. પાપકર્મના બંધનથી બચી શકે.
૪ સ્પર્શનાદિક પાંચે ઇંદ્રિયો અને ગુસ્સો સર્વભૂતો એટલે શું? અભિમાન પ્રપંચ અને લોભ એ ચાર માનસિક વિકારો જગતના સામાન્ય વ્યવહારથી મનુષ્ય ઢોર ઢાંખર જે છે તે નવવસ્તુનો જેણે કાબુ મેળવ્યો હોય. અને શું પંખીઓને ભૂત તરીકે ગણી માત્ર પંચેન્દ્રિય
ઉપરની ચાર વસ્તુઓને અમલમાં મેલનાર પ્રાણીને જ ભૂત તથા પ્રાણીઓ તરીકે ગણવામાં આવે મનુષ્ય કોઈ દિવસ પાપકર્મને બાંધનાર હોતો જ નથી. છે, પરંતુ દુનિયામાં પ્રવર્તેલા અન્ય ધર્મોની અપેક્ષાએ જો કે સામાન્યરીતે ભગવાન શäભવસૂરિના વાક્યનો જેને જૈનશાસ્ત્રકારો ત્રસ તરીકે ઓળખાવે છે, તેવા અર્થ કરનાર સમુચ્ચય અર્થને જણાવનાર ચકાર હાલતા ચાલતા કીડી મંકોડીથી માંડીને મનુષ્ય સુધીના અવ્યયને દાખલ કરી ચાર માર્ગો છે તે સમજી લે, પરંતુ જીવોને ભૂત અથવા પ્રાણીશબ્દથી કહેવામાં આવે છે. બીજી બાજુ વિચાર કરતાં સમુચ્ચયને દેખાડનાર ચકાર અને તે જીવોને પ્રાણ તરીકે ગણીને જ અન્ય અવ્યય નહિ હોવાથી એકજ વસ્તુ જો ગણવામાં આવે ધર્મવાળાઓ અથવા સામાન્ય નીતિકારો માત્મવત્ અને બીજી વસ્તુઓ તેના વાસ્તવિક વિશેષણ તરીકે સર્વભૂતેષઃ પતિ :પતિએ વાક્યનું ઉચ્ચારણ લેવામાં આવે તો મુખ્ય એ જ અર્થ માનવાની ફરજ કરે છે. જો કે અન્ય ધર્મવાળાઓએ કીડી મંકોડી વિગેરે પડે કે સર્વ જીવોને પોતાના આત્મા સમાન માનનારો પ્રાણીઓને પ્રાણી તરીકે ગણ્યા છે, છતાં તેના પ્રાણોની મનુષ્ય પાપકર્મ બાંધે નહિ. અર્થાતુ પાપકર્મ નહિ કિંમત ઘણી જ ઓછી આંકેલી છે અને તેથી તેઓ એમ બાંધવાનું મુખ્ય સાધન અગર અદ્વિતીય સાધન જો બોલી શકે છે કે મનચ્છનાં ઝનુનાં શરમંરવશે કોઈ પણ હોય તો તે માત્ર જગતના સર્વ જીવોને parક્ષિા અર્થાત જે હાલતાં ચાલતાં જીવોના શરીરમાં પોતાના આત્મા જેવા ગણવા એ જ છે અને હાડકાં ન હોય તેવા જીવો ગાડા જેટલાં પણ મરી ગયા ભૂતોનું સમ્યફસ્વરૂપ જાણવું આશ્રયોને ઢાંકવા, હોય તો પણ એક હિંસા જેટલું જ ગણવું. આવું ઇંદ્રિયો તથા મનને કાબુમાં લેવા એ માત્ર સર્વ જીવોને કહેનારે જીવોની જાત પાડતાં સ્પર્શન રસન ઘાણ
Page #407
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
ઉરપે ચક્ષુ શ્રોત અને મન રૂપી ચેતનાના વિકસ્વરપણાના જીવો અજ્ઞાનતાના લીધે કે અન્યદર્શનના સંસ્કાસાધનોદ્વારા જીવોના ભેદો ન પાડતાં હાડકાવાળા અને રને લીધે એમ માનતા અને બોલતા જણાય છે કે હાલે હાડકા વગરના એવા બે ભેદો પાડીને હિંસાની વ્યવસ્થા ચાલે તેને જીવ કહીએ, પંરતુ તે માન્યતા જૈનકૂળમાં કરી. તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો એવી નાની જાતો દરેક જન્મેલા છતાં પણ જૈનદર્શનની અજ્ઞાનતાને લીધે થાય હાડકાવાળી અને હાડકા વગરની એમ બે વિભાગે છે અને હાલતા ચાલતા હોય તે જીવ એમ બોલાય છે. વહેંચાય જાય તેવી છે.
વસ્તુતઃ શરીરવાળો ઇંદ્રિયને ધારણ કરનારો અને બેઇદ્રિય કમી વિગેરેને હાડકા ન છતાં શંખ ચેતનાદિ લક્ષણવાળો હોય તે જીવ તરીકે ગણાય. જેવી વિગેરેને હાડકાં હોય છે. એવી જ રીતે તે ઇંદ્રિય રીતે લક્ષણને અંગે લૌકિક અને અન્ય તીર્થિકો ચઉરિન્દ્રિય જાતિઓમાં પણ હાડકાવાળી અને હાડકા
જૈનદર્શનની જીવતત્વની પ્રરૂપણાને અંગે જુદા પડે છે, વગરની એમ બે પ્રકારની જાતિઓ હોય છે. માટે
તેવી જ રીતે જીવના ભેદોને અંગે પણ સામાન્ય લોકો
અને અન્યદર્શનીઓ જુદા પડે છે. જૈનદર્શન જીવના હાડકા હોવા, નહિ હોવા દ્વારા પ્રાણીઓનો વિભાગ
ભેદો જણાવતાં સર્વકર્મક્ષય કરીને સંપૂર્ણ આત્મસ્વરૂપને કરવો અને તેની હિંસાનો વિભાગ કરવો એ કોઈ પણ
પ્રાપ્ત કરનાર અને સર્વકાળ સંપૂર્ણરીતે આત્માના પ્રકારે પ્રાણીના યથાસ્થિતજ્ઞાનને અને પાપનાયથાસ્થિત
સુખને અનુભવનાર એવા સિદ્ધમહારાજના જીવોને પ્રકારને જાણ્યાનું ચિન્હ નથી.
મુક્ત તરીકે જણાવી સંસારી જીવોના છ પ્રકાર જણાવે આવી રીતે સામાન્ય જગતમાં હાલતા ચાલતા ને
છે. આ જ પ્રકારના જીવોની માન્યતા એ જ તત્વથી જીવ કહેવાની જે પ્રવૃત્તિ થઈ છે અને કેટલીક વખતે
જૈનત્વ છે, એમ ભગવાન સિદ્ધસેન દિવાકરજી ભોળા જૈનો અને અજ્ઞાન જૈન શિક્ષકો પણ બીજાને
સમ્મતિતર્કમાં જણાવે છે. વિચાર કરનાર સુજ્ઞ મનુષ્ય એમ પ્રદર્શિત કરે છે કે જીવ તેનું નામ કે જે હાલતો હેજે સમજી શકે તેમ છે કે ત્રસકાય કે જે બેઇંદ્રિય ચાલતો હોય. પરંતુ સુજ્ઞ જૈનોએ તો સમજવું જોઈએ વિગેરે ચાર જાતના જીવો છે તેનું જીવત્વ દુનિયાના કે જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે હાલતો ચાલતો જીવ હોય વ્યવહારથી હેજે સિદ્ધ થઈ શકે છે, પરંતુ પૃથ્વીકાય તે જ જીવ કેહવાય તેમ નથી. જૈન સિદ્ધાંત પ્રમાણે તો વિગેરે પાંચ સ્થાવરકાયોનું જીવત્વ તો ખરેખર સર્વજ્ઞ સુખ દુઃખની ઇચ્છા અને પરિવાર માટે પરિવર્તન ભગવાનના વચનના આધારે જ માની શકાય છે. કરનાર જે હોય તે ત્રસ જાતિનો જીવ છે. પરંતુ અર્થાત્ વાસ્તવિકરીતે છએ કાયના જીવોને સરખા વાસ્તવિકરીતિએ શરીરને ધારણ કરનારા હોય તે જ જીવત્વ અને સરખા લક્ષણવાળા માનવાનું એઓ જ સર્વસંસારી જીવો છે. જૈનજનતામાં પણ કેટલાક ભદ્રિક કરી શકે કે જેઓ ભગવાન સર્વજ્ઞ મહારાજના વચનની
Page #408
--------------------------------------------------------------------------
________________
એપ્રિલ : ૧૯૩૯
ઉરશે
થી સિદ્ધચક પ્રીતતિ ધારણ કરનારા હોય.
મનુષ્ય અને જાનવર સિવાયમાં જીવ મનાવવા સર્વથા જો કે ઋતિકારો વનસ્પતિના છેદનને અંગે મૌન ધારણ કરે છે, જેવી રીતે જૈનશાસ્ત્રો જીવે કરેલા પ્રાયશ્ચિત વિધાન કરે છે અને કેટલાક વૃક્ષોના છેદનને કર્મોના ફળો દર્શાવતા પૃથ્વીકાય આદિ પ્રત્યેક એવા અંગે જેઓની હિંસા થઈ એમ જણાવે છે. પરંતુ ખરેખર જીવોની યોનિરૂપી દુર્ગતિ અને વનસ્પતિના આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ તે વૃક્ષના જીવો માનવા નિગોદરૂપી સાધારણ યોનિની દુર્ગતિ, સ્પષ્ટ શબ્દોમાં છતાં સર્વ સાધારણ રીતે વનસ્પતિકાયને જીવ તરીકે સ્થાને સ્થાને જણાવે છે, તેવી રીતે કોઈ પણ વૈદિક માનતા નથી. વળી તે ઋતિકારો વૃક્ષોને સજીવન ગ્રંથો કે ઋતિકારોના ગ્રંથો કે પૌરાણિક ગ્રંથોમાં માનવા છતાં તે વનસ્પતિના જીવોને સુખદુઃખની સંજ્ઞા
અનંતકાય અને તેના પાપના ફળે રખડવાનું અંશથી વગરના માને છે. એટલે જ્યારે તે વનસ્પતિ એટલે
પણ જણાવવામાં આવતું નથી. એટલે કહેવું જોઈએ કે વૃક્ષના જીવો છે, છતાં તે વૃક્ષના જીવોને જયારે
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિના સાધારણ સુખદુઃખ થતું જ નથી તો પછી જે છેદન આદિનું
અને પ્રત્યેક ભેદોમાં પાપના ફળરૂપે થતું જીવોનું ભ્રમણ પ્રાયશ્ચિત શી રીતે ગણ્યું? વળી જેઓ શરીરને ધારણ
શ્રુતિ, સ્મૃતિ કે પૌરાણગ્રંથોએ અંશે પણ સ્વીકાર્યું નથી. કરનારા છે જેઓના શરીરનું છેદનભેદન કરવામાં
જો કે કેટલાક વર્તમાન અન્ય દર્શનીયોએ ચોરાશી લાખ આવે છે તે જીવોને છેદનભેદન કરાતા શરીરને અંગે
જીવાયોનિ માનવાનું જાહેર કરેલું છે. પરંતુ શ્રુતિ, સ્મૃતિ દુઃખ થતું નથી એ સ્મૃતિકારોની કલ્પના કોઈ પણ આર્યમનુષ્યથી સાચી માની શકાય તેમ નથી. કે પુરાણના મૂળ ગ્રંથોએ તે બાબતમાં મૌન કરેલું વર્તમાનકાળમાં વિજ્ઞાનના શોખને ધરાવનાર અગર
હોવાથી તેવા વચનો તેવી માન્યતા કરનારાની તેના લેખોને વાંચનાર, વિચારનાર મનુષ્યો અનુકરણતા જ ગણાય, જો કે શ્રુતિકારોએ પૃથ્વી સ્પષ્ટપણે સમજી શકે છે કે વનસ્પતિના જીવોને દેવતા, આપો દેવતા, વિગેરે શબ્દો કહી પૃથ્વી સુખદુઃખની સંજ્ઞા અને આહાર ઉશ્વાસ આદિ વિગેરેને દેવતારૂપ માનેલી છે પરંતુ જો તેમના કહેવા મનુષ્યના જેવા જ છે. એટલે કહેવું જોઈએ કે પ્રમાણે પૃથ્વી વિગેરેને દેવતા તરીકે માનવામાં આવે
સ્કૃતિકારોએ વર્તમાનકાળના બાહ્યવિજ્ઞાન જેટલું તો પૃથ્વી પાણી વિગેરેની યોનિઓ દુર્ગતિરૂપ ન રહે, પણ જીવસંબંધી જ્ઞાન મેળવેલું ન હતું તેથી તેઓએ પરંતુ મહાપુણ્યના ફળરૂપ થાય અને જો તેમ થાય તો કરેલું જીવનું નિરૂપણ કોઈકના અનુકરણથી હોય શ્રોત્રાદિક પાંચે ઇંદ્રિયોને ધારણ કરનારા મનુષ્ય વિગેરે અગર અન્ય તે માન્યતાવાળા જૈનોની ચિત્તવૃત્તિ કરતાં માત્ર શરીર અને સ્પર્શીઇંદ્રિય ધારણ કરનાર પૃથ્વી અનુસરવા માટે હોય. જો કે શ્રુતિઓનો સમુદાય તો વિગેરેની યોનિ છતાં તે યોનિ ઉત્તમ ગણાય અને
Page #409
--------------------------------------------------------------------------
________________
. (એપ્રિલ : ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર . આ જ ફરકે તેવી યોનિની પ્રાપ્તિ આશીર્વાદરૂપ થાય એટલે કહેવું પરિણામી રૂપે બની શકે તેમ નથી. વૈશેષિક અને જોઈએ કે પૃથ્વી પાણી વિગેરેને કોઈપણ પ્રકારે નિયાયિકોએ તો પાણી અને વાયુ એ બંનેના પરમાણુઓ દેવતારૂપ ગણવા સુજ્ઞ મનુષ્ય તૈયાર થઈ શકે નહિ. જુદી જાતના માનેલા હોઈ તેઓના મતે પાણી અને નૈયાયિક અને વૈશેષિકો શું કહે છે?
વાયુ એ બંનેના પરમાણુઓ જુદી જાતના માનેલા હોઈ વર્તમાન સમયના વૈજ્ઞાનિકો પણ માટી પત્થર
તેઓના મતે પાણી અને વાયુની જાત જ સર્વથા જુદી વિગેરેમાં વનસ્પતિની માફક જીવમયત્વપણું માનનારા
રહે છે અને તે તે જાતિના પરમાણુ નિત્ય માનેલા થયા છે એટલે જેઓ વનસ્પતિ અને પૃથ્વીમાં સજીવત્વ
હોવાથી તેઓના મતે પાણીને હવા રૂપે અને હવાને માનનારા નથી તેઓ સર્વશના શાસ્ત્રથી નહિ, પરંતુ
પાણીરૂપે થવાનો અંશે પણ સંભવ નથી. તેથી નૈયાયિક વર્તમાન વિજ્ઞાનશાસ્ત્રથી પણ જુદા અને જુઠા પડે છે. જો કે વર્તમાન વિજ્ઞાનશાસ્ત્ર પાણીના આશ્રય તરીકે તો
અને વૈશેષિકોની વાયુ અને જળસંબંધી પ્રરૂપણા અપરિમિત જીવો રહેલા છે એમ માને છે પરંતુ તે વર્તમાન કાળના બાળકોને પણ હસી કાઢવા રૂપ છે. અપરિમિત જીવો પાણીમાં રહેલા ત્રસકાયના જીવો સાંખ્યદર્શન માને છે? હાલતા ચાલતા હોવાથી માની શકાય. ખુદ અન્યરૂપે સાંખ્ય ક્રિયાની અપેક્ષાએ તો પાણી અને વાયુની રહેલા જીવો સ્થાવરકાયના છે અને તે જ પાણી ઉત્પત્તિ જ જુદા પ્રકારની છે અને તે ઉત્પત્તિ કોઈ પણ વિભક્તપણાના હાઇડ્રોજન ઓક્સીજન હવારૂપે થઈ પ્રકારે વર્તમાન કાલીન વિજ્ઞાનને ફરસે તેમ નથી. જાય છે. એટલું જ નહિ પરંતુ તે જ હાઇડ્રોજન દ્રવ્યમાં ગુણોની સ્થિતિ હોવાથી અને દ્રવ્યોના સંયોગો ઓક્સીજન હવા ભેગી કરવાથી પાણી પણ બની જાય ભિન્ન ભિન્ન બનવાથી ગુણોની પરાવૃત્તિ અગર છે એ વાત નાના છોકરાથી પણ અજાણી નથી. આવી
વિશેષતા થાય છે એ ઈતર સર્વદર્શનકારો અને વર્તમાન રીતે પાણી અને હવાનું અન્યોન્ય ઉત્પાદકપણું જો કોઈ
વૈજ્ઞાનિકોથી સિદ્ધ તરીકે મનાયેલું છતાં સાંખ્ય પણ વર્તમાનકાળનું દર્શન હોય તો તે માત્ર શ્રીજૈનદર્શન
દર્શનકારો તો રસરૂપીગુણથી પાણીરૂપીદ્રવ્યની ઉત્પત્તિ જ છે. યાદ રાખવું કે શ્રુતિકારોએ આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી વિગેરે ઉત્પન્ન
અને સ્પર્શરૂપી ગુણથી વાયુરૂપી દ્રવ્યની ઉત્પત્તિ માનવા થવાની પરંપરા માની છે. એટલે શ્રતિકારોના મતે તૈયાર થાય છે. એટલે આવી રીતનું સાંખ્યદર્શન પાણી અગ્નિ અને પાણી જ પરસ્પર ઉપાદાન ઉપાદેયરૂપે છે અને હવામાં જીવ માનવાને એક પણ અંશે તૈયાર ન પરિણામી અને પરિણામ તરીકે બની શકે. પરંતુ થાય તે સ્વાભાવિક છે, વળી તૈયાયિક વૈશેષિક અને તેઓના મતે વાયુ અને પાણી પરસ્પર પરિણામ સાંખ્ય દર્શનકારો પૃથ્વી આદિથી તેઓ ભિન્ન માને છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(એપ્રિલ ઃ ૧૯૩૯) અર્થાત્ તેઓના મતે પૃથ્વી જળ વાયુ અને અગ્નિ એ શાસનને અનુસરનારો જ માની શકે અને ચારેમાંથી એક પણ પદાર્થ સચેતન યાને જીવવાળો તેથી જ ઉપર જણાવવામાં આવેલી જે નથી એમ નક્કી માનવું પડે. જો તેઓ પૃથ્વી આદિના હકીકત છે કે પૃથ્વીકાય આદિ છ એ કાયોની શ્રધ્ધા પુદ્ગલો ચૈતન્યસ્વરૂપ એવા આત્માથી જુદા છે એમ કરવી તે જ સાચું જૈનત્વ છે એ સર્વાશે વાસ્તવિક ગણવા માગે તો પછી તેઓને પૃથ્વી આદિની માફક છે અને તેથી જૈનદર્શનની દ્રષ્ટિએ સર્વભૂત તરીકે કીડા, માખીઓ, પતંગ અને મનુષ્યો વિગેરે પણ જુદા ગણી શકાય. દ્રવ્ય તરીકે લેવા જ પડે. પરંતુ તે કીડા વિગેરેને જુદા ઉપર જણાવ્યા પ્રમાણે સર્વભૂતો તરીકે પૃથ્વીકાય દ્રવ્ય તરીકે ન લેતાં પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિને વિગેરે છ એ કાયો લેવાની હોવાથી પૃથ્વીકાય વિગેરે આત્માથી જુદા રૂપે લઈ સંપૂર્ણપણે જણાવી દીધું કે પૃથ્વી છ એ કાયોમાં જીવત્વ એક સરખું રહેલું છે. સંસારમાં આદિ ચાર દ્રવ્યો કીડાદિની માફક આત્માવાળા નથી, બાળક, યુવાન અને વૃદ્ધ તથા કૃશ, સ્થૂલ અને મધ્યમ પરંતુ આત્માથી રહિત જતે દ્રવ્યો છે. આવી રીતે શ્રુતિ- શરીરોમાં જીવત્વમાં કંઈ પણ નવો ભાગ આવતો કે ઋતિકારો પૌરાણિકો તૈયાયિકો વૈશેષિકો અને સાંખ્યો જતો નથી, પરંતુ સર્વ અવસ્થામાં જીવત્વપણું તો એક એ બધા પૃથ્વી આદિને જીવ સ્વરૂપ માનવા તૈયાર નથી સરખું જ રહે છે, જેવી રીતે બાલ્યાદિક મનુષ્યોમાં એમ ચોક્કસ થાય છે. પૃથ્વી આદિ ચારની વાત જે જીવત્વ એક સરખું રહે છે તેવી રીતે તે બાલ્યાદિક ઉપર જણાવવામાં આવી છે તેમાં અગ્નિને સાધન અવસ્થામાં જીવત્વનું પરિણામ પણ એકસરખું જ હોય વધવાથી વધવાપણું, સાધનની હીનતાથી ઘટવાપણું છે, જીવનું જે પ્રમાણ બાલ્યા અવસ્થામાં હોય છે તે જ અન્ય યોગ્ય પુદ્ગલને પોતાપણે કરી દેવાનું અને પરિમાણ વૃદ્ધાવસ્થામાં હોય છે અને જે પરિમાણ સાધનની વિચિત્રતાએ ખોરાકની વિચિત્રતાએ વૃધ્ધાવસ્થામાં હોય છે, તે જ પ્રમાણ બાલ્યાવસ્થામાં મનુષ્યના દેહની વિચિત્રતા થાય તેની માફક વિચિત્રપણું પણ હોય છે. તેથી શરીર પરમાણુનો ભેદ છતાં પણ સચેતનના લીંગરૂપે પ્રત્યક્ષ છતાં કોઈપણ ઈતર જીવપરિમાણ કે જીવના અવયવોનો કોઈપણ દર્શનકાર અગ્નિને જીવરૂપે માનવા તો તૈયાર નથી. પ્રકારે ભેદ કે હીનાધિકપણું થતું નથી. મકાન મોટું એટલે કહેવું જોઈએ કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ હોવાથી દીવાનો પ્રકાશ વધારે ફેલાય છે મકાન અને વનસ્પતિએ પાંચ સ્થાવરને સચેતન- નાનું હોવાથી તે જ દીવાનો પ્રકાશ અલ્પસ્થાનમાં પણે જો કોઈપણ સુજ્ઞ મનુષ્ય માની શકે તો તે રહે પરંતુ તે આશ્રયના ન્યૂન અધિકપણાને લીધે માત્ર સર્વજ્ઞભગવાને પ્રરૂપેલા એવા જૈન- જેમ દીપકની ન્યૂનતા કે અધિકતા થતી નથી, તેવી
જ રીતે નાના મોટા શરીરમાં વ્યાપકતા થતાં
Page #411
--------------------------------------------------------------------------
________________
(એપ્રિલ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
ફરકે જીવની અલ્પવ્યાપકતા અને મહાવ્યાપકતા થાય જગતમાં કોઈપણ એવી વસ્તુ નથી કે જે અભાવના છે, છતાં તે અલ્પ અને મહાશરીરને લીધે પરિણામાન્તર રૂપ હોય તેમજ એવી વસ્તુ પણ જગતમાં જીવના અવયવોની ન્યૂનતા અધિકતા થતી નથી. નથી કે જે વસ્તુના પરિણામોત્તર રૂપ હોય છતાં પરિમાણનું અન્યથાપણું હોવાથી જેઓ આત્માનું તુચ્છઅભાવ રૂપ હોય, જો કે જૈનદર્શનકારો સંસાર અનિત્યપણું સાધવા માગે છે તેઓએ પ્રથમ તો તે વ્યાપ્તિ માત્રને પરિવર્તનશીલ માને છે, પરંતુ તે પરિવર્તન અમૂર્ત પદાર્થમાં જોડી શકાઈ નથી તેથી આત્મામાં એવું તો નથી જ માનતા કે અભાવરૂપ પદાર્થ ભાવરૂપ પરિમાણની અનેકતાને લીધે અનિત્યતા સાધી શકાય થઈ જાય અને ભાવરૂપ પદાર્થ અભાવરૂપ થઈ અર્થાત્ તેમ નથી, છતાં પણ પરિણામીવાદ માનનાર જૈન દર્શનકારો ઋજુ એવી આંગળીનું વક્રપણું થતાં જૈનશાસનને તો તેવી વ્યાપકતાથી પણ અંશેપણ આંચ જેમ આંગળીપણું સ્થિરપણે રહે છે અને તે જ આંગળી આવવાની નથી. યાદ રાખવું કે જૈનદર્શનકાર જગતના ઋજુપણાને છોડી વક્રપણે પરિણમે છે. વળી મનુષ્યમાં સર્વ પદાર્થોને દ્રવ્ય સ્વરૂપે નિત્યમાનવા સાથે પર્યાય જ્યારે મરીને દેવતા થાય છે ત્યારે જીવપણું તેવું ને તેવું સ્વરૂપે અનિત્ય માનનાર છે અને તેથી સર્વ દ્રવ્યોની સ્થિર રહે છે પરંતુ મનુષ્યપણાનો પર્યાય નાશ પામવા અંતર્ગત આત્મા દ્રવ્યને પણ દ્રવ્યરૂપે નિત્ય છતાં પર્યાય સાથે તે જ જીવમાં દેવત્વપણાનો પર્યાય પ્રગટ થાય રૂપે અનિત્ય માનવાનું થાય તે અનિષ્ટના અપાદાનરૂપ છે, આવી સ્થિતિ જૈનદર્શનની હોવાને લીધે જૈનદર્શન પ્રસંગનામનું દૂષણ નથી, પરંતુ ઇષ્ટસિદ્ધિ હોવાથી પરિણામવાદ તરીકે સર્વદર્શનોમાં પ્રખ્યાત થયેલું છે. ભૂષણરૂપ છે.
અને સુજ્ઞ બુદ્ધિમાન પુરૂષ જો પોતાની બુદ્ધિનો વળી એ પણ યાદ રાખવું કે જૈનદર્શનકારોએ સદુપયોગ કરીને યથાસ્થિતપણે પદાર્થો તપાસશે તો માનેલી અનિત્યતા સર્વથા તુચ્છરૂપ નાશને તેને સમગ્ર જગતમાં થતો પરિણામવાદ જણાયા સિવાય આભારી નથી, પરંતુ પર્યાયાન્તરરૂપ ઉત્પત્તિરૂપ રહેશે જ નહિ. આવો પરિણામવાદ જૈનદર્શનકારે ભાવાન્તરને જ આભારી છે. જગતમાં ઘડો નાશ થયો માનેલો હોવાથી તેમજ તે પરિણામવાદને આત્મામાં કહેવાય છે પરંતુ ઘડાનો નાશ તે તે કપોલની પણ સ્થાન આપેલું હોવાથી આત્મામાં અપાદાન કરાતી પૃથગ ઉત્પત્તિ જ છે. વળી દીપકનો નાશ તે પણ અનિત્યતા જૈનદર્શનકારને કથંચિત્ ઇષ્ટ હોવાથી પુદ્ગલોનો તેજસ્વીપણાનો નાશ પામી તમાદિ દૂષણરૂપ નથી પણ ભૂષણરૂપ છે. વસ્તુતાએ પરિણામ થવા રૂપ છે. એટલે જૈનદર્શનના સિદ્ધાંત જોઈએ તો આ પરિણામવાદ જેઓએ ઇચ્છેલો પ્રમાણે એ વસ્તુ નિશ્ચિત સ્વરૂપ માનવામાં આવે છે કે નથી તેઓને ગત્યંતર પ્રાપ્તિ વિગેરે પ્રસંગો સર્વ નાસતો વિદ્યતે માવો નામાવો વિદતે સતઃ અર્થાત વ્યાપકતાને અંગે મહામુશીબત ઊભી કરનારા થાય
Page #412
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(એપ્રિલ ઃ ૧૯૩૯) છે. સુજ્ઞ મનુષ્યો સમજી શકશે કે જો વૈશેષિકાદિકની શરીર દ્વારા થયેલું જ્ઞાન સ્થિતિ કરનારું છે તો પછી પેઠે આત્માને સર્વવ્યાપક તરીકે માનવામાં આવે તો યજ્ઞદત્તાદિકના શરીરમાં રહેલો દેવદત્તાદિકનો આત્મા પછી નરકગમન સ્વર્ગગમન યાવત્ મોક્ષગમન વિગેરે પોતાના જ્ઞાનને પ્રગટ કરનારો થાય. કદાચ કહેવામાં વસ્તુઓ કોઈ પણ પ્રકારે ઘટી શકે નહિં. સ્વર્ગ નરક આવે કે યજ્ઞદત્તાદિકનું શરીર યજ્ઞદત્તના અદષ્ટથી જ અને મોક્ષ વિગેરે સ્થાનોમાં જે આત્મા ન રહેલો હોય થયેલું છે. પરંતુ દેવદત્તના અદૃષ્ટથી થયેલું નથી માટે તે અને તે જો સ્વર્ગ નરક મોક્ષ વિગેરેમાં જાય તો જ તેને શરીર દ્વારાએ ફક્ત યજ્ઞદત્તને જ અનુભવ થાય પણ સ્વર્ગ નરક અને મોક્ષગમન થયેલું કહી શકાય. દેવદત્તાદિકને અનુભવ થાય નહિ. આ કથન બાહ્ય સર્વવ્યાપકપણું માનવાથી આવતી અડચણો. દષ્ટિએ સુંદર લાગવા છતાં મૃગતૃષ્ણાના જળની
સ્વભાવસિદ્ધ એ વસ્તુ છે કે પ્રથમ જે સ્થાનમાં જે સુંદરતા જેવું આ કથન છે કારણ કે એ યજ્ઞદત્તનું શરીર વસ્તુ ન હોય અને તે સ્થાનમાં તે વસ્તુ આવે ત્યારે જેતે ઉત્પન્ન થયું તે વખતે દેવદત્તાદિકના આત્માઓ પણ સ્થાનમાં તેનું ગમન કહી શકાય. એટલે સ્વર્ગ નરક અદષ્ટ સહિત તે જ સ્થળે હતા. એટલું જ નહિ પરંતુ અને મોક્ષ વગેરે સ્થાને જો પ્રથમથી આ આત્માનું
યજ્ઞદત્તે જે વખતે ભવાંતરમાં અદેખને ઉત્પન્ન કર્યું તે વિદ્યમાનપણું ન હોય અને ત્યાં જો આત્માનું જવું થાય
વખત પણ દેવદત્તાદિકના આત્માઓ તે યજ્ઞદત્તના
આત્માની સાથે જ રહેલા હતા. એટલે યજ્ઞદત્તાનું અદષ્ટ તો સ્વર્ગગમન નરકગમન અને મોક્ષગમન આ
કે દેવદત્તાદિકનું અદૃષ્ટ કહેવું. અગર યજ્ઞદત્તના આત્માનું થયું એમ ગણાય એટલે સ્પષ્ટ થયું કે જેઓ
અદષ્ટથી દેવદત્તના શરીરનું થવું કોઈપણ પ્રકારે આત્માને સર્વવ્યાપી તરીકે માને છે તેઓને
યુક્તિસંગત હોય તેમ સુજ્ઞ મનુષ્યથી માની શકાય નહિં. સ્વર્ગગમનાદિક માનવાનો અવકાશ જ નથી.
વળી ભોગ્ય પદાર્થની ઉત્પત્તિની જગા પર તત્ત્વદષ્ટિથી વિચારીએ તો આત્માનું સર્વવ્યાપકપણું
ભોકતાના અદષ્ટને લાવવા માટે સર્વવ્યાપકપણે જે માનવું એ નાસ્તિકતામાં પર્યવસિત થઈ જાય.
આગળ કરવામાં આવે છે તે કોઈપણ પ્રકારે યુક્તિને વિચાર કરો કે અમુક શરીરના ભાગે આત્માના અમુક
સહાય કરે તેમ નથી. જગતમાં એવા વૃક્ષ, તૃણ, પત્ર, ભાગમાં કોઈપણ ઇંદ્રિયદ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું પુષ્પ, ફળ, સોનું, રૂપું, મોતી, હીરા વગેરે અસંખ્ય તો તે જ્ઞાન શું શરીરથી બહાર રહેલા આત્માના ગુણપદાર્થો એવા ઉત્પન્ન થાય છે કે જે કોઈના પણ ભાગમાં સ્થિતિ કરશે ખરું? કદાચ માનવામાં ભોગમાં નહિં આવતાં એમને એમ નાશ પામે છે અથવા આવે કે શરીરની બહાર રહેલા આત્મામાં પણ તે પૃથ્વીની અંતર્ગત રહે છે, એટલે સામાન્ય બુદ્ધિવાળો
Page #413
--------------------------------------------------------------------------
________________
. (એપ્રિલ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક
ઉ9 * પણ જગતના પદાર્થો ભોક્તાના અદષ્ટથી ઉત્પન્ન થાય વગેરેની પણ દુનિયાદારીની દ્રષ્ટિએ છે એમ માનવા તૈયાર થઈ શકે તેમ નથી. વળી નિર્જીવપણું થતાં સળગાવવા વગેરેથી નાશ કરનારો નૈયાયિક વૈશેષિકના મતે કંઈ ધ્યણુકો એવા છે કે જેના મનુષ્ય સ્ત્રી હત્યા, ગોહત્યા, બ્રાહ્મણહત્યા, ગર્ભ હત્યા ત્રણકાદિ થતા નથી અને જેમાં મહત્ન ઉત્પન્ન થઈ વગેરે હત્યા કરનારો ગણી શકાય. કેમ કે આત્માને ભોક્તાને ભોગ્ય બને.
| સર્વવ્યાપક માનનારા વૈશેષિકની અપેક્ષાએ સર્વ હવે જો કાર્ય માત્રને અંગે ભોક્તા-અદેવાષ્ટની કલેવરોમાં તે તે આત્માઓ તો શું પણ સર્વ આત્માઓ જનકતા નિયમિત નથી તો પછી એવી જનક્તા માનવા રહેલા છે અને તેથી જગતની દ્રષ્ટિએ નિર્જીવકલેવરોની માટે યુક્તિ રહિતપણે આત્મા સર્વવ્યાપક માનવો તે દાહ આદિ વ્યવસ્થા કરનારા તે તે આત્માઓને કે સર્વ યુક્તિ સંગત છે નહિ અને તેને લીધે પરિણામી વાદ
આત્માઓને દહન કરનારા ગણાય તેમાં આશ્ચર્ય નથી. અપ્રમાણ કરવો એ કોઈ પણ પ્રકારે સુજ્ઞ મનુષ્યને
અર્થાત્ આત્માનું સર્વવ્યાપકપણું માનવામાં સર્વ શોભતું નથી. વળી પ્રસ્તુત પ્રકરણમાં જે હિંસાનો
શબ્દોની સર્વ વ્યવસ્થા કરનારો તે તે આત્માઓની કે અધિકાર લેવાનો છે તેને અંગે પણ જો વિચાર કરીએ
સર્વ આત્માઓની હિંસા કરનારા થઈ જાય. વળી તો આત્માને સર્વવ્યાપક માનનારા દર્શનકારોને
સર્વવ્યાપક આત્મા છે એમ માનનારાઓને પૂર્વાદિક નાસ્તિક્તાની આપત્તિ આવશે. કારણ કે તે વૈશેષિકાદિ
દિશાએ અને મગધાદિક્ષેત્રોએ થયેલું જ્ઞાન પશ્ચિમાદિ દર્શનકારોના મતે મનુષ્ય વગેરેની હિંસા થવા છતાં
દિશાએ અને સૌરાષ્ટ્રાદિ ક્ષેત્રોએ યાદ આવવાનું બને તેના શરીરમાં તે તે આત્માનું તો મેરુની માફક સ્થાયીપણું છે કેમ કે તે તે શરીરમાંથી તે તે આત્માનું હિંસા થવાથી
જ નહિં કેમ કે અન્યત્ર ક્ષેત્રમાં કે અન્યત્ર ક્ષેત્રમાં થયેલું જવું તો ત્યારે જ મનાય કે જ્યારે આત્મા સર્વવ્યાપકન
જ્ઞાન અન્યત્ર ક્ષેત્રમાં કે અન્યત્ર દેશમાં સંવેધ હોવાથી હોય, પરંતુ સર્વ આત્માને સર્વ વ્યાપક માનવાથી તે તે અન્યત્ર ક્ષેત્ર કે દેશમાં તેનું સ્મરણ થાય નહિ. પરંતુ મરણ પામનારા મનુષ્યાદિકના આત્માઓ તે તે એ વાત તો અનુભવ સિધ્ધ છે અન્ય ક્ષેત્ર કે અન્ય શરીરોમાં રહેલા જ છે. એટલે પુત્ર પિતાના દેહને મર્યા દેશમાં થયેલું જ્ઞાન અન્ય ક્ષેત્ર કે અન્ય દેશમાં યાદ પછી જે સળગાવી દે છે તે આત્માસહિત પોતાના દેહને આવી શકે છે અને યાદ આવે છે અટલે સુજ્ઞ મનુષ્યને સળગાવે છે એમ માનવું પડે. સેવક મનુષ્યો નિર્જીવ માનવું જ પડશે કે દેહની ગતિશીલતાની માફક તે એવા સ્વામીના દેહને સળગાવે છે એમ મનાય દેહની સાથે આત્માની પણ ગતિશીલતા છે. કદાચ નહિ. પરંતુ જીવવાળા સ્વામીના દેહને તે સળગાવે આત્માને સ્થિર માની ભવાંતર અને ક્ષેત્રમંતર માટે છે એમ માનવું પડે. એવી જ રીતે સ્ત્રી, બ્રાહ્મણ, ગાય મનની ચંચળતા માનવામાં આવે અને તે દ્વારાએ
Page #414
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ઉ3) '
શ્રી સિદ્ધચક (એપ્રિલ ૧૯૩૯)
એપ્રિલ : ૧૯૩૯ છે ગત્યંતર અને ક્ષેત્રમંતરના જ્ઞાનનો નિર્વાહ કરવામાં બાલ્ય શરીરમાં રહેલો બાળક તરીકે, જુવાન શરીરમાં આવે તો તે પણ યોગ્ય થઈ શકે તેમ નથી. કારણ કે રહેલો યુવાન તરીકે અને વૃદ્ધ શરીરમાં રહેલો વૃદ્ધ મન જે માનવામાં આવેલું છે તે જડરૂપ માનવામાં તરીકે ગણાય છે છતાં તેના મનુષ્યપણાને કોઈપણ આવેલું છે અને તે મનનું જવું તે જ હિંસા એમ કહેવું જાતનો ફરક ગણાતો નથી, તેવી રીતે પૃથ્વી, પાણી, પડે અને મન એ જ જ્ઞાનનું મૂળ કારણ છે એમ માનવું વાયુ, અગ્નિ, વનસ્પતિ અને કીડાઆદિકના શરીરમાં પડે અને તેથી હિંસા જેવો પદાર્થ આત્માની સાથે સીધા રહેલો આત્મા પૃથ્વી આદિપ ગણાય છે છતાં પણ તે સંબંધવાળો ન થતાં જડ એવા મનની સાથે સીધો સંબંધ પૃથ્વી આદિના આત્માઓમાં આત્માપણું તો નિર્ભર ધરાવનાર થાય અને એ અપેક્ષાએ વ્યાપક્તાનું
રીતે છે. એટલે બાલ વગેરેમાં મનુષ્યનું જેમ નિર્ભેદ છે પર્યવસાન અચેતન એવા મનની હિંસામાં આવતું
અને તેથી બાળકાદિ કોઈની પણ હત્યા કરવામાં આવે
તો જેમ મનુષ્કો ઘાત કરેલો ગણાય, તેવી રીતે પૃથ્વી હોવાથી નાસ્તિકમાં આવે. આ સર્વવ્યાપક્તા વિષય
આદિ છ એ કાયોમાં નિર્ભેદપણે જીવપણું હોવાથી તે ઘણો લાંબો છે અહિ તો માત્ર પરિણામીવાદની સિદ્ધિ
છએ કાયની હિંસામાં જીવહિંસા એક સરખી રીતે માટે જ અંશથી તે જણાવવામાં આવેલ છે.
ગણાય તેમાં આશ્ચર્ય નથી અને આજ કારણથી વ્યક્તિઓ પણ અવસ્થાભિન્ન હોય છે.
ભગવાન જિનેશ્વર મહારાજના વચનો સબં પાપ ઉપર જણાવ્યા પ્રમાણે પૃથ્વીના કણીયાથી
સલ્વે મુ સર્વે સત્તા ન હંતવ્ય ઇત્યાદિક રીતિએ આરંભી મહાકાયવાળા હાથીના શરીર જેવા પિંડમાં
નિર્વિશેષપણે જીવોની હિંસાદિને નિવારવાવાળા છે સમાનરૂપે આત્માઓ રહેલા છે એ વાત સ્પષ્ટપણે
અને એ જ સર્વજ્ઞના વચનો ત્રાદો નઇંતવ્વા ઇત્યાદિ. સમજી શકાઈ હશે. જગતમાં જેમ મનુષ્યો મનુષ્યપણે
જાતિ વિશેષના વધને રોકનારા વાક્યોને તેમજ યજ્ઞ સરખા હોવા છતાં ભિન્ન ભિન્ન સામગ્રીની અપેક્ષાએ
વધોડવથઃ ઇત્યાદિ કિલષ્ટ હિંસાને પણ સર્જનારા ભિન્ન ભિન્ન અવસ્થાને અનુભવે છે. રિદ્ધિઆદિકને
વાક્યોને પણ નિષેધ કરનારા છે. અર્થાત્ જૈનશાસ્ત્રમાં પામનારો શ્રીમંતાદિપણે ગણાય, અને તે નહિં
જાતિ વિશેષના રક્ષણ કે પોષણાદિ માટે જાતિ વિશેષનો પામનારો દરિદ્ર તરીકે ગણાય. ઉત્તમ બુદ્ધિ પામનારો
વધ કર્તવ્ય તરીકે હોય તેમ અંશે પણ કહેવાયું નથી. બુદ્ધિમાન ગણાય અને તેવી બુદ્ધિ નહિ પામનારો
જિનેશ્વર મહારાજના શાસનને કે જિનેશ્વર મૂર્ખ તરીકે ગણાય. રોગથી આક્રાંત દેહવાળો રોગી
મહારાજના ધર્મને જે અહિંસા શાસન તરીકે તરીકે ગણાય. જયારે તેવી અવસ્થા નહીં ધારણ
કે અહિંસા ધર્મ તરીકે જે પ્રસિદ્ધિ મળી છે કરનારો નિરોગી ગણાય. વળી શરીરની અપેક્ષાએ
અગર જે ધ્યેય તરીકે રાખવામાં આવ્યું છે તેનું કારણ
Page #415
--------------------------------------------------------------------------
________________
એપ્રિલ : ૧૯૩૯
કાર શ્રી સિદ્ધચક્ર એ છે કે જૈનશાસન અને જૈન ધર્મ પૃથ્વી આદિ છએ વિવેકી તપાસશે તેને સ્પષ્ટપણે માલમ પડશે કે પ્રકારના કાયોમાંથી કોઈપણ એક પ્રકારના કાયને ઈશ્વરવાદીઓએ જગતને ઈશ્વરે બનાવેલું છે એવું મારવાલાયક જણાવતાં નથી એટલું જ નહિ પરંતુ માનવામાં અને મનાવવામાં ઈશ્વરના સ્વરૂપને અન્યાય જેઓ સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વ હિંસા વગેરેને કરવાની વાત દૂર રાખીએ તો પણ કેવાં ખોટા વાક્યોથી માટે લાયક છે એમ જણાવનાર હતા, તેઓની કેવી રીતે સ્વાર્થ સિદ્ધિ કરવામાં આવે છે, તે સ્પષ્ટપણે અનાર્યતા જાહેર કરવા સાથે ગત્યંતરમાં કટુક ફળ સમજાશે અને આ ઇશ્વરવાદીઓનું ધ્યેય સુજ્ઞમનુષ્યને જણાવનાર તે જ છે. જો કે જગતનો નિયમ માલમ પડશે ત્યારે ઈશ્વરે જગત બનાવેલું છે એવું મસ્યગળાગળ ન્યાયે બળવાન જીવ દુર્બળને ઘાત કહેનારાઓની કેટલી બધી દુષ્ટતા છે અને જગતમાં કરનાર થાય છે એટલું જ નહિ પરંતુ પોતે બળીષ્ઠ છે કેવી ભયંકર સ્થિતિ ચલાવવા માટે તે ઈશ્વર કર્તુત્વવાદ તેથી દુર્બળનો ભોગ લેવાનો તેનો સંપૂર્ણ હક છે, ઉભો કરવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટપણે સમજાશે, દુર્બળની ઉપર હુકમ ચલાવવાનો તેનો હક છે, દુર્બળને જૈન શાસન કે જૈન ધર્મ ઈશ્વરને સૂર્યનું તે જ શુદ્ધ અશુદ્ધ તાબે કરવાનો તેનો હક છે. યાવતુ પોતાની મરજી સારા નરસા ઉંચા નીચા વિગેરે અનેક સ્વરૂપવાળા પ્રમાણે પોતાથી ઉતરતી પંક્તિના દરેક જીવને કોઈ પદાર્થોને જણાવવાનું કાર્ય કરે છે પરંતુ સારા પદાર્થોને પણ જાતનો ઉપદ્રવ થાય તો તે પણ કર્તવ્યરૂપ છે. એવું ગ્રહણ કરવાની અને નઠારા પદાર્થોને છોડવાની જણાવવાનીવો નીવી નવ વગેરે વાક્યો કહેનાર જવાબદારી તે સૂર્યના તેજને શિર કોઈ પ્રકારે રહેતી - અજ્ઞાન મનુષ્યોના કથનનું તત્વ એ હોય છે કે (દુર્બળ) નથી. તથા તે સારા પદાર્થો નહિં ગ્રહણ કરવામાં
જીવો (સબળ) જીવોનું જીવન છે, એટલે કોઈ પણ અને ખરાબ પદાર્થો ગ્રહણ કરવામાં થતા અને જીવ કોઈ પણ ઈતર જીવને મારે, કતલ કરે, તાબે ભોગવવા પડતાં શુભાશુભ ફળોની જોખમદારી રાખે, ઉપદ્રવ કરે કે મારી નાખે તો પણ કુદરત કે પણ તેજને શિર અંશે પણ રહેતી નથી. કિન્તુ પરમેશ્વરના ઘરનો અંશે પણ ગુનેગાર બનતો નથી. તે જવાબદારી અને જોખમદારી સારા અને નરશા આવા અન્યાયે ભરેલા નિર્દયતાને જન્માવનારા તથા પદાર્થોને જોનાર તથા વિપરિતપણે લેનારને શિરે આર્ય જીવોના આર્યત્વને સર્વથા નષ્ટ કરનારા રહે છે. તેવી રીતે આત્માને અધોગતિએ લઈ જનારા વાક્યોના શ્રવણના પ્રતાપે સ્થાને સ્થાને અજ્ઞાન લોકો આશ્રવ અને બંધનું સ્વરૂપ તથા આત્માને ઉચ્ચ એવી માન્યતા ધારણ કરવા લાગ્યા છે અને કથન કરે સ્થિતિમાં લાવી અવ્યાબાધપદમાં સ્થાપન કરનાર છે કે જગતની ઇતર પ્રાણી જાત પરમેશ્વરે મનુષ્યોના પુણ્ય આશ્રવ નિર્જરા અને મોક્ષનું સ્વરૂપ દેખાડવું. ભક્ષણ માટે જ બનાવેલી છે. આ વસ્તુ શુદ્ધ દ્રષ્ટિથી જે એટલું જ માત્ર કર્તવ્ય તરીકે માનવામાં આવ્યું છે. શુભ
Page #416
--------------------------------------------------------------------------
________________
33
શ્રી સિદ્ધચક્ર
એપ્રિલ : ૧૯૩૯ કે અશુભ કાર્યની જવાબદારી કે જોખમદારી જૈન ધર્મ રૂપ જે ધર્મ છે તે ધર્મ શાશ્વતો નિત્ય અવસ્થિત હોવા કે જૈન શાસન પરમેશ્વરના શિર નાખતો નથી અને સાથે અચળ છે અને તેવો જ ધર્મ સર્વ કાળના સર્વ તેવી જ રીતે કોઈ પણ પૃથ્વી આદિ છ પ્રકારની તીર્થકરોએ પ્રતિપાદન કરેલ છે. જીવકાર્યોમાંથી એક પણ પ્રકારની કાયને હણવાનો (એકલા સૂત્ર માત્રને વાંચનાર માનનાર અને આજ્ઞા કરવાનો, તાબે રાખવાનો કે ઉપદ્રવ કરવાનો સમજાવનાર એવા લુપકભાઈઓ શ્રી આચારાંગસૂત્ર હક હોતો જ નથી. એટલું જ નહિ પરંતુ તેવો હક છે અને શ્રીસૂત્ર કૃતાંગસૂત્રની અંદર આવેલા આ સળેપારા તેમ કહેનારાઓને તે જૈન શાસન અને જૈન ધર્મને વગેરે સૂત્રનો મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ ધ્યાનમાં અનાર્યની કોટિમાં જ મેલે છે અને કોઈ પણ પ્રાણીનો લેશે તો તેઓની બુદ્ધિને સુધરવાનો ધણો જ અવકાશ કોઈ પણ પ્રાણી ઉપર આજ્ઞા કરવાનો, તાબે મળશે. એટલું જ નહિ પરંતુ તે જ સૂત્રમાં જણાવેલું રાખવાનો, હુકમ કરવાનો કે ઉપદ્રવ કરવાનો હક નથી અઈપણું કે જે ઇંદ્રાદિદેવોએ કરેલી અશોકાદિ આઠ એવી જે માન્યતા કરવી તેને જ ધર્મ તરીકે સ્પષ્ટપણે પ્રાતિહાર્યોરૂપ પૂજાને સ્પષ્ટપણે જણાવનાર હોઈ જાહેર કરે છે અને તેવો કોઈ પણ પ્રાણીએ કોઈપણ પરસ્પર વિરોધથી ભરેલી વ્યાખ્યા કરવામાં આવે છે પ્રાણીને હણવો નહિ, હુકમ કરવો નહિ, તાબે કરવો તેની ઉપર પણ સારો પ્રકાશ પડશે.) (અપૂર્ણ) નહિં, ઉપદ્રવ કરવો નહિ કે મારવો નહિ એવી માન્યતા
(અનુસંધાન પેજ-૩૩૭)
(અનુસંધાન પાના ૩૩૫નું ચાલુ) જે સમજાવવાની અને તેની હત્તા સમજાવવાની પ્રથમ નંબરે જરૂર છે, છતાં પણ હરકોઈ દૃષ્ટિએ જ
નવપદની આરાધના થાય તો તે ઉત્તમ જ છે અને તેવી આરાધના પરંપરાએ યોગ્ય જીવોને પરમપદને છે. પણ આપનારી નીવડે છે એમાં સંશય નથી, માટે ભવ્યજીવોએ મુખ્યતાએ પરમપદની સિદ્ધિ માટે જ એ પણ શ્રી અરિહંતાદિનવપદોની આરાધના કરવામાં ચૂક્યું નહિ. શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ધર્માચરણના છે.
ઇહલૌકિક અને પરલૌકિક દૈવિક તેમજ માનષિક ફળો વર્ણન કરવામાં આવ્યા છે, પરંતુ કોઈપણ શાસ્ત્રકારે કોઈપણ સ્થાને ઐહલૌકિક કે પારલૌકિક કે માનષિક સાધ્ય સાધવા માટે કરાતા ધર્મનું
ખંડન કર્યું નથી તેમ તેવા ધર્મનો કોઈપણ જીવ પાસે ત્યાગ કરાવ્યો નથી. હલૌકિક પરલૌકિક આ દૈવિક અગર માનુષિક ફળોની કામનાને હૃદયસ્પર્શી આરાધના કરવા માટે દૂર કરવામાં આવે
. એમાં કોઈપણ જાતના મતભેદને સ્થાન નથી અને તેથી જ ઇતરને દ્રવ્યાનુષ્ઠાન કહેવામાં આવે અને એ છે ઇતરમાં વિષ ગરાદિ દોષો કહેવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. પરંતુ ધર્માચરણને કોઈપણ પ્રકારે આ એ દૂર કરી શકાય જ નહિ એ સર્વ સિદ્ધાંતોનું ઐક્યમતવાળું સૂત્ર છે માટે ભવ્ય જીવોએ હરકોઈ જે પ્રકારે નવપદની આરાધનામાં તત્પર રહેવું એ શ્રેયસ્કર છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
(જુઓ અનુસંધાન પાન ૩૩૬નું ચાલુ) આજ કારણથી પરમપદના ધ્યેયથી નિરૂપણ કરાયેલા જૈનશાસનમાં જૈન ધર્મનું સ્વર્ગ અને જ * મોક્ષરૂપી પારલૌકિક ફળ સ્થાને સ્થાને બતાવવામાં જેમ આવ્યું છે, તેવી જ રીતે અનેક ધર્મકૃત્ય જ
થાવત્ પંચપરમેષ્ટિમંત્ર સ્મરણ જેવા સામાન્ય ધર્મના સર્વ પાપના નાશને અને પ્રથમ મંગળતારૂપ છે * ફળ જણાવ્યા છતાં ઇહ લોગંમ્મિ તિરંડી વિગેરે કહીને ઔલૌકિક ફળોની અપેક્ષાએ પણ તે જ * નમસ્કારપાઠની કર્તવ્યતા આદરણીય જણાવવામાં આવી છે, તેવી જ રીતે આ ઓળી નામનું પર્વ છે છે કે જેની આરાધના જ્ઞાનપંચમી આદિ પર્વોની માફક મોક્ષના એક એક અંશને આરાધવા માટે નહિ,
પરંતુ દેવગુરુ અને ધર્મ એ ત્રણે તત્ત્વોની અને સમ્યગદર્શનાદિ સર્વ ગુણોની આરાધના માટે નિયત * થયેલું છે અને તેથી તે ઓળીના પર્વોની પ્રવૃત્તિને શાશ્વતી યાત્રા તરીકે ભગવાન પંચાંગીકાર અને જ ગ્રંથકાર જણાવે છે. સુજ્ઞમનુષ્યો સમજી શકશે કે ચાતુર્માસિક અને સાંવત્સરિક જેવા મહાપર્વોની
આરાધ્યતા અત્યંત જરૂરી અને ઉત્તમ છતાં પણ તે માત્ર ભરત ઐરાવતની ચૌવીશીમાં જ હોય છે * અને તેમાં પણ માત્ર આદ્ય અને અંત્ય એવી તીર્થંકર મહારાજના શાસનમાં હોય છે. એટલે ચોવીશમાં મધ્યની બાવીસ તીર્થકરોના શાસનમાં ચાતુર્માસિક અને પર્યુષણાની આરાધના નિયમિત હોતી નથી, છતાં અરિહંત પદાદિ નવપદોની આરાધના તો એવી જબરદસ્ત છે કે જે આરાધનાને
આદરવા માટે કોઈપણ શાસનમાં એટલે ચોવીશીના સર્વ તીર્થંકરના અને મહાવિદેહમાં વર્તતા જ વીશ વિહરમાન જિનેશ્વરના શાસનમાં વિકલ્પ નથી એટલે સર્વ ક્ષેત્રોના સર્વ તીર્થકરના સર્વ જ
શાસનમાં અરિહંત મહારાજ આદિ નવપદોની આરાધના તો નિયમિત જ છે અને તેથી પ્રતિવર્ષે બે , વખત બનતી તેવી આરાધના શાશ્વતયાત્રા તરીકે પંચાંગીકાર અને ગ્રંથકારો જણાવે તેમાં આશ્ચર્ય નથી.
આવી રીતે અરિહંતાદિ નવપદોની આરાધનારૂપી ઓળીનું પર્વ શાશ્વતું છતાં જેમ અંગ છે આ ઉપાંગ વિગેરેમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાને અંગે પૂર્વ કાળ વૃત્તિ દષ્ટાંતોને સ્થાને આ 0 નવીન બનેલા તત્કાળના દૃષ્ટાંતો જોડીને અંધક અને આદ્રકુમાર વિગેરેના પ્રકરણો યોજવામાં * આવેલા છે, તેવી રીતે આ શાશ્વતી ઓળી એટલે શાશ્વતી ઓળીની યાત્રાની આરાધનાને જ તે અંગે જૈન શાસ્ત્રકારોએ મહારાજ શ્રીપાળનું દૃષ્ટાંત અનુગત કરેલું છે. જૈન જનતા સારી રીતે જ જાણી શકે છે કે શ્રી શ્રીપાળ મહારાજને આચાર્ય ભગવાન મુનિચંદ્રજીએ કરેલ નવપદ જ જ આરાધનાનો ઉપદેશ પરમપદની સિદ્ધિને દેવાવાળો મુખ્યતાએ હતો, છતાં પણ તાત્કાલિક છે અને પ્રધાનપણે કોષ્ટના રોગના નિવારણ માટે હતો એટલે કહેવું જોઇએ કે ભગવાન અરિહંત
મહારાજ વિગેરે નવપદોની આરાધનાવાળું ઓળીનું પર્વ પરમપદની સાધના તરીકે અને પરમપદની વાંછના તરીકે હોવું જરૂરી છતાં ઐહલૌકિક ફળને માટે પણ તેની કરાતી આરાધના કોઇ પણ પ્રકારે ત્યાગ કરવા લાયક તો નથી જ. ધર્મની આરાધના કરનારને પરમપદની સિદ્ધિ
(જુઓ અનુસંધાન પાન ૩૩૪)
Page #418
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ પાનાં ચોથાનું ચાલુ) અર્થાત્ જન્મ જરા, મરણ, રોગ, શોક, આધિ વ્યાધિ અને ઉપાધિને જયાં અંશે પણ અવકાશ જ એ નથી અને જયાં કાયાની કેદમાં જીવ પંખેરૂને ઝપટાવાનું નથી, જ્યાં સર્વકાળ માટેનું અપ્રતિપાતિ એ
અન્યૂન એવું અનંતાનંત જ્ઞાન સુખ અને વીર્ય ઝળકી રહેલું છે, એવા પરમપદની પ્રાપ્તિના ભવમાં જ
પ્રથમ હૃદયસ્પર્શી ધર્માચરણ હોય નહિ. એટલે કહેવું જોઇએ કે પરમપદની ઇચ્છાવાળાએ એ જે ધર્માચરણ હૃદયસ્પર્શી બને કે હૃદયના સ્પર્શ વિનાનું બને, દુનિયાની બાહ્ય પદાર્થ સિદ્ધિને માટે બને છે છે કે પરમપદના સાધનને માટે બને, તો પણ ભગવાન જિનેશ્વર મહારાજે જગતના ઉદ્ધાર માટે એક
નિરૂપણ કરેલ આચરણ સર્વદા કરવું જ જોઈએ. આ કથનની મતબલ એવી નથી કે હૃદયસ્પર્શી
ધર્માચરણની કીંમત અંશે પણ ઓછી હોય, પરંતુ જે ધર્મનું આચરણ હૃદયસ્પર્શી બની પરમપદ ન આપે તે ધર્મનું આચરણ હૃદયસ્પર્શી ન હોય અગર પરમપદની પ્રાર્થનાથી ઓતપ્રોત થયેલું ન હોય તે
તો પણ કરવા લાયક જ છે. સર્વ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ધર્મશબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે છે એ છે કે તેના આચરણ કરનારને તે દુર્ગતિથી જરૂર બચાવે અને તેને સદ્ગતિમાં જરૂર ધારણ કરે છે
આટલા ઉપરથી ધર્મશબ્દની અનર્થકતા કે નિરર્થકતા નથી એમ સમજી શકાય તેમ છે. જો અનર્થક 1 છે કે નિરર્થક સંજ્ઞા કરવી હોય તો અનેક વ્યંજન અને અનેક સ્વરમય વ્યુત્પત્તિ સિદ્ધ ધર્મ શબ્દને આ યોજવાની જરૂર ન હતી. શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પરમપદની લેશ માત્ર વાંચ્છા જ
નહીં કરનારા એટલું જ નહિ પરંતુ પરમપદની અસ્તિતાની ધારણા નહિ કરનારા એવા અભવ્ય જ છે અને મિથ્યાદૃષ્ટિ જીવો કે જેઓને ધર્મનું આચરણ પરમપદની સાધનાએ હૃદયસ્પર્શી હોતું નથી.
તેવો પણ તે ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા ધર્મનું દ્રવ્ય થકી પણ આચરણ કરવાથી નરક અને તિર્યંચ આદિ દુર્ગતિઓમાં અનંતરપણે જતાં જ નથી. એટલું જ નહિં પરંતુ રૈવેયક નામના દેવલોકો કે જે દેવલોકોમાં પરમપદની ધારણાથી હૃદયસ્પર્શીપણે ભગવાન જિનેશ્વર , મહારાજના ધર્મને માનનારા અને અંશે તેને આચરણમાં મેલનારા જેને જૈનશાસ્ત્રોમાં અવિરતિ આ સમષ્ટિ અને દેશવિરતિ સમ્યગદષ્ટિ તરીકે ગણવામાં આવે છે તે પણ પ્રાપ્ત કરી શકતા નથી, આ * તેવા રૈવેયક દેવલોકની પ્રાપ્તિ પૂર્વે જણાવેલા પરમપદની વાંછાને માન્યતા સિવાયના અભવ્ય આ
અને મિથ્યાદષ્ટિજીવો કરી શકે છે. અર્થાત્ પરમપદની સાધનાની માન્યતા સિવાય પણ આચરણમાં જ આ મેલાયેલો જગત ઉદ્ધારક જિનેશ્વર મહારાજનો ધર્મ દુર્ગતિને રોકવા સાથે સદ્ગતિને આપનારો
જરૂર થાય છે, જો કે પરમપદની સાધના અને માન્યતા સાથે આચારમાં મેલાતા જૈનધર્મની મહાગંતા જ આગળ આ દ્રવ્યધર્મની કિંમત એક અંશ જેટલી પણ નથી. એ વાતમાં કોઈપણ સુજ્ઞથી બે મત થઈ
શકે તેમ નથી. પરંતુ જગદુદ્ધારક મહારાજ જિનેશ્વરે કહેલા ધર્મના બાહ્યઆચરણથી પણ કેવો ? એ અનર્ગલ ફાયદો થાય છે તે જ જણાવવા માટે ઉપરનું વિવેચન છે.
(જુઓ અનુસંધાન પાનું ૩૩૫)
Page #419
--------------------------------------------------------------------------
________________
SES S
(ટાઈટલ પાન બીજાનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો
SS SEE SE SE SH
૧-૧૨-૦ ૦-૧૦-૦ ૧-૪-૦ ૧-૦-૦
ISTER E R S T BE SE EL BE SE GEEP SEEP 12 FEBR 5 D E
૦-૮-૦ ૦-૧૦-૦ ૦-પ-૦ ૦-૨-૦
૪૧ યુક્તિપ્રબોધ ૪૨ લલિતવિસ્તરા ૪૩ વંદારૂવૃત્તિ ૪૪ ષોડશક પ્રકરણ સટીક ૪૫ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સમાલિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૬ જિનસ્તુતિદેશના ૪૭ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૮ દેવસરાઈ પ્રતિક્રમણ
(વિધિ સહિત) ૪૯ સામાયિક સૂત્ર (સવિધિક) ૫૦ પડાવશ્યક સૂત્ર (સવિધિ) ૫૧ શ્રાદ્ધવિધિ (હિન્દી) પર. સિદ્ધચક્ર માહાભ્યમ્ ૫૩. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૫૪, શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૫૫. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) પ૬. પૂજા પ્રકાશ (છપાય છે) ૫૭. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે). ૫૮. સુપાત્રદાન પ્રકાશ પ૯. શ્રીપંચવસ્તુક ભાવાર્થ:૬૦. સૂર્યપુર ભાડાંગાર દર્શિકા સૂચિ.
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦
૧-૦-૦
૦-૫-૦
૦-૬-૦
૦-૧૦-૦
SR SEE E R S T F S S
૦-૮-૦ ૧-૦-૦
રાહ
જરૂર
અને
1111111
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકરીચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #420
--------------------------------------------------------------------------
________________
- જૈનો અને નવપદ ઓળીનો તહેવાર
એ વાતતો જગતમાં અને વિશેષ કરીને જૈનજનતામાં જાણીતી છે કે જૈનધર્મ અગર * જૈનશાસનનો જો કોઈપણ મુદ્રાલેખ હોય તો માત્ર એટલો જ છે કે આત્માની પરમ આ ઉન્નતિ સાધવાનું લક્ષ્ય સર્વદા રાખવું. જૈનજનતાને ભૌતિક પદાર્થો જેવા કે ધનકણ, તે | કંચન, શરીર, કુટુંબ વગેરેની લાલચ કદાચિત પણ પરમધ્યેયના પદને સ્થાને રહેતી નથી, પરંતુ જૈનજનતાની મનોવૃત્તિ આત્માનું સર્વદાને માટે સ્વરૂપ પ્રાકટ્ય જેમાં છે રહેલું છે, એવા પરમપદની સિદ્ધિ માટે જ મનોવૃત્તિ રમી રહેલી હોય છે અને તેથી જ જૈન શાસ્ત્રકારો સ્થાને સ્થાને જૈનત્વના લક્ષણને જણાવતા એમજ વદે છે કે મુર્ઘ
મોજુ ન વિધિ પત્યેઃ અર્થાત્ સાચા જૈનત્વને ધારણ કરનાર જીવ મોક્ષ સિવાય - કોઈપણ પદાર્થની ઝંખના સ્વપ્ન પણ કરે નહિ, આમ છતાં પણ જગતના વિચિત્ર છે મેં વાતાવરણમાં ઉછરેલા અને પોષાયેલા જંતુઓ જૈનધર્મ સરખા વિશ્વના ઉત્તમધર્મને છે.
પામ્યા છતાં, ભવિતવ્યતાના સપાટામાંથી સરકેલા નહિ હોવાને લીધે અલ્પસંખ્યાવાળા * જ જૈનો જૈનધર્મને પ્રાપ્ત કરવાના ભવમાં જ તે પૂર્વોક્ત પરમપદ મેળવી શકે છે, પરંતુ કે તેમાંનો ઘણો મોટો ભાગ આદ્ય જૈનધર્મની પ્રાપ્તિના ભવમાં મોક્ષ મેળવવા માટે બેનશીબ
રહે છે એટલું જ નહિ, પરંતુ ભગવાન હરિભદ્રસૂરીજી તો એટલા સુધી કહેવાને તૈયાર શકે છે કે યથાસ્થિત જૈનધર્મની પ્રાપ્તિના ભવમાં કદાચ મોક્ષ કંઈ ભવ્યાત્માઓને મળી છે ન જાય, પરંતુ વાસ્તવિક જૈનધર્મની હૃદયને સ્પર્શ કરતી એવી પ્રાપ્તિ કોઈપણ જીવને જ
એક જ ભવના આચરણથી મળતી નથી અને કદાચ યુગાદિદેવ ભગવંત ઋષભદેવજીની માતા મરૂદેવા જેવા જીવોને મોક્ષ પ્રાપ્તિના ભવમાં જ પહેલવહેલું હૃદય સ્પર્શી જૈનધર્મનું આચરણ સ્થાન મેળવે તો તે એટલું બધું અલ્પ અને અસંભવનીય છે કે જે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓએ બની શકે.
(અનુસંધાન જુઓ પાના ૩૩૬)
Page #421
--------------------------------------------------------------------------
________________
B. 3047
Regd. No. श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫ વર્ષ સાતમું
અંક: ૧૫-૧૬
મે–૧૯૩૯ વૈશાખ સુદી પૂર્ણિમા વૈશાખ વદી અમાવાસ્યા
ફ્રી સિદ્ધચક્ર જે
તંત્રીઃ
પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
...થે.ય... મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ
|
—: લવાજમ :– વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :– શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા છે હૈ સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. તે
6969696969696969696969696969696969696969696969
Page #422
--------------------------------------------------------------------------
________________
અ અ-પૂર્વ-ગ્રં-થ-રત્નો ને
પુસ્તકો કિંમત ૧૯ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦ ૧ શ્રી દશપથના (છાયા) ૨-૦, ૨૦ ઉત્પાદાદિસિદ્ધિ
૨-૮-૦ ૨ શ્રી વિશેષાવશ્યકભાષ્ય (કોટ્યા
૨૧ કલ્પકૌમુદી
૨- ૦ ચાકૃતટીકાયુક્ત) ૧૧-૦૦ ૨૨ જ્યોતિષ્કરંડક સટીક
૩-૦૦ ૩ વિશેષાવશ્યક ગાથાનુક્રમ ૦-પ-૦ ૨૩ તત્ત્વતરંગિણી સટીક
૦-૮-૦ ૪ શ્રી અંગાકારાદિ વિષયક્રમ
૪-૦-૦ ૨૪ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય
૧-0 ૫ શ્રી ભગવતી સૂત્ર સટીક ભા. ૧, ૫-૦
૨૫ " હારિ. વૃત્તિ
૬-૦૦ (ભાગ બીજો-ત્રીજો મુદ્રણાલયમાં)
૨૬ ” કÖનિર્ણય
૦-૧૦૦ ૬ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ, વૃત્તિશ ૧-૧૨-૦
૨૭ દ્રવ્યક્ષેત્રલોકપ્રકાશ
૪-૮-૦ ૨૮ નવપદ પ્રકરણ બૃહદ્ વૃત્તિ
૪-૦-૦ ૭ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૩-૮-૦
૨૯ પરિણામમાલા
-
૧0 ૮ દશવૈકાલિકચૂર્ણિ ૪-૦-૦ -: પ્રાપ્તિસ્થાનઃ
૩૦પર્યુષણાદશશતકસટીક ૦-૧૦ ૯ નંદિચૂર્ણિ, હરિ. વૃત્તિશ ૧-૧૨-૦ શ્રી નાનંદ પુસ્તકાલય
ગોપીપુરા-સુરત. ૩૧ પ્રવચનસારો દ્વાર (ઉત્તરાર્ધ.) ૪-0 ૧૦ ઋષિભાષિત સૂત્રાણિ
(૩૨ પંચવસ્તુક (સટીક) ૦-૨-૦
૩૩ પંચાશકાદિ આઠ મૂલશાસ્ત્ર
૪-૦૦ ૧૧ શ્રી સંઘાચારભાષ્યટીકા
૫-૦-૦ ૩૪ ” દશ અકારાદિ
૪-૦-૦ ૧૨ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ટીકા ભાગ ૧ લો ૩-૧૨-૦
૩૫ ઈર્યાપથિકીષત્રિંશિકા સટીક ૩-૦ ૧૩ પ્રવ્રજ્યાવિધાન કુલક સટીક ૨-૮-૦
માસ્તર કુંવરજી દામજી ૩૬ બારસાસૂત્ર સચિત્ર ૧૨-૦ ૧૪ ભવભાવના સટીક ૭-ર-૦
મોતી કડીયાની મેડી ૩૭પ્રત્યાખ્યાન-સારસ્વત વિભ્રમ-ધનષ ૧૫ પ્રવચન પરીક્ષા સટીક ૧૦-૦ પાલીતાણા.
ત્રિશિકા, વિશેષણવતી, વીશ વીશી ૧-૪-૦ ૧૬ પ્રકરણ સમુચ્ચય
૧-૦૦ ૩૮ બૃહત સિદ્ધપ્રભા વ્યાકરણ
૨-૮-૦ ૧૭ પાયરણ સંદોહ ૧-~ ૩૯ બુદ્ધિસાગર
૦-૩-૦ ૧૮ ઉપદેશમાલા (પુષ્પમાલા-સટીક) ૬-૦-૦ ૪૦ મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ
--૦
Page #423
--------------------------------------------------------------------------
________________
श्री सिद्धचक्राय नमः :લ-વા-જ-મ: ( ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬ .
૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું -: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ
| પાક્ષિક મુખપત્ર
ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
૭ પાલ અને
Ex
- ઉદેશ - શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો.
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૫-૧૬ વીરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
વૈશાખ સુદી પૂર્ણિમા વૈશાખ વદી અમાવાસ્યા
જેનો અને અહિંસા
(ગતાંકથી ચાલુ) ઉપર જણાવેલા ગીતો નવી નવનું એ છે. સુજ્ઞ મનુષ્ય સારી પેઠે સમજી શકે છે કે તત્ત્વાર્થકાર પ્રસંગ સમ્યગુદષ્ટિ પણ કથંચિત ગ્રહણ કરી શકે ભગવાન ઉમાસ્વાતિમહારાજપરસ્પરોપગ્રહો નીવાનાં એ છે. પરંતુ ધ્યાન રાખવું કે સમ્યગદષ્ટિના પરિગ્રહથી સૂત્ર કહીને જીવોનો ઉપકાર પરસ્પર મદદ કરવાનો
* છે એમ સ્પષ્ટ જણાવી દીધું છે. વાચકે એક વાત જેમ ઇતર શાસ્ત્રના ઇતરવાક્યો ઇતરજનોને અનર્થ
ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન ઉમાસ્વાતિજી સુખ - કરનારા હોય છતાં સમ્યગદષ્ટિ જીવને તે જ વાક્યો
" -દુઃખ, જીવિત મરણ, શરીર વચન, શ્વાસોશ્વાસ મન અર્થની સિદ્ધિને કરનારા હોય છે. તેવી રીતે ઉપર એવગેરે ઉપકાર યુગલના જણાવવા સાથે આ જીવોને જણાવેલું નીવો નીવર્સ ગીવ એ વાક્ય પણ ઇશ્વર- પરસ્પર મદદગાર થવું એ જીવાસ્તિકાયનો સ્વતંત્ર વાદીઓએ નિર્દયતા અને જીવોના સંહાર માટે કહેલું ભિન્ન ઉપકાર જણાવે છે. એટલે કહેવું જોઈએ કે છતાં એ જ વાક્યનો શુદ્ધ અર્થ ગ્રહણ કરી શકે તેમ જીવાસ્તિકાયમાં જીવોને જે પરસ્પર સહાય કરી ઉપકાર
Page #424
--------------------------------------------------------------------------
________________
ઉ૩છે
શ્રી સિદ્ધચક
મે : ૧૯૩૯ કરવાનો છે તે ઉપકાર શરીર, વચન, મન અને કારણો વર્જવાનો ઉપદેશ, હિંસા વર્જવાના સાધનો હિંસા શ્વાસોશ્વાસ સંબંધી અગર સુખ,દુઃખ, જીવિત કે મરણ વર્જવાનું ફળ અને હિંસાવાળાને થયેલી સ્વર્ગસંબંધી હોવો જોઈએ નહિ. એટલે સ્પષ્ટ થશે કે અપવર્ગરૂપ ઇષ્ટ સિદ્ધિરૂપી ફળની પ્રાપ્તિ દર્શાવનારા આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરે ગુણોની દૃષ્ટાંતો દેખાડવા સાથે હિંસાના વિષયો સાધનો, હિંસા ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિમાં પરસ્પર મદદગાર થવું કરવાથી થતાં દુષ્ટ ફળ અને હિંસાનાં નરક તિર્યંચ આદિ તે જીવાસ્તિકાયનો ઉપકાર છે. એ દૃષ્ટિએ નીવો દુર્ગતિરૂપદુષ્ટ ફળોને મેળવનાર પ્રાણીના દૃષ્ટાંતો સ્થાને ગીવર્યા નવને એ વાક્યને સમ્યગદષ્ટિ સબુદ્ધિએ સ્થાને દેખાડીને, ખરેખર અહિંસાની જયપતાકા જ ગ્રહણ કરે તો એવા શુદ્ધ અર્થને દેનારું થાય કે જીવ ફરકાવી છે એટલે જૈનશાસન કે જૈનઘર્મેપૃથ્વીકાયાદિક પોતાની મેળે સમ્યગ્દર્શનાદિકને પામી શકતો નથી, છએ કાયનું નિરૂપણ કરીને છએ કાયના જીવોની ટકાવી શકતો નથી કે વધારી શકતો નથી. પરંતુ એક અહિંસનીયતા આદિનું નિત્ય ધર્મપણું જણાવી જીવ બીજા જીવને, બીજો ત્રીજા જીવને, ત્રીજો ચોથા અહિંસાનાં સાધનો, અહિંસાના કારણભૂત વર્તનો અને જીવને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ, સ્થિતિ અને અહિંસાથી ઇષ્ટ સિદ્ધિ કરનારનાં દૃષ્ટાંતોને પ્રતિપાદન વૃદ્ધિ કરાવી તેને જડ જીવનમાંથી કાઢી તાત્ત્વિકભાવ કરી, અહિંસાધર્મપણું કે અહિંસાશાસનપણું સંપૂર્ણરીતે જીવનમાં દાખલ કરનારો થાય છે. ધ્યાનમાં લેવા જેવું સાબિત કરી આપેલું છે. છે કે શ્રીધર્મઘોષસૂરિથી ભગવાન ઋષભદેવનો જીવ જો કે અહિંસા પરમો ધર્મ સરખાં વાક્યો કહીને પ્રતિબોધ પામ્યો. ભગવાન ઋષભદેવના ઉપદેશથી શ્રુતિ, સ્મૃતિ અને પુરાણને માનનારાઓ અહિંસાધર્મની મરીચિ સાધુત્વને પામ્યો અને ભગવાન મહાવીર પૌરાણિકતા અને પ્રમાણતા જણાવવા માગે છે તેમજ મહારાજાના જીવથી ગૌતમસ્વામી વિગેરે ગણધરો ગુજરાતી કેટલાક ભાઈઓ પણ “તુલસી દયાન ઠંડીયે પ્રતિબોધ પામ્યા અને તે ગણધરોથી ગુંથેલી દ્વાદશાંગીથી જબ લગ ઘટમેં પ્રાણ' ઇત્યાદિ વાક્યો કહીને આચાર્યો વગેરેની પરંપરા પોતે સન્માર્ગે આવે છે અહિંસાની જયપતાકા ફરકાવવામાં સામેલ બીજાને સન્માર્ગે લાવે છે એટલે સમ્યગુદૃષ્ટિની શુદ્ધતાને થાય છે, અને તે કોઈ પણ પ્રકારે અનિષ્ટ ગણાય નહિ. અંગે નીવો નીવર્થ નીવને એ વાક્યનો અર્થ જગતને પરંતુ તેઓમાં જીવની જાતિ અને ભેદોનું યથાસ્થિત કલ્યાણ કરનારો બની શકે.
નિરૂપણ ન હોવાથી વળી અહિંસાને દર્શાવનારાં જૈનશાસન કે જૈનધર્મ એકલો સર્વભૂતની વર્તનો તથા અહિંસા પાળનારનાં ફળો વાસ્તવિક અપેક્ષાએ અહિંસાનો પડહો બજાવે છે એટલું, રીતે દેખાડ્યાં ન હોવાથી, અહિંસાને ધર્મ તરીકે જ નહિ, પરંતુ જેવી રીતે જૈનશાસનમાં હિંસાના માનવામાં તેઓની પ્રાચીનતા કોઈપણ અંશે
Page #425
--------------------------------------------------------------------------
________________
મે : ૧૯૩૯
શ્રી સિદ્ધચક
ઉ૩છે માની શકાય તેમ નથી. પરંતુ ઉપર જણાવેલાં તેમનાં જણાવીને સર્વ જીવોમાં સુખની પ્રીતિ અને દુઃખનો સારાં વાક્યો કેવળ જૈન સમાજ કે જે સંપૂર્ણપણે દ્વેષ એ બેમાં એક સરખી રીતે સમાનતા છે એમ જણાવે અહિંસા આચરવાનો હક ધરાવે છે તેઓના અનુકરણને છે. એમ છતાં પણ જૈન શાસ્ત્રકાર અન્ય જીવોને સુખની લીધે હોય, કે તેઓનું અનુયાયીપણું મેળવવા માટે હોય, પ્રાપ્તિના ઉપકારની કિંમત તેટલી નથી ગણતા કે જેટલી અને જો તેમ હોય તો સુજ્ઞ જૈનોએ તેવાં વાક્યોથી કિંમત અન્ય જીવોના દુઃખની પરિહારની ગણે છે. કોઈપણ પ્રકારે કુમાર્ગના લેબાશમાં દાખલ કરવાની સુખની પ્રાપ્તિ માટે સકળ જીવો ત્યારે જ પ્રયત્ન કરી ભૂલ કરવી નહિ.
શકે અગર પ્રાપ્ત થયેલા સુખનો અનુભવ કરી શકે ઉપર જણાવેલી હકીકતથી ભગવાન જ્યારે તેઓ દુઃખ વેદવાના પ્રસંગથી દૂર હોય. શäભવસૂરિએ નવ દીક્ષિત સાધુને કે દીક્ષાના દુધપાકથી ભરેલા કડાયામાં જેમ વિષનો એક લવ પણ પ્રારંભકાળમાં સન્નમૂMમૂયા કહીને જે બોધ તે દુધપાકના ખાનારાઓને અનર્થરૂપ થાય છે. તેવી આપેલો છે તે કેટલો બધો અહિંસાધર્મના મૂળરૂપ હોવા રીતે સુખના સાગરમાં અવગાહેલા જીવને પણ દુઃખનો સાથે અહિંસાધર્મની જયપતાકા ફરકાવનાર છે તે એક અંશ સતત ઉગ કરનારો થાય છે. માટે શાસ્ત્રકારો સ્પષ્ટપણે માલમ પડશે. ભગવાન શäભવસૂરિજી સર્વ જીવને સુખની પ્રાપ્તિ કે સાધનો મેળવી આપવાનો પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવનકાયને સૂચવવા ઉપદેશ આપવા કરતાં દુઃખનો પરિહાર આવશ્યક ગણે સાથે સ્પષ્ટપણે જણાવે છે કે ધર્મના અર્થી પુરુષો કેવળ છે. જગતના સર્વ પ્રાણીઓને એ વાત અનુભવસિદ્ધ પૃથ્વીકાય આદિ છ પ્રકારના જીવોને જ જાણે અને માને છે કે સમગ્ર શરીરમાં નીરોગી છતાં, શરીરના કોઈ એટલું જ કરવાથી કર્તવ્યદશા પૂર્ણ થાય છે એમ સમજે પણ એક ભાગમાં આંખ, નાક, મોટું વગેરે સ્થાનોમાં નહિ, પરંતુ તે પૃથ્વીકાય આદિ છ પ્રકારના જીવોને ગુમડાનો પ્રસંગ આવે છે ત્યારે આરોગ્યના સુખ અને આત્મભૂત એટલે પોતાના આત્મા જેવા જ ગણે અનારોગ્યના દુઃખની તુલના થઈ શકતી નથી, અગર અર્થાત્ જગતમાં જેમ દરેક જીવ સ્વાભાવિક રીતે થતી પણ નથી. પરંતુ સેંકડો ગુણું આરોગ્યનું સુખ એક સુખની પ્રાપ્તિ કરવા માટે અને દુઃખને દૂર કરવાના અંશમાત્ર અનારોગ્યના દુઃખમાં ડૂબી જાય છે. તે અંશ પ્રયત્નવાળા હોય છે અને ભગવાન કલિકાળસર્વજ્ઞ અનારોગ્યના દુઃખનો પ્રભાવ ઝળકી ઊઠે છે. આ શ્રી હેમચંદ્રસૂરિ પણ પ્રિયા એમ કહીને વાત સમજાશે ત્યારે પ્રાણાતિપાતવિરમણ અર્થાત્ તથા સૂત્રકારો પણ મુસિળ કૂવોિ વિગેરે અહિંસાને શાસ્ત્રકારોએ ધર્મ તરીકે જણાવી, પરંતુ સુખ
Page #426
--------------------------------------------------------------------------
________________
ઉ૪છે
બી
S ( મે : ૧૯૩૯ )
. પ્રયોગ, સુખસાધનદાન કે સુખીકરણ વિગેરે શબ્દોથી આચાર્યશ્રી શય્યભવસૂરિએ આત્માની એટલે પોતાની મહાવ્રત કે ધર્મને જણાવ્યો નહિ. એટલે કહેવું જોઈએ સરખાવટ માની પૃથ્વીકાય આદિ છએ કાયના જીવોને કે પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવો એટલે અંશે પણ દુઃખ ન કરનારો જીવ જ પાપકર્મના બંધથી સર્વભૂતોને આત્માની સરખાવટમાં ગણનારે તે બચી શકે છે એમ મુખ્ય સિદ્ધાંત જણાવ્યો છે, છતાં તે પૃથ્વીકાય આદિજીએ પ્રકારના ભૂતોનાં દુઃખોનો સર્વથા
સર્વ ભૂતને આત્મભૂત ગણનારો કેવો હોવો જોઇએ પરિહાર કરવો જોઈએ અને તે સર્વભૂતોનાં સર્વ
જેથી પાપકર્મને ન બાંધે, એ વસ્તુને સ્પષ્ટ કરતાં ત્રણ દુઃખોના પરિહારમાં આત્મા એટલો બધો લીન થવો
વિશેષણો જણાવે છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જૉઈએ કે પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોમાંથી કોઈપણ પ્રકારના જીવને પોતાના આત્મા જેવો જ ગણે. પાપકર્મનહિં બાંધવાનું ખરું મુખ્ય કારણ હોય તો સર્વ અર્થાત્ ડગલે અને પગલે પ્રતિદિવસ ક્ષણે ક્ષણે પ્રાણી જીવોને પોતાના જેવા ગણીને તે સર્વ પ્રાણીઓના જેમ પોતાના દુઃખના પરિહાર માટે તૈયાર રહે, તેવી દુઃખોનો પરિહાર કરવો તે જ જણાવે છે અને તેથી જ રીતે અહિંસાને ધર્મ તરીકે માનનારા સુજ્ઞ જીવોએ અદમત્તા વગેરે મુનિવરોને દરિયા પડિક્કમવાથી તથા પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોમાંથી કોઈપણ અરણિકાપુત્ર આચાર્યને પોતાના શૂળીના ઘામાંથી જીવને દુ:ખ અંશે પણ ન થાય તેવો જ પ્રયત્ન કરવો નીકળેલા લોહીના બિન્દુમાંથી જળના જીવોને થતા જોઈએ. ધ્યાન રાખવું કે સત્રમૂપિયૂયએ વાક્યમાં દુઃખના પરિવારના વિચારથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ સર્વશબ્દની સાથે વપરાયેલો ભૂત શબ્દ થયેલી જણાવવામાં આવે છે તેમાં આશ્ચર્ય નથી. છએ પ્રકારના પ્રાણીરૂપી જીવોને જણાવનાર છે,
સમગ્ર ભૂતોને તેના સ્વરૂપે જોવા વગેરે ત્રણ પરંતુ આત્મશબ્દની સાથે આવેલો બીજો ભૂત શબ્દ
વિશેષણોનો વિચાર કરવા પહેલાં એ ઉપર જણાવેલી જે છે તે સાદશ્યતાને જણાવનાર છે અને તે
નવી વસ્તુનો ખરેખર વિચાર કરવા જેવો રહે છે અને સાદ દુઃખોના પરિહારની અપેક્ષાએ છે અને તેથી જ સામાયિકનિયુક્તિકાર શાસકારોએ આત્માની તે એ કે જેવી રીતે પૃથ્વીકાય આદિ છએ પ્રકારના સરખાવટ ગણીને, પોતાના આત્માની માફક બીજા જીવોની પીડાનો પરિહાર પોતાના દુઃખના પરિહાર પૃથ્વીકાયિક આત્માઓને પણ અંશથી એ દુઃખ ન કરવામાં નવાં પાપકર્મ ન બંધાય એમ સ્પષ્ટપણે કરવું તેનું નામ સામાયિક. એમ સામાયિક શબ્દનું જણાવ્યું, તેની સાથે જ એ પણ વાત શાસ્ત્રથી સૂચિત પદભંજક કરીને સામાયિક પદ જણાવ્યું છે. થયેલી સમજવાની છે કે આત્માની માફક બીજા જીવોને
Page #427
--------------------------------------------------------------------------
________________
B૪૧
( મે ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક થતી પીડાના વિચારને વિચારનારો જીવ આ ભવ કે ભૂત એટલે જીવોને પોતાના આત્મા સરખા અન્ય ભવમાં બાંધેલા પાપકર્મનો સર્વથા નાશ પણ ગણીને વર્તએટલે કોઈપણ જીવનિકાયને દુઃખ કરનારો કરે છે. અર્થાત્ પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોના થાય નહિ. આ વસ્તુ બરોબર મનન કરીને સમજવામાં દુઃખોનો પોતાના આત્માની સરખાવટે કરવા થયેલો આવશે ત્યારે શાસ્ત્રકારોએ જે છ કાયની દયા પાળનારા મનુષ્ય નવા પાપકર્મ નહિ બાંધવાની માફક પૂર્વ સાધુ મહાત્માને જ ઉપદેશ કરવાની લાયકાત જણાવી કાળમાં બાંધેલા પાપોનો સર્વથા નાશ કરે છે. જો એમ છે તે બરોબર યોગ્ય છે એમ સમજાશે. એટલે ન હોય તો અઇમત્તા મુનિ અને અરણિકાપત્ર મનિ જૈનશાસ્ત્રોના હિસાબે એવા આત્માઓને જ બીજા વગેરેને કેળવજ્ઞાનની પ્રાપ્તિનો વખત હોય જ નહિ. આત્મા
આત્માઓને ઉપદેશ દેવાની યોગ્યતા હોય છે કે જેઓ આ હકીકત વિચારતાં સ્પષ્ટપણે માલમ
સર્વભૂતોને પોતાના આત્મા જેવા ગણીને તે સર્વભૂતોને પડશે કે પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોના
- દુઃખ ઉત્પન્ન કરનારાં કારણોથી જાવજીવ માટે ત્રિવિધ
યોગ અને કરણત્રિવિધથી દૂર રહ્યા હોય. ઉપર જણાવ્યા દુઃખોનો પરિહાર કરવા માટે કરાયેલો પ્રયત્ન એકલો
પ્રમાણે સર્વભૂતોને પોતાના આત્મા જેવા ગણીને તેમને સંવરરૂપ હોઈ આવતાં એવા નવાં પાપને રોકે છે એટલું
દુઃખ ઉત્પન્ન કરવાથી દૂર રહ્યા હોય અને તે જ કારણથી જ નહિ, પરંતુ પુરાતન પાપોનો નાશ કરવાથી તે
જેઓ પાપકર્મને બાંધતા ન હોય તેઓ જ બીજા પ્રયત્ન જ નિર્જરારૂપ પણ બને છે. આમ છતાં પણ
આત્માઓને પાપકર્મના બંધનથી બચાવવા માટે શ્રીશäભવસૂરિ મહારાજે પાd i = નિમ્બરે
ઉપદેશ દેવાને યોગ્ય ગણાય. પરંતુ જેઓ સર્વભૂતોને વગેરે નિર્જરાવાચક પદો ઉચ્ચારી, ઉપર જણાવેલા
પોતાના આત્મા જેવા ગણીને તેને દુઃખ ઉત્પન્ન શુભ વિચારનું શુભ પ્રયત્નનું નિર્જરાતુપણું નહિ કરવાથી ત્રિવિધત્રિવિધપણે નહિ વિરમેલા હોઈ જણાવતાં પાd i = એમ કહી જે ત્રિવિધત્રિવિધપણે સર્વભૂતોના દુઃખોના અભાવને સંવરકરણતા જણાવી છે, તે માત્ર નિર્જરા કરતાં કરવાનું વચન બીજાની આગળ સામાન્યરીતે તો સંવરની પ્રથમતા અને પ્રધાનતા જણાવવા માટે જ છે સમર્થન કરી શકે જ નહિ. કેમકે તેનું હૃદય પોતાની એમ કહી શકાય.
પૃથ્વીકાય આદિ સ્થાવરોની હિંસાવાળી પ્રવૃત્તિને લીધે શ્રુતકેવળી શäભવસૂરિજીએ સ્પષ્ટપણે તેવા છએ કાયના દયાનાં વચનો કાઢતાં ખટકનારું જ જણાવી દીધું છે કે તે જ આત્મા પાપકર્મ ન હોય, છતાં કદાચ લાગણીને વચનવ્યવહારમાં બાધક બાંધે કે જે આત્મા પૃથ્વીકાય વગેરે છએ કાયના નથવાદે અને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને અને ગણધર
Page #428
--------------------------------------------------------------------------
________________
| શ્રી સિદ્ધચક્ર
( મે: ૧૯૩૯ ) મહારાજા વગેરે જેવી રીતે પૃથ્વી આદિ છએ કાયની કાયની દયાને આધારે જ છે. આ જ કારણને જ્યારે દયાનું નિરૂપણ કર્યું છે અને તે નિરૂપણ પોતે બરોબર વાચકો સમજી શકશે, ત્યારે શ્રીદશવૈકાલિકના ચોથા સાંભળેલું, જાણેલું અને મનન કરેલું હોવાથી અન્ય અધ્યયનમાં ભગવાન શય્યભવસૂરિજીએ પાંચ જીવોને તેવું નિરૂપણ સંભળાવે, તો પણ તે સાંભળનાર મહાવ્રતો વગેરેનું નિરૂપણ કર્યું છે, છતાં તે અધ્યયનને ભવ્ય આત્માને ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને મહાવ્રત અધ્યયન તરીકે નહિ રાખતાં છજીવનિકાય શીખામણ દે એ ઉખાણા જેવું જ લાગે. અર્થાત્ અધ્યયન તરીકે રાખ્યું છે. વળી છએ કાયના નિરૂપણ ભગવાન જિનેશ્વર મહારાજનો પૃથ્વીકાય આદિ છએ પછી પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનવિરમણવ્રતનું કાયાનો રક્ષણમય જૈનધર્મતેવા સ્થાવરકાયની હિંસામાં
નિરૂપણ કર્યા પછી પ્રકરણના ઉપસંહારમાં પણ એ જ પ્રવર્તેલા વક્તાથી શ્રોતાના આત્મામાં પરિણમે નહિ
જણાવ્યું કે દુર્લભ એવા સાધુપણાને પામીને એટલું જ નહિ, પરંતુ શ્રી સોમપ્રભઆચાર્ય અને
છજીવનિકાયની વિરાધના કરવી નહિ. એકલું શ્રીરત્નાકરસૂરિજીને મળેલા શુદ્ધ શ્રાવક જેવો કોઈ
ઉપસંહારમાં આવી રીતે છજીવનિકાયની વિરાધના ભવ્યાત્માતે સ્થાવરની હિંસાવાળાને પૃથ્વી આદિ છએ
પરિહાર કરવાનું જણાવ્યું છે એટલું જ નહિ, પરંતુ કાયની દયા નહિ કરવા બાબતમાં પ્રેરણા કરે ત્યારે તે
પાપકર્મ નહિ બાંધવાના કારણો જણાવતાં જયણાનું સ્થાવરની હિંસામાં મચેલા છએ કાયની દયાના પ્રરૂપકને શ્રી સોમપ્રભ આચાર્યાદિની માફક છએ
જ પ્રકરણ આલેખેલું છે અર્થાત્ ઉપસંહારમાં કે પાપકર્મ કાયની દયામય શુદ્ધ ધર્મ આદરવાની વાતો કવચિતું
નહિ બાંધવાના પ્રકરણમાં કેવળ છજીવનિકાયની જ બને. પરંતુ શ્રીમહાનિશીથ સૂત્રમાં જણાવેલા
દયાનો જ અગ્રભાગ રાખેલો છે. આ સર્વ હકીકત કમળપ્રભઆચાર્યની માફક પોતાના દોષને યાદ્વાદને ધ્યાનમાં લેનારો મનુષ્ય પાંચ મહાવ્રતો વગેરે માનનારો નામે ઢાંકવા તૈયાર થઈ આત્માને અનંતા સંસારમાં છતાં પણ એ વાત તો સ્પષ્ટપણે માનશે જ કે રખડાવનાર બને.
જૈનશાસનમાં મહાવ્રતોની અંદર જો કોઈપણ મહાવ્રત ધ્યાન રાખવું કે શ્રીજૈનશાસનની અંદર મૃષાવાદ અગ્ર ભાગને ભજતું હોય તો તે માત્ર છ જીવકાયની વિરમણ વગેરે મહાવ્રતો માત્ર તળાવની દયારૂપી પ્રથમ મહાવત જ છે. પાળ જેવાં છે. અર્થાત્ અહિંસાના રક્ષણ માટે જ ભગવાન હરિભદ્રસૂરિમહારાજ પણ મસ્યા: તેઓની ઉપાદેયતા માનવામાં આવે છે એટલે સંરક્ષપાર્થ તુ ચાટ્ય સત્યાતિપાત્રને એવી રીતે મુખ્યત્વે શ્રીજૈનશાસનનું ધ્યેય કેવળ છજીવનિ- અષ્ટક પ્રકરણમાં જણાવીને પાંચ મહાવ્રતોમાં
Page #429
--------------------------------------------------------------------------
________________
| ( મે ૧૯૩૯) શ્રી સિદ્ધચક .
ઉ૪૩ અહિંસાની જ મુખ્યતા જણાવે છે. આ જૈન તરીકે તો શું પણ મલના કારણ તરીકે માનવામાં શાસનની અંદર પૃથ્વીકાયથી માંડીને ત્રસકાય સુધીના આવી છે. વળી સંઘ અને ચૈત્યાદિનાં કાર્યોને અંગે અને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને કથંચિત્ વૈક્રિય કરીને કરવામાં આવતી હિંસા સરખી રીતે પાલન કરવાનું હોવાથી કોઈપણ જીવને અનારાધનાનું સ્થાન માનવામાં આવ્યું છે. સૂત્રકાર પોતાના બચાવ માટે બીજા જીવને હણવાનો હક રહેતો મહારાજા સ્પષ્ટ શબ્દમાં ફરમાવે છે કે(સંઘ અને નથી અને આવી રીતનો હક ન હોવાને લીધે જૈન
ચૈત્યાદિના ઉપદ્રવ વખતે) વૈક્રિય કરનાર સાધુ શાસન સર્વે પUTT, સળે મૂયા, સળે નવા વગેરે
મહાત્મા પણ ત્યારે જ આરાધક થઈ શકે કે જ્યારે તે
વિરાધનારૂપી અકૃત્યનું પ્રતિક્રમણ આદિથી પ્રાયશ્ચિત્ત વાક્યને જગમાં જાહેર રીતે સમજાવી શકે છે અને પોકારી શકે છે. કોઈપણ જીવ પોતાની સુખાકારીને
આ બધી હકીકત સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે માટે પોતાના દુઃખના પરિહાર માટે જૈન શાસનના
“ સમજી શકશે કે જ્યારે જગતમાં નીતિને ચાહનારા હુકમ પ્રમાણે બાધા કરી શકતો નથી. આ વાત જ્યારે
મનુષ્યો, માત્ર મનુષ્યની અપેક્ષાએજ જીવો અને જીવવા ધ્યાનમાં આવશે ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજની દોએ સિદ્ધાંત શ્રેષ્ઠ તરીકે રાખે છે. ત્યારે આ જૈનશાસન દ્રવ્યપૂજામાં પણ થતા પૃથ્વી આદિના આરંભથી એકલા મનુષ્યો માટે નહિ, કેવળ મનુષ્ય અને ઢોર ઢાંખર કર્મમલની ઉત્પત્તિ થાય છે એ સિદ્ધાંત ન્યાય પુરસ્સર માટે નહિ, ફક્ત ત્રસ જીવોને માટે નહિ, પરંતુ જગતમાં છે તેમ સમજાશે. જો કે તે પૂજાની વખતે કરવામાં રહેલો પૃથ્વીકાય વગેરે છએ કાય જીવોની અપેક્ષાએ આવેલા પૃથ્વી આદિના આરંભથી લાગેલો કર્મરૂપી મલ સિદ્ધાંત રાખે છે કે, “જેમ તમે જીવો તેમ જગતના . તે જ પૂજામાં પ્રવર્તતા શુભ અધ્યવસાયરૂપી જળથી
સી પૃથ્વીકાય આદિ સર્વ જીવને જીવવા દો.” અને એ જ
શ્વાકાલ બીજા કર્મનો નાશ થવા સાથે નાશ પામે છે. પરંતુ
સિદ્ધાંતને અનુસરીને સર્વે પાપા વગેરે વાક્યો
કહેવામાં આવ્યાં છે. જો સચ્ચે પUT એ જૈનશાસનની એ જ ન્યાયદષ્ટિ છે કે આત્મકલ્યાણને
વગેરે વાક્યથી ગૃહસ્થ કે જેઓ પ્રતિજ્ઞાની માટે કરાતી ત્રિલોક તીર્થકર ભગવાનની પૂજામાં પણ અપેક્ષાએ અવિરતિવાળા કે દેશવિરતિવાળા હોય થતી પૃથ્વી આદિ સ્થાવર જીવોની હિંસા પણ કર્તવ્ય
Page #430
--------------------------------------------------------------------------
________________
મે : ૧૯૩૯
| ઉ૪છે
શ્રી સિદ્ધચક છે, તેઓને ભગવાન ત્રિલોકનાથની દ્રવ્યપૂજા વિરાધના તે નિર્જરારૂપી ફળને દેનારી છે. એટલે પૃથ્વી આદિની આરંભવાળી હોવાથી અકર્તવ્ય મહાપુરુષોને હાથે થતી જીવોની વિરાધના પણ તરીકે અને પાપના હેતુવાળી થઈ જાય અને તેથી તેવી નિર્જરારૂપી ફળ દેનારી છે. આવું કહેવાવાળાઓએ પૂજા સર્વવિરતિવાળા સાધુના ઉપદેશના વિષયમાં ના
પ્રથમ સમજી લેવું જોઈએ કે, વિશિષ્ટ વાક્યોમાં વિધિ રાખી શકાતી હોય, તો પછી જે સાધુ ભગવંતોએ
અગરનિષેધનું સંક્રમણ વિશેષમાં થાય છે, અને અહિયાં પૃથ્વીકાય આદિ છએ જવનિકાયના વધની -
તેઓના જ વાક્યમાં મનની શુદ્ધિ અને પ્રવૃત્તિનું ત્રિવિધત્રિવિધપણે પ્રતિજ્ઞા કરી છે. સર્વ સાવઘનો ત્રિવિધત્રિવિધ ત્યાગ કરેલો છે તેવા સાધુ ભગવંતોને
શાસ્ત્રોક્તપણું વિશેષણ તરીકે વિદ્યમાન છે. માટે અંગે વિહાર, આહાર, નદીનું ઊતરવું, વેલડી આદિકનું નિર્જરારૂપી ફળ અધ્યાત્મની શુદ્ધિ અને પ્રવૃત્તિનું અવલંબન એ વગેરે કાર્યોનો ઉપદેશ હોય જ કેમ? સૂત્રોક્તપણું હોવાને લીધે જ છે. ગાથાની અંદર જે જે
આ વસ્તુને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી વિરાધના એમ કહેવામાં આવ્યું છે કે, માત્ર અનેક શકશે કે પUT, સળે નવા વગેરે વાક્ય પ્રવૃત્તિઓમાં થતી અનેકવિરાધનાઓને લક્ષમાં રાખીને દ્રવ્યપૂજાના કે સાધુવિહારાદિકના નિષેધને અડકનારા કહેવાય અને તેથી જ આત્માર્થી મનુષ્યોનું કર્તવ્ય નથી, પરંતુ છએ જવનિકાયને અંગે જૈન
અધ્યાત્મશુદ્ધિ અને સૂત્રોક્તપ્રવૃત્તિનું જ રહે. શાસનનો જેમ “જીવો તેમ જીવવા દો' એ સિદ્ધાંત
ચાહે જેવા અધ્યાત્મની શુદ્ધિવાળાને અને ચાહે સાબિત કરનારો છે અને તેની સાથે કોઈપણ કારણસર કોઈ પણ પૃથ્વી આદિ કાયની થયેલી જેવી સૂત્રોક્તપ્રવૃત્તિ કરવાવાળાને નિર્જરાની વિરાધના શોધનીય છે એમ નિશ્ચિત કરે છે. કેટલાક અધિકતા કરવા માટે નિર્જરાની અધિકતા કરવી તરફથી ઉપર જણાવેલા જૈન સિદ્ધાંતના સ્પષ્ટ અને એવું કોઇપણ શાસનપ્રેમી મનુષ્ય માની કે કહી અબાધિત અર્થને જાણવા છતાં અગર નહિ શકશે નહીં અને કોઈપણ સૂત્રકારે તેવી રીતે સમજવાથી જે એમ કહેવામાં આવે છે કે, નિર્દેશ કરેલો નથી.
(અપૂર્ણ) મનની નિર્મળતાવાળો હોય અને સૂત્રમાં કહેલા માર્ગને અનુસરનારો હોય એવા મનુષ્યની જે જે
Page #431
--------------------------------------------------------------------------
________________
| તીર્થયાત્રા-સંઘયાત્રા (ગતાંક્થી ચાલુ) ચમરેન્દ્રના હૃદયમાં રહેલો સર્વ અભિમાન એક ભયંકર અવજ્ઞાથી મારા કલ્યાણનું નિકંદન થઈ જશે. જ સપાટે ગળી ગયો, અપમાન કરવાની ધારણા ઉડી એવો વિચાર કરીને ચમરેન્દ્ર કરેલા શરણને તપાસતાં ગઇ, તિરસ્કારના વચનોનો વેગ વિસર્જઈ ગયો. એટલું સૌધર્મ ઇંદ્રને માલુમ પડ્યું કે આ ચમરેન્દ્રરૂપદાનવેન્દ્ર જ નહિ, પરંતુ તે વખતે ચમરેન્દ્રને પોતાનું જીવન કેમ ભગવાન મહાવીર મહારાજ કે જે સુસુમારપુરનગર રહેશે એની પણ શંકા પડી ગઈ. જો કે દેવતાઓનાં કાયોત્સર્ગમાં બિરાજે છે તેમનું જ શરણ લઈને અહીં આયુષ્ય અનપવર્તનીય હોય છે એટલે કોઈપણ બીજા મને પરાભવ કરવા આવેલો છે, અને ચમરેન્દ્ર અહીથી સંયોગોને લીધે દેવતાના આયુષ્યનું ઘટવું થતું નાસીને ત્યાં જાય છે, તો મારું ફેકેલું વજ પણ તેની પેઠે નથી, પરંતુ સોધર્મ ઇન્દ્ર તરફથી મુકાયેલા વજની પૂંઠે જશે અને ભગવાન મહાવીર મહારાજની ભયંકર ભયંકર દશા જોતાં, અમરેન્દ્રને પોતાના જીવનનો પણ આશાતના કરશે. આવો વિચાર આવવાથી સૌધર્મ ઇંદ્ર સંશય થાય તે અસ્વભાવિક નહોતું, અને તેવા સંશયને
એકદમ સૌધર્મ દેવલોકથી વજની પાછળ નીકળી
પડ્યો. તે વખતે માર્ગમાં આગળ આગળ ચમરેન્દ્ર જાય અંગે જ ચમરેન્દ્ર એકદમ જે શ્રમણભગવાન મહાવીર
છે, તે ચમરેન્દ્રની પાછળ વજ ધમધોકાર આવે છે, મહારાજનું શરણ કરીને ગયો હતો તે જ શ્રમણ
અને તે વજની પાછળ સૌધર્મેન્દ્રઝપાટાબંધ આવે છે. ભગવાન મહાવીર મહારાજના ચરણકમળનું શરણ
આવી સ્થિતિમાં ભગવાન મહાવીર મહારાજના પગ લેવા ચાલ્યો. આ આખા પ્રસંગમાં ચમરેન્દ્ર આગળ
વચ્ચે અરે પગને તળિયે ચમરેન્દ્ર સંકોચાઈને ઘૂસી આગળ જાય છે અને વજ પણ તે ચમરેન્દ્રની પૂંઠ છોડતું
ગયો. વજ ભગવાન મહાવીર મહારાજથી ચાર અંગુલ નથી. સોધર્મ ઇદ્રના વિમાનમાંથી ચમરેન્દ્રનીકળી ગયો.
છેટું રહ્યું એટલામાં સૌધર્મેન્દ્ર આવીને તે વજ એકદમ અંતે ચમરેન્દ્રનું કોણ શરણ દેનાર થયું?
લઈ લીધું અને ચમરેન્દ્રને જણાવ્યું કે ‘શ્રમણ ભગવાન સૌધર્મ દેવલોકથી ત્રાસ પામીને નાસતા એવા
માન નાસતા એવા મહાવીર મહારાજના શરણથી તારો બચાવ થયો છે, અમરેન્દ્રની પાછળ ચમરેન્દ્ર કરતાં જબરજસ્ત વેગથી અને મારા તરફથી તને ભય નહિ થાય” એમ કહી વજ ચાલ્યું જાય છે તે વખતે સૌધર્મ ઇંદ્રને ચમરેન્દ્રનું સૌધર્મેન્દ્ર વજ લઈને સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો ભવિષ્યભવ્યતા ભાન કરાવે છે કે કોઈ કાળે પણ ગયો. આ બધી ચમરેન્દ્રના ઉપસર્ગની હકીકત એટલા અસુરકુમાર કે અસુરકુમારનો ઇંદ્ર આદિ સૌધર્મ માટે કંઈક વિસ્તારથી જણાવવામાં આવી છે કે આવી દેવલોક સુધી બીજાનું શરણ લીધા વિના આવી શકે રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી નહિ, એ નક્કી છે તો પછી આ ચમરેન્દ્ર કોનું શરણ નિરાધારદશામાં અને મરણાંત જેવા ભયમાંથી બચેલો લઈને અહીં સુધી આવવાનું કર્યું છે? કારણકે અસુરેન્દ્ર ચમરેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અહીંથી ભય પામીને નાઠો છતાં શરણના સ્થાને કેવા સત્કારથી અને કેવી અંતઃકરણની ઊર્મિથી જશે, અને આ મારું મૂકેલું વજ તેને શરણના ભક્તિ કરે અને નાટક દેખાડે તે સમજી શકાય. સ્થાને પણ છોડશે નહિ, અને તેથી તે શરણ કરવા- પૂર્વે જણાવેલી રીતિએ જયારે અમરેન્દ્ર લાયક સ્થાનની ભયંકર અવજ્ઞા થશે અને તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધરાક
મે : ૧૯૩૯ ) સૌધર્મઇન્દ્ર અને તેના વજના ભયથી મુક્ત થયો ત્યારે પ્રભાવતીના નાટકમાં વિશિષ્ટતા શી? તેના જીવનની આશા ફળી અને શ્રમણ ભગવાન સર્વ શ્રાવક અને શ્રાવિકાઓ સૌધર્મેન્દ્ર જિનેશ્વર મહાવીર મહારાજની પાસેથી નીકળીને દીનદશાવાળો મહારાજની પૂજા દેવેન્દ્રના અનુકરણથી કરે છે અને પોતાના આવાસમાં ગયો અને પોતાની બધી વીતકદશા તેનું વર્ણન રાયપાસેણીમાં જણાવેલા સૂર્યાભદેવના પોતાના સામાજિક આદિ દેવોને અને ઇન્દ્રાણીઓને અધિકારના અતિદેશથી જણાવવામાં આવે છે, એટલે જણાવી અને તે સર્વપરિવારને લઈને ભગવાન સર્વશ્રાવક-શ્રાવિકાઓ ભગવાન જિનેશ્વર મહારાજની મહાવીર મહારાજ જ્યાં સુસમારપુરમાં કાર્યોત્સર્ગ પૂજા કરતાં નૃત્યનું વિધાન કરે તેમાં આશ્ચર્ય નથી અને
સત્તર તથા એકવીસ પ્રકારની પૂજામાં નાટ્યનો ધ્યાને રહેલા છે ત્યાં આવી અત્યંતભક્તિથી બત્રીસબદ્ધ
અધિકાર સામાન્ય વિસ્તારથી સ્પષ્ટપણે આપેલો જ છે. નાટક કર્યું.
જેમ આવશ્યક નિર્યુક્તિ અને તેની વૃત્તિ વગેરેમાં પોતાના બચાવથી અમરેન્દ્ર શું કર્યું?
જગતના સંખ્યાબંધ વ્યવહારો ભગવાન ઋષભદેવજી પર્વે ઇન્દ્રોની હકીકતમાં જેમ કાતિકશ્રેષ્ઠીની મહારાજના ચરિત્રના અનુકરણથી થયેલા છે એમ હકીકત સવિસ્તર જણાવવામાં આવી, તેવી રીતે જણાવવામાં આવે છે, તેમ ભગવાન જિનેશ્વર અહીં સકલ દાનવેંદ્રો ભગવાનની પૂજા વખતે મહારાજની પૂજાના વિધાનમાં શ્રીપંચાશકાદિ અનેક બત્રીસબદ્ધ નાટક વગેરે કરીને નૃત્ય કરે જ છે, છતાં શાસ્ત્રોમાં દેવેન્દ્રની પૂજાના અનુકરણથી શ્રાવકોને પૂજા પૂર્વે જણાવેલી રીતિએ ચમરેન્દ્રનો નિરાધારપણાની કરવાનું જણાવવામાં આવે છે અને શ્રી ભગવતીજીમાં વખતે જે ભગવાન મહાવીર મહારાજથી ખરેખર ઈન્દ્ર મહારાજના નૃત્યાદિની ભલામણ રાયપાસેણીમાં બચાવ થયો તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની કહેલ સૂર્યાભદેવના નૃત્યાદિની કરવામાં આવે છે. આગળ તે ચમરેન્દ્ર કેટલા બધા ભક્તિભાવથી નાટક એટલે તે ઇન્દ્ર અને સૂર્યાભના નૃત્યના અનુકરણથી કર્યું હશે તે ન સમજી શકાય તેવું નથી, માટે દાનવેન્દ્ર શ્રાવક-શ્રાવિકાઓને ભગવાન જિનેશ્વર મહારાજની કરેલા નૃત્યના ઉદાહરણમાં આ અસરેન્દ્રનું ઉદાહરણ પૂજામાં નાટકનું કરવું થાય તે સ્વભાવસિદ્ધ છે અને આચાર્ય મહારાજ શ્રીદેવેન્દ્રસૂરિજીએ આપેલું છે. જે અષ્ટાપદ પર્વત ઉપર લંકાના અધિપતિ રાવણે વીણા કે આચાર્ય ભગવાન દેવેન્દ્રસૂરિજીએ નારદના નાટકને
) વગાડી અને તે વીણા વગાડતાં મંદોદરીએ નાટક અપ્રસિદ્ધ તરીકે જણાવી તેનું ધ્યાન આપેલું નથી, પરંતુ
કર્યું એ વાત શલાકાપુરુષચરિત્ર વગેરેમાં ઘણા
સ્પષ્ટ શબ્દોથી જણાવવામાં આવેલી છે, છતાં આવશ્યક વૃત્તિમાં જણાવેલા પ્રત્યેકબુદ્ધપણાના
પ્રભાવતી મહારાણીના નાટકની અંદર એવી અધિકારમાં શૌચપણાનો અધિકાર જોતાં શ્રીવિહરમાન
વિશિષ્ટતા રહેલી છે કે જેને અંગે આચાર્ય મહારાજ જિનેશ્વરની પાસે ગયેલા નારદે નાટક કર્યું હોય તો દેવેન્દ્રસૂરિજી પ્રભાવતીના નાટકને અત્રે દષ્ટાંત તરીકે નવાઈ જેવું નથી? દેવેન્દ્ર, દાનવેન્દ્ર અને નારદના જણાવે છે. તે વિશિષ્ટતા એ છેકે રાવણ અને મંદોદરીના વિશેષ દૃષ્ટાંતોને જણાવ્યા પછી પ્રભાવતીનું જે દષ્ટાંત નૃત્ય સંબંધમાં રાવણેવીણા તૂટતાં જે પોતાની નસ જણાવેલું છે તે દષ્ટાંત ખરેખર વિચારવાલાયક જ છે. તોડીને જોડી દીધી છે તે પુરુષનું સાહસ હોવાથી જેટલું
Page #433
--------------------------------------------------------------------------
________________
ઉ૪૭
( મે ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર ઓછું કિંમતી ગણાય તેના કરતાં પ્રભાવતીએ કરેલા સમ્યકત્વ પ્રાપ્ત થયું છે અને એ જ ત્રિલોકનાથ તીર્થકર નાટકની વખતે ધડ વગરનું શરીર મહારાજા ઉદાયને ભગવાનને ભક્તિથી તે સમ્યકત્વની શુદ્ધિ દિન અને દેખેલું હતું અને તેથી મહારાજા ઉદાયન તાલ દેવાથી પ્રતિદિન થતાં ચારિત્ર રત્નની પ્રાપ્તિ મને થાય, એવા ચૂક્યા એટલા માત્રમાં મહારાણી પ્રભાવતીને ખેદનો અધ્યવસાયથી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની જે પાર રહ્યો નહિ,અર્થાત મહારાણી પ્રભાવતી જે અબલા સ્નાત્રાદિકથી પૂજા કરવામાં આવે તેને જ જાતિ હતી છતાં તે તાલને અનુસારે નાટક કરવામાં વાસ્તવિક રીતિએ દ્રવ્યપૂજા કરી શકાય છે, એટલે એવી તત્પર બનેલી હતી કે જેથી તાલનો ભંગ થતાં સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ભગવાન વિચિત્રદશાને અનુભવવાવાળી થઈ, અને તેને લીધે જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરવામાં શ્રદ્ધાનુસારી જ મહારાજા ઉદાયન ઉપર અરુચિવાળી થઈ, અને તે સર્વ જીવોનું ધ્યેય સર્વવિરતિને પ્રાપ્ત કરવાનું જ હોય જ અરુચિના પ્રતાપે મહારાણીને સરોષ વચન કહેવાનો છે અને મહારાણી પ્રભાવતીનું ધ્યેય દ્રવ્યપૂજાનું તે વખત આવ્યો. એટલું જ નહિ, પરંતુ રાજા પાસે તે તાલ પ્રમાણે જ હોવાથી, અનિષ્ટશ્રવણથી તેના હૃદયમાં અલનાના કારણને જાણવા માટે દઢ આગ્રહવાળી થઈ દ:ખની કે શોકની લાગણી ન થતાં ઉત્સાહની લાગણી અને પરિણામે ભયંકર અનિષ્ટને સૂચન કરનાર
*નાજ ઉત્પન્ન થઈ અને મહારાજા ઉદાયનની પાસે પ્રવ્રયા ઉત્પાત-કથન કરવાની રાજાને જરૂર પડી. આ
અંગીકાર કરવાને માટે આજ્ઞા માગી. એટલે એ ઉપરથી ધડરહિત દેખાયેલા શરીરના ઉત્પાતને લીધે રાજા
સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વર મહારાજની બીજા ઉદાયનને જો કે ગભરામણ થઈ, પરંતુ તે ઉત્પાતને
શ્રાવક-શ્રાવિકાઓએ કરેલી નૃત્યપૂજા કરતાં મહારાણી શ્રવણ કરતાં મહારાણી પ્રભાવતીને એક અંશે પણ
પ્રભાવતીની નૃત્યપૂજા અલૌકિક પ્રકારની જ હતી અને ગભરામણ ન થઈ એટલું જ નહિ, પરંતુ દ્રવ્યસ્તવમાંથી
તે અલૌકિક દ્રવ્યપૂજા સર્વસાવદ્યના ત્યાગને આપનારી ભાવસ્તવમાં વધવાને માટે તે જ અનિષ્ટ સૂચન તેને
થઈ. એટલું જ નહિ પરંતુ તે જ મહારાણી પ્રભાવતીએ કારણ બન્યું.
ચારિત્રની આરાધના કરી દેવલોક પ્રાપ્ત કર્યો અને ભાવપૂજાનું કારણ શું? વાચકવૃંદે ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન
દેવલોકમાં ગયા પછી પણ નૃત્યપૂજામાં તાલ જિનેશ્વર મહારાજની વાસ્તવિક દ્રવ્યપૂજા તે જ ગણાય
બજાવનાર પોતાના ભત્તર ઉદાયન મહારાજાને છે કે જે દ્રવ્યપૂજા સર્વસાવઘના ત્યાગ રૂપી ભાવપૂજાના
જૈનધર્મનો સાચો માર્ગ પમાડ્યો. આવી રીતનો કારણ તરીકે જ કરવામાં આવતી હોય, અર્થાત્
- સવિસ્તાર પ્રભાવતીરાણીનો નાટકનો અધિકાર ભગવાન જિનેશ્વર મહારાજે મોક્ષના કારણરૂપ
છે જેઓએ શ્રી નિશીથચૂર્ણિ વગેરે શાસ્ત્રોથી જાણેલો છે સર્વસાવદ્યનો ત્યાગ બતાવ્યો માટે તેમની તેઓ મહારાણી પ્રભાવતીના નાટકને અસાધારણ મોક્ષમાર્ગના ઉપદેશક તરીકે પૂજા કરવી ભવ્યજીવોને નૃત્યપૂજા તરીકે ગણે તેમાં આશ્ચર્ય નથી અને એવા જ યોગ્ય છે એમ ધારી જે નાત્રાદિથી ભગવાનની કારણથી આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્રસૂરિજીએ પણ પૂજા કરવામાં આવે તે જ વાસ્તવિક દ્રવ્યપૂજા આ નાટકના અધિકારમાં પ્રભાવતીદેવીએ કરેલી કહેવાય, તેમજ ભગવાન જિનેશ્વર મહારાજના નિગ્રંથ નૃત્યપૂજાનું ઉદાહરણ આપેલું છે. પ્રવચનને પામવા, માનવા અને પ્રતીતિ કરવારૂપ દેવવંદનમાં ભાવસ્તવ કેવો કરવો?
Page #434
--------------------------------------------------------------------------
________________
ઉદ્દે
શ્રી સિદ્ધચક
મે : ૧૯૩૯ ) પૂર્વે જણાવેલા નાટકના વિધાનરૂપ દ્રવ્યસ્તવને શુભભાવની વૃદ્ધિ કરનારાં ગણાય અને એવાં કર્યા પછી જિનેશ્વર ભગવાનને વંદનરૂપ શ્રાવકની સ્તોત્રોથી ભગવાન જિનેશ્વર મહારાજની સ્તુતિ કરવી અપેક્ષાએ ભાવસ્તવ કરવાની જરૂર જણાવતાં આચાર્ય એ લાયક છે. વળી ભગવાન જિનેશ્વર મહારાજની ભગવાન શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ દેવવંદનભાષ્ય પૂજાના પ્રભાવથી કે જિનેશ્વર મહારાજના પ્રભાવથી વગેરેમાં જિવંદનનું વિધાન વિસ્તારથી કહી ગયેલા પ્રાપ્ત કરવાલાયક એવો સંસારથી વૈરાગ્ય તેમજ તેવા હોવાથી દેવવંદનનો અંત્યભાગ જે પ્રણિધાનરૂપ છે તેને બીજા ગુણો કે જે પ્રાર્થના કરવાલાયક એટલે પ્રણિધાનમાં જણાવતા થકા કહે છે કે નાટક વગેરેથી ભક્તિ કર્યા લેવા લાયક છે, તેવા પ્રણિધાનોના વિષયોથી ભગવાનનું પછી ચૈત્યવંદન કરવું અને તે ચૈત્યવંદનમાં પ્રણિધાન સ્તવ-પૂજન કરવું જોઈએ. એટલે વર્તમાનકાળમાં છેલ્લું આવે છે માટે પ્રણિધાન સુધીનું બાર અધિકારવાળું નૃત્યપ્રિય અને શૃંગારમય કવિતાને ભગવાન જિનેશ્વર સંપૂર્ણ દેવવંદન કરવું. એમ જણાવે છે. દેવવંદન કરતાં મહારાજની પૂજામાં સ્થાન ન હોય તે અસ્વાભાવિક ભગવાનના ચૈત્યવંદન, સ્તવન કે સ્તુતિ પૂર્વના નથી. મહાપુરુષોએ ગૂંથેલાં કહેવાં. ભગવાન હરિભદ્રસૂરિજી દેવવંદનમાં અંત્યવિધાન શાનું? પણ જોડશકમાં સ્તવ કરવાના અધિકારમાં ભગવાન જિનેશ્વર મહારાજનું વંદન કે જે “Hદીતિથિઃ ' એમ કહી સ્પષ્ટપણે જણાવે છે કે ચૈત્યવંદનના નામે પ્રસિદ્ધ છે તે પ્રણિધાન વગરનું હોય સ્તુતિ, સ્તોત્ર અને ચૈત્યવંદન વગેરે અત્યંત જ નહિ અને તેથી બાર અધિકારવાળા દેવવંદનમાં જેમ બુદ્ધિશાળીઓએ રચેલાં ભગવાન જિનેશ્વર મહારાજની પ્રણિધાન આખું જરૂરી ગયું છે તેમજ એક સ્તુતિના આગળ કહેવાં જોઈએ, વળી ભગવાન જિનેશ્વર દેવવંદનમાં પણ તે પ્રણિધાનને આવકાર આપેલો છે. મહારાજની પૂજા ત્યાગભાવનાના પોષણને માટે અને ભગવાન દેવેન્દ્રસૂરિજી મહારાજના વખતમાં ત્યાગભાવનાની વૃદ્ધિરૂપ શુભભાવને માટે હોવાથી બહુલતાએ બાર અધિકારના જ દેવવંદનની પ્રવૃત્તિ જે ચૈત્યવંદન સ્તુતિ અને સ્તોત્ર કહેવામાં આવે તે હોવાથી અને તેવા દેવવંદનમાં પ્રણિધાન દેવવંદનની ભગવાનજિનેશ્વર મહારાજના ત્યાગગણને સંપૂર્ણ રીતે અંત્યે આવતું હોવાથી આચાર્ય મહારાજે જરૂર પોષનારાં જ હોવાં જોઈએ. ભગવાન હરિભદ્રસુરિજી ચૈત્યવંદનની પૂજા જણાવતાં પ્રણિધાન કરવું એમ સ્તોત્રના વિષયનું વર્ણન કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. આવી રીતે ચૈત્યવંદનરૂપી ભાવપૂજા જણાવે છે કે fઉજિયા|તૈિ: અર્થાત ભગવાન કર્યા પછી ચંદરવા અને પુષ્પગૃહ આદિથી જીનેશ્વર મહારાજના અદ્વિતીય એવા શરીરના ઉત્તમ ભગવાનનું ભક્તિકર્મ કરે. આ સ્થાને વિવેકીપુરષોએ લક્ષણોનું વર્ણન જેમાં હોય તેવાં સ્તવનાદિ કહેવાં સમજવા જેવું છે કે ભાવપૂજા કર્યા પછી દ્રવ્યપૂજા જોઈએ, વળી ભગવાન જિનેશ્વર મહારાજનું ચારિત્ર કરી શકાય નહિ અગર કરાય નહિ એવું જે જેમાં વર્ણન કરાયેલું હોય. પરિષહ અને ઉપસર્ગનું કહેવામાં આવે છે તે શાસ્ત્રને અનુકૂળ નથી. જો જીતવું જેમાં વર્ણન કરાયેલું હોય, ભગવાન જિનેશ્વર કે ભગવાનની દ્રવ્યપૂજા કર્યા પછી નિસીહિ કરીને મહારાજની દેશના અને તે દેશનામાં જણાવાયેલાં ભાવપૂજા શરૂ કરાય છે એ વાત વજુદ વગરની નથી. તત્ત્વોનું જેમાં નિરૂપણ હોય એવાં સ્તુતિ-સ્તોત્રો પરંતુ તે જે દ્રવ્યપૂજા પછીની નિશીહિ કરવામાં આવે
Page #435
--------------------------------------------------------------------------
________________
| મે ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક
હવે છે એનો અર્થ એ નથી કે એ દ્રવ્યપૂજા કરવાલાયક કરતાં પહેલાં જે નિસીહિ કહીને નિષેધ કરવામાં આવે નહોતી અગર તે પાપવાળી હતી અને તેથી તેની હંમેશ છે તે પણ જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા અને નિવૃત્તિ કરું છું.
ભાવપૂજા કરતી વખતે જ તે જિનચૈત્ય વ્યાપાર ન કરવો નિસીહિની મર્યાદા કેવી રીતે?
એટલા પૂરતો જ નિષેધ જણાવવા માટે છે, અને તે જ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલી નિશીહિથી ઘરના કારણથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી રહ્યા પછી પણ વ્યાપારનો જે ત્યાગ કરવામાં આવે છે તે પણ હંમેશને જિનગૃહના વ્યાપારની પ્રવૃત્તિ કરવામાં એટલે કે માટે કરાતો નથી. ફક્ત જિનેશ્વર મહારાજના મંદિરમાં સલાટ-સુથાર વિગેરે કામ બતાવવામાં કે હિસાબ રહે ત્યાં સુધી ગુહવ્યાપારનો નિષેધ કરવા માટે જ તે કરવામાં તથા જિનમંદિરની આશાતના ટાળવામાં પહેલી નિસીહ છે. તો જેમ જિનેશ્વર મહારાજના અગર તેનો હિસાબ લેખ વગેરે જોવામાં કોઈપણ ઘરની એટલે ચૈત્યની બહાર નીકળ્યા પછી ગુહવ્યાપારનો જાતની અડચણ નથી, તેવી જ રીતે અહીં પણ ભગવાન ત્યાગ સદા માટે નિયમિત નથી, તેવી રીતે ભાજપના જિનેશ્વર મહારાજની ભાવપૂજા કરતી વખતે ભગવાનની કરવાના વખત પૂરતો દ્રવ્યપૂજાનો પ્રતિબંધ રહે તે તો દ્રવ્યપૂજાનો કે જિનગૃહનો વ્યાપાર કરવો નહિ એટલા યોગ્ય ગણાય, પરંતુ ભાવપૂજા કરવા સિવાયના પૂરતો જ નિસીહિ શબ્દથી કરાયેલો નિષેધ છે, પરંતુ વખતમાં પણ દ્રવ્યપૂજાની નિસીહિ કરવાથી દ્રવ્યપૂજાનો ભાવપૂજા કરી રહ્યા પછી દ્રવ્યપૂજા થાય જ નહિ એવું વખત ન જ રહે એમ મનાય નહિ. છતાં માનીએ તો જણાવવાનું નથી અને તેને માટે નિસીહિ શબ્દ પણ જૈનમન્દિરથી નીકળ્યા પછી પણ ગૃહવ્યાપારનો ત્યાગ
નથી. કદાચ ભાવપૂજા કર્યા પછી પુષ્પાદિકથી દ્રવ્યપૂજા રહેજ એમ માનવું પડે. વસ્તુતાએ જેમ જિનમંદિરમાં
2 નહિ કરે, પરંતુ ભાવપૂજામાંથી ઊઠ્યા પછી
જિનચૈત્યમાં આશાતના દેખાય તેને ટાળવા પ્રયત્ન શું ગૃહવ્યાપાર નહિ ચિંતવવા માટે જ નિશીહિ કરવામાં
નહિ કરાય? કહેવું જ જોઈશે કે ભગવાન જિનેશ્વર આવી છે, તેવી રીતે દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજામાં
મહારાજની ભાવપૂજા કર્યા પછી પણ ભગવાન દ્રવ્યપૂજાનો પ્રયત્ન ન કરવો તેટલા પૂરતી જ દ્રવ્યપૂજાને
જિનેશ્વરમહારાજના ચૈત્યમાં આશાતના નવી થઈ હોય અંગે નિસીહિ છે, વળી બીજી નિસાહિ કરતાં
કે ભૂલથી રહી ગઈ હોય તો તે ટાળવી કે ટળાવવી જ જિનચૈત્યના વ્યાપારનો જે નિષેધ કરવામાં આવે છે તે
રવામાં આવછે. જોઈએ. તો પછી ભગવાન જિનેશ્વર મહારાજની પણ ભગવાન જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કે ચૈત્યવદનાદિ ભાવપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજાનાં ભાવપૂજા કરતી વખતે જિનચૈત્યનો વ્યાપાર ન કરવો નવાં સાધનો મળે તો તે દ્વારાએ ભગવાન જિનેશ્વર એટલા પૂરતા જ અર્થને જણાવનાર છે, એટલે જેમ મહારાજની દ્રવ્યપૂજામાં શી અડચણ છે? અર્થાત્ શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે ગૃહવ્યાપારના ભાવપૂજાના વખત પરતો જ દ્રવ્યપૂજાનો નિષેધ નિષેધને માટે કરેલી નિશીહિ માત્ર જિનમંદિર બીજી નિસાહિથી કર્યો હતો તેથી ભાવપૂજા કર્યા પછી પૂરતી જ છે, પરંતુ જિનમંદિરની બહાર નીકળ્યા દ્રવ્યપૂજા રૂપ ભક્તિ કર્મ કરવામાં બાધ નથી. ભગવાન પછી પણ ગૃહવ્યાપાર ન કરવો તેને માટે જિનેશ્વર મહારાજની ચૈત્યવંદનાદિ ભાવપૂજા નથી. વળી જિનમંદિરના વ્યાપારનો પણ દ્રવ્યપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજા કરવામાં અડચણ નહિ હોવાને
Page #436
--------------------------------------------------------------------------
________________
| ઉપલે
શ્રી સિદ્ધચક
( મે : ૧૯૩૯ ). લીધે બાર અધિકારથી ચૈત્યવંદન કર્યા પછી પણ તો લૌમ એટલે કપાસના બનેલાં પણ ઉત્તમ એવાં ચંદરવા-પૂંઠીયા પુષ્પગૃહ વગેરે દ્વારાએ દ્રવ્યપૂજન વસ્ત્રોએ કરીને ચંદરવા કરે. ચંદરવામાં વપરાતા વસ્ત્રને કરવાનું જણાવે છે. આ બધી હકીકત નીચેની ત્રણ અંગે ઉત્સર્ગાદિથી વિધિ જણાવીને ફેર ચંદરવાની ગાથાઓ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડશે.
વિશિષ્ટતા જણાવતાં કહે છે કે જે ચંદરવાની અંદર ભાવપૂજા પછી પણ ચંદરવાદિકારાએ દ્રવ્યપૂજા
સોનાં અને રૂપાં જડેલાં હોય, પરવાળ જડેલાં હોય, થઇ શકે.
અને મોતીઓ એટલે હીરા મોતી પન્ના વગેરે પણ જડ્યાં पणिहाणं च काऊणं, करे अन्नं तओ इमं ।
હોય અને તે સોનારૂપા વિગેરેનું જડતર નામ ધરાવવા
માત્ર નહિ, પરંતુ ઘણા અને ઘણા મોટા પ્રમાણવાળું नाणाविहाहि भत्तीहिं, उल्लोयं जिणमंदिरे ॥७१॥
હોય એટલે તે વડે કરીને સારી રીતે ભરેલો હોય એવો સલ્વેદિં વં દું, ના: મોટું ય ચંદરવો ભગવાનની ઉપર બાંધવો. ઉત્તર્દિ યુવUOTચ્છેદં વાર્દૂિ, મુત્તાતણ કર્મક્ષય માટે અસાધારણ કારણ શું? ૪ મહાપfë II૭ર સુવનનુÉ સુiઘઉં, આ સ્થાને કેટલાક જિનેશ્વર મહારાજની નાપાફિઝ(થ) દંપુણા રિંતુ ભક્તિના દ્વેષને ધારણ કરનારા પોતે તો ભક્તિ કરવા વરેફ , સુમત્તિનુત્તો ન મંદિગ્ધ II૭રૂા તૈયાર થાય નહિ, પરંતુ જે ભવ્યાત્માઓ શ્રીજિનેશ્વર
સ્પષ્ટશબ્દોમાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે મહારાજની ભક્તિ છે તે આત્માને લાગેલાં કર્મોનો ક્ષય છે કે પ્રણિધાન કરીને એટલે પ્રણિધાન સૂત્ર જેમાં છેલ્લે કરવાનું અસાધારણ કારણ છે એવું માનીને આવે છે એવું બાર અધિકારવાળું ચૈત્યવદન કરીને શ્રીજિનભક્તિ કરતા હોય તેવાઓને પણ, અત્તરાય અનેક પ્રકારની રચનાવાળો ચંદરવો જિનમંદિરમાં કરે. કરવા તૈયાર થયેલા હોય છે તથા સમ્યગુજ્ઞાન અને હવે તે ચંદરવાનું અનેક રચનાવાળું વસ્ત્ર કેવું હોવું ચારિત્રરૂપી રત્નથી ચૂક્યા છતાં પણ સમ્યગુદર્શનરૂપી જોઈએ તે માટે કહે છે કે-દેવદુષ્ય વસ ને કે જે ભગવાન રત્નથી પણ જેઓ ચૂકેલા હોય છે તેવાઓ શાસ્ત્રને તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે ત્યારે ભગવાન તીર્થંકરના
જોયા વગર જે બકવાદ કરે છે કે આ ચંદરવા પૂઠીંયાનો ડાબે ખભે ઈંદ્રો તરફથી મૂકવામાં આવે છે અને જે
રિવાજ તો હમણાં જ નવો પ્રવર્તેલો છે અને તેથી
ચંદરવા આદિ કરાવવા પાછળ થતો ધનવ્યય ધૂમાડા દેવતા ઈંદ્ર વગેરે પહેરે છે તેવાદેવદુષ્યોથી ભગવાનની
જેવો છે એમ કહે છે તેઓએ કર્માદાનવાળા મઠોમાંથી ઉપર ચંદરવો બાંધવો. તે દેવદુષ્ય જો ન મળે તો
નિવૃત્તિ લઈ વિવેકચક્ષુ ખોલીને આચાર્ય મહારાજ અગર તે મેળવવાની શક્તિ ન હોય તો દુકુલવૃક્ષની શ્રીદવેરરિજીએ જણાવેલ આ શ્રાદ્ધદિનકૃત્યનો છાલથી થયેલાં જે દુકુલો કે જે રેશમી વસ્ત્ર કરતાં પાઠ નજરે જોવાની પહેલી જરૂર છે. જો તેવા પણ સુંદર અને સુશોભિત હોય છે તેવાં વસ્ત્રોએ ભારે કર્મીઓએ આ પાઠ જોયો હોય અને કદાચ કરીને ચંદરવા બાંધવા. તેવું દુકુલવસ્ત્ર પણ ન શ્રદ્ધાની હીનતાને લીધે માન્યો ન હોય અને હોય તો કૌશય એટલે રેશમી વસ્ત્રોએ કરીને ભગવાન જિનેશ્વર મહારાજ વગેરેની ભક્તિ માટે ચંદરવા કરવા. તે પણ જો ન મળે કે ન મેળવી શકાય ભક્તિમાનોએ કરાતા ચંદરવા પૂંઠીયાનો નિષેધ કર્યો
Page #437
--------------------------------------------------------------------------
________________
| મે ૧૯૩૯)
શ્રી સિદ્ધરાક જ . . ઉપવું. હોય, તો તે બાબતમાં વાચકોને એટલું જ કહેવાનું કે સમવસરણાદિક શોભાઓ કરે. પુષ્પનાં ઘર શાસનને અનુસરનારા ભવ્યાત્માઓ કાંઈ તેવા બનાવવાને માટે કેવાં ફૂલો લેવાં તેને માટે જણાવે છે કે ચારિત્રરત્નને હારવા સાથે સમ્યક્ત્વરત્નને હારી જે ફલો ઉત્તમોત્તમવર્ણવાળા હોવા સાથે ઉત્તમોત્તમ ગયેલાની જેવી શ્રદ્ધાથી પતિત થયેલા નથી, કે જેથી તે
ગંધવાળા હોય, એટલું જ નહિ, પરંતુ અનેક પ્રકારના સમવસરણની અંદર દેવતાઓએ કરેલી ભક્તિના
જળમાં અને જમીન ઉપર થયેલાં હોય એવાં ફૂલોથી અનુકરણનું સામર્થ્ય ન હોય તો પણ ભગવાન દેવેન્દ્રસૂરિજીએ કહેલા ભક્તિવિધાનમાં યથાશક્તિ પુષ્પનું ઘર બનાવે. છૂટાં ફૂલોથી પુષ્પોનું ઘર ન બને ચંદરવા પૂંઠીયા આદિ દ્વારાએ ન પ્રવર્તે. જેવી રીતે એ સ્વાભાવિક છે તેથી જ કહે છે કે અત્યંત ગૂંથેલાં વ્યવહારથી પણ ચારિત્રરત્નાદિકે રહિત મનુષ્યનાં ફૂલોએ તે ફૂલોનું ઘર બનાવવું. આ જગા પર વારંવાર વચનો શાસનપ્રેમીઓને સાંભળવા લાયક રહેતાં નથી, ભક્તિસહિત એવો શબ્દ આવવાથી કેટલાકને તે તેવી જ રીતે કેટલાક વ્યવહારથી ચારિત્રાદિકરત્નને શબ્દની નિરર્થકતા લાગે, પરંતુ શ્રીદેવન્દ્રસૂરિજી ધારણ કરવાવાળા છતાં લોકસંજ્ઞામાં લીન બનેલા મહારાજ તેનો ખુલાસો કરે છે કે આ ગાથાઓમાં જે ભગવાન જિનેશ્વરાદિના પૂજનના સાધનની ઉત્તમતા વારંવાર ભક્તિનું કથન કરવામાં આવ્યું છે તે એટલું ચંદરવાદિદ્વારાએ છે એમ જાણવા-માનવાવાળા છતાં જ દેખાડવા માટે છે કે ભક્તિએ સહિત એવા મનુષ્યને અગર તેવી માન્યતા ન હોવાને લીધે રેશમી
જ સર્વક્રિયાનો સમુદાય અત્યંત નિર્જરારૂપી ફળને ચંદરવાઓનો બહિષ્કાર કરી કપાસના પણ ઉત્તમ
આપનારો થાય છે, અર્થાત્ જેમ મનુષ્યના અંતઃકરણમાં વસ્ત્રો ન લેતા છતાં કેવળ પ્રાકૃતજનોને લાયક એવાં અનુત્તમ વસ્ત્રોથી ભગવાનની ભક્તિ કરવાનું જાહેર
જિનેશ્વર મહારાજની લોકોત્તરતત્ત્વ કહેનાર વગેરે કરે છે તેવાઓનાં વચનો પણ શાસન ઉપર પ્રેમ ગુણ તરીકે ભક્તિ નથી, પરંતુ માત્ર કીર્તિ અને જશ ધરાવનારાઓએ તો અંગે પણ સાંભળવાં અને આદિની ઇચ્છાએ પ્રવર્તેલો છે, તેવા ભક્તિશૂન્ય ગણકારવા લાયક નથી.
મનુષ્યની મોટામાં મોટી ક્રિયા પણ લોકોત્તરફળની ચંદરવાદિનું વિધાન સશાસ્ત્ર છે.
અપેક્ષાએ નિષ્ફળ થાય છે. ભગવાન દેવેન્દ્રસૂરિજી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રીશ્રાદ્ધદિન મહારાજ આ બાબત શાસસાક્ષીએ દઢ કરતાં -કૃત્યવૃત્તિમાં તેમજ મૂલકાર મહારાજ ઉપર જણાવેલ * જણાવે છે કે ક્રિયાથી રહિત એવા મનુષ્ય ધારણ સ્પષ્ટ શબ્દોથી ચંદરવા વગેરે બાંધવાનું જણાવે છે એટલે કરાતા જ્ઞાનનું અને જ્ઞાન કરીને રહિત એવા શાસ્ત્રને સાંભળનાર, માનનાર અને જાણનારાઓને
મનુષ્ય કરાતી જે ક્રિયા તેનું જ મહત્ત્વ છે તે સૂર્ય તો ભગવાન જિનેશ્વર મહારાજની ભક્તિ માટે ચંદરવા પૂંઠીયાદિની કર્તવ્યતા આવશ્યક છે એમ માલૂમ પડયા
અને ખજુઆ જેવું છે, અર્થાત્ ક્રિયાશૂન્ય ભાવની સિવાય રહેશે નહિ. આવી રીતે ચંદરવા વગેરેની
વા વગેરેની મહત્તા સૂર્ય જેવી છે ત્યારે ભાવશૂન્ય મનુષ્ય કરાતી ભક્તિ કર્યા પછી પુષ્પગુહની રચના માટે આચાર્ય ક્રિયાની મહત્તા ખજુઆ જેવી છે. આ ઉપર જણાવેલ મહારાજ જણાવે છે કે ભક્તિમાન શ્રાવક ભાવના શ્લોકથી શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ક્રિયાની શ્રીજિનમંદિરની અંદર ફુલોનાં ઘરો બનાવીને અંદર ભક્તિભાવની મહત્તાને દઢ કરી વારંવાર
Page #438
--------------------------------------------------------------------------
________________
મે : ૧૯૩૯
થી સિદ્ધચક
.
વપરાયેલ ભક્તિમાન શબ્દની સાર્થકતા કહે છે. પ્રકારની શક્તિ ન ધરાવતા હોય તેવા શ્રાવકો પોતાના પ્રભુ સમીપ ગીતગાન કેવી રીતનું હોય? ઘરે સામાયિકને અંગીકાર કરે અને પછી જો તેને કોઈનું
આવી રીતે ચંદરવા અને પુષ્પગૃહ દ્વારા ભક્તિ દેવું ન હોય, અગર કોઈની સાથે ઝગડો ન હોય, તો કર્યા પછી ગાયન કરવાને માટે કહે છે કે મોહને ઉત્તમ સાધુની માફક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના જીતનારા એવા જિનેશ્વર મહારાજાઓના ગુણના ઉપયોગવાળો રહીને ભગવાન જિનેશ્વર મહારાજના સમુદાયને ગંભીર અર્થવાળા શબ્દોથી ગવાય, તથા મંદિરે જાય. તે ઋદ્ધિરહિત શ્રાવકને પણ તે જિનેશ્વર ત્રિસ્થાનશુદ્ધ (શિર, છાતી અને કંઠ એટલે એ ત્રણે મહારાજના મંદિરમાં ભાવપૂજાને અનુસરતો
શ્લેષ્મરહિત હોય અને તેથી જે ગવાય, અથવા નૈધિકાત્રિક વગેરેનું અનુષ્ઠાન જે ચૈત્યવન્દનભાષ્યમાં સાનુનાસિક વગેરે ન થાય એવા ગીતથી તેમજ મનોહર જણાવેલું છે અને જે વચમાં ઋદ્ધિમાન શ્રાવકોને માટે આદિ ગુણોએ સહિત એવાં ગાયનો કહે. ભગવાનના પણ કરવાનું કહ્યું છે તે ઋદ્ધિરહિતને માટે પણ જાણવું. તપ-ધ્યાન-વીતરાગતા-ચારિત્ર વગેરે જેમાં જણાવેલાં ઋદ્ધિએ રહિત એવા શ્રાવકને નિસીહિ આદિ હોય એવાં ગાયનો કરે. વળી શ્રાવક ગાયનની વખતે ભાવઅનુષ્ઠાન કરવાનું છે એમજ નહિ, પરંતુ આચાર્ય વીણા આદિ ઘનજાતનાં વાજિંત્રો તેમજ તાલ વિગેરે મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જો તે જિનેશ્વર વિતત જાતનાં તથા કાંસીતાલ વગેરે ઘન જાતનાં અને મહારાજના મંદિરમાં તે ઋદ્ધિરહિત શ્રાવકોને વંશ વગેરે શુષિર જાતનાં વાજિંત્રો વગાડે અને શાસ્ત્રમાં ફલાદિકનું શોધવું, ગૂંથવું વગેરે કાયાથી કરવા લાયક કહેલા રિવાજ પ્રમાણે પાઠ અને તાલે કરીને શુદ્ધ કંઈક ભક્તિનું અનુષ્ઠાન મળે એવું હોય તો તે ઋદ્ધિઆતોઘ (વાજિંત્ર) વગેરે વગાડે. વળી તે શ્રાવક રહિત શ્રાવકે સામાયિક કરવાનું છોડી દઈને મંદિરને મંદિરના આગળના ભાગના આંગણા વગેરેમાં અંગે ફૂલ શોધવાદિકનું કાર્ય કરવું. ચૈત્યપરિપાટી આદિકની વખતે રાસડાઓ, ડાંડીયા દ્રવ્યસ્તવ માટે ભાવસ્તવનો ત્યાગ શા માટે? રાસ, અને ચર્ચરી વગેરે હૃદયને આનંદ આપે તેવી તેના સમાધાનમાં કંઈક. રીતે બતાવે.
આ સ્થાને જિનેશ્વર મહારાજની ભક્તિનું મહત્ત્વ ઋદ્ધિથી રહિત શ્રાવકોએ શું કરવું? નહિ સમજનારા કેટલાક મનુષ્યો એમ કહેવા તૈયાર
ઋદ્ધિમાન શ્રાવકોની અપેક્ષાએ ચૈત્યગમનનો થાય કે ભગવાન જિનેશ્વરની ભક્તિ દ્રવ્યસ્તવરૂપ છે, અને પૂજાદિકનો વિધિ ઉપર શાસ્ત્રકાર મહારાજે અને સામાયિક એ ભાવસ્તવરૂપ છે. અને દ્રવ્યસ્તવ જણાવ્યો. પરંતુ જેઓને કોઈપણ પ્રકારની તથા ભાવસ્તવ વચ્ચે તો મરુ અને સરસવ જેટલું આંતરું તેવી સામગ્રી ન હોય, યાવત્ અક્ષત ફળ છે, તો સરસવ જેવા દ્રવ્યસ્તવ માટે મરુપર્વત જેવા આદિકની પણ શક્તિ કે સામગ્રી ન હોય એવા ભાવસ્તવનો ત્યાગ કેમ કરાય ? પરંતુ આવું ઋદ્ધિ વગરના શ્રાવકોને માટે ચૈત્યગમનનો વિધિ કહેનારાઓ એ વિચારતા નથી કે ભાવસ્તવ તરીકે ખુદ જણાવતાં શાસ્ત્રકાર જણાવે છે કે આ બધો વિધિ સંયમ જે સર્વ પ્રાણાતિપાત વિરતિરૂપ છે. (અપૂર્ણ) ઋદ્ધિમાન શ્રાવકને માટે કહ્યો છે, પરંતુ જેઓ કોઈપણ
અનુસંધાન પેજ-પ૩૭
Page #439
--------------------------------------------------------------------------
________________
( મે : ૧૯૩૯)
શ્રી વ્યિક
ઉપ૩
પ્રશ્નકાર : ચતુર્વિધ સંઘ.
સમાધાનકાર : સકલશાસ્ત્રપારંગત આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી સમાવાળા
ગાગર
પ્રશ્ન-૧ કેવલ્ય જ્ઞાન આત્મામાં શક્તિરૂપે ૧(આ) આત્મામાં જો શક્તિરૂપે સર્વદા જ્ઞાન રહેલું હોવાથી કર્મને દૂર કરવા પ્રયાસ કરવાની
છે એમ માનવામાં આવે તો લોકા-લોકપ્રકાશરૂપે જરૂર નથી, પણ આત્માની શક્તિ પ્રગટ કરવાથી
કાર્ય થવું જ જોઈએ. કેમકે કેવળજ્ઞાનની શક્તિ
એ જ છે. આવરણ-કર્મ વસ્તુને આવનાર છે. આપોઆપ કર્મનાશ થાય છે. કર્મના
માટે સત્તારૂપે માની શકાય. વળી આવરણના આવરણ માનવાની જરૂર નથી, તો
ક્ષય આદિ થયા હોય ત્યારે જ શક્તિરૂપે કૈવલ્યજ્ઞાન આત્મામાં શક્તિરૂપે માનવું
મનાય, મત્યાદિના આવરણના નાશ હોય કે સત્તાપણે માનવું?
છે ત્યારે જ તે મત્યાદિને લબ્ધિ એટલે શક્તિ સમાધાન-૧ ૧(અ) શ્વેતાંબર, દિગંબર અને રૂપે મનાય છે.
સ્થાનકવાસી વગેરે સર્વ જૈનમતવાળાઓ અને ૧(ઈ) “-પાવ-પUTો ” પાવા વન્મા સૂત્રકારો આત્માના જ્ઞાનાદિગુણોને આવર- નિધાયgણ ઇત્યાદિ વાક્યો અને સંવર તથા વાવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મો માને છે અને
નિર્જરાતત્ત્વ(સંયમ અને ત૫) ત્યારે જ શાસ્ત્રકારો પણ કહે છે. માટે જ્ઞાનાવરણીયાદિ
વ્યાજગણાય કે કર્મને રોકવાલાયક અને ક્ષય વગેરેને આવરણરૂપે નહીં માનનારો જૈનધર્મને
કરવાલાયક માનવામાં આવે. છેવટે “નો
અરિહંતા પણ ત્યારે જ વ્યાજબી ગણાય કે પામેલો જ નથી.
Page #440
--------------------------------------------------------------------------
________________
| ઉપજે . ... . શ્રી સિદ્ધચક ( મે ૧૯૩૯) જયારે કર્મને હણવાલાયક મનાય.
અને કર્મને બાંધતો નથી એમ કહેવું તે ૧(ઈ) આત્માના પ્રયાસથી આવરણ કર્મનો નાશ
શાસ્ત્રને અનુસરનાર અને શાસ્ત્રની શ્રદ્ધા
રાખનારને તો શોભે તેવું નથી. ન માનીએ તો શક્તિને પ્રગટ થવાનું કે ન થવાનું કારણ રહેતું નથી. બીજું પ્રયાસ પણ ૨(આ) અવિરતિસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાને નહીં થવા થવાનું કારણ આવરણને ન માનીએ અવિરતિ કષાય અને યોગને લીધે કર્મનો તો રહેતું નથી, એટલે કર્મના ક્ષયોપશમાદિક બંધ હોય જ છે. માટે આત્માનો પ્રયાસ થાય છે અને તેથી જ ૨(6) જો સમ્યગદષ્ટિ એકલી જ નિર્જરા કરતો શક્તિ અગર વસ્તુ પ્રગટ થાય છે એમ માનવું હોય અને હિંસાદિક કરવા છતાં તેને પાપ જોઈએ. આત્મા લોકાલોકપ્રકાશક ન થાય ત્યાં ન જ લાગતું હોય, તો પછી તેને સંવર સુધી આત્મામાં કેવળજ્ઞાન સ્વભાવરૂપ વિગેરેનો ઉદ્યમ કરવાની જરૂર રહે નહીં, હોવાથી સત્તારૂપે મનાય, પણ શક્તિરૂપે ન તથા “ગપ્પો સિ ફોરૂ થ” એમ મનાય. નહીંતર અભવ્યાદિને શક્તિરૂપે જણાવેલું છે તે યોગ્ય ગણાય જ નહિ. કેવળજ્ઞાન છે એમ કહેવું પડે.
૨(ઈ) મહાવ્રતાદિક ઉચ્ચારણ કરી સમિતિ પ્રશ્ન-૨ સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી
આદિને પાલન કરનારા પ્રમત્ત સાધુઓને
પણ જયારે પ્રમાદપ્રત્યયિક બંધ હોય છે, ગૃહસ્થાશ્રમધર્મમાં રહીને ગમે તેવા ભોગ
તો પછી હિંસા વિગેરે પાપસ્થાનકોમાં ભોગવે કે લડાઈ કરે અગર ગમે તેવાં કર્તવ્ય કરે
પ્રવર્તવાવાળા છતાં સમ્યગુદષ્ટિ એકલી ,છતાં ત્યાં નિર્જરા હેતુભૂત છે. ચેડારાજાએ
નિર્જરા જ કરે છે તેવી માન્યતા સાચી કેમ લડાઈ કરી હતી, તેમ ઘણા સમ્યકત્વી રાજા
હોય? લડાઈ કરે, પણ તેમાં નિર્જરા છે.
૨(ઉ) અવિરતિસમ્યગુદષ્ટિથી શરૂ કરીને સમાધાન-૨ ૨(અ) સૂક્ષ્મસંપરાય અને તેનાથી
અપૂર્વકરણ ગુણસ્થાન સુધીમાં શાસ્ત્રકારો આગળના ગુણઠાણા સિવાય મોહનીયકર્મના ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમથી બંધનો પણ વિચ્છેદ નથી તો પછી અવિરતિ ઓછો બંધ ન જ હોય એમ જણાવે છે સમકિતદષ્ટિ જીવ એકલી નિર્જરા જ કરે છે. છતાં ચોથે ગુણઠાણેથી અવિરતિ વગેરે છતાં
Page #441
--------------------------------------------------------------------------
________________
( મે : ૧૯૩૯ ) શ્રી સિદ્ધચકા
ઉપપે અને આરંભાદિ કરવા છતાં કર્મબંધ હોય જ ૩(આ) જો કે સમ્યક્ત્વની પરિણતિવાળો દુઃખ કે નહીં અને નિર્જરા જ હોય એમ માનવું કેમ સુખ વેદતાં કર્મના ઉદયનું સ્વરૂપ વિચારે શોભે ?
અને તેથી અતિરૌદ્રધ્યાનવાળો ન થાય અને ૨() કર્મમાત્રની અપેક્ષાએ બંધનો અભાવ
તે દ્વારાએ નવાં એવાં ગાઢ પાપો ન બાંધતાં એ કલા અયોગી ગુણસ્થાને જ હોય છે.
ગાઢકને નિર્જરે એમ કહેવામાં વાંધો ઘાતી કર્મના બંધનો અભાવ દશમા પછીથી
નથી. પરંતુ હિંસાદિ આશ્રવોમાં પ્રવર્તે, હોય છે, એ સમજનારો મનુષ્ય કોઈ દિવસ
કષાયોમાં તન્મય થાય અને એકલી નિર્જરા પણ ચોથે ગુણઠાણે બંધનો અભાવ માની શકે
જ કરે અને કોઈ પણ જાતનું કર્મ ન જ બાંધે નહીં.
એમ કહેવું એ આત્મા અને કર્મના જાણનારાને
શોભે નહિ. પ્રશ્ન-૩ સંસારની પ્રવૃત્તિ ગમે તેવી શુભાશુભ
હોવા છતાં તે કાર્ય પોતાનો શુદ્ધ આત્મા ૩(ઈ) સમ્યકત્વ પામેલો ગૃહસ્થ અવિરતિ ટાળીને કરતો જ નથી, પરંતુ ઉદય આવેલ પ્રકૃતિ ચારિત્ર લેવાની ઇચ્છાવાળો જ હોય, તો પછી સંસારમાં જોડાઈ છે, પણ તે કાર્ય અને તે જો તેને કર્મબંધ જ ન હોય તો તેને ચારિત્ર કાર્યના પરિણામથી મારો આત્મા જુદો છે, લેવાની કે સ્વલિંગ લેવા દ્વારા નિવૃત્તિ તેથી મને કર્મ લાગતાં નથી, તેમ સમ્યકત્વની કહેવાની જરૂર જ ક્યાં રહી? માન્યતા હોવાથી સમ્યકત્વને કર્મ લાગતાં
૩(ઈ) શાસ્ત્રકારો ઉદયના નિરોધને તથા ઉદયની જ નથી.
નિષ્ફળતાને સંવરનું કારણ ગણે છે, તો પછી સમાધાન-૩(અ)સમ્યકત્વવાળાને અપ્રત્યાખ્યાની, ઉદયના આધારે વર્તનારાને તો ધર્મનો સ્પર્શ
પ્રત્યાખ્યાનાવરણી અને સંજવલનના કષાયો પણ થયા ન ગણાય, તો તે વાતે બંધનો અને વેદાદિનોકષાયોનો ઉદય હોય કે નહીં? અભાવ થયો તો ગણાય ક્યાંથી? અને હોય તો તે બધા જીવવિ-પાકી હોઈને આત્માની સ્વરૂપરમણતાને બગાડનારા થાય ૩(6) જો આત્મા શુદ્ધ છે એવા જ્ઞાનમાત્ર કે કે નહિ? અને તેને બગડેલી પરિણતિ થયા વિચારમાત્રથી આત્માની શુદ્ધિ થતી છતાં કર્મ બંધાય જ નહીં એમ કહેવું
હોત એટલે કર્મ ન લાગવારૂપ સંવર થતો વિચારવાળાને શોભે ક્યાંથી?
હોત અને કર્મના નાશ રૂ૫ નિર્જરા થઈ
Page #442
--------------------------------------------------------------------------
________________
| ઉછે. . . . . . . . . . શ્રી સિદ્ધચક
( મે ૧૯૩૯) જતી હોત તો “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ” ૪(ઈ) મહાવીર ભગવાન વગેરે જિનેશ્વરોએ “વઠ્ઠUTUો સાદૂ “સુર્ય મં સન્ન આચારાંગ આદિમાં જણાવેલી દેશનાઓમાં સે' તિવ્રુષિ સમાસોને નોવો” એ
પચીસ ભાવનાવાળાં પાંચ મહાવ્રતો હોય છે વગેરે વાક્યો નિરર્થક જ થઈ જાત.
અને તેથી હિંસાની માન્યતા અને દેશના પ્રશ્ન-૪ કોઈએ કોઈનું ખૂન કર્યું કે પરિતાપ કર્યો મિથ્યાત્વીને હોય એમ ગણનારો ભગવાન
અગર તો પોતે કોઈને માર્યો કે બચાવ્યો, જિનેશ્વરની ભયંકરમાં ભયંકર આશાતના તેવી માન્યતા હોવી કે વાણી બોલવી તે કરનારો થાય છે. મિથ્યાત્વીની શ્રદ્ધા અને સમ્યક્ત્વી કોઈને ખૂન થયાનું કે બચાવ્યાનું માનતો જ નથી.
તો જ નથી ૪(૪) હિંસા વસ્તુ જ ન હોય તો અણુવ્રતો અને
મહાવ્રતો રહેતાં જ નથી, અને તેથી સમાધાન-૪ હિંસાને પાપનું સ્થાન ન માને અગર દેશવિરતિ અને સર્વવિરતિનાં ગુણઠાણાં વિરમણને સંવરનું સ્થાન ન માને તે કોઈ
લોપવાનું પ્રાયશ્ચિત્ત તેવાઓને લાગે છે. પણ અંશે સમકિતી છે તેમ ગણાય જ નહિ.
૪(7) પ્રાણાતિપાત વગેરેને ન માનનારો મનુષ્ય ૪(આ) બાર પ્રકારની અવિરતિમાં છકાયના વધને અવિરતિ તરીકે ગણવામાં આવે છે,
શાસ્ત્રોમાં પ્રાણાતિપાત વગેરેથી જીવોનું માટે વધ આદિને નહિ માનનારો કે વધ
ભારેપણું થવાનું જે કહ્યું છે તેને ન માનનાર આદિથી થતા પાપકર્મને નહિ માનનારો થઈ મિથ્યાત્વ ગુણઠાણાવાળો થાય તેમાં પોતાને જૈન કહેવડાવવા લાયક જ નથી, આશ્ચર્ય નથી. તો પછી સમકિતી તો હોઈ જ ક્યાંથી શકે?
૪(એ) જો ઉપદ્રવ અને પીડા જીવોને થતી જ ૪(ઇ) કેવળી મહારાજના ચિન્હો જણાવતાં નથી, તો પછી આરંભિકી અને પરિતાપનિકી
શ્રીઠાણાંગજી સૂત્ર અને શ્રી ભગવતીજી ક્રિયા જ જગતમાં નથી એમ માનવું જોઈએ સૂત્રમાં પ્રાણીના પ્રાણોનો અતિપાત અને
અને તેમ માનનારો મિથ્યાત્વી સિવાય બીજો. અનતિપાત જણાવવામાં આવેલા છે, માટે
ન જ હોય. પ્રાણોનો અતિપાત જ થતો નથી તેવું માનનારો સર્વશને નહિ માનવામાં જ ૪(એ) જૈનનાં સામાન્ય બાળકો પણ જે સૂત્ર જાણે પર્યવસિત થશે.
છે એવા ઇરિયાવહિના સૂત્રમાં પણ એકૅન્દ્રિય વગેરેના અભિઘાતાદિથી પાપ થવાનું સ્પષ્ટ
Page #443
--------------------------------------------------------------------------
________________
1 મે : ૧૯૩૯
શ્રી સિદ્ધચક જણાવેલું છે, એટલે જેઓ પરિતાપાદિકને પ(ઇ) કર્મ લાગવાનું આત્માને હોય છે અને તેથી માનનારા નથી તેઓ જૈનબચ્ચાં કરતાં પણ જ આત્મા કર્મનો કથંચિત્ કર્તા છે એ માનવું અધમકોટિના છે.
થાય અને તેનું જ નામ આસ્તિક્ય છે અને
આત્મા કર્મનો કર્તા નથી એમ માનવું તે તો પ્રશ્ન-૫ આત્માને કર્મ લાગતાં નથી, જડતા
મિથ્યાત્વ- સ્થાન જ છે. કારણથી તેના ઉદયથી કર્મ બંધાય છે.
પ(ઈ) જો આત્માને કર્મ લાગતાં જ ન હોય તો સમાધાન-પ (અ) મિથ્યાત્વ, અવિરતિ આદિક
કર્મનો ઉદય આત્માને શી રીતે હોય? અને હેતુએ આત્માને કર્મનો બંધ થાય છે, એ વાત
જો આત્માને કર્મનો ઉદય ન હોય તો પછી નવતત્ત્વમાં બંધતત્ત્વને સમજનારો અને
આત્માને મિથ્યાત્વાદિક વિકારો થાય કેમ? માનનારો હેજે સમજે અને માને. જો
અને જો તે ન થાય, તો તેનાથી કર્મ બંધાય આત્માને કર્મ લાગતાં ન હોય તો આત્મા પણ કેમ? સંસારમાં રખડત જ નહિ. ભવમાં રખડતો
પ(ઉ) આત્માને જો કર્મ ન લાગતાં હોય તો ન હોત તો શરીર હોત નહિ. શરીર ન હોત,
આકાશા-દિક અને સિદ્ધની પેઠે કર્મનો ઉદય તો ઇંદ્રિયો ન હોત અને ઇંદ્રિયો ન હોત, તો
આત્માને સતાવનારો બને જ નહિ. વિષયોનો બોધ હોત નહિ, અને વિષયોનો બોધ ન હોત, તો સુખદુઃખ થાત નહિ. માટે પ(ઉ) આત્માને કર્મ લાગતાં ન હોય અગર આત્માને કર્મ લાગતાં જ નથી એમ માનનારે આત્મા કર્મને કરતો ન હોય, તો પછી કર્મને જૈનશાસન, જૈનધર્મ કે નવતત્ત્વનો સર્વથા તોડવા, માટેના મોક્ષનાં સાધનો તથા બોધ કર્યો નથી અગર શ્રદ્ધા નથી, એમ આત્મત્તિક કર્મ-વિયોગથી થયેલ મોક્ષ માનવો સમજવું.
તે પણ રહે નહિ.
પ(આ) વળી આત્માને કર્મ ન લાગતાં હોય એમ પ(એ) આત્માને કર્મ લાગતાં જ ન હોય, તો ચાર
માનીએ તો બંધ વગર ઉદય હોય જ નહિ. ગતિ અને એકેન્દ્રિયાદિક જાતિ વગેરેનું માનવું માટે કર્મનો ઉદય પણ આત્માને છે એમ ભ્રમરૂપ જ ગણાય.
માનવાનું રહે નહિ અને ઉદયના અભાવથી પ્રશ્ન-૬ આત્મા પોતે જ ત્રિરત્ની હોવાથી વ્યવહારથી સંસારાદિક બધા પદાર્થો કલ્પિત થઈ જાય. પાંચ વ્રત કે દેશચારિત્ર લેવાથી મોક્ષનું
Page #444
--------------------------------------------------------------------------
________________
શ્રી શિચક્ર
( મે: ૧૯૩૯). કારણ નથી, પરંતુ આત્માને શુદ્ધસ્વરૂપે નથી તેને તથા જેણે સાધુપણું એટલે પાંચ શ્રદ્ધવો તે સમ્યગુદર્શન અને તેને સમજવો મહાવ્રતો લીધાં નથી અગર મળ્યાં નથી તેને તે સમ્યગુજ્ઞાન તેમજ આત્મભાવમાં સ્થિરતા મોહનીયનો ઉદય ગયો નથી એ ચોક્કસ છે. હોવી તે જ ચારિત્ર છે અને આત્માની સ્થિરતામાં જ અનંતા કર્મની નિર્જરા છે.
(ઇ) અણુવ્રતો અને મહાવ્રતો જેમ ચારિત્ર
મોહનીયના ક્ષયોપશમને લીધે થાય છે સમાધાન-૬ (અ) આત્મા સ્વરૂપે સમ્યગુદર્શનાદિ , તેમજ તે અણુવ્રતો અને મહાવ્રતો નવા ત્રણ રત્નવાળો છે, પરંતુ જેમ દેખનાર
ચારિત્ર મોહનીયને રોકનાર તથા તોડનાર માણસની આંખે પાટો બાંધેલો હોય તો તે થાય છે. તેથી જ શાસ્ત્રકારોએ સામાયિક પાટો દૂર થાય ત્યારે જ તે ચક્ષુધારાએ આદિ ચારિત્રોને મોક્ષના માર્ગ તરીકે સ્પષ્ટદેખવાનું કામ થઈ શકે, તેમ આત્માને અંગે
પણે જણાવેલ જ છે. પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને રોકનારાં કર્મનો ક્ષય થાય તો જ તે દ(ઈ) અણુવ્રતો અને મહાવ્રતો લેવાં એવો જ્ઞાનાદિક ત્રણ રત્ન ઉપયોગમાં આવે. ભવમાં રહેલા નિર્દોષ મહાત્માનો સ્વભાવ
હોવાથી જ ભરતાદિક મહાપુરુષો ગૃહસ્થપણે (આ) દુર્જનતા દૂર થયાથી જેમ સજજનતા
કેવલજ્ઞાન પામ્યા છતાં, વ્યવહાર આપોઆપ આવે છે, વાદળ દૂર થવાથી સૂર્ય
સાધુપણાને આદરવાવાળા થયા છે. આપોઆપ પ્રકાશિત થાય છે, તેવી રીતે જ્ઞાનને રોકનાર તથા ચારિત્રને આચ્છાદિત ૬() શાસ્ત્રોમાં અન્ય લિગે પણ મોક્ષે જવાનું કરનાર કર્મોનું જોર હોય ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ જણાવ્યું છે, છતાં જે મહાત્મા અંતપોતાનું કામ કરે નહિ, તથા મોહનીયનો મુહૂર્તથી વધારે આયુષ્યવાળા હોય તે નાશ ન થાય ત્યાંસુધી દેશવિરતિ અને મહાપુરુષ તો ત્યાગરૂપી મહાવ્રતોને અંગીસર્વવિરતિ (પાંચ અણુવ્રતો અને પાંચ કાર કર્યા સિવાય રહે જ નહિ અને તેથી જ મહાવ્રતો) અને વીતરાગતા પ્રગટ થાય નહિ. શાસ્ત્રકારો જણાવે છે કે અંતર્મુહૂર્તથી અધિક એટલે જ સ્પષ્ટ થયું કે જે આત્માને પાંચ આયુષ્યવાળા અન્ય લિગે કેવલી થયેલા અણુવ્રતો નથી આવ્યા એટલે લેવાનું બન્યું સિદ્ધ હોય જ નહિ.
Page #445
--------------------------------------------------------------------------
________________
મે : ૧૯૩૯
આ છે
રાક
ઉપલે
૬() અપ્રત્યાખ્યાનની ચોકડી જે આત્માના પ્રશ્ન-૭ વ્યવહારથી પાંચ વ્રત કે શ્રાવકનાં વ્રત ઉદયમાં હોય તે જ પાંચ અણુવ્રતો ન લઈ શકે. અગર ગમે તેવી શુભપ્રવૃત્તિ તે ઉદયાધીન છે
એટલે તે વસ્તુ ઉદયમાં હોય તેની તેવી ક્રિયા ૬(એ) જે આત્માના પ્રદેશોથી પ્રત્યાખ્યાનાવ
કરે છે પણ તેમાં નિર્જરા નથી. રણીયની ચોકડીનો ઉદય ખસેલો હોય તે આત્મા તો પાંચમહાવ્રતરૂપ ચારિત્રાને સમાધાન-૭ (અ) પ્રાણાતિપાતાદિથી દેશથી કે આદર્યા સિવાય રહે જ નહિ. કારણ કે તે જ સર્વથી નિવૃત્તિ કરવી તે કર્મના ક્ષયોપશમથી તેને રોકનારા હતા, અને જો આત્માનો જ થાય છે, માટે તેને તત્ત્વાર્થ અને કર્મગ્રન્થ, સ્વભાવ અહિંસકતા આદિ ગુણવાળો ન જાણનારાઓ લાયોપથમિક માને છે, પરંતુ માનીએ તો પછી ચારિત્રમોહનીય કર્મને વ્રતોને કે મહાવ્રતોને ઔદયિક માનવાં એ તો માનવાનો અવકાશ રહેતો નથી.
જૈનશાસનથી ખસેલો તો શું ? પણ
જૈનશાસનના વૈરીઓથી પણ બની શકે તેમ ૬(એ) આત્માને શુદ્ધ સ્વરૂપે માને, જાણે અને
નથી. ઉન્મત્તની માફક કોઈ લવારો કરે તેની આત્મભાવમાં સ્થિરતા કરે, તે ચારિત્ર
વાત તો જુદી છે. મોહનીયથી દૂર થયેલો જ હોય, અને તેવો જીવ અવિરતિને કર્મબંધનનું કારણ માનનારો ૭(આ) જો મહાવ્રત કે અણુવ્રતરૂપી ચારિત્ર કર્મના હોવાથી વિરતિ લીધા વગર રહે જ નહિ. ઉદયને લીધે થવાવાળું હોય, તો જે એકેન્દ્રિ
યાદિ, જીવો મહાવ્રત કે અણુવ્રત વગરના છે ૬(ઓ) વિરતિવાળા થવાની આત્માને જરૂર
તેઓને શું મોહનીયના ઉદયનો અભાવ છે? છે એવી જેની શ્રદ્ધા ન હોય, તે સમ્યગદર્શન
અને એમ સમકિતીથી શું મનાય? વાળો જ નથી અને મિથ્યાત્વવાળો જીવ આત્મભાવમાં સ્થિર છે એ વું કહેવું, ૭(૪) ચારિત્ર અને વ્રતની ક્રિયા સંવર અને માનવું કે પ્રરૂપવું તે અનન્તભવચક્રમાં નિર્જરાનું કારણ છે, એમ તો નવતત્ત્વ અને રખડાવનાર એવા અનંતાનુબંધીને બાંધવાનું તત્ત્વાર્થને જાણનારો હેજે કહી શકે, પરંતુ તેમાં કારણ છે.
નિર્જરા થતી નથી એવું કહેનારા તો માત્ર લવારો જ કરે છે, કેમકે તે હકીકત શાસ્ત્રીય નથી.
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
મે : ૧૯૩૯
૭(ઈ) મહાવ્રતાદિ અને અણુવ્રતાદિરૂપ ચારિત્ર જો અને તપ તે બન્ને કે બન્નેમાંથી એક પણ કર્મના
નિર્જરાનું કારણ ન હોય તો, તે મિથ્યાત્વાદિક- ઉદયથી થવાવાળી ચીજ નથી, પરંતુ કર્મના માંથી કયું બન્ધ-કારણ છે ? તે સમજવું ક્ષયોપશમથી જ થવાવાળી ચીજ છે. ચારિત્રની જોઈએ. મહાવ્રતાદિ ક્ષાયોપથમિક જ છે અને પરિણતિ સિવાયવીતરાગતા નથી અને વીતરાગતા તેથી, તે નથી તો બંધનાં કારણ અને નથી તો
સિવાય આત્મસ્થિરતા નિર્વિઘ્ન થતી નથી. ઉદયને આધીન; એટલું જ નહિ, પરંતુ તે એકાન્ત નિર્જરાનાં કારણ છે. * ૮(આ) તત્ત્વાર્થકાર સ ર્જનજ્ઞાનવારિત્રાળ
મોક્ષમા એ સૂત્રથી ચારિત્રને મુખ્ય મોક્ષમાર્ગ ૭() જો તપસંજમની ક્રિયા નિર્જરાનું કારણ
તરીકે જણાવે છે અને સૂત્રકાર પણ “વરણ શુટ્ટિન હોય તો શાસ્ત્રકારો તપસંજમથી આત્માને
સાદૂ એમ કહીને ચારિત્રમાં રહેનારને જ સાધુ ભાવવાનું લખત નહિ, અને જ્ઞાનક્રિયાથી મોક્ષ કહેત નહિ. યાદ રાખવું કે એકલું
ગણવાનું કહે છે, તથા સોમો તવો સંગમો ય
ત્તિરો એમ કહી નિયુક્તિકાર મહારાજા પણ સમ્યકત્વ મોક્ષનું કારણ નથી, પરંતુ
મોક્ષના સાધન તરીકે ચારિત્રની જરૂર જણાવે છે. સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ મળે તો જ મોક્ષનું કારણ છે.
૮ (ઈ) તેરમે ગુણઠાણે સંપૂર્ણ જ્ઞાન-દર્શન અને ચારિત્ર ૭(૧) મોક્ષના ઉદ્દેશથી કરાતું વન્દન, પ્રત્યા
હોવા સાથે આત્મભાવમાં રમણતા છે, છતાં ખ્યાન, તપ, નિયમ વગેરે કોઈપણ ક્રિયા હોય
યોગરોધની ક્રિયા વગર મોક્ષ થતો નથી. એ તે સકામનિર્જરા કરાવનાર જ થાય છે. વિચારનાર ક્રિયાને મહાફળવાળી ગણે જ.
પ્રશ્ન-૮ કોઈ જીવ શુભ ઉદયથી ત્યાગ કરે છે તો ૮(ઈ) ગમન-આગમન-આહાર-વિહાર વગેરે
કોઈ તપશ્ચર્યા કરે છે, તે તમામ ઉદયના ઘરની પ્રવૃત્તિઓ આત્માની ચંચળતા વગર થતી જ વાત છે. માટે આત્મભાવમાં સ્થિરતા સિવાય નથી. માટે તેવી ગમનાદિક ક્રિયાવાળો જીવ કોઈ ક્રિયાની જરૂર નથી.
આત્માને પોતાને માટે સ્થિર જ છું એમ સમાધાન-૮(અ) ત્યાગ અને તપશ્ચર્યાને જેઓ
મનાવવાનું કહે તે સ્પષ્ટપણે જૂઠું જ શુભ કે અશુભકર્મના ઉદયથી થયેલા માને છે
| (જુઓ પાનું ૩૭૨) તેઓ જૈનધર્મને જાણતા જ નથી, કેમકે સંયમ
Page #447
--------------------------------------------------------------------------
________________
( મે ૧૯૩૯)
શ્રી સિદ્ધચક
- જ્ઞાન એ નાની શમશેર છે!!! -
અમોઘ -
• દેશના છે , વસ્થવૃત્તઃ પ્રશાંતસ્થ, તવદ્ધત્વાિિનશ્ચયન વિનય તથા પ્રતીતિ ત્રણેય સાફ ! જો કે ક્રોધ તત્ત્વવેત સી, યથાશm પત્તપ્રતમ્ III પણ જરૂર મોહનો સુભટ છે, માન તેમજ માયા પાપનું કારણ પણ જ્ઞાન? શી રીતે?
પણ તેના જ સુભટો છે, પણ લોભ એ તેનો પ્રબળ સમગ્ર જગતને જ્ઞાનને અગ્રપદ આપવું પડે છે
સુભટ છે. મોભે ચડેલાને પણ લોભ ચક્કરે ચડાવી એ જોઈ ગયા. પણ એ જાણીને પણ તમને આશ્ચર્ય થશે, ચમકશો નહિ ! –પાપનું કારણ જ જ્ઞાન છે.
પછાડે છે. જેમ જ્ઞાન વધારે તેમ પાપ વધારે. એકેંદ્રિય, બેઇંદ્રિય,
અગ્યારમા ગુણસ્થાનકે ચઢેલો પુણ્યાત્મા, કેવલી તે ઇદ્રિય, ચઉરિંદ્રિયમાંથી કોઈ જીવ કોઈ કાળમાં નરકે ભગવાન જે ભૂમિકાએ હોય તે ભૂમિકાની લગભગ હોય ગયો નથી, જતો નથી અને જશે પણ નહિ. જ્યારે છે. કેમકે કેવલીને શાતાવેદનીયનો બંધ તેના સરખો પંચેન્દ્રિય જીવ નરકે ગયા છે, જાય છે અને જશે તેમાંયે હોય. પહેલે સમયે બંધાય છે, બીજે સમયે ભોગવાય છે અસંજ્ઞી પંચેદ્રિય નરકાયુ બાંધે ખરો, પણ પલ્યોપમના અને ત્રીજે સમયે તૂટે છે. તે કર્મ જ અગ્યારમાવાળાને, અસંખ્યાતમા ભાગે, કેમકે ત્યાં જ્ઞાન ઓછું; તેમજ બંધાય પણ અને ભોગવાય પણ નિષ્કષાયપણું સાગરોપમ કે પલ્યોપમનું નરકાયુ તો, સંજ્ઞીપંચેન્દ્રિય
પણ લગભગ એવું જ છે. અહીં સુધી ચઢેલાને થપ્પડ જ બાંધે છે. તાત્પર્ય કે વધારે જ્ઞાનવાળો નરકનો
મારવાની તાકાત ક્રોધમાં, માનમાં કે માયામાં નથી, માત્ર અધિકારી !
લોભમાં જ છે. પાપનો બાપ લોભ! ક્રોધ પ્રીતિનો નાશ કરે, અભિમાન વિનયની
આશ્ચર્ય થશે કે ઘરબાર, કુટુંબકબીલો, વૃત્તિ સર્વથા ઉડાવી દે, માયાથી સરળતા જતી હાટહવેલી તજયા, તેને વળી લોભ શાનો? પણ હોવાથી ત્યાંથી પ્રતીતિ પલાયન થાય, પણ લોભ તો આ બધામાં ન લપટાનાર લંગોટી જેવામાં લપટાય સર્વગુણનો સંહારક છે. લોભ આવ્યો કે પ્રીતિ, છે, એ જ લોભની લપડાક છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
ઉ૬૨
શ્રી સિદ્ધચક
( મે : ૧૯૩૯ ) આ મુહપત્તિ ઊજળી છે, આ દંડો સુંદર છે, શંકા-અધુતિયુક્તિના પાઠમાં “સંપાતિમ એવા વગેરે ઉપકરણોનો મોહ થાય એટલે લક્ષ્યથી પતન જે મચ્છરાદિ પડવાવાળા જીવ તથા રજરેણુના થાય છે.
પ્રમાર્જન માટે મુહપત્તિ' એમ જણાવ્યું ત્યારે મુહપત્તિ શાને માટે?
“બોલવા માટે અગર વાયુકાયની રક્ષા માટે એમ મુહપત્તિ રાખવાનો હેતુ તો કોઈ વાયુકાય કેમ ન જણાવ્યું? વગેરેનોયે જીવ ન મરે એ જ ને !
સમાધાન-પ્રમાર્જન અગર નિવારણ શંકા-ભાષાવર્ગણાના પુદ્ગલો ચલસ્પર્શી છે. સંપાતિમનું અને રજરેણુનું છે. હવે સમજવા જેવું તથા વાયુકાયના પુદ્ગલો આઠસ્પર્શી છે. તો ચલસ્પર્શી એ છે કે દીક્ષિત થયેલાને પણ વાયુ તથા ભાષાના મુદ્દગલો આઠ સ્પર્શી વાયુકાયને મુહપત્તિ
..._ અગ્નિકાયનું સચેતનપણું શ્રદ્ધામાં આવવું મુશ્કેલ ન રાખે તોયે મારી શકે તેમ નથી, તો પછી મુહપત્તિ
છે, તો પછી બીજા મતવાળાને તો ઠસાવાય જ શી
રીતે ? અને ઠસાવાય નહિ ત્યાં સુધી કહેવાય શી રાખવાનું એ પ્રયોજન સિદ્ધ થતું નથી.
રીતે? તો તો પછી વિનાયક રચતાં આગળની સૂંઢ સમાધાન-દશવૈકાલિકમાં નિા લખે
પાછળ જોડતાં વાનર બને એવો પ્રસંગ પ્રાપ્ત થાયને ! છે એટલે કે ફૂંક ન દેવા ફરમાવે છે. તે શાથી?
એટલે એમ કહેવા જતાં તો વાયુકાયનું સચેતનપણું શંકાકાર-ફૂંકમાં તો વાયરો નીકળે છે ને!
સાબિત કરવું પડે તેમજ આગળ વધીને મુહપત્તિથી સમાધાન-તો પછી ભાષાના પુદ્ગલો બહાર એ વિરાધનાથી બચાય એ બધુંય સાબિત કરવું પડે પડે છે ત્યારેય વાયરો ક્યાં નથી નીકળતો? એ વખતે મારી
- આથી અહી ક્રમ માટે પ્રશ્ન થશે કે આચારાંગમાં મુહપત્તિને શું ચઉસ્પર્શી ભાષાનાં પુદ્ગલોને હલાવે અગ્નિ અને વાયુથી પહેલા ત્રણ વનસ્પતિનો ક્રમ છે? નહિબોલવા સાથે નીકળેલો વાયુ જ તેને રાખ્યો ત્યારે પૃથ્વી, અપ, તેઉવાઉ વનસ્પતિ-ત્રસ હલાવે છે. જો આ રીતે ન માનીએ તો “ઉઘાડે મુખે એવો ક્રમ કેમ ન રાખ્યો? અહીં એ સમાધાન છે કે આ બોલ્યા” એવો અધિકાર અતિચાર આદિમાં છે તેને સંયોજના છે કોના માટે ! પ્રાચીનકાળમાં શસ્ત્ર સ્થાન જ કેમ હોય? એમ ઉઘાડે મુખે બોલ્યા તેને પરીક્ષાનું પહેલું અધ્યયન ભણ્યા પછી માટે વાયુકાયમાં “મિચ્છામિ દુક્કડ' શા માટે ? વડી દીક્ષા થતી હતી. જેમાં માતા ધાવણા બાળકને ડાળીએ વળગે તથા મૂળને ન વળગે એવા કુતર્કવાદી પોષે, તેનાથી મોટાને પાસે બેસાડી રોટલીના ટુકડા માટે તો કહેવું પડે કે શાસ્ત્રને ‘આકાર વગરનું વગેરે કરી આપી ખવરાવીને પોષે, તેથી મોટાને બનાવે છે અર્થાત્ શસ્ત્ર બનાવે છે.
પીરસે ખરી. એથી મોટો છોકરો ખાય પોતે
Page #449
--------------------------------------------------------------------------
________________
( મે ૧૯૩૯) શ્રી સિદ્ધચક
ઉકે એ રીતે પોષે અને તેથીય મોટાને કહી પણ દે કે રસોઈ લોભનો બાપ જ્ઞાન? તૈયાર છે ! જમી લો! વગેરે પુત્રપણું તથા માતાપણું શું લોભનો બાપ જ્ઞાન? હા. એ કેમ? આપણે સર્વત્ર સમાન છતાં પોષણના પ્રકારમાં ભિન્નતા જરૂર છોકરાને સો સુધીની સંખ્યા શીખવીએ. પછી છે. એ જ રીતે અટો પણ એ શ્રદ્ધાના લક્ષ્યને પછી
ના યશને પૂછીએ કે કેટલા રૂપિયા જોઈએ છે? તો કહેશે કે
“સો!” એથી આગળ હજાર લાખ વગેરે માટે પણ અનુલક્ષીને વિધાન છે. જે રીતે જે સમજે તે રીતે
જાણવું. મતલબ જેટલી સંખ્યાનું જ્ઞાન હતું, તેટલી સમજાવવો કહો ત્યારે આવા દીક્ષિતને પણ શ્રદ્ધામાં
તૃષ્ણા થઈ.જેમ દેખ્યાનું ઝેર કહેવાય છે તેમ અત્રે લાવવા આ ક્રમ રાખ્યો એટલે વાયુકાયની વિરાધના જાયાનું પાપ છે ને? નિધાન ઉપર બેઠેલા માણસની ઓઘમાં જ કહી યોગશાસ્ત્ર ને દશાશ્રુતમાં તો સ્પષ્ટપણે નિધાન જાગ્યા પહેલાં તથા પછીથી મન:સ્થિતિ કહેલું જ છે. મુહપત્તિ વગેરે ઉપકરણમાં મમત્વભાવ વિચારી લો, તપાસી લો!! થયાના યોગે આત્મા અગિયારમાથી પતન પામે છે. આથી પાપનો બાપ લોભ તથા લોભનો બાપ કષાયોના ક્રમમાં લોભને પહેલો કેમ ન જ્ઞાન એમ થયું. ઉપર જોઈ ગયા કે નરકની અધિક મૂક્યો?
ગતિ પણ અધિક જ્ઞાનવાળાને છે કેમકે આ રીતે જ્યારે લોભ વધારે પ્રબળ છે. વધારે સંજ્ઞીપચંદ્રિયને એ ગતિ અધિક હોય છે અને ભયંકર છે ત્યારે કષાયચતુષ્ટયમાં ક્રોધને પહેલો કેમ નરકાયુના સ્થિતિ આદિ બંધની વિશેષતા પણ
સંજ્ઞીપચંદ્રિયને જ છે. જ્ઞાનની મુખ્યતા શાથી? એમ કહ્યો? ‘ક્રોધ, માન, માયા, લોભ' એમ કહેવામાં
છે તો લોભના છોકરાં પાપ એમ નક્કી થયું. આવે છે, પણ “લોભ ને પહેલો કેમ ન કહ્યો? એનું
જો આમ પાપની જડ જ્ઞાન તો પછી જ્ઞાન સમાધાન એ છે કે ઘાસ ચિનગારીથી બળે પણ શું
થી બળ પર આ ક્રિયાભ્યાં મોક્ષ: શી રીતે?
ન લાકડાં બળે ? તે રીતે ક્રોધ જલદી તૂટે, માનને સમાધાન-જો આમ જ્ઞાનને પાપની જ જડ તોડવામાં એનાથી વધારે મુશ્કેલી, માયાને મનાય તો આત્માને પાપથી બચાવનાર તથા મચકોડવામાં એનાથી વધારે મુશ્કેલી, જયારે લોભ પુણ્યનો બંધ કરાવનાર કોણ? એ સાધન પણ તો છેલ્લે જ તૂટે, માટે એ ખપાવવાના ક્રમે એ જોઈશે જ ને ! એકેંદ્રિયાદિ જેમ નરકે ન જાય તેમ ગોઠવણી યોગ્ય છે.
દેવલોક પણ ન જ જાયને! જેમ તેવું પાપ ન બાંધે લોભનાં છોકરાં પાપ છે. એ નક્કી છે કે લોભ તેમ તેવું પુણ્ય પણ તે એકેંદ્રિયાદિ બાંધી શકે નહિ. આવે કે પાપ આવ્યું. એ તો જગજાહેર બીના છે પણ
માયું એ તો જગજાહેર બીના છે પણ ક્રોધાદિક કષાયોનું કાસળ પણ જ્ઞાની જ કાઢવાનો, લોભનો બાપ કોણ?
નહિ કે અજ્ઞાની ! મોક્ષ તો જ્ઞાની જ મેળવે,
Page #450
--------------------------------------------------------------------------
________________
કીસિયન
મે : ૧૯૩૯)
અજ્ઞાની તો અથડાવાનો જ ! આ સાંભળી વાદી તેની પરિણતિને અંગે છે શ્રી તીર્થંકરદેવ, શ્રીગણધરદેવ મુંઝાયો. વાદીને થયું કે આ તો મારી શંકા જ્ઞાનનું કે જ્ઞાની ગુરુની દેશના સાંભળ્યા બાદ તે દેશના જે જે શૂન્યપણું સાબિત કરવા હતી પણ આ કહેવાતી રૂપે પરિણમે તેને અંગે આ મુજબના ત્રણ ભેદ છે. વાત તદ્દન સાચી છે, હવે શું? ત્યારે સમજાય છે કે
વિષયપ્રતિભાસ: ભાઈ ! જ્ઞાન એ નાગી તરવાર જેવું છે!
માનો કે વ્યાખ્યાન અગર સભામાં એક તરવાર રક્ષક કે ભક્ષક? મિત્ર અગર ડાહ્યા માણસના હાથમાં તે જાય .
અન્યમતી બુદ્ધિશાળી વિદ્વાન બેઠેલ છે અને ત્યાં તો આશીર્વાદ સમાન થાય અર્થાત્ તેનો સદુપયોગ
થી જીવવિચાર, નવતત્ત્વાદિનું નિરૂપણ ચાલ્યું છે. સાંજે કરાય તો તે રક્ષક છે. તરવાર ગાંડા કે દુશમનના તેને તે વસ્તુ પૂછવામાં આવે તો સુંદર રીતે તે કહી હાથમાં જાય તો શ્રાપ સમાન છે. એ જ રીતે પણ જાય અને સમજાવી પણ શકે; પણ એ બધું સમ્યગદષ્ટિના હાથમાં આવેલું જ્ઞાન પુણ્યાનુ બંધી ફોનોગ્રાફની જેમ રેકર્ડના આધારે ફોન આશીર્વાદ પુણ્યનું તથા પૂર્ણ કર્મની નિર્જરાનું સાધન બની શકે સંભળાવે કે ગાળ સંભળાવે પણ તેથી ફોનોગ્રાફને છે. જ્યારે મિથ્યાત્વી તથા ચોર, લુચ્ચા, લબાડ, કોઈ હારપણ ચડાવતું નથી કે કોઈ દંડતું કે પીટતું લફંગા વગેરેના હાથમાં એ જ જ્ઞાન પાપનું ભયંકર પણ નથી. આ રીતે શુષ્કપણે પરિણમતું ઉપદેશજ્ઞાન સાધન બને છે.
તે વિષયપ્રતિભાસ જ્ઞાન! ચાલુ પ્રસંગમાં પરમ ઉપકારી શ્રીહરિભદ્ર
આત્મ પરિણતિમત્. સૂરીશ્વરજી મહારાજા તે જ્ઞાનના ત્રણ પ્રકાર જણાવે
આ બીજું જ્ઞાન પરિણમે ખરું, પણ કેવું? જેમ :- છે તે આ પ્રમાણે :
દરિદ્રના હાથમાં ઝવેરાત ચોખ્ખું કરવાનો કસબ ૧. વિષયપ્રતિભાસ ૨. આત્મપરિણતિમતુ ૩. તત્ત્વસંવેદન.
આવ્યો પણ નાણાંના તાકડા વગર કરે શું? એ કાંઈ શંકા-મતિ, શ્રત, અવધિ. મન:પર્યવ તથા કોટિપતિ થાય? નહિ ! તે રીતે આ જ્ઞાનવાળો હેય, કેવલ એમ જ્ઞાનના પાંચ ભેદ તો સાંભળ્યા છે. શેય, તથા ઉપાદેયને તે તે સ્વરૂપે જાણે, પણ હેય અથવા ત્રણ અજ્ઞાન મેળવતાં માર્ગણામાં આઠ ભેદ આદિના ત્યાગ આદિ કરી શકે કાંઈ નહિ. જાણ્યા છે, પણ આ ત્રણ ભેદ ક્યાંથી?
જૈનશાસનની મહત્તા એ છે કે મનમાં સમાધાન-પાંચ ભેદ જ્ઞાનના મૂળ સ્વરૂપભેદે પૂરેલા મોતીના ચોક પણ પૂરે છે! છે, તેમજ આઠ ભેદ માર્ગણાભેદે છે; જયારે ઉપર મનના મોતીના ચોક ન પુરાય એવી જગતજણાવ્યા તે ત્રણ ભેદ તો ઉપદેશના શ્રવણ બાદ ની વાત જૈનશાસન જુઠી કરે છે. નોંધી લો,
Page #451
--------------------------------------------------------------------------
________________
(
મે : ૧૯૩૯
શ્રી કિાક
ઓળખી લો, કોતરી લો કે મનમાં પૂરેલા મોતીના ા
જ્ઞાન એ સાધ્ય કે સાધન?
એ શાસ્થ ગાધન ? ચોક પણ પૂરવામાં જ જૈનશાસનની મહત્તા છે.
મનમાં નક્કી કરો કે “મોક્ષ જ જોઈએ છે. કેટલાક પદાર્થો સાધન તરીકે હોય છે એટલે જૈનશાસન તમને મોક્ષ મેળવી આપવા જ્યારે કેટલાક સાધ્ય તરીકે હોય છે. બંધાય છે. મુદત માટે જેવી હુંડી ! જેમ હુંડી દર્શની શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીકે મુદતી ! તે વાત જુદી ! પણ નાણાં સાચાં ! તે શ્વરજી મહારાજા ભવ્યોના ઉપકારને માટે અષ્ટક મળવાનાં જ!
પ્રકરણમાં જ્ઞાનાષ્ટકમાં આગળ એ સૂચવી ગયા કે આવા ચોક પૂરનારનું હદય કેવું હોય? લૌકિકમાં, નાસ્તિકોમાં, આસ્તિકોમાં વાવતુ
રંગભૂમિ પર નાટકીઓ પાર્ટ ભલે શ્રીજૈનદર્શનમાં જ્ઞાનને અગ્રપદ આપ્યા વિના ચાલ્યું મહારાણાનો ભજવે, રંગભૂમિ પર જય- નથી. પરંતુ જ્ઞાન એ જ્ઞાન માટે કે અન્ય કશા માટે? પરાજયના બધાય સ્વાંગ ભજવી બતાવે, ત્યાં એનું જગતમાં કેટલાક પદાર્થો સાધન તરીકે લેવાના હોય રાજય જાય, બધુંય લુંટાય, પણ એના હૃદયમાં કાંઈ છે, જયારે કેટલાક પદાર્થો સાધ્ય તરીકે લેવાના હોય ન થાય? કારણ કે એ જાણે છે કે પોતે તો અમુક છે. જેમ ધન, માલમિલકત, કુટુંબ કબીલો, આરોગ્ય પગારનો એક નટ છે. પણ ત્યાં જ કોઈ આવીને વગેરે સુખ, આબરૂ વગેરે માટે છે. એ બધા સ્વયં કહે કે તારા રૂપિયા દસ ચોરાયા તો ! નાટકમાં સાધ્ય નથી, જ્યારે સુખ સ્વયં સાધ્ય છે; કેમકે સુખ રાજય જતાં એક ડહકું નહોતું આવતું તેને દસ સુખ માટે છે. સુખ બીજા કશાનું સાધન નથી. ધન, રૂપિયા જવાની ખબરમાં તરત ડહકાં કેમ આવે છે મિલકત, કુટુંબ વગેરે સુખનાં સાધન તરીકે છે. ! કેમકે ત્યાં સ્વ-પરના કે સત્ય અને નકલી ભેદનું આક્રમણ કરવા કે આક્રમણને નિવારવા માટે જ્ઞાન છે. •
લશ્કર એ સાધન છે. લશ્કર રાખતાં પહેલાં જરૂર એ રીતે સમ્યગુદૃષ્ટિની સ્થિતિ કઈ હોય ! તપાસવું પડે કે આમાં આક્રમણ કરવાની યોગ્યતા સમ્યગ્રષ્ટિ એટલે પાંજરે પડેલો સિંહ ! એ તો છે કે આક્રમણ નિવારવાની? કેમકે લશ્કર એ છૂટવાની તક શોધે ! બારી શોધતો જ રહે ! પીંજરા સાધન છે. અનિષ્ટ નિવારણ કરવા ઇષ્ટ સાધવા પાસે નીકળ્યા પછી તો કુકડા-કુતરાદિ ક્ષુદ્ર જે કાંઈ કરવું પડે તે સાધન છે. સ્વયં સાધ્ય નથી. પ્રાણીઓ ઊભા રહે, પણ સિંહ તો જરા બારણું મૂર્ખતાને સારી કોણ કહેશે ? કોઈ જ નહિ ! ખુલ્લું દેખે કે ફાળ મારી નાસે જનાસે! તે સમકિતી મૂર્ખતાને સારી કહેવી એ જ મોટી મૂર્ખતા ! સંસારને નાટકભૂમિ માને.
- અજ્ઞાનને નિરર્થક ગણવામાં એટલા જ માટે આવ્યું
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(
મે : ૧૯૩૯
છે કે તે ઈષ્ટનું સાધન બનતું નથી, તથા અનિષ્ટને ન મેળવે તો તેને અજ્ઞાની તો ન કહેવાય, પણ બેભાન ઊલટું વધારે છે. જ્ઞાન પણ જો ઈષ્ટનું સાધન બને તો કહેવો જ પડે ! અને અનિષ્ટ નિવારે તો જ તે જ્ઞાન સારું છે, નહિ દૃષ્ટિભેદ! તો તે જ્ઞાન પણ વ્યર્થ જ છે.
ઉપરની વાત વિચારાશે તો એ પણ સમજાશે જ્ઞાન સ્વયં સાધ્ય કે ફળ નથી!
કે જ્ઞાનાવરણીય તથા મોહનીય જુદાં કેમ યોજાયાં દુનિયાદારીમાં પણ લોકો તે કેળવણી તરફ છે? અજ્ઞાન ગયા છતાં તથા જ્ઞાન થયા છતાં પણ દોરાય છે કે જેના ફળરૂપે પૈસો, આબરૂ, લાગવગ પ્રવર્તન કેટલાનું થાય છે? * વગેરેની પ્રાપ્તિ દેખાતી હોય. કોઈપણ અભ્યાસ જગતમાં જોવામાં આવે છે કે વાદી તથા કરતાં પહેલાં જ પુછાય છે કે આ અભ્યાસથી ફાયદો પ્રતિવાદીના વકીલોનો અભ્યાસ એક સરખા જ શો ? જો જ્ઞાન એ સ્વયે ફલ હોત તો આ પ્રશ્નને કાયદાઓનો છે, પણ એ જ કાયદાના પુસ્તકમાંથી વાદી અવકાશ જ નથી. નિસરણીના પગથિયાં કે કે ફરિયાદીનો વકીલ વાદીના લાભની દલીલો પેશ છાપરાંનાં નળિયાં કોઈએ ગયાં? કેમ નહિ? એની કરે છે, જ્યારે પ્રતિવાદી અગર આરોપીનો વકીલ તેના ગણતરીથી એ સંખ્યાનું અજ્ઞાન તો દૂર થવાનું જ બચાવની દલીલો એ જ કાયદાઓમાંથી શોધીને રજૂ હતું, છતાં કેમ ગણાતાં નથી? કારણ કે એથી લાભ કરે છે. ત્યારે ફરક ક્યાં? દૃષ્ટિમાં! ધ્યેયમાં!! શું? જ્ઞાનથી ફલની, અર્થાત્ લાભની પ્રાપ્તિ હોય આપણે મિથ્યાત્વીને અજ્ઞાની શાથી કહીએ ત્યાં જ દોરાવાનું થાય છે. પણ અનિષ્ટની પ્રાપ્તિ કે છીએ? ઘડો ઘડિયાળ વગેરેને શું તેઓ નથી જોતા? ઈષ્ટની અપ્રાપ્તિ થતી હોય ત્યાં કોણ દોરાય છે? અગર શું બીજારૂપે જુએ છે? રૂપ, રસ, ગંધ, તાત્પર્ય કે જ્ઞાન એ સાધન છે. પણ સ્વયં સાધ્ય નથી. સ્પર્ધાદિના વ્યવહારમાં પણ ફરક નથી, તો તેઓ
અંધ મનુ ... ચાલતાં વારંવાર બાજોઠ અજ્ઞાની શાથી? એમાં વધારે જ્ઞાનવાળા, અને તીક્ષ્ણ વગેરે સાથે અથડાય તો તેની ઉપર દયા ખવાય, બુદ્ધિવાળા પણ હોય છતાં તે અજ્ઞાની અને તમારામાં તેને બિચારો કહેવાય, ‘તેને દોરો' એમ કહેવાનું કોઈ તેવું કશુંએ ન જાણે તે પણ જ્ઞાની. એ શાથી? મન થાય, પણ દેખતો જો એમ બાજોઠ આદિથી આપણી છાશ મીઠી અને બીજાનું દૂધ ખાટું એમ ના વારંવાર અથડાય તો એને જગત શું કહેશે? “દેખતો કહીએ તો તેનું ત્યારે કારણ શું? એ જ કે દષ્ટિભેદ છે. નથી ? ખસી ગયું છે !' વગેરે ! એ જ જગતના દશ્યમાન પદાર્થોને તમે પુદ્ગલરીતે જ્ઞાન પામનારો જો તેના ફળરૂપ વિરતિને સ્વભાવે માનો છો. જ્યારે તે લોકની દૃષ્ટિમાં ફરક છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
( મે ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
ઉ૬૩ સુબુદ્ધિમંત્રીનું દૃષ્ટાંત!
ગર્ભવતી રાણી ધારણીને, અકાળે મેઘવૃષ્ટિનો નિમકહલાલી તથા નિમકહરામી! તથા વનક્રીડાનો દોહદ થયો. એ પૂરવાને અંગે રાજા
સુબુદ્ધિપ્રધાન રાજા જિંતશત્રુ સાથે નગર બહાર શ્રેણિકને ચિંતા થઈ. રાણીના નિમિત્તે થયેલી રાજાની રયવાડી ગયેલ છે. આજના આટલા સુધરેલા ગણાતા ચિંતા નિવારવા અભયકુમાર મંત્રીશ્વરે પોતાના જમાનામાં પણ ગામની ગંદકી દૂર કરાય છે, પણ પૂર્વભવના મિત્રદેવને અઠ્ઠમ તથા ત્રણ દિવસના ગામ બહારની નહિ! તો તે કાળમાં પણ ગામને અંગે પૌષધથી આરાધી બોલાવ્યો અને તેથી રાજાની ચિંતા કદાચ ગંદકીથી બચવાનું માનો તો પણ ગામ બહાર દૂર કરી. મનુષ્યપ્રધાન તરીકેની એ કાંઈ ફરજ નહોતી. તો એ જ હાલત હોય અને રવાડી તો બહાર જ દેવતાઈ મદદથી આટલે સુધી કરવું કે ન કરવું એ હોય ને ! ગામ બહાર એક ખાઈ છે. જેમાં ભરાઈ મરજીની વાત હતી, એ ફરજિયાત નહોતું. જો કે એ રહેલું પાણી ગંધાય છે. બહારની નહિ વપરાતી મરજિયાત હતું, ફરજ પણ નહોતી; પણ લૌકિક કે ખાઈમાં જનાવરોનાં શબ આદિ પણ સંભવિત હોય લોકોત્તર કોઇ પણ શક્તિથી કામ કરવું એજ તેમાં અસહ્ય ગંદકી થાય એ બનવાજોગ છે. રાજા નિમકહલાલી છે અને તથા પ્રકારની શક્તિ ગોપવવી ધર્મવાસનાથી વંચિત હોઈ પુગલના નાચે નાચનારો તે નિમકહરામી છે. સુબુદ્ધિ મંત્રી પણ એ જ વિચારે છે છે; તેથી ગંધ ન ખમાવાથી નાકે ડૂચો દઈ તેણે બીજો કે લૌકિક ફરજો તો અદા કરું એમાં નવાઈ શી? એ તો માર્ગ લીધો, અને પ્રધાનને પણ રાજાની દાક્ષિણ્યતાથી મિથ્યાદષ્ટિ પ્રધાન હોય તો પણ આક્રમણનિવારણ, તેમ કરવું પડ્યું; પણ તે મંત્રી વિચારે છે કે મારું રાજ્ય તથા પ્રજાની આબાદી વગેરે કરેજ. પણ મારી શ્રાવકમંત્રીનું અસ્તિત્વ છતાં, રાજા આવો જ રહે એ નિમકહલાલી તેટલામાત્રથી પૂરી થતી નથી. આ રાજા મારી નિમકહરામી ગણાય. જો પ્રધાન મિથ્યાત્વી, પૌગલિક વિચારોમાં જ તલ્લીન બની રહ્યો છે, નાસ્તિક, અજ્ઞાની હોય તો તે રાજાનો આ ભવ પૂરતો લોકોત્તરદષ્ટિથી વંચિત જ છે. મારો તે સ્વામી છતાં બચાવ કરે. અર્થાત્ રાજ્યનું, જનાનાનું તથા ખજાના અને હું તેનો સેવક છતાં આ સ્થિતિ રહે એ અસહ્ય વગેરેનું રક્ષણ કરે, અને તેટલા માત્રથીયે તે ઘટના છે. હું તેને લોકોત્તરદષ્ટિમાં ન જોડું તો જરૂર નિમકહલાલ ગણાય. પણ જે પ્રધાનની શક્તિ એથી નિમકહરામ ગણાઉં, માટે મારે તો મારી તથા પ્રકારની આગળ વધી હોય, લૌકિકથી લોકોત્તર સુધી જે શક્તિ અજમાવવી જ જોઈએ. પ્રધાનની દષ્ટિ હોય તે પ્રધાન જો માત્ર લૌકિક ફરજો વારસને ક્યો વારસો આપવો છે? બજાવીને અટકે તો તે નિમકહલાલ નહિ, પણ ધર્મની કિંમત શું કચરારૂપે સમજો છો? નિમકહરામ ગણાય !
વારસને, એટલે બાળક વગેરેને હાટહવેલી, પૈસા
Page #454
--------------------------------------------------------------------------
________________
થી
જ ચક
(
મે : ૧૯૩૯
ટકા, હીરા માણેક, મોતી, પન્ના, મુંગીઆ વગેરેની ચિંતા રાખી. જ્યારે અહીં કાંઈએ વારસો તો કોણ નથી આપતું? જંગલી, અનાર્યો, નહિ ! વળી ઘર લેવાના દસ્તાવેજોમાં કે વીલમાં નાસ્તિકો પણ તે તેને આપે છે, કેમકે તેઓની પાસે ઘર લખાય,ઘરની બાજુની જમીન જેમાં ઉકરડો એ વિના બીજી મિલ્કત વારસારૂપે આપવાની છે હોય તે જમીન લખાય, ઝાડ લખાય, પણ નહિ, પણ જેઓ શુદ્ધ જૈનધર્મને પામ્યા છે, તત્ત્વોનું ઉકરડાનો કચરો લખાય નહિ. હવે તમે તમારા સારી રીતે જેઓને જ્ઞાન છે, હેય-ય-ઉપાદેયના બાળકોને વારસામાં ધર્મ નથી આપતા, તો શું જ્ઞાનથી જેઓ વાસિત છે, તે માબાપો પોતાના ધર્મને કચરારૂપે સમજો છો? લોકોત્તરમાર્ગની બાળકોને કયો વારસો આપે? જો એ ધર્મનો વારસો કિંમત કચરા જેટલી કરી? ન આપે તો બાળકના હિતનું એ માબાપોએ નુકશાન છોકરાઓ માનતા નથી એ બચાવમાં કોનો કર્યું છે. હિતપ્રદ વારસો ન આપવામાં દ્રોહ કર્યો છે.
• ગુનો જાહેર થાય છે? વારસાના હકને વેડફી નાખ્યો છે.
કેટલાકો કહે છે કે આજના જમાનામાં જેમ દુનિયાદારીમાં કોઈ પિતા જાહેર દેખાતી
છોકરાઓ માનતા નથી. આ બચાવ વિચિત્ર છે. મિલકતનો વારસો પુત્રોને આપે, પણ ખાનગી
એક શેઠ નગર બહાર બંગલે રહેતા હતા. પોતાના મિલકત ખેદાનમેદાન કરી નાંખે; તો તે પિતા
બે પુત્રો માટે ખાસ માસ્તર સારા પગારથી રાખ્યો પિતાપણાને લાયક નથી, તેમ અહી પણ ધર્મનો
હતો. શિક્ષકના ભોજનનો પ્રબંધ પણ બંગલે જ થતો વારસો ન આપનાર પિતા પિતાપણાને નાલાયક છે. હિતૈષી બાપ કે વાલીનું એ કામ નથી કે રોડા
હતો. વસ્ત્રાદિની ચિંતા પણ શેઠને શિરે જ હતી. તથા કુકાનો જ માત્ર વારસો આપવો. તથા ધર્મ શહેરમાં જવા આવવા માટે મોટર અગર અને તત્ત્વજ્ઞાનનો વારસો ન આપવો. ઘરને પટેલો ઘોડાગાડીના વાહનની જોગવાઈ પણ શેઠ તરફથી કે વેચાતું લો, પણ ઘરમાં વસવાટ કરવામાં કાંઈ જ હતી. એ રીતે ત્રણ વર્ષ પસાર થયા બાદ એક વાંધો આવતો નથી, છતાં પ નહિ લેતાં વેચાતું વખત એવું બન્યું કે તે ભણનાર પુત્રોએ જોયું કે લેવાની વૃત્તિ શાથી? માનો કે નવાણું વરસના પટ્ટે પાન થઈ રહ્યા છે. તથા બહાર પાન મળે તેમ છે
લેવાનું હોય તો પોતાની જિંદગી, છોકરાની નહિ, એટલે શિક્ષકના હાથમાં જતી વખતે રૂપિયો જિંદગી, તેના છોકરાની જિંદગી તથા સામાન્યપણે આપી તે વિદ્યાર્થીઓએ પાન લાવવા કહ્યું. કહીએ તો તેનાએ છોકરાની જિંદગી સુધી ચાલે; આથી શિક્ષકને ઘણું જ ખોટું લાગ્યું. કેમકે “શું છતાં ત્યાં પટ્ટ ન લેતાં વેચાતું લેવામાં ચાર પેઢીની મને પુત્રોએ ભટ કે નોકર ગણ્યો?' રૂપિયો પાછો
Page #455
--------------------------------------------------------------------------
________________
મે : ૧૯૩૯
| શ્રી સિદ્ધચક્ર આપી શિક્ષકે શેઠના હાથમાં રાજીનામું આપી દીધું. ભણાવવા છતાં તમે તેને માણસ ઓળખતાં પણ ન શેઠે શિક્ષક પાસેથી કારણ જાણ્ય, પુત્રોને ઉપા- શીખવી શક્યા, તો મારું આટલું ખર્ચ વગેરે નિરર્થક જ લંભ આપ્યો, તથા શિક્ષકનું રાજીનામું મંજૂર ગયું ને ! થયું તે ખરું, પણ હવે એ સ્થિતિ શા માટે પણ કર્યું ? શિક્ષકને આશ્ચર્ય થયું કે પોતાની લંબાવું? ફરિયાદ લક્ષમાં લેવાણી, વિદ્યાર્થીઓને ઉપાલંભ એ જ રીતે તમે તમારા પુત્રોને એવા સંસ્કાર આપવામાં આવ્યો, પછી રાજીનામું મંજૂર શા કેમ ન નાંખ્યા કે જેથી એ તમારે માને ? “છોકરાઓ માટે કર્યું? એનું કારણ પૂછતાં શેઠે જાહેર કર્યું માનતા નથી' એમ બોલવું એથી તો તમે તમારો કે-તમે રાજીનામું ન આપ્યું હોત તોયે આ જ વાંક જાહેર કરો છો. તમે એને રોટલાના બીના જાણવાથી મારે તમારી પાસે રાજીનામું શાસ્ત્રમાં બરાબર રગદોળ્યો, એકડો તથા કક્કો પરાણે અપાવવું પડત, કેમકે ત્રણ ત્રણ વર્ષ એના હૃદયમાં આલેખવાની પૂરતી કાળજી લીધી,
પરમાહિતકુમારપાલ વિશેષાંક સત્ય ઐતિહાસિક દષ્ટિએ
પરમાતુ. કુમારપાલ મહારાજનું જૈનત્વ
સિદ્ધ કરતો આગામી સંયુક્ત અંક
બહાર પડશે.
પણ વિનય, ધર્મ, મર્યાદા, ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, ખટકો છે, તથા શરીર કુમળું હોય ત્યારે જ વીંધાગમ્યાગમ્ય વગેરે ગળથુથીમાં નાંખ્યાં? નાંખવાની વાય એ પાછું જાણો છો. તો પછી બાલ્યવયમાં દરકાર પણ કરી? જેમ પેલા શેઠે શિક્ષકને અયોગ્ય સારા સંસ્કારો સીંચવામાં બેદરકારી કેમ? એ માન્યો તેમ આવા બચાવથી પુત્ર પ્રત્યે તમારું બાળકો “પાપથી ડરે, પુણ્યપંથે સંચરે' એવા અયોગ્યપણું જાહેર થાય છે ! રીસ કરતા ના ! સંસ્કારો કેમ ન આપ્યા? વસ્તુસ્થિતિ આ છે.
તમારો ખટકો ક્યાં છે? છોકરો લવીંગીયાં તથા છોકરી કાંટો તો મોટા તમારો છોકરો આંક બોલતાં સાત દુ સોળ થયે પહેરશે, પણ કાન તથા નાક વિંધાવો છો તથા સાત તરી ચોવીસ બોલે ત્યાં તરત ચમો ક્યારે? “વીંધાવ્યા વગર પહેરશે શી રીતે ?' એ છો, કેમકે ત્યાં ખટકો છે ! પણ તમારો છોકરો
Page #456
--------------------------------------------------------------------------
________________
Tી ઉછેર
શ્રી સિદ્ધરાજ - ( મે : ૧૯૩૯ ) બોલે કે-“ઓ ઈશ્વર તું એક છે, સરજયો તે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, સંસાર!” ત્યારે જરાએ ખટકો થયો ? છોકરો આંક અને મોક્ષ વગેરેને બતાવવામાં જ ઈશ્વરની મહત્તા બોલવામાં ભૂલ કરે છે ત્યાં મગજ તપે છે, જૈનદર્શને માની છે. વસ્તુઓ કુદરતી રીતે બનતી માસ્તરને અપાતો પગાર દષ્ટિમાં આવી જાય અને છતાં, ઈશ્વરને માથે ટોપલો ઓઢાડવાનું તો ઇતર માસ્તરે આવા આંક ભણાવ્યા?” એમ થાય છે દર્શનકારે રાખ્યું છે. તથા હૃદયમાં ખટકે છે તેમ ઈશ્વરને બનાવનાર આ ભેદ જાણવામાં હોય તો ઈશ્વરને બનાવનાર તરીકેની લીટી બોલાય છે ત્યારે ખટકો કેમ થતો તરીકેની લીટી છોકરાઓથી બોલાય ત્યારે હૃદયમાં નથી?
જરૂર ખટકો થાય. ઈશ્વર બતાવનાર કે બનાવનાર?
લોકોત્તરદષ્ટિનો વારસો પુત્રને દેવાની તમે એ ખટકો થાય ક્યાંથી? કેમકે ઈશ્વર બતાવ
ગરજ રાખી નથી. ઘરના આંગણે ઝાડ ઊગ્યું, ડાળ નાર કે બનાવનાર છે? એનો ખ્યાલ તમને પોતાને
વધી, તેને વાળી નહિ, પછી તે મોટી થઈ ઓટલાની જ ક્યાં છે? જો હોય તો ખટકો જરૂર થાય! અન્ય
કિનાર તોડે ત્યારે બૂમ પાડવી વ્યર્થ છે, તે જ રીતે દર્શનવાળા ઈશ્વરને બનાવનાર તરીકે માને છે
વારસને પ્રથમથી લોકોત્તર માર્ગ બતાવો નહિ, જયારે જૈનદર્શનનુયાયીઓ ઈશ્વરને બતાવનાર
વારસો આપો નહિ અને પછી તેઓ માનતા નથી” તરીકે માને છે. અત્યારનું વિજ્ઞાન પણ એ વાત
એમ બોલો તે વ્યર્થ છે. અર્થાત્ માબાપ જ નકામા છે. સિદ્ધ કરે છે. પૃથ્વી, પાણી, પહાડ વગેરેને બનાવનાર ઈશ્વર એમ ઇતરો કહે છે; પણ વિજ્ઞાન
સુબુદ્ધિના પ્રયત્નનું સુંદર પરિણામ! કહે છે કે પૃથ્વીકાયમાં ઊપજવાનો સ્વભાવ છે.
મીયાની ભેંસને ડોબું ન કહેવાય, તેમ રાજાને મીઠાના અગરમાંથી મીઠું કાઢો, તોયે પાછું નવું
સમજતા નથી' એમ પણ ન કહેવાય. તથા “આ પાકે છે. કોલસાની ખાણમાંથી કોલસા, વાત એમ છે એમ
વાત આમ છે' એમ કહીને ડાહ્યા થવામાં પણ ત્યાં અબરખની ખાણમાંથી અબરખ કાઢો. પણ પાછાં સાર નહીં. આવે સ્થળે તો ત્યાં જાણવાની જિજ્ઞાસા તેમાં રેત ભરવાથી સાઠ વર્ષે કે અમુક વર્ષે તેમાં ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થવો જોઈએ. રાજા તથા કોલસા તથા અબરખ થાય છે. તેમજ પથ્થરો માટે પ્રધાન પોતપોતાના આવાસે ગયા. પછી પ્રધાને તે જ પણ એ જ નિયમ છે. .
ખાઈનું ગંદું પાણી મંગાવ્યું. કોલસા તથા રેતીથી પાણી બે હવામાંથી (હાઈડ્રોજન તથા ભરેલા ઘડામાંથી તેને નીતાર્યું. સુગંધી દ્રવ્યોના ઓકસીજનથી) થાય છે. પાણીના વિભાગ પાડો ઘડામાંથી નીતારી તે પાણીને અત્યંત સુગંધી બનાવ્યું. તો પણ એ બે જ છે ને !
રાજાને જમવાનોતર્યો. તે વખતે પીવામાં આજ પાણી
Page #457
--------------------------------------------------------------------------
________________
ઉ૭૧
( મે : ૧૯૩૯
થી નિક આપવામાં આવ્યું. રાજા તો આ પાણી પીને જેમ ખૂબ જો તેમાં સુધારો ન થાય તો જ્ઞાન નકામું છે. જ્ઞાન સાધન રસમુગ્ધ થયો તેમ પ્રધાન પર ગુસ્સે પણ થયો, કેમકે
તરીકે સર્વમતવાળાઓને ઇષ્ટ જ છે. આવાં પાણી પણ હોય છે એમ તો થયું, છતાં સાથે
આ વાત ધ્યાનમાં લેવાથી શ્રીશäભવસૂરિજીના એમ પણ થયું કે, પ્રધાન આવું પાણી પીવા છતાંયે મને જણાવતો નથી! પાણીનોયે ચોર! અહીં ગુણના બદલે
પદ્ધ ના તો ત્યા' એ સૂત્રનું રહસ્ય દોષ જ થયો. રાજાની મુખાકૃતિને પારખી પ્રધાને કહ્યું- સમજાશે. અહીં આપણે “જ્ઞાન પ્રથમ” એટલો અર્થ “રાજન્ ! કોપનું કારણ?'!
લઈએ છીએ, પણ આગળ વધતા નથી જ્ઞાન એ દયાના - રાજા-“રત્ન, હીરા વગેરેને તો સ્વાધીન સૌ કોઈ હેતુ તરીકે ઈષ્ટ છે. ધન, કુટુંબ વગેરે મોજના હેતુ તરીકે રાખે, પણ તું તો પાણીનોયે ચોર થયો !” -
જેમ ઇષ્ટ છે, તેમ જ્ઞાન પણ દયાપાલન માટે ઇષ્ટ લોટું તપે ત્યારે ઘણ મારવાથી ઇચ્છિત ઘાટ
છે.પાપનો ક્ષય, કેવળજ્ઞાન, મોક્ષ આદિ સર્વ જ્ઞાનથી ઘડાય.” એવો સમય ઓળખી પ્રધાને કહ્યું-“રાજનું ! ગુનો માફ કરો તો કહું !”
જ છે, જ્ઞાનની શ્રેષ્ઠતા તે દયાના કારણ તરીકે છે; પણ રાજા બોલ્યો-“આમાં ગુન્હાની વાત ક્યાં છે ! સ્વયં સાધ્ય તરીકે નથી. આ તો મારી ઇચ્છા વ્યક્ત કરું છું કે કૂવો બતાવકે જેથી “જે જીવને જાણે તે સંયમને જાણે'આ વાક્યથી ત્યાંથી એ પાણી મંગાવાય.” હવે રાજા કોપથી પાછો સંયમના,દયાના, પુણ્ય આદિ જ્ઞાનના હેતુ તરીકે વળ્યો.
જ્ઞાનની ઇષ્ટતા છે એટલે તે સાધનરૂપે છે. ત્યારે પ્રધાને કહ્યું કે- આ પાણી પેલી ગંધાતી
જ્ઞાનના પરિણતિરૂપે ત્રણ પ્રકાર. ખાઈનું છે.
રાજા નવાઈ પામ્યો. પછી તેને એ પાણી આવે વૃત્તિ અને વર્તનના સુધારા વિનાનું જ્ઞાન તે કેમ બન્યું? એ જાણવાની જિજ્ઞાસા થઈ, એટલે પ્રધાને વિષયપ્રતિભાસ ગણાય. વૃત્તિનો સુધારો ખરો, પણ તરત અથથી ઇતિ સુધીની પરિસ્થિતિ સમજાવી. જે વર્તનના સુધારા વિનાનું જેમાં જ્ઞાન તે
અને પુદ્ગલોનું પરપણું જણાવી તેનું આત્મપરિણતિમતુ જ્ઞાન. વળી જેમાં વૃત્તિ તથા વર્તન કાળપરિણામે ઇષ્ટાનિષ્ટપણે જણાવી કેવળ
ઉભયનો સુધારો છે તે તત્ત્વસંવેદન જ્ઞાન ગણાય. કર્મબંધનના કારણવાળું જણાવી, મોક્ષ સુધીનાં તત્ત્વો
જ્ઞાનના મતિ, શ્રત, આદિપાંચ ભેદોમાંના શ્રુતજ્ઞાનના સમજાવ્યાં.
પ્રધાન આ રીતિએ સુંદર પરિણામ લાવી શક્યો. પરિણતિરૂપે ઉપરના ત્રણ ભેદો છે. વિષયપ્રતિભાસ જ્ઞાનની ઈષ્ટતાનું પ્રયોજન!
તથા આત્મપરિણતિમને સામાન્યતઃ જોઈ ગયા. હવે જ્ઞાન એ દષ્ટિ તથા વર્તનના સુધારા માટે છે. તત્ત્વસંવેદન માટે વિચારીએ. (અપૂર્ણ)
Page #458
--------------------------------------------------------------------------
________________
ઉષે . . . . . શ્રી સિદ્ધચક ( મે: ૧૯૩૯) (પાના ૩૬૦નું ચાલુ)
જાગલિયાપણામાં નહિ આવેલા જીવોને દ(ઉ) છે. શું આત્મભાવમાં ધૈર્ય થાય તેનું નામ ભારે કર્મીપણું હોવાનું સહેજે સંભવિત ક્રિયા ગણવી? જો તેનું નામ ક્રિયા હોય તો,
ગણાય, છતાં તેવા જીવો વ્યવહારચારિત્રને ચૌદમે ગુણઠાણે વર્તતા જીવો આત્મભાવમાં
મોક્ષનું કારણ ન માને તો ગાયના શકુનનું સ્થિરતાવાળા છે, તો તે શું સક્રિય અને સયોગી ફળ ગધેડો લેવા ગયો એમ કહેવું પડે. છે? એટલે કહેવું જોઈએ કે દયા આદિકની ૯() મરુદેવામાતા પણ જિનેશ્વર ભગવાનની પ્રવૃત્તિરૂપ ક્રિયા ઉઠાવવાને માટે આત્મભાવની સામા ગયા એ પણ ક્રિયા જ ગણાય. સ્થિરતાને ખોટી રીતે ક્રિયા શબ્દ લાગુ કરવામાં ૯(ઈ) મરુદેવામાતાને જે કેવળજ્ઞાન થયું છે તે આવેલો છે.
ભગવાનની સમવસરણાદિ ઋદ્ધિના વિચારને પ્રશ્ન-૯ ભરત મહારાજા કે મરુદેવી માતા આત્માની અંગે જ થયેલું છે એ જાણનારો મનુષ્ય
સ્થિરતામાં જ સંપૂર્ણદશાને પ્રાપ્ત પામ્યાં છે. તો વ્યવહારને અનંત વખત કેમ લોપી શકે?
વ્યવહારચારિત્ર મોક્ષનું કારણ નથી. ૯ (ઉ) મરુદેવામાતાને સર્વવિરતિરૂપ વ્યવહારસમાધાન-૯(અ) ભરત મહારાજાએ પૂર્વભવમાં ચારિત્ર નથી આવ્યું છતાં ભાવથી મોક્ષે ગયા
પૂર્વવર્ષો સુધી ચારિત્રની આરાધના કરી છે અને છે એ બનાવ આશ્ચર્યરૂપ છે, એ વસ્ત જબરજસ્ત તપસ્યા કરી છે. ભારતમહારાજના શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પંચવસ્તુમાં ભવમાં પણ વીંટી વગેરે નો ત્યાગ કરવાદ્વારાએ સ્પષ્ટપણે જણાવે છે તો તેવા આશ્ચર્યને જ ભાવના વધી છે અને કેવળજ્ઞાન પામ્યા છે. આગળ કરી વ્યવહારચારિત્ર મોક્ષનું કારણ વળી પછી પણ, સાધુપણું લીધેલું જ છે એટલે નથી એમ ગણનાર કે માનનાર શાસ્ત્ર કે જ્યારે કેવળજ્ઞાન વ્યવહાર પામ્યા પછી પણ
શાસનને માનતો નથી એ ચોક્કસ છે. ચારિત્રનો વ્યવહાર આદરવાની જરૂર રહે, તો પ્રશ્ન-૧૦ સભ્યત્વ પ્રાપ્ત થયા પછી જે આરંભ, પછી સંસાર દાવાનળમાં બળતા જીવોને તેની પરિગ્રહ લેવાય છે તેમાં જેટલા જડ પદાર્થ છે જરૂર રહે તેમાં તો આશ્ચર્ય જ શું?
તે જડપદાર્થમાં પરિણમનભાવ જેવા (આ) મરુદેવા માતા અનાદિ વનસ્પતિમાંથી સ્વરૂપે થવાના હોય તેવા સ્વરૂપે બનાવવાનો આવેલાં હતાં એટલે તેઓને પૂર્વભવનાં ચીકણાં
ચૈતન્ય આત્માનો ભાવ આપોઆપ થઈ અને દીર્ઘકાળનાં લાંબાં કમ ન હોય તે
જાય, તેથી સમ્યકત્વી તેવી પ્રકૃતિમાં સ્વાભાવિક છે, પરંતુ એવા અનાદિ જોડાતો હોવાથી પોતાને દોષ લાગતો જ નથી. વનસ્પતિમાંથી એકદમ મનુષ્યપણામાં કે દાખલા તરીકે-સમ્યત્વીને મકાન બનાવવું
Page #459
--------------------------------------------------------------------------
________________
ઉ93
મે : ૧૯૩૯
શ્રી સિતાક હોય ત્યારે પથ્થર આદિની વસ્તુ વગેરે પાપથી લેપાય જ છે. તેવા સ્વરૂપે તેને પરિણમવાનું પરિણમન ૧૦(અ) આરંભ પરિગ્રહાદિકમાં પ્રવર્તવું, થવાથી સામાને તેવા ભાવ આપોઆપ રાચવું, લોકોને પ્રેરવા અને સાધુપણાને થવાથી તે વસ્તુ તે સ્વરૂપે બની જાય છે, તેમાં અનુચિત કાર્યો કરવા કરાવવાં અને સમ્યકત્વની જવાબદારી નથી. કારણ કે તે પોતાના આત્માને શાતા અને દ્રષ્ટા કહીને
પોતે પોતાને જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે માને છે. બચાવવો એવું સ્વપ્ન પણ સમકિતી જીવને સમાધાન-૧૦(અ) સમ્યકત્વ તેનું જ નામ છે કે
તો હોય જ નહિ. વિરતિવાળાને જ ગરુ માનવા અને વિરતિને તા.ક. ચોવીસ તીર્થંકરોમાંથી કોઈપણ તીર્થંકર જ ધર્મ માનવો.
મહારાજ વ્યવહારચારિત્રો આદર્યા ૧૦(આ) જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે સિવાયના નહોતા અને તે સર્વે ગર્ભકાળથી
અવિરતિને કર્મબંધનનું કારણ જ માને. સમ્યકત્વ અને ત્રણ જ્ઞાનને ધારણ કરવા૧૦() જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે આરંભ વાળા હતા એ વિચારનાર મનુષ્ય વ્ય
અને પરિગ્રહને છોડવાલાયક જમાને, અને વહાર ચારિત્રાની અત્યંત ઉપયોગિતા તે છોડવામાં જ આત્માનું કલ્યાણ છે, એમ માન્યા સિવાય રહેશે જ નહિ. વળી જગમાને.
તના સ્વભાવે ઉત્પન્ન થતું મન:પર્યવ૧૦(ઈ) સમ્યકત્વવાળા જીવોને આરંભિકી અને જ્ઞાન પણ વ્યવહારત્યાગવાળાને જ ઉત્પન્ન
પરિગ્રહિક ક્રિયા ન માનનાર સમકિતી તો થાય છે. એવું જાણનારા મનુષ્ય વ્યવહારશું? પણ વ્યવહારથી પણ જૈની નહિ કહી ત્યાગને ઉત્તમપદનું સાધન માન્યા સિવાય શકાય.
રહે જ નહિ. માટે શાસ્ત્રદષ્ટિવાળાએ તો ૧૦(ઉ) જડના પરિણામની અપેક્ષાએ તો જીવાદિકતત્ત્વશ્રદ્ધારૂપી સમ્યકત્વ અને મિથ્યાત્વી વગેરેના પરિણામ પણ તેવી . અંગાદિકજ્ઞાનરૂપી બોધ તથા સામાયિ-કાદિ ભવિતવ્યતાથી થાય છે, તો તેને પણ કર્મબંધ
ચારિત્રને જ મોક્ષનો માર્ગ માનવો. શાસ્ત્રમાં લાગવો જોઈએ નહિ.
કહેલ નિશ્ચયનાં વાક્યોને પકડી વ્યવહારને ૧૦(9) હિંસામાં જેમ હિસ્યના કર્મનો ઉદય છતાં ન માનનાર તીર્થ-ઉચ્છેદના પાપવાળો છે તેનું કારણ બનનારો એવો ઘાતક હિંસાના
,એમ સ્થાને સ્થાને શાસ્ત્રકારો કહે છે. તેવો પાપનો ભાગી છે, તેવી રીતે જડની વ્યવહાર લોપનારને નજરે જોવામાં પણ પરિણતિમાં કારણ માનનારો જીવ પણ જરૂર
પાપ છે, એમ શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
થી શાક
મે : ૧૯૩૯ )
સમાલોચના
૧ દર્શનમોહનીયના ઉપદમાદિ કરતાં પહેલાં અને પ્રકરણ વિચારે તો સારું ગણાય. મરીન અનંતાનુબંધીની ચોકડી રૂપી ચારિત્રમોહનીયનો જોઈએ. ઉપશમાદિ થાય છે, એ વાત કોણ ન સમજે?
૬ ભગવાન્ જિને થરો ભાવમંગલ ગણાય ૨ સર્વથા અગર સમૂલ એવા વિશેષણો જોડવા . કોણ ભૂલ કરે ? (દર્શનમોહનીયનો ઉપશમ કે ?
કે તેઓને નમસ્કારાદિ ભાવમંગલ ગણાય યોપશમ થયો હોય અર્થાત્ સર્વથા ક્ષય ન થયો
એ પઢમં હવફ્ટ કંન્ને જાણનારો પણ સમજી હોય તો પણ ચારિત્રમોહનીયનો ઉપશમ કે શકે તેમ છે. ક્ષયોપશમરૂપી વિનાશ ન થાય, તેમ કોણ માની ૭ અનાદિકાળથી સર્વ તીર્થકરો તીર્થંકરના ભવમાં શકે ?
સ્વાર્થને ગૌણ કરી પરાર્થને મુખ્ય કરનારા હોય ૩ સુનિશ્ચિતમ્ ની જગા પર મુનિશ્રામ અને છે, એ વાત શાસ્ત્રસિદ્ધ અને માન્ય છતાં તેને ન પુત્તિ ની જગો પર મુનિ એમ શાણા વક્તા સમજતાં, અનાદિકાળથી તીર્થકરના જીવો હિતઅને મોટા પગારદાર લેખક કેમ સુધારી નહિ
કરનારા જ હોય એવું લખ્યા જવું અને મહાવીર શક્યા હોય?
મહારાજે કરેલો દીક્ષાનો ત્યાગ, પરિવ્રાજકપણું, ૪ સિદ્ધસેન દિવાકર મહારાજના કાવ્યનો અર્થ બુદ્ધિ વાપરીને કરવો જોઈતો હતો. ઉક્તિઓ
કુલમદ, અહિતકથન, ગાયનું ભ્રમણ, સમુદ્રથી ન હોય, બિન્દુઓ સમુદ્રથી હોય. પ્રમાણ નિદાનકરણ, તપ્તપુપાન વગેરે અનેક વખત શબ્દ માત્ર વાચક નથી.
પ્રસિદ્ધ કરેલા શાસ્ત્રીયયુક્તિવાળા અહિતોનું ધ્યાન ૫ અધ્યાત્મકલ્પદ્રુમના લખેલા કાવ્યમાં ન રાખવું એ સકલાગમરહસ્ય (નોકાર)વેદી અને તેના અર્થમાં રિન્ય એવું લખનાર પાસેથી પણ શાસનને અનુસરવાવાળો પણ શું અને એવો જ અર્થ કરનાર બરોબર વાંચે શીખી શકે નહિ?
(જૈનપ્રવચન)
Page #461
--------------------------------------------------------------------------
________________
(જુઓ અનુસંધાન પાનું ૩૭૬ નું ચાલું) 9 પ્રગટ કરનારાં કારણોને જીવ સમજી શકે નહિ તે અસ્વાભાવિક નથી, એટલે અજ્ઞાન
છે. જીવોને પોતાનું હિત સમજાવનાર, પારલૌકિક પદાર્થોને કહેનાર, આત્માના શુદ્ધસ્વરૂપને , છે દેખીને દેખાડનાર, તથા તે શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવાના ઉપાયોની યોજનાનો અમલ કરવા છે પૂર્વક ઉપદેશ કરનાર, એવા પરમેશ્વરને માનવાની જરૂરિયાત થાય, તે સ્વાભાવિક જ છે
છે. ઉપર જણાવેલી હકીકતને જાણીને સમજનારો મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે , જયારે પરમેશ્વરને પરમેશ્વર તરીકે માનવામાં જૈનેતરોનું ધ્યેય કર્તા એટલે બનાવનાર તરીકે માનવામાં રહે છે, ત્યારે જૈનદર્શન અને તેને અનુસરવાવાળાનું ધ્યેય બતાવનાર
તરીકેમાં રહે છે. જૈનદર્શન પ્રમાણે પરમેશ્વરનું સ્વરૂપ એક આદર્શપુરુષ તરીકે રહે છે, જે છે ત્યારે જૈનેતરોની અપેક્ષાએ માત્ર પ્રેક્ષ્ય તરીકે રહે છે. જૈનો પરમેશ્વરની મૂર્તિનાં દર્શન થઈ 0 કરતાં પોતાના જીવાત્માને પરમેશ્વર જેવા થવાનું ચિંતવી શકે છે, ત્યારે એકજ પરમેશ્વર છે માનવાથી જૈનેતરોને તેવું ચિતવવાનો અવકાશ રહેતો નથી. જૈનદર્શનાનુયાયીઓ પરમેશ્વરને આત્મકર્તવ્યતાપરાયણ માની તેનું અનુકરણ કરવાની ભાવના રાખી શકે
છે, ત્યારે જૈનેતરોથી તે ભાવના રાખી શકાતી નથી. જૈનો પરમેશ્વરની મૂર્તિનાં દર્શન 0 કરતાં સમ્યગદર્શન, કેવળજ્ઞાન, ત્યાગ, તપ, વીતરાગતા આદિ ઉત્તમગુણોનું સ્થાન છે? પરમેશ્વર છે, એમ માનીને પરમેશ્વરની મૂર્તિની દર્શનીયતા સ્વીકારી શકે છે; ત્યારે , જૈનેતરો ઈશ્વરને અનાદિશુદ્ધ અને સિદ્ધ માનતા હોવાથી, ઉત્પન્ન કરેલા જ્ઞાનાદિ ગુણોના એક આધાર તરીકે પરમેશ્વરને વિચારી શક્તા નથી. જૈનો પરમેશ્વરની મૂર્તિનાં દર્શન કરતાં પરમેશ્વરે જણાવેલ જે ધર્મમાર્ગ તેની પ્રાપ્તિના ઉપકારને લીધે અંતઃકરણથી પરમેશ્વરની 80 છે. પૂજયતાનો નિર્ધાર કરી શકે છે, તેવી રીતે જૈનેતરોથી તેવો ઉપકાર કે તેવા ઉપકારને છે લીધે પૂજયતા તરીકેનો નિર્ધાર કરી શકાતો નથી. જૈનો પરમેશ્વરની જિંદગીમાં જન્મથી જ મરણ સુધી અદ્વિતીય ઉત્તમતા માનતા હોવાને લીધે તેમની જિંદગીનું અનુકરણીયપણું છે ધારી શકે છે, તેવી રીતે જૈનેતરો પોતાના પરમેશ્વરોને આત્મકર્તવ્યમાં પરાયણ ન છે. માનનાર હોઈને અનુકરણીયતા માની શકે જ નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે જૈનોની પરમેશ્વર સંબંધી માન્યતા અદ્વિતીય છે.
9 @@@@ @ @@@@@@@@ 9 9 ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©66666666666666666666666666666
9999® @@ @@@@@@@@@@@@@@@@ @@ @@ @ @@@
Page #462
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઇટલ પાના ચોથાનું ચાલુ).. આવે છે. તે પરમાર્થથી નાસ્તિકવાદનો જ મહિમા જાહેર કરે છે. ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ એવો શ્રીજૈનધર્મ અર્થાત્ જૈનદર્શન એ જ ઇંદ્રિયસુખો સિવાય કે બીજો ધર્મ નથી, એમ માનતો નથી.
પરંતુ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એવાં અહિંસા, સંયમ, અને તપને જ ધર્મ માને છે અને તેવા ધર્મના જે જે કાળે, જે જે આદ્ય પ્રવર્તકો અને આદ્ય ઉપદેશકો થનારા - સ્વયંભૂ આત્માઓ થયા છે, થાય છે અને થશે તે સર્વે સ્વયંભૂ આત્માઓને જૈનદર્શન
પરમેશ્વર તરીકે માને છે. આ કારણથી જ જેમ મુસલમાન વગેરે પાશ્ચાત્ય મતવાળાઓ કે છે એક ભવથી બીજે ભવ, બીજે ભવથી ત્રીજે ભવ, ત્રીજે ભવથી ચોથે ભવ એમ અનેક જ આ ભવોમાં હિડનાર એટલે હિંડ એવા આત્માને માનનાર બૌદ્ધ, સાંખ્ય, વૈદિક, શૈવ કે જૈન ક. ક વગેરે મતોને માનનાર એવા સર્વહિંદુઓને કાફર કહીને બોલાવે છે અગર કાફર ગણે છે.
છે પરંતુ પદાર્થના સાચા સ્વરૂપ તરફ લક્ષ જેમ આપતા નથી અને સાચા પદાર્થ માનનારાઓ દ માટે ધૃણા ઉત્પન્ન કરે તેવા અધમ શબ્દનો પ્રયોગ કરે છે, તેવી રીતે પરમાર્થથી નાસ્તિકતા છે આ તરફ જ ઘસડી જાય, અગર દુનિયાદારીના પદાર્થોની સિદ્ધિમાં જ પરમેશ્વરનું પરમેશ્વરપણું જ સમાઈ જાય તેવા પરમેશ્વરને માનવાવાળા લોકો તપ અને સંયમના આદ્ય પ્રવર્તક અને આ આઘ ઉપદેષ્ટા એવા પરમેશ્વરને માનનારા જૈનો તરફ અણસમજથી ધૃણા દર્શાવનાર એવા તે નાસ્તિક બને તેમાં કાંઈપણ આશ્ચર્ય જેવું નથી. વાંચકે ધ્યાન રાખવાની જરૂર છે કે જૈનદર્શન
પ્રમાણે જગત, જીવો, સ્વર્ગ, નરક, વગેરે પદાર્થોની હયાતી અનાદિ સિદ્ધ જ છે, પરમેશ્વરને આ અન્યથા માનનારાઓ જેમ પરમેશ્વરને અનાદિસિદ્ધ માને છે, તેવી રીતે જૈનો જગત, સ્વર્ગ,
વગેરે પદાર્થોને અનાદિસિદ્ધ જ માને છે, તેથી જૈનોને જગતની ઉત્પત્તિ માટે કે તે સ્વર્ગ અને નરકને બનાવવા માટે પરમેશ્વરને માનવાની જરૂર રહેતી નથી. પરંતુ જગતના જ સર્વ જીવો અનાદિકાળથી અજ્ઞાનમાં ડૂબી રહેલા છે, અને તે અજ્ઞાનના પ્રતાપે પોતાના જ હિતને, પારલૌકિક પદાર્થને, આત્માના શુદ્ધ સ્વરૂપને કે શુદ્ધસ્વરૂપને
(ાઓ અનુસંધાન પાનું ૩૭૫)
Page #463
--------------------------------------------------------------------------
________________
......
....
FEES EEEEEEEEEEEEEEEEEE SE Gર
| E F S S
25252525252525252525252525252525252525
(ટાઈટલ પાના બીજાનું અનુસંધાન)
અપૂર્વ ગ્રંથરત્નો ૪૧ યુક્તિપ્રબોધ
૧-૧૨-૦ ૪૨ લલિતવિસ્તરા
૦-૧૦-૦ ૪૩ વંદારુવૃત્તિ
૧-૪-૦ ૪૪ ષોડશક પ્રકરણ સટીક
૧-૦-૦ ૪૫ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૦-૮-૦ ૪૬ જિનસ્તુતિદેશના
૦-૧૦-૦ ૪૭ વસ્ત્રવર્ણ સિદ્ધિ
૦-પ-૦ ૪૮ દેવસરાઈ પ્રતિક્રમણ
૦-૨-૦ | (વિધિ સહિત) ૪૯ સામાયિકસૂત્ર (સવિધિક)
૦-૧-૦ ૫૦ ષડાવશ્યકસુત્ર (સવિધિ)
૦-૮-૦ ૫૧ શ્રાદ્ધવિધિ (હિન્દી)
૧-૧૨-૦ ૫૨. સિદ્ધચક્ર માહાભ્યમ્
૧-૦-૦ ૫૩. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૦-પ-૦ ૫૪. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય)
૦-૬-૦ ૫૫. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત)
૦-૧૦-૦ પ૬, કથા કોષ
૧-૪-૦ ૫૭. કલ્પસમર્થન
૦-૮-૦ ૫૮. ભવભાવના છાયા
૦-૧૦-૦ ૫૯. શ્રીપંચવસ્તુક ભાવાર્થ
૦-૮-૦ ૬૦. સૂર્યપૂર ભાડાગાર દર્શિકા સૂચિ. ૧-૦-૦ ૬૧. પૂજા પ્રકાશ (છપાય છે) ૬૨. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૬૩. શ્રીસંસર્ગ ગુણદોષ પ્રકાશ
સુપાત્રદાન પ્રકાશ (છપાય છે) ૬૪. શ્રી સાધર્મિક વાત્સલ્ય પ્રકાશ
૦-૮-૦ ૬૫. શ્રીશ્રાવક ધર્મદેશના
૦-૬-૦
Rs SESSES ESPEE
૦-૬-૦
૬
વાગ્યા ગુણદોષ ઉપાય છે)
૦-૮-૦
છે.
'
' '' +
બાદ
ર૦૦૦ ૦૦૦ જાતક પર
છે
?
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #464
--------------------------------------------------------------------------
________________
૩ જૈનો અને પરમેશ્વર
આ જગતમાં પ્રવર્તતા મતોમાં જે નાસ્તિકમત છે, તે તો જીવને પણ માનતો નથી, મોક્ષને
માનતો નથી, અને તેઓનો મત એવો છે કે કામસુખની સિદ્ધિ એ જ ધર્મ છે, એટલે ઇંદ્રિયોનાં સુખો અને પુદ્ગલ આરામ સિવાય તે નાસ્તિકોનું બીજું ધ્યેય જ હોતું નથી. આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા' એ વાક્યનું ઉત્થાન મુખ્યતાએ નાસ્તિકને જ આભારી છે. એથી પરલોકને અર્થે કરાતી તપસ્યા અને કરાતા સંયમો તે નાસ્તિકોના મતે શારીરિક પીડા અને ભોગથી ઠગાવવારૂપ જ છે. આવી રીતિની માન્યતા ધરાવનાર
નાસ્તિક, તપ અને સંયમની આઘપ્રવૃત્તિ કરનાર અને તપ તથા સંયમનો આઘ ઉપદેશ આ કરનાર એવા પરમેશ્વરને ન માને, તે અસ્વાભાવિક નથી. પરંતુ જેઓ પોતાને આસ્તિકરૂપે
ઓળખાવે છે તેમાં સ્વલ્પભાગજ એવો છે કે જે સર્વજ્ઞને ન માનતો હોઇને પરમેશ્વરને માનવા તૈયાર નથી. પરંતુ આસ્તિકોમાંનો મોટો ભાગ કોઈને કોઈ રૂપે પરમેશ્વરને
માનવા તરફ દોરાયેલો જ છે. કેટલાક આસ્તિકો પરમેશ્વરને માનવાવાળા છતાં, આ પરમેશ્વરદ્વારા આત્માની ઉન્નતિ સાધવાની પ્રેરણા થાય છે, એમ નહિ માનતાં માત્ર
પરમેશ્વરથી પૃથ્વી, પાણી, હવા, પર્વત, ચંદ્ર, સૂર્ય, નદી, અને સમુદ્ર જેવા જડપદાર્થોની સિદ્ધિને માટે કે તે પૃથ્વી આદિ પદાર્થો આપવાને લીધે થયેલા ઉપકારનેમાનીને પરમેશ્વરને માનવા તૈયાર થાય છે, એટલે આસ્તિકતાને ધારણ કરવાવાળા છતાં અને પરમેશ્વરને
માનવાવાળા છતાં પણ તપ અને સંયમ આદિઆત્માની પરમોન્નતિનાં સાધનોની દેશના છે કે પ્રેરણા માટે પરમેશ્વરને નહિ માનતા હોવાથી અને તેણે જગત બનાવ્યું છે તેથી તેને એ માનવો એમ કહીને જે પરમેશ્વરને માનવામાં
(અનુસંધાન જુઓ પાના ૩૭૬)
Page #465
--------------------------------------------------------------------------
________________
B. 3047
:
Regd. No. श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત્ ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫ વર્ષ સાતમું
રીત
===
દર છે
તમારા
=
ર
અંક: ૧૭-૧૮ જૂન–૧૯૩૯ જેઠ સુદી પૂર્ણિમા ” વદી અમાવાસ્યા
IT Hદારી છે
તંત્રી:
પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફિસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
...થે..... તેમજ મુખ્ય ઉદ્દેશ પત્રનો જિનભાષિત વરજ્ઞાન )
- સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ
ન
– લવાજમ – વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #466
--------------------------------------------------------------------------
________________
સમાલોચના] 1
૧ અહંતોના મંગલપણાની બાબતમાં મૂળ લેખક અને બોલનાર ચૂપ છે એટલે બીજો મનુષ્ય હેતુ જણાવે તે
યોગ્ય કેટલો? ૨ વારિ મંત્નિ વગેરે જણાવનારે ક્રિયાપદ અને ભાવિમંગલપાત્ર ન વિચાર્યું. હિત કરનાર અર્થમાં વાદ
નથી એ સ્પષ્ટ છે. ગ્રંથારંભમાં વિપ્નનાશ માટે મંગલ હોય તે સમજવું. ૩ મંડાનં માવાન વીરા આદિ જણાવનારે તું થી થતી પ્રાર્થના અને તેનું સ્વરૂપ તથા આધાર
વિચાર્યા નથી. ૪ મમ મંત્નિમરિહંતા આદિ જણાવવામાં મંગલાધારપણું ભગવાનમાં કે પોતાનામાં છે એ જાણ્યું નથી. તેમ
પ્રાર્થનારૂપ પણ સમજાયું નથી. ૫ મંગલશબ્દનો ઈષ્ટસિદ્ધિ અર્થ લેવાય કે વિનનાશ અર્થ લેવાય? કોઈ પણ લઈએ તો તેને કરવાવાળા
ભગવાન, છતાં તેનો આધાર તો ભવ્યાત્મા જ છે. પરમેષ્ઠિ નમસ્કારને મંગલ તરીકે જાણવું, માનવું કે કહેવું એ પોપટીયા જ્ઞાન છે એમ કહેનાર ઉન્માર્ગે જનાર ન બનતો હોય તો કલ્યાણ. નમસ્કારની મંગલતા તેમની મંગલ હેતુતાથી છે. આવશ્યકનાં વિવેચનો
પણ તેને મંગલ કહે છે. ૭ પંચૈતે પરષ્ટિનઃ પ્રતિ િર્વતુ વો મંગાનં. ને સમજનારો હેજે મંગલ કરનાર અને મંગલના
આશ્રયને સમજે. કાર્ય કારણરૂપે વસ્તુનો ઉપચાર જુદો છે. ૮ સૂક્તિ અરાજયક અને અનાદિસંબંધી પૂ.ની ભૂલો મૌનપણે કબુલાત કરી હોય તો તે શક્ય છે. ૯ સર્વથા શબ્દ એક ક્ષપણામાં જોડડ્યો અને બીજે ન જોડડ્યો તેની ચર્ચાને ઇતર ન સમજે જ. ૧૦ વૈયાકરણી શબ્દ લખનારે ગુરુઉપાસના કરવી જોઈએ એ સ્પષ્ટ છે. એ પ્રેસભૂલ તો ન જ ગણાય. ૧૧ મુદ્દા આપીને ઉત્તર લખવાની પોતાની પદ્ધતિ કેમ છોડી?
(વીશા) ૧ મૂળવિમાને ચંદ્ર સૂર્ય શ્રી વીરભગવાનને વાંદવા આવ્યા ત્યારે પોતાના વિમાનને સ્થાને તેવાં
વૈક્રિય વિમાનો મેલે તો અને નિયત ગતિવાળાં મળે તો અંધકાર કે અનિયત દિન ન થાય. ૨ ભોગના કારણભૂત કર્મો કે ચારિત્રમોહનીયનો ઉદય હોય ત્યાં સુધી તીર્થકરો ગૃહવાસે રહે છે. તેમ
દીક્ષાથી એક વર્ષ પહેલાં લોકાન્તિકો ભગવનું તીર્થકરને જગતના હિતને માટે દીક્ષા લેવા વિનંતિ
કરે છે. ૩ વજઋષભનારાચસંહનનને લીધે ઇંદ્રિયની શક્તિ ન પણ હણાય. ૪ શ્રીવીરમહારાજની પહેલી દેશનામાં એકલા દેવતાઓ જ હતા.
જ્યોતિ.
Page #467
--------------------------------------------------------------------------
________________
श्री सिद्धचक्राय नमः
1 સમિતિના લાઈક શ્રી સિદ્ધચક્ર થી નવપદોમય
1:લ-વા-જ-મ: ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય તથા ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છુટક નકલ કિં. ૦-૧-૬
-: લખો :શ્રી-સિ–સા-પ્રસ
-: ઉદેશઃશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને છે આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો.
છે.
શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું
પાક્ષિક મુખપત્ર ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૭-૧૮ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
જેઠ સુદી પૂર્ણિમા જેઠ વદી અમાવાસ્યા
પરમાહેત મહારાજા .
કમારપાલ
श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत् । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥१॥
કષ-છેદ અને તાપની પરીક્ષાથી શુદ્ધ થયેલા ભગવાન જિનેશ્વર મહારાજના શાસનમાં અને તે દ્વારાએ શુદ્ધ દેવ-ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા ધારણ કરનારો જો શ્રોતા હોય અને તેની સાથેજ યુગમાં પ્રધાન એવા સર્વ આગમોને જાણવા સાથે, ઉત્સર્ગ-અપવાદાદિ ઐદંપર્યથી શુદ્ધપણે તેને જાણનારા ગીતાર્થ જો શાસ્ત્રના તત્ત્વને પ્રરૂપનારા મહાપુરુષ હોય અર્થાત્ સોના અને સુગન્ધી પેઠે હે ભગવનું એ બન્નેનો જો સંજોગ મળે તો નક્કી કલિયુગમાં પણ તારા શાસનનું સામ્રાજય એકછત્રા જ થાય.
(વીતરાગસ્તોત્ર)
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પરમહંત મહારાજા કુમારપાલે ગાદીએ બેઠા પછી તરત જ તેમણે જાહેરરીતે જૈનધર્મ સ્વીકાર્યો.
Page #468
--------------------------------------------------------------------------
________________
ઉં વે
શ્રી સિદ્ધરાજ
( જુન : ૧૯૩૯ કુમારપાળે ઘણા જૈનદેવળો પણ બંધાવ્યાં છે તેમાં ખાસ કરીને એક પાટણમાં મૂષાદિક વિહાર અને હેમાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં ઝોલિકાવિહાર બે જાણવા જોગ છે. (ગુજરાતનો ઇતિહાસ).
ઉપર પ્રમાણે સોલંકીવંશમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહની ગાદીએ આવેલા પરમાઈત મહારાજા કુમારપાલને ગુજરાત વગેરેના ઇતિહાસને શોધનારા, જાણનારા અને તેના અભ્યાસીઓ સ્પષ્ટપણે જયારે જૈનધર્મી તરીકે જણાવે છે અને તેરમી સદીના લખેલા પુસ્તકોની પુષ્પિકાઓ, પ્રતિમાના લેખો અને કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરે પણ ખુલ્લા શબ્દોમાં કુમારપાલ મહારાજાનું જૈનત્વ વિધવિધ રીતે જણાવે છે, ત્યારે વર્તમાનકાળમાં કોઈક જૈનધર્મના દ્વેષને લીધે કોંગ્રેસ તરફથી અમુક ખાતાના પ્રધાન ગણાયેલ કનૈયાલાલ મુનશી અને તેના જેવા તે બાબતમાં લોકોને ભ્રમિત કરવા પ્રયત્ન કરે છે, તેના નિવારણને માટે પરમાઈત કુમારપાલ મહારાજાનું જૈનત્વ જણાવનારા પુરાવા આ અંકમાં પ્રગટ કરવામાં આવે છે. મુનશીએ જો કોઈપણ પુરાવો પરમાઈત કુમારપાલના જૈનત્વપણાની શંકામાં રજૂ કર્યો હોત તો, પહેલાં તેની સમાલોચના કરવાની જરૂર પડત, પરંતુ તેઓએ માત્ર પોતાના વચન સિવાય કોઇપણ પુરાવો પરમહંત કુમારપાલના જૈનત્વનો સંદેહ દેખાડનાર રજુ કર્યો નથી; તેથી તેના તરફના કોઈપણ પ્રમાણને ચર્ચા સિવાય પરમાઈત કુમારપાલના જૈનત્વને જણાવનારા જ પુરાવાઓ રજૂ કરાય છે.
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यचरणरजचञ्चरीकगुर्जर
सम्राट् श्रीकुमारपालविरचितंसाधारणजिनस्तवनम् ॥ પરમાત મહારાજાધિરાજ કુમારપાલ વિરચિત - સાધારણ જિનસ્તવન સાથે ભાવાર્થ. नमाखिलाखण्डलमौलिरत्नरश्मिच्छटापल्लवितांहिपीठ ! । विध्वस्तविश्वव्यसनप्रबन्ध !, त्रिलोकबन्धो जयताज्जिनेन्द्र ! ॥१॥
સમગ્ર ઇદ્રોના મુકુટોના રત્નના કિરણોના ફેલાવાથી કાંતિમય થયું છે પાદપીઠ જેમનું અને નાશ કર્યો છે જગતનો દુઃખસમૂહ જેમણે તથા ત્રણ લોકના બંધુ એવા હે જિનેન્દ્ર ! તમે જય પામો. ૧
मूढोऽस्म्यहं विज्ञपयामि यत्त्वामपेतरागं भगवन् ! कृतार्थम् । नहि प्रभूणामुचितस्वरूपनिरूपणाय क्षमतेऽर्थिवर्गः ॥२॥
હે ભગવાન નિબુદ્ધિ એવો હું રાગરહિત અને કૃતાર્થ થયેલા એવા આપને વિજ્ઞપ્તિ કરું છું. જે કારણ માટે સેવકવર્ગ માલીકનું ઉચિત સ્વરૂપ નિરૂપણ કરવા માટે સમર્થ થતો નથી. ૨.
मुक्तिं गतोऽपीश ! विशुद्धिचित्ते, गुणाधिरोपेण ममासि साक्षात् ।
Page #469
--------------------------------------------------------------------------
________________
( જુન: ૧૯૩૯
શ્રી સિદ્ધરાજ .
भानुर्दवीयानपि दर्पणेऽशुसङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥३॥
હે સ્વામી તમે મુક્તિને વિષે ગયા હોવા છતાં પણ, મારા નિર્મળચિત્તને વિષે (તમારા) ગુણોનો આરોપ કરવા વડે કરીને તેમને) સાક્ષાત્ છો. અત્યંત દૂર એવો સૂર્ય દર્પણમાં કિરણોના સંગથી ઘરની અંદર શું પ્રકાશ નથી કરતો? ૩.
तव स्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्मार्जितपातकानि ।। कियच्चिरं चण्डस्चेमरीचिस्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ? ॥४॥
તારા સ્તવન વડે કરીને પ્રાણીઓના (અનેક) ભવોનાં એકઠાં કરેલાં પાપો ક્ષય પામે છે. સૂર્યના 'કિરણોનો સમૂહ હાજર હોય તો, અંધકાર ક્યાં સુધી ટકી શકે? ૪.
शरण्य कासण्यपरः परेषां, निहंसि मोहज्वरमाश्रितानाम् । मम त्वदाज्ञां वहतोऽपि मूर्धा, शान्ति न यात्येष कुतोऽपि हेतोः ? ॥५॥
હે શરણ કરવાલાયક ભગવન્! કરુણા કરવામાં તત્પર એવા (તમે) તારો આશ્રય કરીને રહેલા એવા બીજાઓના મોહનવરને હણો છો, (પરંતુ) મસ્તક વડે કરીને તમારી આજ્ઞા વહેતા એવા મારા આ મોહજવરની કોણ જાણે કયા કારણથી શાંતિ નથી થતી? ૫.
भवाटवीलङ्घनसार्थवाहं, त्वामाश्रितो मुक्तिमहं यियासुः। कषायचौर्जिन !, लुप्यमानं, रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥६॥
મુક્તિમાં જવાની ઈચ્છાવાળો હું ભવરૂપી અટવીને ઓળંગવામાં સાર્થવાહ સમાન એવા તમને આશ્રય કરીને રહેલો છું. તો પછી હે જિન ! કષાયરૂપી ચોરો વડે કરીને ચોરાતા એવા મારા ત્રણ રત્નોની તમે કેમ ઉપેક્ષા કરો છો? ૬.
लब्धोऽसि स त्वं मयका महात्मा, भवाम्बुधौ बंभ्रमता कथंचित् । आ: पापपिण्डेन नतो न भक्त्या या,न पूजितो नाथ ! न तु स्तुतोऽसि ॥७॥
ભવસમુદ્રમાં રખડતા એવા મને કોઈ પ્રકારે મહામુસીબતે) આપ મહાત્મા મળ્યા હતા. પરંતુ ખેદની વાત છે કે આ પાપના પોટલાવાળા મારા વડે ભક્તિથી આપને ન મળાયું, ન પૂજા કરાઈ તેમજ ન સ્તુતિ પણ કરાઈ. ૭.
संसारचक्रे भ्रमयन् कुबोधक्रदण्डेन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्डं, ततः प्रभो ! रक्ष जगच्छरण्य ! ॥८॥ આ સંસારચક્રમાં કર્મરૂપી મોટો કુંભાર કુબોધરૂપી દંડ વડે કરીને મને ભમાવતો દુઃખના સમૂહનું
Page #470
--------------------------------------------------------------------------
________________
ઉદને
શ્રી સિદ્ધચક્ર
( જુન : ૧૯૩૯ ) ભાજન (દુઃખી) કરે છે, માટે હે પ્રભુ! હે જગતના શરણભૂત ! તમે મારું રક્ષણ કરો. ૮
कदा त्वदाज्ञाकरणाप्ततत्त्व-स्त्यक्त्वा ममत्वादि भवैककन्दम् । आत्मैकसारो निरपेक्षवृत्ति र्मोक्षऽप्यनिच्छो भविताऽस्मि?नाथ ! ॥९॥
હે નાથ તમારી આજ્ઞાને કરવાથી પ્રાપ્ત થયું છે તત્ત્વ જેને એવો હું આ સંસારના મૂળ કારણરૂપ મમત્વાદિકનો ત્યાગ કરીને, આત્મા એ જ તત્ત્વ છે તથા સંસારથી) નિરપેક્ષ છે વર્તન જેનું તથા મોક્ષની પણ ઇચ્છા ન કરતો(એવા પ્રકારનો) એવો હું ક્યારે થઈશ?૯. ‘तव त्रियामापतिकान्तिकान्तैर्गुणैर्नियम्यात्ममनःप्लवङ्गम् । कदा त्वदाज्ञाऽमृतपानलोलः, स्वामिन् ! परब्रह्मरति करिष्ये ? ॥१०॥
હે સ્વામી! તમારા ચંદ્રની કાંતિના સરખા મનોહર ગુણો (દોરી) વડે કરીને એટલે પોતાના મન રૂપી વાંદરાને બાંધીને, તમારી આજ્ઞારૂપી અમૃતના પાનમાં લયલીન થયેલો હું, ક્યારે આત્મસ્વરૂપમાં આનંદ કરીશ?૧૦.
एतावती भूमिमहं त्वदंध्रिपद्मप्रसादाद्गतवानधीश । हठेन पापास्तदपि स्मराघा, ही मामकार्येषु नियोजयन्ति ॥११॥
હે સ્વામી! હું તમારા ચરણકમળની કૃપાથી આટલા ઉંચા સ્થાને પામ્યો છું, તોપણ ખેદની વાત છે કે બળાત્કારથી કામવિકારાદિ પાપકર્મો મને નહિ કરવાલાયક એવી પ્રવૃત્તિઓમાં જોડે છે. ૧૧
भद्रं न किं त्वय्यपि नाथनाथे, सभ्भाव्यते मे? यदपि स्मराघाः। अपाक्रियन्ते शुभभावनाभिः,पृष्ठिं न मुञ्चति तथापि पापाः ॥१२॥
તમારા સરખા માલિક હાજર હોવા છતાં, મને કહ્યું કલ્યાણ સંભવતું નથી ? અર્થાત્ બધું કલ્યાણ થવાનું છે જ તોપણ કામ વગેરે શત્રુઓ શુભભાવના વડે કરીને દૂર કરાય છે છતાં, તે પાપીઓ મારો છેડો મૂકતા નથી. ૧૨.
भवाम्बुराशौ भ्रमतः कदापि, मन्ये न मे लोचनगोचरोऽभूः। निस्सीमसीमन्तकनारकादि दुःखातिथित्वं कथमन्यथेश ! ॥१३॥
હે ઈશ ! ભવસમુદ્રમાં ભમતા એવા મને કદાપિ તમારું દર્શન થયું નથી એમ હું માનું છું. નહિતર જેની મર્યાદા નથી એવા દુ:ખની ખાણરૂપ સીમંતક નારક વગેરે દુઃખોને ભોગવનારો કેવી રીતે થયો ? ૧૩
Page #471
--------------------------------------------------------------------------
________________
T
(જુન ૧૯૩૯) શ્રી સિદ્ધચક .
ઉ૮૧ चक्रासिचापाङ्कुशवज्रमुख्यैः सल्लक्षणैर्लक्षितमंह्रियुग्मम् નાથ ! તીર્થ શરઈ સ્મિ, કુરમોદવિપક્ષમતઃ ૨૪ો.
હે નાથ! દુઃખે કરીને વારી શકાય તેવા મોહ વગેરે શત્રુથી ડરેલો હું ચક્ર, તરવાર, ધનુષ, વજ પ્રમુખ શુભલક્ષણોવાળું છે એવું કે તમારું ચરણયુગલ તેના શરણે આવેલ છું. ૧૪
Tયાય ! શરાય ! પુથ !, સર્વજ્ઞ ! નિપટવ વિશ્વનાથ! दीनं हताशं शरणागतं च, मां रक्ष रक्ष स्मरभिल्लभल्लेः ॥१५॥
હે અગણિત કરુણાવાળા ! હે શરણ કરવા લાયક ! હે સર્વ જાણનારા ! હે નિષ્ફટક! હે જગતનાથ !દીન અને હણાઈ ગઈ છે આશા જેની એવા અને શરણે આવેલા એવા મારું કામદેવરૂપી ભીલના ભાલાથકી રક્ષણ કરો. ૧૫
त्वया विना दुष्कृतचक्रवालं, नान्यः क्षयं नेतुमलं ममेश!। को वा विपक्षप्रतिचक्रमूलं, चक्रं विना छेत्तुमलंभविष्णुः? ॥१६॥
હે સ્વામી તારા વગર મારા પાપના સમૂહને બીજો કોણ ક્ષય કરવાને સમર્થ છે? અથવા તો શત્રુના સૈન્યના મૂળને ચક્ર વિના કોણ ઉચ્છેદ કરવાને સમર્થ થઈ શકે છે? ૧૬
यद् देवदेवोऽसि महेश्वरोऽसि, बुद्धोऽसि विश्वत्रयनायकोऽसि । तेनान्तरङ्गारिगणाभिभूतस्तवाग्रतो रोदिमि हा सखेदम् ॥१७॥
જે કારણ માટે તમે દેવના પણ દેવ છો, મહેશ્વર છો, બુદ્ધ છો, ત્રણે જગતના નાયક છો, અને હું અંતરંગ શત્રુ(કામક્રોધાદિ)થી પરાભવ પામેલો છું. તે કારણથી તમારી આગળ ખેદસહિત રુદન કરુ છું. ૧૭
स्वामिन्नधर्मव्यसनानि हित्वा, मनः समाधौ निदधामि यावत् । तावत्क्रुधेवान्तरवैरिणो मामनल्पमोहान्ध्यवशं नयन्ति ॥१८॥
હે સ્વામી જેટલામાં અધર્મ અને વ્યસનોને છોડીને મનને સમાધિમાં સ્થાપન કરું છું; તેટલામાં તો જાણે ક્રોધથી જ ન હોય તેમ અંતરંગશાઓ મને અત્યંત મોહાંધતાને પમાડે છે. ૧૮
त्वदागमाद्वेद्मि सदैव देव ! मोहादयो यन्मम वैरिणोऽमी । तथापि मूढस्य पराप्तबुद्धया, तत्सन्निधौ ही न किमप्यकृत्यम् ॥१९॥
હે દેવ ! તારા આગમથી હંમેશા હું આ મોહાદિકને મારા શત્રુઓ છે એમ જાણું છું, પણ મૂર્ખ એવા (મન) ઉત્કૃષ્ટ વિશ્વાસની બુદ્ધિ (શત્રમાં) થઈ છે. અર્થાત્ મોહાદિકની પાસે રહીને પછી
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક ( જુન ૧૯૩૯) કયું અકાર્ય ન થાય? અથવા તે મોહાદિકને લીધે પુદ્ગલમાં વિશ્વાસ અગર પોતાપણાની બુદ્ધિથી મૂઢ બનેલા એવા મારે કોઈપણ વસ્તુ ન કરવાલાયક ન રહી, એ ખેદની વાત છે.૧૯
म्लेच्छैर्नृशंसैरतिराक्षसैश्च, विडम्बितोऽमीभिरनेकशोऽहम् । प्राप्तस्त्विदानी भुवनैकवीर ! त्रायस्व मां यत्तव पादलीनम् ॥२०॥
અત્યાર સુધી મ્લેચ્છો અને રાક્ષસોને પણ વટી જાય તેવા આ નિર્દય લોકો) વડે અનેક વખત હું દુઃખ પામ્યો છું. ભુવનને વિષે એક વીર એવા હે પરમાત્મા ! તમને તો હમણાં જ પ્રાપ્ત કર્યા છે માટે તમારા ચરણમાં લીન એવા મારું રક્ષણ કરો.૨૦
हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि, श्रद्धापवित्रीकृतसद्विवेकः । मुक्तान्यसङ्गः समशत्रुमित्रः, स्वामिन् ! कदा संयममातनिष्ये ॥२१॥
હે સ્વામી ! મારા પોતાના શરીરને વિષે મમતાબુદ્ધિનો ત્યાગ કરીને અને શ્રદ્ધાવડે પવિત્ર કર્યો છે શુદ્ધ (જ્ઞાન) વિવેક એટલે હેયાદિકનો કર્યો છે વિભાગજેણે એવો તથા છાડ્યા છે. બીજા અંગો જેણે એવો તથા શત્રુ અને મિત્રો સરખા છે જેને એવો થઈને હું ચારિત્ર ક્યારે પામીશ? ૨૧
त्वमेव देवो मम वीतराग !, धर्मो भवदर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्य तस्मा नोपेक्षणीयो भवति स्वभृत्यः ॥२२॥ 'હે વીતરાગ ! તમેજ મારા દેવ છો અને તમે બતાવેલો ધર્મજ મારો ધર્મ છે એ વગેરે સ્વરૂપ વિચારીને અને તે બુદ્ધિમાં પોતાના સેવકની ઉપેક્ષા કરવી લાયક નથી. ૨૨
जिता जिताशेषसुरासुराद्याः, कामादयः कामममी त्वयेश!। त्वां प्रत्यशक्तास्तव सेवकं तु, निध्नन्ति ही मां पस्त्रं स्वैव ॥२३॥
હે સ્વામી! જીત્યા છે સર્વ દેવ અને દાનવો જેણે એવા આ કામાદિક છે, તેને તમેએ તો સર્વથા જીત્યા છે; પરંતુ તમને જીતવાને અશક્ત એવા તે કામાદિક મને જાણે ક્રોધથી જ ન હોય, તેમ નિર્દયતાથી હણે છે. એ ખેદની વાત છે. ૨૩
सामर्थ्यमेतद्भवतोऽस्ति सिद्धि, सत्त्वानशेषानपि नेतुमीश !। क्रियाविहीनं भवदंहिलीनं, दीनं न कि रक्षसि मां ? शरण्य ! ॥२४॥
હે શરણ કરવાલાયક દરેક ! આત્માઓને મુક્તિમાં લઈ જવાની એ તમારી શક્તિ છે તો પછી ક્રિયારહિત તેમજ તમારા ચરણમાં રક્ત અર્થાતુ તમારી પાસે દીનતા દાખવતા એવા મને કેમ બચાવતા નથી ! ૨૪
Page #473
--------------------------------------------------------------------------
________________
( જુન : ૧૯૩૯
થી સિદ્ધચક
:
त्वत्पादपद्मद्वितयं जिनेन्द्र !, स्फुरत्यजद्वस्त्रं हृदि यस्य पुंसः । विश्वत्रयीश्रीरपि न्नमेति, तत्राश्रयार्थं सहचारिणीव ॥२५॥
હે જિનેન્દ્ર ! જે પુરુષના અંતઃકરણમાં તમારા ચરણકમળનું યુગલ હંમેશા રાયમાન છે ત્યાં આગળ ત્રણે જગતની લક્ષ્મી સહચારિણીની માફક આશ્રય કરવાનું નક્કી આવે છે. ૨૫
अहं प्रभो निर्गुणचक्रवर्ती, क्रूरो दुरात्मा हतकः सपाप्मा । ही दुःखराशौ, भववारिराशौ, यस्मान्निमग्नोऽस्मि भवद्विमुक्तः ॥२६॥
હે પ્રભુ ! હું નિર્ગુણીમાં નિર્ગુણી છું, ક્રૂર, દુરાત્મા, હિંસાખોર અને પાપી છું; જે કારણથી તમારાથી છૂટેલો હું આ દુઃખની ખાણ એવા ભવસમુદ્રમાં ડૂબી ગયો છું, એ ખેદની વાત છે. ૨૬
स्वामिनिमग्नोऽस्मि सुधासमुद्रे, यन्नेत्रपात्रातिथिरद्य मेऽभूः । चिन्तामणौ स्फूर्जति पाणिपञ, पुंसामसाध्यो न हि कश्चिदर्थः ॥२७॥
હે સ્વામિન્ ! જે કારણથી આજે તમારા દર્શન થયાં તે કારણથી આજે હું અમૃતના સમુદ્રમાં ડૂબી ગયો છું. જેના હસ્તકમળમાં ચિંતામણિ રત્ન સ્કુરાયમાન થયું છે, તેવા પુરુષને કોઈપણ વસ્તુ અસાધ્ય નથી જ. ૨૭
त्वमेव संसारमहाम्बुराशौ, निमज्जतो मे जिन ! यानपात्रम् । त्वमेव मे श्रेष्ठसुखैकधाम, विमुक्तिरामाघटनाभिरामः ॥२८॥
હે જિનેશ્વર ! સંસારરૂપી મહાસમુદ્રમાં ડૂબતા એવા મને તમેજ વહાણ સમાન છો, અને તમે જ ઉત્તમોત્તમ સુખના અદ્વિતીય સ્થાન છો, અને મુક્તિરૂપી સ્ત્રીનો સંયોગ કરવામાં તમેજ મનોહર છો. ૨૮
चिन्तामणिस्तस्य जनेश ! पाणी, कल्पद्रुमस्तस्य गृहाङ्गणस्थः । नमस्कृतो येन सदाऽपि भक्तया, स्तोत्रैः स्तुतो दामभिरचितोऽसि ॥२९॥ 'હે જિનેશ્વર ! જેણે ભક્તિથી હંમેશા તમને નમસ્કાર કરેલો છે, સ્તવનો વડે કરીને તમને સ્તવ્યા છે, અને પુષ્પની માળાઓ વડે કરીને તમને પૂજયા છે, તેના જ હાથમાં ચિંતામણી અને તેના જ ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યો છે. ૨૯
निमील्य नेत्रे मनसः स्थिरत्वं, विधाय यावज्जिन ! चिन्तयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो, निःशेषकर्मक्षयहेतुस्तत्र ॥३०॥
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
( જુન : ૧૯૩૯
હે ભગવાન! હું મારા નેત્રો બંધ કરીને તથા મારા મનને સ્થિર કરીને જયારે ચિંતવન કરું છું ત્યારે મને એવુંજ માલમ પડે છે કે ) આ જગતમાં સંપૂર્ણ કર્મક્ષયના કારણભૂત તમેજ દેવ છો, પરંતુ બીજો કોઈ દેવ નથી. ૩૦
भक्त्या स्तुता अपि परे परया परेभ्यो, मुक्ति जिनेन्द्र ! ददते न कथञ्जनापि । सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा, विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥३१॥
હે જિનેન્દ્ર ! ઉત્કૃષ્ટ ભક્તિથી સ્તુતિ કરાયેલા પણ બીજા દેવો બીજાઓને (પોતાની સ્તુતિ કરવાવાળાને) કોઇપણ પ્રકારે મુક્તિ આપતા નથી. (તે યુક્ત જ છે, કારણ કે) અમૃતના ઘડાઓથી સીંચાયેલા પણ લીંબડાના વૃક્ષો કોઈપણ કાળે આંબાના ફળને આપતા નથી. ૩૧
भवजलनिधिमध्या न्नाथ निस्तार्य कार्यः, शिवनगरकुटुम्बी, निर्गुणोऽपि त्वयाऽहम् । न हि गुणमगुणं वा, संश्रितानां महान्तो, निरुपमकरुणार्दाः, सर्वथा चिन्तयन्ति ॥३२॥
હે નાથ ! ગુણરહિત એવા પણ મને તમારે સંસારસમુદ્રના મધ્યભાગથી નિસ્તાર કરીને મોક્ષનગરનો કુટુંબી કરવો જ જોઈએ.(કારણ કે) ખરેખર અદ્વિતીય દયાથી આર્દ થયેલા મહાન પુરુષો આશ્રયે આવેલાઓના ગુણ અગર તો અવગુણને સર્વથા ચિંતવતા નથી. ૩૨
प्राप्तस्त्वं बहुभिः शुभस्त्रिजगतश्चूडामणिर्देवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः ।
तन्नातः परमस्ति वस्तु किमपि, स्वामिन् ! यदभ्यर्थये, किन्तु त्वद्वचनादरः प्रतिभवं,स्याद्वर्धमानो મમ રૂ રૂા.
ઘણા પુણ્યોએ કરીને ત્રણ જગતના ચિંતામણિ સરખા અને મોક્ષના સાક્ષી એવા તમે દેવ અને આ હેમચંદ્ર પ્રભુ ગુરુ પણ પ્રાપ્ત થયેલા છે, તેથી કરીને તે સ્વામિન્ ! આનાથી બીજી કોઈ પણ ઉત્કૃષ્ટ ચીજ નથી કે જેની હું તમારા પાસે) યાચના કરું. પરંતુ ભવભવ તમારા વચનોને વિષે વધતો એવો આદર (બહુમાન) મને હો. ૩૩
ઉપર જણાવેલી પરમાઈત કુમારપાલની બનાવેલી સ્તુતિને વાંચનારો સુજ્ઞ મનુષ્ય કોઇપણ દિવસ પરમહંત કુમારપાલ મહારાજાના જૈનત્વમાં સ્વપ્ન પણ શંકા કરી શકે તેમ નથી.
"संवत् १२२१ श्रीजावालिपुरीयकाञ्जनगिरिगढस्योपरिप्रभुश्रीहेमसूरिप्रबोधितगूर्जरधराधीश्वरपरमार्हतचौ लु क्यमहाराजाधिराजश्रीकुमारपालकारिते श्रीपार्श्वनाथसक्त - प्रभुबिम्बसहिते श्रीकुमारविहाराभिधाने जैनचैत्ये सद्विधिप्रवर्त्तनाय बृहद्गच्छीयवादीन्द्र श्रीदेवाचार्याणां पक्षे आचन्द्राकँसमर्पिते संवत् १२४२ वर्षे एतद्देशाधिपचाहमानकुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भां० पासुपुत्र भां० यशोवीरेण समुद्धृते श्रीमद्राजकुलादेशेन श्रीदेवाचार्यशिष्यैः
Page #475
--------------------------------------------------------------------------
________________
ઉછે
| ( જુન : ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક श्रीपूर्णदेवाचार्यै : संवत् १२५६ ज्येष्ठसुद ११ श्रीपार्श्वदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते मूलशिखरे च कनकमयध्वजदण्डस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां संवत् १२६८ दीपोत्सवदिने अभिनवनिष्पन्नप्रेक्षामण्डपे श्रीपूर्णदेवसूरिशिष्यैः श्रीरामचन्द्राचार्यैः सुवर्णमयकलशारोपणप्रतिष्ठा વૃતા !”
“સંવત્ ૧૨૨૧ શ્રીજાવાલનગરીના સુવર્ણમયપર્વતના ગઢ ઉપર પ્રભુ શ્રી હેમસૂરિમહારાજે પ્રતિબોધ કરેલ ગુજરાત દેશના માલીક પરમહંત ચૌલુક્યવંશના મહારાજાધિરાજ શ્રીકુમારપાલે કરાવેલા શ્રી પાર્શ્વનાથસંબંધી પ્રભુબિંબે કરીને સહિત એવા શ્રીકુમારવિહાર નામના જૈનચૈત્યમાં સારી વિધિ પ્રવર્તાવવા માટે બૃહદ્ગચ્છીય વાદીન્દ્રશ્રી દેવસૂરિમહારાજના પક્ષમાં યાવચંદ્રદિવાકર સુધી સમર્પણ કરાય છતે સંવત્ ૧૨૪૨મા વર્ષે તિલકસમાન મહારાજા સમરસિંહદેવના આદેશવડે ભાં. વાસુપુત્ર. ભાં. યશોવીર વડે ઉદ્ધાર કરાય છતે શ્રીમદ્ રાજકુલના આદેશથી શ્રીદેવાચાર્યના શિષ્ય શ્રીપૂર્ણદેવાચાર્યે સંવત્ ૧૨૫૬ જેઠ સુદિ ૧૧ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં તોરણ વગેરેનું પ્રતિષ્ઠા કાર્ય કર્યો છતે મૂળશિખરમાં સુવર્ણમયધ્વજદણ્ડના ધ્વજારોપણ કરાય છતે સંવત્ ૧૨૬૮ દિવાલીને દિવસે નવીન બનાવેલા રંગમંડપમાં શ્રીપૂર્ણદેવસૂરિના શિષ્ય શ્રીરામચંદ્રસૂરિએ સુવર્ણમય કલશારોપણની પ્રતિષ્ઠા કરી.
ઉપર જણાવેલ ૧૨૬ ૮ના જાવાલના કિહરાવાલા જિનમંદિરના શિલાલેખથી પણ સ્પષ્ટ થાય છે કે ૧૨૬ ૮ના સંવત્ સુધી પણ પરમહંત મહારાજા કુમારપાલના જૈનપણામાં નિર્ણય જ રહ્યો હતો. જૈન ગૂર્જરકવિઓ પ્રથમ ભાગ પરવિયાર હઈ મૂલ જગિ દેસણ સૂરિસ ન દાણ, પાનું ૭૪:
સા ધમ્મસૂરિ, વનિયઈ, જિણ જાયઇ સુહજઝાણુ. પોતાના ગુરુ ધર્મસૂરિનાં ગુણગાનનાં ૩૭ x x x x કુલક રત્નસિંહસૂરિએ રચ્યાં છે તેમજ બીજાં પણ અલિઉ પયંપઈ એઉ જણું, કલિજાગિ વટ્ટઈ લોઇ, કેટલાંક કુલકો પોતાની ભાષા (અપભ્રંશ)માં ધમ્મસૂરિ સન્નિહુ વરસુણે, કયાગ મિલ્લિ કિ કોઈ. રચ્યાં છે. તે સુરત ગોપીપુરાના જ્ઞાનભંડારમાં ધમ્મસૂરિ ઝુણિ જો અમિયમ, કન્નજલિહિ તાડપત્ર ઉપર લખેલાં છે, તેમાંથી થોડાએક પિએ, સો છિદિવિ ભવબંધણછે, સિવસોમ્બઈ, કુલકોની નકલ (ઉક્તપરિબદ્ના) પ્રદર્શનમાં સેવેઇ. ઇય પમિનાહ ગણિણા બાવત્તરિજિણવરાણ મુકી હતી. નમુનો આ પ્રમાણેઃ
સંથવણ, કુમરવિહારઠિયાણાં. વિહિયમિણ કુણી સિરિ સિલસૂરિ ગુરુ ગણહરહ પયપંક્ય પણવિ કલ્યાણે ના જંમોવિતાણ સહલો સંસારે લોયણાણ ધમ્મસૂરિ સૂરિહિ રલિયહઉ દેસણ ગુણ વત્તેવિ તાણ ફલ અણહિલવાડનયરે રહજરત્તા જેહિ
Page #476
--------------------------------------------------------------------------
________________
જિક,
ઉ૮થે
શ્રી સિદ્ધરાક્ર
( જુન ૧૯૩૯ ) સચ્ચવિયા ના અણહિલ્લનયરગણે નંદી રચના કરી. તેમાં જે પુરાણી ગુજરાતી, હિન્દી કવિતા કયરવિભાણવરજત્તો, કમરનરિંદમયંકો, સંઘસમુદું છે તે અત્ર ચર્ચીશું. સુહાવિતો.
સોમપ્રભસૂરિના કુમારપાલ પ્રતિબો ધ X X X ગાયકવાડ ઓરિયેંટલ સીરીઝના ૧૩ મા નંબરમાં બારસ સત્તત્તી (? વી) સે, સુદ્ધસેસેક્કારસીહઈ છપાયેલ છે ?
તરફથી થયેલ આચાર્ય શ્રીજિનવિજયજીએ કર્યું ભદવએ, ચંદદિરે સામિતુમ', સુરમંદરમજણ જાઉ.
છે. તેના પાંચ પ્રસ્તાવ છે અને તેમાં સર્વ મળી
* લગભગ આઠ હજાર આઠસો શ્લોક છે. ગ્રંથ સિરિધમ્મસૂરિપદુણો, નિમ્મલકિત્તીઈ ભરિયભુવ- પ્રાકત, સંસ્કૃત અને અપભ્રંશગદ્યપદ્યમય છે. ણસ સસલવેહિ કુલય, રઇયં સિરિરયણસૂરિહિ. [ ક = ત .
આ કુમારપાલરાજાના સમયમાં પાટણમાં જ ૩૨ અક્ષરોનો એક અનુ છુ ૫ શ્લોક માની કુમારવિહાર મંદિરમાં સં. ૧૨ ૨૭માં રચાયેલ શ્લોકોમાં ગણના કરવાની જૂની પ્રથા છે. જણાય છે, નહિ કે સંવત ૧૨૩૭માં, કારણ કે તેની એક પ્રતિ સં.૧૪૫૮ની તાડપત્ર પર કુમારપાલ સં. ૧૨૩૨માં સ્વર્ગવાસ થયેલ છે. લખેલી સંપૂર્ણ તથા એક તેનાથી જૂની વિના
આમાં શ્રી કુમારપાલની રથયાત્રાનું વર્ણન જોનાર મિતિની ખંડિત મળી હતી અને તેના તેઓના જૈનતત્ત્વને માન્યા વિના રહેશે નહિ. પરથી માજી મુનિજિન વિજયજીએ આ મહત્ત્વ
- જૈન ગુર્જર કવિ ભાગ ૧લો પૂર્ણ ગ્રંથનું સંપાદન કર્યું છે અને ભૂમિકામાં પણ વિભાગ ૪થો પાનું ૧૮૭થી શરૂ
કેટલીક બહુ ઉપયોગી વાતો બતાવી છે કે જેમાંથી સોમપ્રભસૂરિ
આધાર લઈ કેટલુંક અત્રે જણાવવામાં આવે છે.
સોમપ્રભઆચાર્ય વૃદ્ધગચ્છની પટ્ટાવલીમાં મેરૂતુંગાચાર્ય પ્રબંધચિંતામણિ ગ્રંથ સં.૧૩૬૧માં
શ્રી મહાવીરસ્વામીથી ૪૩મા ગણવામાં આવે છે. બનાવ્યો. તેમાં કોઈ કવિતા તેમની પોતાની નથી, જૂની
તેમના શિષ્ય જગચંદ્રસૂરિએ તપાગચ્છની કવિતા કે જે તેમણે ઉદ્ધત કરી છે તેનો નીચામાં નીચો
સ્થાપના કરી ? સોમપ્રભાચાર્યનું બનાવેલું (નિમ્નતમ) સમય તો તેનો સમય છે તે છે. તેઊંચામાં
સુમતિનાથચરિત્ર પ્રાકૃત છે. તેમાં ઊંચો (ઊર્ધ્વતમ) સમયનો નિર્ણય થતો નથી તે પાંચમાજૈનતીર્થંકરની કથા અને પ્રસંગ પર કવિતા ઉદ્ભૂત અને વ્યાખ્યાન કરવામાં (આગળ) જૈનધર્મનો ઉપદેશ છે. તેની સંખ્યા સાડા નવ કરવામાં આવી છે. સં. ૧૨૪૧ના અષાઢ સુદ અષ્ટમી હજાર ગ્રંથ (સ્લો ક) છે બીજો ગ્રંથ રવિવારે અણહિલપટ્ટનમાં સોમપ્રભસૂરિએ જિન- સૂક્તમુક્તાવલી છે કે જે પ્રથમ શ્લોકના ધર્મપ્રતિબોધ અર્થાતુ કુમારપાલ પ્રતિબોધની આરંભશબ્દથી “સિંદૂરપ્રકર' અથવા કવિના
Page #477
--------------------------------------------------------------------------
________________
ઉદવે
( જુન : ૧૯૩૯ )
શ્રી સિદ્ધારક
છે નામથી “સોમશતક' પણ કહેવાય છે. તેમાં પણ સિદ્ધરાજ જયસિંહના ધર્મ-તાઈ પોરવાડ વૈશ્ય સદાચાર અને જૈનધર્મનો ઉપદેશ છે. જે ગ્રંથ સુકવિ શ્રીપાલના પુત્ર કુમારપાલના પ્રીતિપાત્ર અતિઅદ્ભુત છે. તે માત્ર એક શ્લોકનો છે. પરંતુ કવિ સિદ્ધપાલની પૌષધશાળામાં રહેતા હતા. કવિએ આ એક શ્લોકના સો અર્થ કર્યા છે કે જે શ્રીપાલનો ઉલ્લેખ પ્રબંધચિંતામણિમાં પણ છે. પરથી કવિનું નામ પણ “શનાર્થી પડ્યું છે. આ શ્રીપાળ સોમપ્રભની આચાર્ય પરંપરામાં આ એકજ શ્લોકની વ્યાખ્યાના પ્રભાવથી ચોવીસે થયેલા ગુરુ દેવસૂરિના શિષ્ય હતા અને સોમતીર્થકર કેટલાક જૈન આચાર્યો નામે વાદિ- પ્રભના સતીર્થ્ય હેમચંદ્ર(પ્રસિદ્ધ વૈયાકરણથી દેવસૂરિ, પ્રસિદ્ધ વૈયાકરણ શ્રી હેમચંદ્ર ભિન્ન) ના બનાવેલા “નાબેયનેમિદ્વિસંધાન , ગજરાતના ચાર ક્રમાગત સો લે કીરાજા, કાવ્યને તેમણે સંશોધિત કર્યું હતું. તે કાવ્યની (જયસિંહ (સિદ્ધરાજ), કુમારપાલ, અજય દેવ. પ્રશસ્તિમાં શ્રીપાળને એક દિનમાં મહાપ્રબંધ મૂળરાજ,) કવિ સિદ્ધપાળ, સો મપ્રભના બનાવનાર કહેલ છે. કુમારપાળનું મૃત્યુ સંવત ગુરુ અતિદેવ અને વિજયસિંહ તથા સ્વયં ૧૨૩૦ માં થયું, તેમની પછી અજયદેવ રાજા કવિ સોમપ્રભનું વર્ણન કરીને પોતાના ૧૦૦ થયો છે, જેણે સં. ૧૨૩૪ સુધી રાજય કર્યું. અર્થ પૂરા કરે છે. પદછે દોથી સમાસો થી તેમના પછી મૂલરાજે બેજ વર્ષ રાજય કર્યું. અને કાર્યોથી આ એક શ્લોકના, ભાગવતના શતાર્થી કાવ્યમાં ત્યાં સુધીનો ઉલ્લેખ છે. આ માટે પહેલા શ્લોક જન્માઘસ્તયતઃ ની પેઠે સો અર્થ તે શ્લોક અને તેની સો વ્યાખ્યાઓની રચના કરવા તે પાંડિત્યની વાત છે. તેમનો ચોથો ગ્રંથ સં. ૧૨૩૬ સુધીમાં થઈ, કુમારપાળ પ્રતિબોધ સં. તે આ કુમારપાળ પ્રતિબોધ છે. શતાર્થ કાવ્યમાં ૧૨૪૧માં અથોતુ કુમારપાળના મરણ પછી કુમારપાળ સંબંધી વ્યાખ્યામાં બે શ્લોક અગ્યાર વર્ષે સંપૂર્ણ થયો. તે સમયે પણ કવિ યાદવોચામઃ, એટલે જેમ અમે (અન્યત્ર) કહ્યું છેઉક્ત કવિ સિદ્ધપાલની વસતિમાં રહેતા હતા. એમ કહી જે લખ્યું છે. તે તેના બીજા કાવ્યોમાં ત્યાં રહી તે ગ્રંથ રચવાનું કારણ નેમિનાથના પુત્ર નથી તેથી સંભવિત છે કે સોમપ્રભસૂરિએ બીજી શ્રેષ્ઠીઅભયકુમારના પુત્ર હરિચંદ્ર આદિ અને પણ રચના કરી હોય. આ શાર્થી કાવ્યની કન્યા શ્રીદેવી આદિની પ્રીતિ અર્થે જણાવ્યું છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે સોમપ્રભ દીક્ષા લીધાં સંભવતઃ હરિચંદ્ર આ ગ્રંથની કેટલીક પ્રતિઓ પહેલાં પોરવાડ જાતિના વૈશ્ય હતા. પિતાનું નામ લખાવી, કિંતુ પ્રશસ્તિ ને તે શ્લોક કે જેના સર્વદેવ અને દાદાનું નામ જિનદેવ હતું, દાદા આધારથી આ કહેવાયું છે તે ત્રુટક છે. શેઠ કોઈ રાજાના મંત્રી હતા.
અભયકુમાર કુમારપાલના રાજયમાં ધર્મસ્થાનોના સુમતિનાથ ચરિત્રની રચના કુમારપાલના સવે શ્વર અથોત અધિકારી હતા. કુમારપાલરાજ્યમાં થઈ તે સમયે કવિ અણહિલપાટણમાં પ્રતિબોધની પ્રશસ્તિમાં સોમપ્રભસૂરિએ પોતાના
Page #478
--------------------------------------------------------------------------
________________
*:
શ્રી સિદ્ધચક છે ( જુન ૧૯૩૯) બૃહદ્ ગચ્છ-વૃદ્ધગચ્છ-બડગચ્છના આચાર્યનો –આપ પઈ અથવા યા હોઇઅ હોવે કઈ ઉલ્લેખ યથાક્રમ આ રીતે કરેલ છે કે મુનિચંદ્રસૂરિ આપણ ને યા બીજઉ બીજો હીંદીમાં દૂસરો એમ અને માનદેવ (બન્ને સાથે) અજિતદેવસૂરિ જુદો શબ્દ છે. માગુ મળ્યુ માર્ગ આર્થીિ-અસ્થિ (સાથે જ દેવસૂરિ આદિ) વિજયસિંહ સરિ પછી (સં. અસ્તિ) ગુજરાતીમાં ન મળીને નથી એ રૂપ
સ્વયં સોમપ્રભ. આ ગ્રંથ રચાઇ ગયે હેમચંદ્રના થયું છે. રાજસ્થાનીમાં “ક્યું આથ ન સાથ, એટલે શિષ્ય મહેન્દ્રમુનિરાજે વર્ધમાનગણિ અને કાર્ય
કાંઈ છે નહિ. ગુણચંદ્રસૂરિ(પ્રબંધશતકર્તા મહાકવિ રામચંદ્રને
(૨૬) એક દિવસ હેમચંદ્ર કુમારપાલ
* વિહાર મંદિરમાં કપર્દીનામના પંડિતના હાથની નાટ્યદર્પણ નામનો ગ્રંથ લખવામાં સહાય
સહાય લેવાતી હતી. ત્યાં નાચનારીના કંચુકની આપનાર)ની સાથે આ ગ્રંથ શ્રવણ કર્યો. આ સર્વ
દોરી પાછળથી ખેંચીને બાંધવામાં આવતી હતી. વાતો લખ્યા પછી, એ કહેવાની જરૂર નથી કે તે પર કદÍએ એક દોહાનો પૂર્વાર્ધ કહ્યો, અને સોમપ્રભસૂરિએ સિદ્ધરાજ જયસિંહનો, તે જ વખતે જ હેમચંદ્રે તેની પૂર્તિ કરી કેકુમારપાળનો, અને હેમચંદ્રનો સમય જોયો હતો. સોહગ્ગી ઉસહિ કંચયઉં, જુત્ત ઉત્તાણુ કરે છે
જૈન ગુર્જર કવિઓ ભાગ ૧લો પુáિહિ પચ્છ) તરુણિયણું, જસુ ગુણગહણ વિભાગ પાંચમાં પ્રકરણ : કરે છે પાંચમું પાનું ૨૫૮ શરૂ.
અર્થ સુહાગણીને (યા સુહાગ-સૌભાગ્યને) પ્રબંધચિંતામણીમાંથી ઉદાહરણો પણ સખીઓ કંચુક-કાંચળીથી યુક્ત-સાથે ઉત્તાન (અનુસંધાન) (૨૫) હેમચંદ્રની માતાની ઉત્તર - (ઊંચો) કરે છે જેનો તરુણીજન પીઠ-પાછળથી ક્રિયા કરતી વખતે કોઈપીઓએ વિમાનભંગનું ગુણ ગ્રહણ કરે છે. જેના ગુણોનું પાછળથી અપમાન કર્યું. આથી ક્રોધિત થઈ હેમચંદ્રજીએ ગ્રહણ (કથન) કરવામાં આવે છે અવશ્ય ઊંચો માળવામાં થાણું નાખી પડેલા રાજા કુમારપાળની (મોટો) હોય છે. અહીં ગુણ ઉપર શ્લેષ છે. (૧) પાસે આવી, ઉદાયનમંત્રી અને રાજાને પોતાનો ગુરુ
વી ઉદાયની અને તે પોતાનો ગુણ એટલે દોરો અને (૨) ગુણ એટલે સગુણ. પરિચય કરાવ્યો.
સાહે ગીઉ-સૌભાગ્યવતી પણ સાહિ
સુહાગણપિિહ-પીઠથી યુકે (પંઠોથી, સંપૃષ્ઠ હેમચંદ્રે કહ્યું કે -
રૂની શ્રુતિ પર ધ્યાન રાખવું. પીઠ પાછળહિઆપણા પઇ પ્રભુ હોઈએ. કઈ પ્રભુ કીજઇ હર્થીિ
પીઠ પીછે, રાજસ્થાનમાં રૂઢિપ્રયોગ પૂઠ પીઠ કજજ કરવા માણસહ, બીજઉ માગઉન અસ્થિ
વપરાય છે.પરછ પછી પાછળ, મારવાડી પાછે અર્થ-કાં તો આપ સમર્થ થાઓ, કાં તો (કોઈ) કરે ઈ- કરે. સમર્થને હાથમાં લો. મનુષ્યોનાં કાર્ય (સિદ્ધ) (૨૭) સોરઠના બે ચારણ દુહાવિદ્યાકરવા બીજો માર્ગ નથી.
ની સ્પર્ધા કરતા અણહિલપુર પાટણમાં આવ્યા. શરત
Page #479
--------------------------------------------------------------------------
________________
જુન ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક
ઉછે. એવી હતી કે જેની રચનાની હેમચંદ્ર વ્યાખ્યા કરે હમ તુહાલા કર ભરઉં, જાંહ અચંભૂ રિદ્ધિ, તે બીજાને હારેલો સમજે. હેમચંદ્ર મળતાં એક એવું પણ હિઠા મુહા, તાંહ ઊપહરી સિદ્ધિ. એ સોરઠો બોલ્યો કે
પાઠાન્તરલચ્છિવાણિ મુહકાણિ ઈયઈ ભાગી મુહ ભરઉં જિ હ અત્ર્ય પુ ય રિદ્ધિ. હેમસૂરિ અચ્છીણિ જેઈ સરતે તે પંડિયા. જે ચંપણ હિટ્ટામુહા તીહ ઉબહરી સિદ્ધિ.
પાઠાન્તર-પયઈ-મર,સૂરિઆ, છાણિ અર્થ-હે હેમ! તમારા હાથ જેના પર ભરો
અર્થ-આ ભાગી (ભાગ્યશાળી હેમચંદ્ર)નું રાખો તેની તો અચંબો થાય તેવી રિદ્ધિ થાય છે, મુખ લક્ષ્મી અને સરસ્વતી બન્નેના મુખથી ભરેલું અને જેનું મોં નીચે હોય છે (યા જે નીચા છે એવા હેમસૂરિ જેના પર છાના છાના કંઈક માંથી (આપના પગ) દાબે છે) તેને આપે સિદ્ધિની પ્રેમ કરે છે તે પંડિત થઈ જાય છે. આ અર્થ કંઈક ભેટ કરી. આ અર્થ શાસ્ત્રી અને ટંની એ બંનેના ખેંચીને કર્યો છે કારણ કે સોરઠો સ્પષ્ટ નથી. કરતાં જુદો છે અને તેઓના અર્થ સંતોષદાયક શાસ્ત્રીએ એક પાઠાન્તરનો જુદો અર્થ આપ્યો છે નથી. ચારણ કુમારપાલની અચંબો ઉપજાવે તેવી તે તદ્દન અવળો છે. લક્ષ્મી કહે છે કે એ યતિ
સંપત્તિને, હેમચંદ્રની પીઠ પર હાથ રાખવો અને (એ થઈ) વાણીને મુખમાં રાખનારો છે તેથી
સિદ્ધિની ભેટને નીચામાં થી પગમાં પ્રણામ (શોકની અદેખાઈથી) હું મરું છું તો હેમસૂરિથી
કરવાનું કારણ માને છે. આ વિરોધાભાસ પણ છાની (હેમસૂરિઆ છાણિ) તે ભાગી ગઈ. તેથી
હોઈ શકે છે કે મોં નીચું અને સિદ્ધિ ઊંચી જે ઈશ્વર (સમર્થ) છે તે પંડિત છે, લક્ષ્મીવાનું
(ઉપહરી)કવિની આ ઉક્તિ પર રાજા પ્રસન્ન નહિ.
થયો અને તેનો દોહો ફરી ફરી બોલાવરાવ્યો. લચ્છિવાણિ મુહકાણિ-મુખક(સં.) પ્રભૂતિ,
ત્રણવાર બોલીને ચારણે શિવાજી પાસે ભૂષણની આદિ. એયઇએ, એવો ભરઉં-ભર્યું-ભરેલું,
પેઠે, અધીરાઈથી કહ્યું કે શું દરેક પાઠના લાખ ઈસરત-ઈષદ્ રતે? (સં.) કંઈપણ પ્રેમ કરતાં,
આપશો? રાજાએ ત્રણ લાખ આપ્યા. આ કહાણી છાણિ-(સં.છન્ય છાઘ ?) છાના-ગુપ્ત રીતે,
અધુરી છે, હેમચંદ્ર કોઈને વખાણ્યો નહિ. બંનેની રાજસ્થાની છાને.
હોડનું શું થયું તે જણાવ્યું નથી. (૨૮)આ ચારણ તો બેસી ગયો, એટલામાં કુમારપાલવિહારમાં આરતીના વખતે મહારાજ
તુહાલા- તમારા, પંજાબી સુહાડા, જુઓ કુમારપાલ આવ્યા અને તેણે પ્રણામ કર્યા, એટલે ":
નં.૧ નાં હ-જેમાં, જયાં અચ્ચાંભૂ-અત્યદ્ભુત હેમચંદ્ર તેની પીઠ પર હાથ રાખ્યો. આટલામાં જુઓ નં.૬ અને ૧૩ જે ચંપહ-જે ચંપાવે છે. બીજો ચારણ બોલ્યો -
(પગને)પગચંપી કરાવે છે. રાજસ્થાની પગચંપી.
Page #480
--------------------------------------------------------------------------
________________
ઉછે
શ્રી સિદ્ધચક્ર ( જુન ૧૯૩૯) . જૈવ-જેના પહ-પગમાં હિઢ-હેઠા-નીચેના. જુઓ યા જિનવરનું આટલું ભોળપણ કેમ છે? ર્માનીએ નં ૨૧ ઊપહરી-ઉપહાર દેવાયેલી (સં. ઉપહૃતા) “તિણિસઉ'નો અર્થ કર્યો છે કે “આ નિશ્ચિત છે અથવા ઉપરની, ઊંચી.
(તનિશ્ચિત!) આ માટે જિનવરને કદી પણ ન (૨૯).જયારે કુમારપાલ શત્રુંજયતીર્થમાં ભૂલી જાઓ. માટિ-માટે. આ શબ્દ ગુજરાતીમાં ગયા. ત્યારે ત્યાં એક ચારણને પ્રતિમા સમક્ષ જ વપરાય છે. હિંદી માં લિયે, ખાતિર એમ જુદાં નીચેનો સોરઠો નવ વાર બોલતાં તેને નવ હજાર શબ્દ છે. તિણિ-સિલે-તેથી (આ કારણથી) (સં આપ્યા.
'તન્નિશ્રયા-શાસ્ત્રી)તે પ્રકારે કેહી સાટી-કેના ઇક્કહ ફુલ્લ માટિ દેઆઈ સામી સિદ્ધિ સહુ સાટે-માટે, સાટ, સટે ગુજરાતીમાં વપરાય છે તિણિ સિવું કેહી સાટી ભોલિમ જિણવરહ, પાઠાં- દેખો નં-૫ કેને બદલે. ભોલિમ-ભોલપણ ૩૦ તર- દેવઈ સિદ્ધિ સુકું...કેહી સાટિ કટિ (રિ ?), કુમારપાલના ઉત્તરાધિકારી અને ભત્રીજો રે ભોતિ (લિ?)મ, તિણિસિ.
અજયપાળ ઘણો નિર્દયી હતો, જૈનો પર જેટલી અર્થ એકજ ફૂલને માટે સ્વામી સિદ્ધિસુખ તેના પૂર્વજોએ ભલાઈ કરી હતી તેટલો અત્યાચાર (અથવા સર્વ સિદ્ધિ)આપે છે, તે પ્રમાણે (તેથી)હે તેણે કર્યો હતો. તેણે ચૂંટી ચૂંટીને વિદ્વાનોને અને જિનવર ! આપ શા માટે (એટલા)ભોળા છો? પ્રધાનોને માર્યા.
श्रीप्रशस्तिसंग्रहे पत्र १२-संवत १२२१ ज्येष्ठसुदि ९ शुक्रदिने अद्येह श्रीमदणहिलपाटके महाराजाधिरानजिनशासनप्रभावक परमश्रावक श्रीकुमारपालदेवराज्ये श्रीचड्डापल्यां च श्रीकुमारपालदेवधारवर्षनरेन्द्रराज्ये श्रीचक्रेश्वरसूरिश्रीपरमानंदसूरिप्रमुखउपदेशेन श्रीचड्डापल्लिपुरिवास्तव्य श्रे. पूनाश्रावकेण आशाचंद्रआशारपोहणि छाहिणिराजूप्रमुखमानुषसमेतेन इदं ज्ञाताधर्मकथारत्नचूडकथापुस्तकं लिखितमिति, शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥१॥
સંવત્ ૧૨૨૧ જેઠ સુદિ ૯ને શુક્રવારને દિવસે આજે અહીં શ્રીમદ્ અણહિલપાટણમાં મહારાજાધિરાજ જિનશાસનના પ્રભાવક પરમશ્રાવક શ્રી કુમારપાલદેવના રાજયમાં અને શ્રીચરાપલીમાં શ્રીકુમારપાલદેવધારવર્ષનરેન્દ્ર રાજયમાં શ્રીચક્રેશ્વરસૂરિ તથા શ્રીપરમાનંદસૂરિ પ્રમુખના ઉપદેશથી શ્રીચટ્ટાપલીનગરીનિવાસી શેઠ. પૂનાશ્રાવકે આશાચંદ્ર-આશાર-પોહણી-છાહિણિ-રાજૂ વગેરે મનુષ્યોએ સહિત આ જ્ઞાતધર્મકથા અને રત્નચુડકથા નામનું પુસ્તક લખાયેલું છે. આખાયે જગતનું કલ્યાણ થાઓ, તથા પ્રાણીઓનો સમુદાય બીજાના હિતની અંદર તત્પર થાઓ, તેમજ દોષો નાશને પામો અને લોક સર્વસ્થાને સુખી થાઓ. સંવત્ ૧૨૨૧ કે જે પરમહંત કુમારપાલ મહારાજનો
Page #481
--------------------------------------------------------------------------
________________
::
:
જુન ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર છે રાયકાળ છે તેમાં લખેલી પુસ્તિકામાં પણ લેખકે તેને પરમ શ્રાવક તરીકે અહીં જણાવેલા છે. એટલે કુમારપાલના પરમહંતપણામાં અતિશયોક્તિ રહેતી નથી, તેમ શંકાનું સ્થાન પણ રહેતું નથી. વાસ્તવિક છે કે ૧૨૧૬માં માગશર સુદિ બીજે અમારી પડવાને લીધે કપાસુંદરીના કહેવાતા લગ્નથી કલિકાલસર્વજ્ઞ મહારાજ હેમચંદ્રસૂરિજીએ પરમહંતપદ આપ્યા પછી પાંચ વર્ષ પછી લખાયેલા પુસ્તકમાં પરમશ્રાવકપણું હોય. આ ચક્રેશ્વર વગેરે આચાર્યો શ્રી હેમચંદ્રજીથી ભિન્ન સંપ્રદાયના છે છતાં પરમહંતપણું માને છે. __ श्रीप्रशस्तिसंग्रहे पत्र १५ पृथ्वीचंद्रचरित्रम् संवत् १२१२ वर्षे ज्येष्ठसुदि १४ गुरावद्येह श्रीमद्दण (सिंह)हिल्लनयरसमतो ( सामन्तोपनमना) सेसमवि (धि) गत पं(च) महाशब्दवाद्यमानं चौलुकुलक्यकमलकलिकाविकासं कर्नाटरायमानमर्दनकरं स पादलक्षराष्ट्रवनदहनदावानलं मालवे राष्ट्रे निजाहया (ज्ञायाः)संस्थापनकरं मूलराजपट्टोद्दनधुराधौरेयं पार्वतोप्रियवरलब्धप्रसाद इत्यादि समस्तराजावलीमालालंकारविराजमान श्रीकुमारपालदेवविजयराज्ये तत्पादावाप्तप्रसादमहाप्रचंडदंडनायक श्रीवोसरी लाटदेशमंडले महीद(य)मुनयोरंतराले समस्तव्यापारान् परिपंथयंतीत्येतस्मिन् काले जीणे [णो ] रग्रामे नियमसंजमस्वाध्यायध्यानानुरतपरमभट्टारक आचार्यश्रीमजितसिंहसूरिकृते श्रावकसोढूकेन परमश्रद्धायुक्तेन पृथ्वीचंद्रचरित्रपुस्तकं विशुद्धबुद्धिना लिखापितं । लिखितं च पंडितमदनसिंहेनेति ॥ मंगलं महाश्रीः । संवत् १४७८ वर्षे वैज्ञानिकशिरोमणिपूज्य पं. शान्तिसुन्दरगणिपादैः सर्वं चित्कोशकार्यं गंजुकसमारचनादिकमकारि, भारु [ भृगु कच्छकशालायाम् । श्रीसंघस्य शुभं भवतु श्रीचित्कोशेन ॥ पं. शांतिसुंदरगणिभिश्चित्कोशगंजुकसभारचनादि कृत्यं विदधे ॥ श्रीः॥
સંવત્ ૧૨૧૨ વર્ષે જેઠ સુદિ ૧૪ને ગુરૂવાર આજ અહીં શ્રીમદ્ અણ(સિંહ) હિલ્લનયર(સમતો) પંચમહાશબ્દથી વગાડાતું ચૌલુક્યકુલરૂપ કમળની કલિકાને વિકાસનાર, કર્ણાટકના રાજાના માનને મર્દન કરનાર, સવાલાખ દેશરૂપ જે વનો તેને પ્રતાપવડે બાળવામાં દાવાનળ સરખા, માલવદેશને વિષે પોતાના નામનું સ્થાપન કરનાર, મૂલરાજની પાટને વહન કરવારૂપ જે ધુંસરી તેને વિષે અગ્રેસર, પાર્વતીના પતિથી પ્રાપ્ત કરાયો છે પ્રસાદ જેતેણે એ વગેરે (એવી પણ) સમસ્ત રાજાઓની શ્રેણિરૂપી માલાના અલંકારે કરીને શોભતા શ્રી કુમારપાલદેવવિજય રાજયમાં તેના ચરણકમળોથી પ્રાપ્ત થયેલ પ્રસાદરૂપ મહાપ્રચંડ દંડનાયક શ્રી વાસરિ લાટદેશના મંડળને વિષે મોટા એવા બે નદીઓની વચમાં સમસ્ત પાપવ્યાપારોને નિષેધે છે. એ સમયને વિષે જીણોગ્રામમાં નિયમ-સંયમસ્વાધ્યાય અને ધ્યાનને વિષે રક્ત પરમભટ્ટારક આચાર્ય શ્રીમદ્અજીતસિંહસૂરિને માટે પરમ* શ્રદ્ધાથી યુક્ત સોઢુકશ્રાવકે પૃથ્વીચંદ્રચરિત્ર નામનું પુસ્તક લખાવ્યું, મદનસિંહનામના પંડિતે તે લખ્યું. મંગલ મહાશ્રી. સં.૧૪૭૮મા વર્ષે વૈજ્ઞાનિકમાં શિરોમણિ પૂજય પં. શાન્તિસુન્દરમણિચરણોએ
Page #482
--------------------------------------------------------------------------
________________
સારી રીતે કરી
: ૧૯૩૯ ) સર્વ ચિત્કોશ કાર્ય ગંજુકસમારચનાદિ કરાયું. ભૃગુકચ્છશાળામાં, શ્રીચિકાશવડ શ્રીસંઘનું કલ્યાણ થાઓ પં. શાંતિસુન્દરમણિએ ચિત્કાશગંજુકની સમારચનાદિ કાર્ય કર્યું. શ્રી. __ श्रीप्रशस्तिसंग्रहे पत्र ७१ श्रीशांतिनाथचरित्रम् क्षोणितलप्रसृतमूल उदीर्णशाखो, धर्मैकहेतुरुस्पर्वपरंपराढयः । श्रीमाननेकगुणभृ प्रदूर्वन (द्वटवत् प्रदूर्वन् ) प्राग्वाटवंश उदीर्ण (दितो) વિદ્રિતીતિ બૂમ શા
तवंशलब्धप्रभवः पुराऽऽसीदिनीगजिनः (ऽऽसीद्विनिर्गतः) सत्यपुरात्भूटी स्टीन (स्फुटश्रीः) श्रेष्ठी विशिष्टः किल सिद्धनागस्तस्याथ भार्याऽभवदंपतीति ॥२॥
+ सुवत्सरे नगभुजार्कमिते (१२२७) नभस्ये, मासे पुरेऽणहिलपाटकनामधेये । शुश्रावके कुमारपालनृपे च राज्यं, कुर्वत्यलिख्यत सुपुस्तकमेतदंगं ॥ ३४ ॥ श्रीमत्परमानंदाचार्येभ्य श्रीधराः मभ्राचा (भमार्येभ्यः) ....... ... ... ... ... .. . રૂપ છે यावन्नभःश्रीर्जननीयतोषं, पयोधरक्षीरभवं प्रजानां । तनोति ताराभ्ररणा सुपुष्पदन्ताऽस्तु तावद् भुवि पुस्तकोऽयं ॥ ३६॥
श्रीचक्रेश्वरसूरेः श्रीपरमाणंदसूरिभिः शिष्यैः विहिता प्रशस्तिरेषा ।
પતિ પુસ્તાક્ય રૂ૭ | મંગલં મહાશ્રી: . પૃથ્વીમંડળમાં જેનાં મૂળ વધારે વિસ્તર્યા છે અને જેની મોટી મોટી શાખાઓ છે, અને જે ધર્મનું અસાધારણ કારણ છે, વળી જે મોટા પર્વની પરંપરાએ સહિત છે, જે અનેકગુણોને ધારણ કરનારા વડની માફક વ્યાપ્તિ પામનારો પ્રાગુવાટ નામનો વંશ ઉદયવાળો જગતમાં પ્રસિદ્ધ છે. ૧ તે વંશમાં મળ્યો છે જન્મ જેને અને સત્યપુરથી નીકળેલો સ્કુટ તથા લક્ષ્મીવાળો એવો વિશિષ્ટ સિદ્ધનાગ નામનો શ્રેષ્ઠી પ્રથમ હતો, અને તેની અંપતિ નામની ભાર્યા હતી.
X
બારસો સત્તાવીસમા વર્ષમાં ભાદરવા મહિનામાં અણહિલ પાટણ નામના નગરમાં અત્યંતશ્રાવક એટલે પરમાર્વત એવો કુમારપાળ રાજા રાજય કરતા હતા તે વખત સારું પુસ્તક જેનું એવું આ અંગ લખવામાં આવ્યું ૩૪
સંવત્ ૧૨૨૭ કે જે પરમાહિત કુમારપાળનો સ્વર્ગવાસનો સમય છે તે વખતે લખાયેલી પુસ્તિકામાં પણ અન્યગચ્છીય શ્રીમાનું પરમાનંદાચાર્યે પણ શ્રીકુમારપાલને પરમશ્રાદ્ધ તરીકે જણાવેલા છે. આથી તેમના જૈનત્વ માટે કંઈપણ સંદિગ્ધપણું રહેતું નથી.
Page #483
--------------------------------------------------------------------------
________________
ઉછે.
( જુનઃ ૧૯૩૯
થી નિરક पुरातनप्रबन्धसंग्रहे २७ कुमारपालदेवतीर्थयात्राप्रबन्धः ... ... तदाकर्ण्य श्रीकुमारपालनृपतिः स्वयं कारिते देवालयेऽर्हद्विवम्बमारोप्य ससैन्यः शत्रुञ्जयोज्जयन्तादियात्रायै चचाल । सङ्घन सह-उदयनसुतो वाग्भटश्चतुर्विंशतिमहाप्रासादकारापकः, नागराजश्रेष्ठिभूः શ્રીમાનામ....
एवंविधेन सङ्घन सह स्थाने स्थाने प्रभावनां कुर्वन् चैत्यपरिपाटिं च कुर्वन् याचके भ्य इच्छानुरूपं भोजनं यच्छन् श्रीवर्द्धमानमार्गेण रैवतकादौ गतः । सांकलीआलीपद्यातले श्रीसङ्घ : स्थितः । राज्ञोक्तम्-प्रभो ! पादमवधारयत, यथोपरि गम्यते । गुरुभिरुक्त म्-हे कुमारपालराजन् ! यूयं गच्छत, वयं पश्चादेष्यामः । नृपेणोक्त म्-गुरून्विनोपरि कथं यामि ?। गुरुभस्त्रेिदृ म्-अन्नेदशो जनप्रवादः, यत् यदोत्तमनरद्विकं छत्रशिलाऽधो यास्यति तदाऽनर्थः । अतो यूयं पूर्वं व्रजत । नृपस्तु धौतवासांसि परिधायोपरि गतस्तदनु गुरवः । सर्वं तीर्थकार्यं कृत्वा नृपो वाग्भटदेवेन नूतनपद्यया मन्त्रिणाऽऽप्रेण कारितयोत्तारितः । तदनु तलहट्टिकायां जीर्णदुर्गे सङ्घवात्सल्यं सङ्घपूजां च कृत्वा देवपत्तने ससङ्घो नृपो गतः । इतिश्रीकुमारपालदेवतीर्थयात्राप्रबन्धः ॥ -પુરાતન પ્રબંધસંગ્રહમાં -
૨૭ કુમારપાલદેવતીર્થયાત્રાપ્રબંધ........ તે સાંભળીને શ્રી કુમારપાળ રાજા પોતે કરાવેલા જિનમંદિરમાં જિનેશ્વર મહારાજનું બિંબ પધરાવીને સૈન્ય સહિત શત્રુંજય, ગીરનારજી આદિ તીર્થની યાત્રા માટે ચાલ્યા. સંઘની સાથે ઉદયન-પુત્ર ચોવીસ મહાપ્રાસાદને કરાવનાર વાગ્મટ, નાગરાજશ્રેષ્ઠીનો પુત્ર શ્રીમાનું આભડ............એવા પ્રકારવડે સંઘની સાથે જગા જગા પર પ્રભાવનાને કરતા અને ચૈત્યપરિપાટીને કરતા યાચકોને ઇચ્છાને અનુકૂળ ભોજન આપતા શ્રીવર્ધમાનગ્રામના માર્ગે થઈ રેવતગિરિએ ગયા. સાંકળી શ્રેણીવાળા પગથિયાની તળેટીમાં શ્રીસંઘ રહ્યા. રાજાએ (ગુરુમહારાજને) કહ્યું કે ભગવન્! પધારો જેથી ગિરિ ઉપર જઈએ. ગુરુમહારાજે કહ્યું કે - હે કુમારપાલરાજન! તમે જાઓ, અમે પાછળથી આવીશું. રાજાએ કહ્યું કે-ગુરુમહારાજ વિના ઉપર કેવી રીતે જાઉં? ગુરુએ કહ્યું કે અહીં આવા પ્રકારનો લોકપ્રવાદ છે. કે જયારે ઉત્તમનરનું જોડલું છત્રશિલાની નીચે જશે ત્યારે અનર્થ થાશે? આથી તમે પ્રથમ જાઓ, રાજા સફેદવસ્ત્રો ધારણ કરી ઉપર ગયા અને ગુરુમહારાજ તેમની પાછળ ગયા.સર્વ તીર્થ સંબંધી કાર્ય કરીને રાજા આમ્ર મંત્રી વડે કરાયેલ નૂતન પગથિયાથી વાગભટદેવવડે ઉતારાયા. ત્યાર પછી તલાટીએ જૂનાગઢમાં સાધર્મિક વાત્સલ્ય અને સંઘપૂજા કરીને દેવપતનમાં સંઘ સાથે રાજા ગયા.
ઇતિ કુમારપાલદેવતીર્થ યાત્રાપ્રબંધ
Page #484
--------------------------------------------------------------------------
________________
ઉછે "
શ્રી સિદ્ધચક (જુન ૧૯૩૯) ___ तीर्थकल्पे अयोध्याकल्पे पत्र ८१,...तओ धारासेणयग्गामे खित्तमझे बिंबं ठिअं, रण्णा सिरिकुमारपालेण चालुक्कचक्कवट्टणा चउत्थं बिंबं कारित्ता ठविअं।
તીર્થ સર્જીજે-પત્ર ૧૪...... HIRપાનકૂપાનસુર્યકુનન્દનાઃ | શ્રીવીરવૈચમચોā:, શિરે નિરમી | ૧૦ |
તીર્થકલ્પમાં અયોધ્યાકલ્પ પત્ર-૮૧................ ત્યારપછી ધારાશ્રેણિકગામમાં ક્ષેત્રમધ્યમાં પ્રતિમાજી સ્થાપન કર્યા! ચાલુક્યકુલમાં ચક્રવર્તી રાજા શ્રીકુમારપાલે ચોથું બિંબ કરાવીને સ્થાપ્યું.
તીર્થકલ્પમાં અબ્દકલ્પ પત્ર-૫૪............ચૌલુક્યકુલમાં ચંદ્રમાં સરખા શ્રીકુમારપાલ રાજાએ શ્રીવીરપરમાત્માના ચૈત્યને ઊંચા શિખરમાં નિર્માપણ કર્યું ૫૦
श्रीवीतरागस्तोत्रं, सविवरणम् विकस्वरविवेकनिस्तंदचौलुक्यचंदपरमार्हतश्रीकुमारपालभूपालमौलिलालितनरवमयूखैः प्रवर्त्तिताद्भुतश्रीजिनराजशासनोन्नतिगलहस्तात्तातिकलुषदुःष्यमाकालविलसितैरनन्यसामान्या गण्य प्रभावभूरिभिः श्रीहेमचंद्रसूरिभिर्विरचितेषु समस्तस्तुति-रसरहस्यनिस्यंद पात्रेषु श्रीवीतरागस्तोत्रेषु तावत्प्रथमस्य प्रस्तावनास्तवस्य पदयोजनामात्रमुવગેરે .
વિકસ્વર એવો જે વિવેક તેને વિષે આલસ્યથી રહિત એવા ચૌલુકયચંદ્ર અને પરમાત શ્રીકુમારપાલ રાજાના મુકૂટથી શોભતા છે નખમયુખ જેઓના, વળી પ્રવર્તાવેલી શ્રજિનશાસનની અદ્ભુત ઉન્નતિથી જેઓએ અત્યંત મેલા એવા દુઃષમા કાળના પ્રભાવો નાશ કર્યા છે એવા શ્રી હેમચંદ્રસૂરિજી તથા અસાધારણ અને ન ગણી શકાય એવા પ્રભાવે ભરેલા એવા જે શ્રી હેમચંદ્રસૂરિજી,તેઓએ રચેલા એવા સર્વસ્તુતિના રહસ્યને ધારણ કરનાર વીતરાગ સ્તોત્રમાંના પ્રથમ પ્રસ્તાવનાના સ્તવની પદયોજના માત્ર શરૂ કરાય છે.
'चान्द्रे कुलेऽस्मिन्निर्मभलैश्चरित्रैः, प्रभुर्बभूवामयदेवसूरिः । नवाङ्गवृत्तिच्छलतो यदीयमद्यापि जागर्ति યશા શરીરમ્ III
Page #485
--------------------------------------------------------------------------
________________
न: १८36
श्रीसरा
833
तेषामन्वयमण्डनं समभवत्संजीवनं दुष्षमामूर्छालस्य मुनिव्रतस्य भव (भृन्०) निःसोमपुण्यश्रियः । श्रीमन्तोऽभयदेवसूरिगुरवस्ते यद्वियक्तै र्गुणैर्दष्टुं तादृशमाश्रयान्तरमहोश्रदिक्चक्रमाक्रम्यते ॥३॥ यतिपतिरथ देवभद्रनामा, समजनि तस्य पदावंतसदेश्यः । दधुरधरितभावरोगयोगा, जगति रसायनतां यदीयवाचः ॥४॥ तदीयपट्टे प्रतिभासमुदः, श्रीमान् प्रभानन्दमुनीश्वरोऽभूत्। स वीतरागस्तवनेष्वमीषु,विनिर्ममे दुर्गपदप्रकाशम् ॥५॥एवं सपादशतयुतविंशतिशतपरिमितः । (समादर्शः) प्रथमादर्श गणिना लिखितो हर्षेन्दुना शमिना ॥६॥
આ ચાન્દ્રકુલને વિષે નિર્મળચારિત્રવડે યુક્ત ભગવાન અભયદેવસૂરિ થયા,જેમનું યશરૂપી શરીર હજુ સુધી પણ નવાંગવૃત્તિના ન્હાનાથી જાગતું જ છે. તેઓની પાટના આભૂષણરૂપ, વળી દુષ્પમાથી મૂછ પામેલ એવા મુનિવ્રતના સંજીવનરૂપ,સંસારી જવોને સીમારહિત એવી પુણ્યલક્ષ્મીને કરનારા એવા, અને શ્રીમાનું અભયદેવસૂરિ ગુરુમહારાજ જેનાથી જુદા પડેલ ઝણોથી બીજો એવો આશ્રય દેખવા માટે બધી દિશામાં જમાય છે . ૩. તેમની પાર્ટીના માલિક શ્રીદેવભદ્ર નામના યતિપતિ થયા, ભાવરોગના યોગને નાશ કરનારી એવી જેમની વાણીઓ જગતને વિષે રસાયણતાને ધારણ કરે છે પસાા તેમની પાટે પ્રતિભાના સમુદ્ર શ્રીમાનું પ્રમાનન્દ મુનીશ્વર થયા, તેમણે આ વીતરાગસ્તવનોને વિષે દુઃખે જાણી શકાય એવાં પદોનો પ્રકાશ રચ્યો પાપા એ પ્રમાણે સવાસોથી યુક્ત વીસસોના પ્રમાણવાળો સમાદર્શના પ્રથમ આદર્શમાં મુનિહર્ષદ્ગણિવડે લખાયો.
તેરમી સદીના પ્રારંભકાળમાં થયેલા પ્રભાનન્દસૂરિએ પણ શ્રી કુમારપાલ મહારાજનું પરમાતપણું આ વીતરાગ સ્તોત્રમાં સ્પષ્ટપણે જણાવેલું છે. ॥ ॐ ॥ जयति श्रीजिनो वीरः, सर्वज्ञः सर्वकामद; । यस्याङ्गियुगलं कल्पपादपैर्युग्मजातकम् ॥१॥
नत्वा निजगुरून् सारसारस्वतविभाद्भुतान् । वीतरागस्तवान्वर्थः, बालगम्यं करोम्यहम् ॥२॥ • तथाहि-पूर्वं स्वर्गसहोदरे पत्तननगरे निजसहजपराक्रमाक्रान्तराजचक्रः परमप्रभुतानुकृतशक्रो दुर्द्धरविरोधिसिन्धुरभयंकरकरालकरवालः दशदिङ्भण्डलाखण्डमण्डनकीर्त्तिव्रततिवितानालवालः प्रजापालश्रीकुमारपालश्चतुःसागरावधि धात्रीधवतां दधाति स्म, स च कलिकालसर्वज्ञश्वेताम्बरादिषड्दर्शनाखण्डिताज्ञस्वप्रज्ञापराभूतसुरसूरिश्रीहेमसूरिवचनामृतेन गलितमिथ्यात्वगरलः सरलतरश्रीजिनमार्ग प्रतिपन्नवान्, श्री जिनोक्तनवतत्त्वानि श्रद्धानः प्रथमव्रतेऽष्टादशदेशेष्वमारिप्रवर्तनं मारिशब्द
Page #486
--------------------------------------------------------------------------
________________
230660000000000००
8888888888888
श्रीशिय
न : १८36 ) श्रवणेऽपि क्षपणकरणं, द्वितीये विपर्ययेणासत्यवचने आचाम्लं, तृतीये द्विसप्ततिलक्षनिर्वीराधनमोचनं, चतुर्थे धर्मप्राप्त्यनन्तरं पाणिग्रहणनियमः, चतुर्मासके त्रिधा शीलपालनं, भोपलदेवाद्यष्टभार्यामरणे प्रधानप्रभृतिभिर्बहुकथनेऽपि पाणिग्रहणाकरणं, पञ्चमे षडष्टौ कोटयः सुवर्णसप्ययोः दशशततोलका महाय॑मणिरत्नानां द्वात्रिंशत् २ सहस्त्रमणानि तैलघृतयोः त्रीणि २ लक्षाणि शाल्यादिधान्यपुटकाना मेकादश शतानि गजानां, पञ्चाशत्सहस्रा रथानामेकादश लक्षास्तुरङ्गमानां सर्वसैन्यमीलनेऽष्टादशलक्षा अष्टाविंशतिलक्षाः सुभटानां सहस्रमुष्ट्राणामशीतिसहस्रा गवां पञ्च २ शतानि गृहाट्टसभायानपात्रशकटवाहिन्यादीनां, षष्ठे चतुर्मासके पत्तनपरिसरादधिकदिग्गतिनिषेधः, सप्तमे मद्यमांसमधुभक्षणबहुबीजपञ्चोदुम्बरानन्तकायघृतपूरादिनियमः, अष्टमे त्वाज्ञामध्ये सप्तव्यसननिषेधः, नवमे उभयकालयोः प्रतिक्रमणं, सामायिके गृहीते श्रीहेमसूरिपादान्विनाऽन्येन सहाजल्पनं, दशमे वर्षासु कटका करणमेकादशेऽष्टमीचतुर्दश्योः पौषधग्रहणं, कायोत्सर्गे पादलग्नस्य मर्कोटकस्य दयया स्वतन्वा सह परतःकरणे, द्वादशे सीदत्साधर्मिकाणां द्वासप्ततिलक्षकरमोचनं, प्रतिवर्ष सार्मिकोद्धारायैककोटिदीनारदानं, पारणकदिने परःशतानामपि दृष्टिप्राप्तश्राद्धानामात्मना सह भोजनं चेत्यादिनियमानङ्गीकृत्य प्रभुपार्श्वे प्राकृतदुष्कृतप्रक्षालनाय प्रायश्चित्तं प्रार्थितवान्, तैश्च समयरहस्यं हदि विमृश्य दत्तं, तच्चेदंचतुश्चत्वारिंशदुत्तरचतुर्दशशतं १४४४ नव्यप्रासादनिर्मापणं, षोडशशतजीर्णोद्धारविधापनं, सप्त महायात्रा एकविंशतिर्ज्ञानकोशा इत्यादि । विशेषतो विहिताभक्ष्यभक्षणद्वात्रिंशद्दशनविशुद्धये एकस्मिन्नेव पीठे दशनसङ्खयप्रासादा विधाप्याः, प्रत्यहं प्रातात्रिंशत्प्रकाशाश्च, 'चका दीप्तौ' प्रकर्षेण काश्यन्ते -दीप्यन्ते आन्तरमलापनयनेन दशना एभिरिति प्रकाशा गुणनीयाः इति, तं प्रतिपाद्य श्राद्धविधिप्रवृत्तिप्ररूपका द्वादशयोगशास्त्रस्य वीतरागभक्तिमया विंशतिश्चामी श्रीप्रभुभिराम्नाता इति मूलसम्बन्धः ।
શ્રીવીતરાગ સ્તોત્રની અવચૂર્ણિના પાઠનું ભાષાંતર સર્વને જાણનારા અને સર્વ ઇચ્છિતને આપનારા એવા જિનભગવંત જયવંતા વર્તે છે, જેના ચરણકમળનું જોડલું તે કલ્પવૃક્ષની સાથે જોડકાપણાને ભજે છે. પલા
શ્રેષ્ઠ શાસ્ત્રવિદ્યાની પ્રભાથી અદ્ભુત એવા પોતાના ગુરુઓને નમસ્કાર કરીને બાળકો સમજી શકે તેવી રીતે વીતરાગસ્તવનો અર્થ હું કરું છું મારા
તે આ પ્રમાણે પૂર્વ કાળમાં સ્વર્ગ સરખા પાટણ શહેરમાં પોતાના સ્વાભાવિક પરાક્રમ વડે કરીને દાબી દીધા છે રાજસમૂહને જેણે, ઉત્કૃષ્ટ ઐશ્વર્યથી અનુકરણ કર્યું છે ઇંદ્રમહારાજનું જેણે, જબરજસ્ત
Page #487
--------------------------------------------------------------------------
________________
( જુન ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક્ર
ઉલ્લે વિરોધીઓ રૂપી શત્રુ તે રૂપ હાથીઓને ભયકરનારી છે વિકરાળ તરવાર જેમની, દશ દિશારૂપી જે મંડળ તેમાં અખંડ રીતે શોભાવનારી કીર્તિ રૂપી જે વેલડીનો સમૂહ તેને માટે આલવાલ (ક્યારો)એવા અને પ્રજાનું પાલન કરનાર એવા, કુમારપાળ મહારાજ ચાર સમુદ્ર સુધીની પૃથ્વીનું સામ્રાજ્ય કરતા હતા. તે કુમારપાળ મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્વેતામ્બરાદિ ષડ્રદર્શનમાં જેમની અખંડ આજ્ઞા છે અને પોતાની બુદ્ધિથી જેમણે બૃહસ્પતિનો પરાભવ કરેલો છે એવા હેમચંદ્રસૂરિના વચનામૃતવડે કરીને ગળી ગયું છે મિથ્યાત્વગરલ(ઝેર)જેમનું, અત્યંત રૂડા એવા તેમણે શ્રીજિનેશ્વર મહારાજાએ પ્રરૂપેલ જિનમાર્ગને સ્વીકાર કર્યો અને શ્રીજિનેશ્વર મહારાજે કહેલા નવતત્ત્વોની તેઓ શ્રદ્ધા કરતા હતા, પ્રથમવ્રતમાં પોતાની માલિકીના ૧૮ દેશમાં અમારી પ્રવર્તાવી.માર એવા હિંસક શબ્દ સાંભળવામાં આવે તો પણ ઉપવાસ કરવો. બીજા અણુવ્રતમાં અસત્ય અગર વિરુદ્ધ વચન બોલાય તો આયંબિલ કરવું. ત્રીજા અણુવ્રતમાં ૭૨ લાખનો કર હતો તે મુક્ત કર્યો. ચોથા અણુવ્રતમાં ધર્મપ્રાપ્તિ પછી પરણવાનો નિયમ કર્યો અર્થાત્ હવે નવીન લગ્ન ન કરવું. ચોમાસામાં ત્રિવિધ શીયળ પામવું. ભોપલદેવી વગેરે આઠ સ્ત્રીઓ મરણ પામી, ત્યારે પ્રધાનાદિ મુખ્ય પુરુષોનો અત્યાગ્રહ છતાં પણ, પાણિગ્રહણ ન કર્યું. પાંચમા પરિગ્રહ પરિમાણવ્રતમાં છે અને આઠ ક્રોડ સોના રૂપાના સિક્કા, એક હજાર તોલા કીંમતી મણિ અને રત્નો, બત્રીસ-બત્રીસ હજાર મણ તેલ ઘી, ત્રણ ત્રણ લાખ મણ ડાંગર ધાન્ય વગેરે, અગિયારસો હાથી, ૫૦ હજાર રથો, અગિયાર લાખ ઘોડા, સર્વ સૈન્ય મળીને અઢાર લાખ, અઠ્ઠાવીશ લાખ સુભટો, એક હજાર ઉંટ, એંશી હજાર ગાયો, પાંચસો પાંચસો ઘર, હાટ, સભા, વાહન, અને ગાડાં રાખવાનાં સ્થાનો, છઠ્ઠા વ્રતમાં ચોમાસામાં નગરના સીમાડાથી આગળ ન જવું. સાતમા વ્રતમાં મદ્ય માંસ, મધ, ઘણાં બીજવાળાં ફળો, પંચ ઉદુંબર અનંતકાય ઘેબર વગેરેનો નિયમ અર્થાતુ ન ખાવું. આઠમાવ્રતમાં પોતાની આજ્ઞા પ્રવર્તે તે દેશોમાં સાત વ્યસન (શિકાર, માંસ, દારૂ, જુગટું ચોરી, વેશ્યાગમન અને પરસ્ત્રીગમન)નો નિષેધ. નવમા સામાયિકવ્રતમાં બંને કાળ એટલે સાંજ સવારે પ્રતિક્રમણ અને સામાયિકવ્રત ગ્રહણ કરે ત્યારે શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા સિવાય બીજા કોઈપણ સાથે વાતચીત ન કરવી. દશમા વ્રતમાં ચોમાસામાં યુદ્ધ ન લડવું, અગિયારમા વ્રતમાં અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ લેવો, કાઉસગ્નમાં પગે મંકોડો ડંખ દેતો હતો છતાં મંકોડાની દયાથી ચામડી સહિત મંકોડાને ખસેડ્યો. બારમા વ્રતમાં સીદાતા સાધર્મિકશ્રાવકોનો ૭૨ હજારો જે કર લેવાતો તે છોડી દીધો અને સાધર્મિકના ઉદ્ધાર માટે ક્રોડ સોનૈયા ખરચતા હતા. પારણાના દિવસે પોતાના સગાસ્નેહી નહિ પરંતુ કોઈપણ સાધર્મિક પોતાની દૃષ્ટિએ પડેલો હોય તેવા સાધર્મિકોને સાથે બેસાડી ભોજન કરવું. વગેરે નિયમોને અંગીકાર કરીને પ્રભુ સન્મુખ પૂર્વે કરેલા પાપની શુદ્ધિનિમિત્તે પ્રાયશ્ચિત્ત માગતા હતા. ગુરુમહારાજાએ શાસ્ત્રમાં બતાવેલાં પ્રાયશ્ચિત્તસ્થાનોનો વિચાર કરીને નીચે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપ્યું. ૧૪૪૪ નવીન જિનમંદિરો કરાવવાં. - ૧૬૦૦ જીર્ણમંદિરોનો ઉદ્ધાર કરાવવો. સાત મોટી યાત્રા, ૨૧ મોટા જ્ઞાનભંડારો તૈયાર કરાવવા. વગેરે. વિશેષથી તો પોતે ધર્મ પામ્યા પહેલાં અભક્ષ્ય જે માંસાદિક તેનું ભક્ષણ કરેલું તેથી ૩૨ દાંતની શુદ્ધિ નિમિત્તે એકજ પીઠ ઉપર દાંતની સરખી સંખ્યાવાળા જિનપ્રસાદો કરાવવા.
Page #488
--------------------------------------------------------------------------
________________
- ઉત્તે
શ્રી સિદ્ધચક
( જૂન : ૧૯૩૯ (જે તારંગાજીમાં ૩૨ માળવાળું ભવ્ય અને અતિતુંગ શિખરવાળું અત્યારે પણ મોજૂદ છે. તે જુદુ) હંમેશા સવારમાં વીતરાગસ્તોત્રના ૩૨ પ્રકાશ, પ્રકાશશબ્દની વ્યુત્પતિ કરે છે. કાશે ધાતુ પ્રકાશ કરવાના અર્થમાં છે, અત્યંત પ્રકાશ કરે અંતરમેલ દૂર થવાથી દાંત જેના વડે તે પ્રકાશા, એટલે ગુણવા કરવા લાયક પાઠ કરવા લાયક. તેમજ શ્રાવકોની હંમેશની વિધિપ્રવૃત્તિને જણાવનાર ૧૨ યોગશાસ્ત્રના પ્રકાશો અને વીતરાગની ભક્તિમય એવા વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશો જે હેમચંદ્રાચાર્ય મહારાજે બનાવેલા છે. એ ઉપર જણાવેલ પાઠથી મહારાજા કુમારપાલનું જૈનત્વ તો શું? પણ કેટલું બધું ઊંચું જૈનત્વ હશે તે જણાય છે. આ અવચૂર્ણિ વિક્રમની સોળમી સદીમાં થયેલી હોવાથી શ્રીકુમારપાલનું મહાન જૈનત્વ કેવું અને કેટલું ચિરસ્થાયી હતું તે સમજાશે. જુઓ પ્રશસ્તિ પ્રકારે મૂલસંબંધ થયો. ___ चञ्चच्चन्द्रकुले सदोदिततपापक्षाख्यबिम्बोल्लसन्मार्तण्डोपमसोमसुन्दरगुरोः शिष्याग्रणी: सूरिराट् ॥ श्रीमानस्ति विशालराजसुगुर्विद्यानदीसागरस्तत्पादप्रणतोऽस्यलंस्तुतिसखा जैनस्तुतेः पञ्चिका ॥१॥ सह पञ्चविंशदक्षरसपादषट्शतमिताऽजनिष्ट सुगमेयम् । वर्षे तिथिरविसङ्खये १५१२ शितिपक्षे तपति गुस्मुष्ये ॥२॥ इति विंशतिप्रकाशानां पस्जिका समाप्ता ॥
દેદીપ્યમાન ચન્દ્રકુલમાં હંમેશાં ઉદયવાળા, તપગચ્છરૂપી બિબે કરીને ઉલ્લાસ પામતા એવા સૂર્ય સરખા સોમસુન્દરઆચાર્યના વિદ્યારૂપી નદીના સાગર સરખા તથા શિષ્યોમાં આગેવાન એવા આચાર્ય શ્રીમાનું વિશાળરાજ નામે પવિત્ર આચાર્ય જે છે તેમના ચરણકમળમાં, સ્તુતિ છે મિત્ર જેને એવો હું નમસ્કાર કરું છું. પચીસ અક્ષર સહિત એવા સવાછસો શ્લોકના પ્રમાણવાળી આ જૈનસ્તુતિની પંજિકા સંવત ૧૫૧૨ માં ગૂરૂ પુષ્ય તપતાં અજવાળા પખવાડામાં કરી.
ઉપર જણાવેલ લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સોળમી સદીમાં પણ પરમહંત મહારાજા કુમારપાલનું શ્રાવકના બારવ્રત ધારણ કરવા વગેરે સત્કૃત્યોને અંગે તેમનું પરમાતપણું સિદ્ધ હતું.
प्रभावकचरिते श्रीहेमचन्द्रसूरि प्रबन्धः पत्रं ३३० अन्येधुर्वाग्भटामात्य, धर्मात्यंतिकवासनः । अपृच्छदार्हताचारोपदेष्टारं गुरुं नृपः ॥५७९॥ सूरेः श्रीहेमचन्द्रस्य, गुणगौरवसौरभम् । आख्यदक्षामविद्यौघमध्यामोपशमाश्रयम् ॥५८०॥ शीघ्रमाहूयतामुक्त, राज्ञा वाग्भटमंत्रिणा । राजवेश्मन्यनीयंत, सूरयो बहुमानतः ॥५८१॥ अभ्युत्थाय महीशेन, ते दत्तासन्युपाविशन् । राजाऽऽह सुगुरो ! धर्म, दिश जैनं तमोहरम् ॥५८२॥ अथ तं च दयामूलमाचख्यौ स मुनीश्वरः । असत्यस्तेनताऽब्रह्मपरिग्रहविवर्जनम् ॥५८३॥ निशाभोजनमुक्तिश्च, मांसाहारस्य हेयता । श्रुतिस्मृतिस्वसिद्धांतनियामकशतैर्मुढा ॥५८४॥उक्तं च योगशास्त्रेचिरवादिषति यो मांसं, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाख्यं धर्मशाखिनः ॥५८५॥ अशनीयन् सदा मांसं, दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्ली , स रोपयितुमिच्छति ॥५८६॥
Page #489
--------------------------------------------------------------------------
________________
ઉછે
( જુન : ૧૯૩૯ !
કરી સિદ્ધચક हंता पलस्य विक्रेता, संस्कर्ता चोपहर्ता भक्षकस्तथा। क्रेताऽनुमंता दाता च, घातका एव यन्मनुः ॥५८७॥ अनुमंता विशसिता, निहंता क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥५८८॥ नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥५८९॥ इत्यादिसर्वहेयानां, परित्यागमुपादिशत् । तथेति प्रतिजग्राह, तेषां च नियमान्नृपः ॥५९०॥
હવે એક દિવસે ધર્મવાસનાથી અત્યંત વાસિત થયેલ કુમારપાલરાજાએ પોતાના વાલ્મટ અમાત્યને આઈઆચારના ઉપદેશક એવા ગુરુને માટે પ્રશ્ન કર્યો, ત્યારે તેણે શ્રી હેમચંદ્રસૂરિના અતુલવિદ્યા ઉપશમ તથા ગુણગૌરવ કહી સંભળાવ્યા. જે સાંભળતાં રાજાએ જણાવ્યું કે તેમને સત્વરે અહીં બોલાવો.” એટલે વાડ્મટ મંત્રી આચાર્ય મહારાજને બહુમાનથી રાજભવનમાં તેડી લાવ્યા, ત્યારે રાજાએ ઊભા થઈને તેમને માન આપતાં આસન આપ્યું, જેના પર ગુરુ બિરાજમાન થયા. ત્યાં રાજા બોલ્યો કે- “હે ભગવન્! અજ્ઞતાને ટાળનાર એવા જૈનધર્મનો મને ઉપદેશ આપો. આથી આચાર્ય મહારાજ તેને દયામૂલ ધર્મ સંભળાવતાં બોલ્યા કે– હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહનો ત્યાગ એ ધર્મ છે, તથા રાત્રિભોજન અને માંસાહારનો ત્યાગ કરવો. એ વસ્તુ શ્રુતિ, સ્મૃતિ વગેરે અને પોતાના સિદ્ધાંતોથી અત્યંત દઢપણે જણાવી. વળી યોગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે–જે પ્રાણીઓનો સંહાર કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયારૂપ મૂળને ઉખેડી નાંખે છે. વળી જે માંસનું ભક્ષણ કરતાં દયા પાળવાની ઇચ્છા રાખે છે, તે બળતા અગ્નિમાં લતાને રોપવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. તેમજ મનુએ કહ્યાં છે કે–“પ્રાણીને હણનાર, માંસ ખાનાર, માંસ વેચનાર, પકાવનાર, ખરીદનાર, અનુમોદન આપનાર અને દાતાર, એ બધા હિંસક સમજવા.” તથા બીજી રીતે પણ એ જ વાત બતાવેલ છે કે – અનુમોદન કરનાર, મારનાર, બાંધનાર, ક્રયવિક્રય કરનાર, પકાવનાર, લાવી આપનાર અને ખાનાર, એ બધા જીવહિંસાના ભાગીદાર સમજવા. પ્રાણીઓની હિંસા કર્યા વિના ક્યાંય માંસ મળતું નથી અને જીવવધથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, માટે માંસનો ત્યાગ કરવો જોઈએ.” ઇત્યાદિ સર્વ ત્યાગ કરવા લાયક વસ્તુઓનો ગુરુએ ઉપદેશ આપ્યો, જેથી રાજાએ તેનો સ્વીકાર કરીને તેમાંના કેટલાક નિયમો તેમણે અંગીકાર કર્યા.
_श्री चैत्यवंदनस्तोत्रस्तुतिमुख्यमधीतवान् । वंदनक्षामणाऽऽलोचप्रतिक्रमणकान्यपि ॥५९१॥
प्रत्याख्यानानि सर्वाणि, तथा गाथा विचारिका । नित्यं द्व्यशनमाधत्त, पर्वस्वेकाशनं तथा T૧૨ા.
स्नानाऽऽचारप्रकारं चारात्रिकस्याप्यशिक्षत । जैनं विधि समभ्यस्य, चिरं श्रावकवद् बभौ ॥५९३॥ प्राकृते चामिषाहारे, परमानुशये गतः । उवाचावाच्यमेतन्मे, पातकं श्वभ्रपातकम् ॥५९४॥... निक्रयोऽस्याहसो नास्ति, पुनरेतद् ब्रवीम्यहम् । अपराधी निगृह्येत, राजनीतेरिति स्थितिः ॥५९५॥ दशनान् पातयाम्यद्य, मांसाहारपराधिनः । सर्वत्र सहते कर्ता, दृष्टमित्थं स्मृतावपि ॥५९६॥ गुरुराह महाराज!, रूढं स्थूलमिदं वचः । सकृदेहापदा स्यान्न, निकृतिः कृतकर्मणः ॥५९७॥ तत आर्हतधर्मेच्छापवित्रितमना भवान् । प्रवर्त्ततां तथा पंकः, समस्तः क्षाल्यते यथा ॥५९८॥ दतां द्वात्रिंशतः पाप्ममोक्षाय त्वं विधापय । द्वात्रिंशतं विहाराणां, हाराणाभिव तेऽवने ॥५९९॥
Page #490
--------------------------------------------------------------------------
________________
::::
:
--
****
****
છે . શ્રી સિદ્ધચક (જુન ૧૯૩૯) निजवस्तुस्त्रिभुवनपालस्य सुकृताय च । मेस्शृंगोन्नतं चैत्यं, श्रीजैनेंदं विधापय ॥६००॥ अथाऽऽह मेदिनीपालः, सुरीतिरियमुज्वला । भवकांतारनिस्तार, एतदेव च शंबलम् ॥६०१॥
વળી ચૈત્યવંદન, સ્તોત્ર, સ્તુતિપ્રમુખનો તેણે અભ્યાસ કરી લીધો, તથા વંદન, ક્ષમાપન, આલોચન અને પ્રતિક્રમણ પણ તે શીખ્યા. તેમજ સર્વ પ્રત્યાખ્યાનો અને વિચારવાની ગાથાઓ તેણે ધારી લીધી. તે પ્રતિદિન બે વાર (બે આસણાથી)અને પર્વના દિવસે એકવા૨(એકાસનથી) ભોજન કરતા. વળી સ્નાનાચારનો પ્રકાર અને આરતી પણ તે શીખ્યા. એમ જૈનવિધિનો અભ્યાસ કરવાથી તે એક સારા શ્રાવકની જેમ શોભવા લાગ્યા. પણ પૂર્વે માંસાહાર કરેલ હોવાથી ભારે પશ્ચાત્તાપમાં પડતાં તે કહેવા લાગ્યા કે – “અહા? નરકમાં પાડનાર એ મારું પાતક તો ખરેખર અવાચ્ય છે. એ મારા પાપનો વિસ્તાર થઈ શકે તેમ નથી, તેથી હું એમ કહેવા માગું છું કે–અપરાધીનો નિગ્રહ કરવો એ રાજનીતિ છે માટે માંસને ખાનાર મારા દાંતને હું આજ પાડી નાખું, કારણ કે તે માંસાહારથી અપરાધી બનેલા છે. વળી સ્મૃતિમાં પણ એમ સંભળાય છે કે કર્તાને સર્વત્ર સહન કરવું પડે છે. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે “હે રાજનું ! એ તો સ્થૂલ લૌકિક વચન છે કે એકવાર દેહને કષ્ટ અપાવાથી કૃતકર્મનો નાશ થાય, પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહતધર્મની ઇચ્છાથી પવિત્ર મનવાળો થઈને ધર્મારાધન કર કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે માટે પાપથી મુક્ત થવાને ઉપવનમાં મનોહર બત્રીશ ચૈત્યો કરાવ, તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃતનિમિત્તે મેરુશિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવ. એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યા કે “એ રીતિ અતિઉજજવળ છે અને સંસારવનથી વિસ્તાર પામવા માટે એ જ શ્રેષ્ઠ સંબલ છે.” अथो परमया भक्त्या, प्राहिणोत् पभुमालये ! अपरेधुश्च संप्राप, वाग्भटस्य जिनालयम् ॥६०२॥ तत्रायातस्य भूपस्य, ययौ नेपालदेशतः । श्री बिंबमेकविंशत्यंगुलं चांदमणीमयम् ।।६०३॥ प्राभृते प्रावृते तत्र, मूर्ते चिंतामणाविव । सर्वतो व्यकसद् राजा, पूर्णमासीनिशीथवत् ॥६०४॥ ततो मंत्रिणमाकार्य, प्रसादविशदाननः । कुत्राप्यमात्य ! कार्येऽहमधमों भवामि वः ॥६०५॥ इत्याकर्ण्य स च प्राह, प्राणाः स्वामिवशा मम । परिच्छदो धनं भूमिरास्था काऽन्येषु वस्तुषु ? ॥६०६॥ राजाऽऽह प्रांजलिर्याचे, प्रसादो मे प्रदीयताम् । सनाथं करवै मित्र !, यथा प्रतिमयाऽनया ॥६०७॥ महाप्रसादो मे नाथ !, भवत्वेवं धृतिर्मम । श्रीकुमारविहारोऽतः, परं स्वाम्याख्ययाऽस्तु तत् ॥६०८॥ किंचिच्च स्वामिने विज्ञपये तदवधार्यताम् । श्रीकीर्तिपालतः पित्रा, संदिष्टं मम यद् वचः ॥६०९॥ श्री शत्रुजयतीर्थस्य, प्रासादः श्रेयसे मम । जीर्णशीर्णस्त्वयोद्धार्य, इति मे कृत्यमस्त्यदः ॥६१०॥ प्रभुपादैस्तथाऽऽदिष्टं, यात्रायाः प्रक्रमे तदा । देवतास्मृतिवेलायां, कीर्तिपालप्रतिश्रुतान् (तम् ) ॥६११॥ अस्मत्कोशधनं लात्वा, कार्या चैत्योद्धृतिस्त्वया । स आदेशो ममास्तु स्वैः, पितुरानृण्यहेतवे ॥६१२॥ श्रुत्वेत्याह नृपोऽस्माकं ,कार्येऽस्मिन् सोदरादरात् । एवमप्यस्त्वनुलवयवचनस्त्वं हि नः सखे ॥६१३॥ स्वामिन् महाप्रसादोयमित्युक्त्वा तत्र धीसखः । विमलादौ ययौ श्रेष्ठिव्यापारपरिवारितः ॥६१४॥
Page #491
--------------------------------------------------------------------------
________________
જુન : ૧૯૩૯
થી રિટ છે
:::
:
પછી પરમભક્તિથી તેણે ગુરુનહારાજને તેમના સ્થાને મોકલ્યા, અને પોતે બીજે દિવસે વાલ્મટના જિનાલયમાં આવ્યા. ત્યાં જતાં નેપાળ દેશમાંથી એકવીશ અંગુલનું ચંદ્રકાંતમય જિનબિંબ સાક્ષાત્ ચિંતામણિ સમાન ભેટ આવ્યું, જે દેખવાથી પૂર્ણિમાની રાત્રી સમાન રાજા ભારે ઉલ્લાસ પામ્યા. પછી મુખપર નિર્મળ પ્રસાદ બતાવતાં મંત્રીને બોલાવીને રાજાને જણાવ્યું કે– હું તમારા કોઈક અમાત્યકાર્યમાં ઋણી થાઉં.” એમ સાંભળતાં મંત્રી બોલ્યા કે –“આ પ્રાણ પણ આપને તાબે છે, તો પરિવાર, ધન, ભૂમિ કે અન્યવસ્તુઓમાં શી આસ્થા? એટલે રાજા અંજલિ જોડીને કહેવા લાગ્યા કે “હે મંત્રિનું ! તમે મને પ્રાસાદ આપી દો કે જેથી હું તેને આ પ્રતિમાથી સનાથ કરું.' ત્યારે મંત્રી બોલ્યા- “હે નાથ! આ તો મારા પર મોટો પ્રસાદ થયો, એમ થવામાં મારી પ્રસન્નતા છે. હવે પછી તે કુમારવિહાર એવા આપના નામથી ભલે પ્રસિદ્ધ થાય. પરંતુ મારે આપને કંઈક વિનંતિ કરવાની છે, તે લક્ષ્યપૂર્વક સાંભળો–કીર્તિપાલના મુખથી પિતાએ મને આદેશ કર્યો છે કે જીર્ણશીર્ણ થઈ ગયેલ શ્રી શત્રુંજયતીર્થના પ્રસાદનો તારે મારા કલ્યાણ નિમિત્તે ઉદ્ધાર કરાવવો. એ મારું કર્તવ્ય છે. તેમજ તે વખતે યાત્રાના અવસરે દેવસ્મરણની વેળાએ તમે પોતે પણ કીર્તિપાલનું વચન સાંભળતાં જણાવ્યું હતું કે–અમારા ભંડારમાંથી ધન લાવીને તારે ચૈત્યનો ઉદ્ધાર કરવો, તો પિતાના ઋણથી મુક્ત થવા માટે આપ મને તે આદેશ ફરમાવો.” એમ સાંભળીને રાજાએ કહ્યું કેસખે! આ અમારા કાર્યમાં જ તારો હે બંધુસમાન આદર છે, માટે એ પ્રમાણે કરો. અમારાથી તારું વચન ઓળંઘાય તેમ નથી. એટલે અમાત્યે કહ્યું- હે સ્વામિન્ ! એ આપનો મોટો પ્રસાદ થયો' એમ કહી શ્રેષ્ઠીઓના પરિવાર સહિત તે સિદ્ધાચલ પર ગયા. तत्र तीर्थे प्रभुं नत्वा, नाभेयं भक्ति निर्भरः । गुरुद्वारान् प्रदाप्यास्थात्, प्रतिसीराश्च सर्वतः ॥६१५॥ विमानकानि मंचाश्च, प्रादात्करभिकास्तथा । वाटिकानि चतुष्पाटीः, पट्टशाटकमंडिताः ॥६१६॥ चंचच्चतुरकांश्चापि, स्वर्विमानोपमद्युतीन् । अनेकभेदसंघातसंकीर्णीकृतपर्वतान् विशेषकम् ॥६१७॥ तत्र चैको वणिक् प्रत्यासन्नग्रामात् समागतः । निधिदौंस्थ्यस्य घृष्टातिपटच्चरयुगं दधत् ॥६१८॥ षड्द्रम्मनीविकस्तैश्च, क्रीताज्यकुतपं वहन् । कटके ग्राहकव्यूहबाहुल्यादूपकाधिकम् ॥६१९॥ द्रम्म स चार्जयित्वाऽतितुष्टः श्रीवृषभप्रभुम् । कुसुमै समकक्रीतैः, पूजयामास भक्तितः ॥६२०॥ सप्त द्रम्मान् सप्त लक्षानिव ग्रंथौ वहन् मुदा । वीक्षकः सचिवाधीशं, तत्कंटीद्वारमागमत् ॥६२१॥ सेवा ददृशे तेन मंत्रोदुरीषज्ज्वनिकांतरात् । कूर्मेनेव हृदे बद्धजालास ? बालरंधतः ॥६२२॥ स व्यमृक्षत् प्राच्यपुण्यपापयोरेतदंतरम् । पुरुषत्वे समेऽमुष्य, मम चानीगाकृतिः ॥६२३॥ स्वर्णमौक्ति कमाणिक्याभरणांशुदुरीक्षस्छ । व्यापारिव्यहार्यस्त्रजीविव्रातपरिच्छदः ॥६२४॥
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
( જુન : ૧૯૩૯ )
चक्रीव मुकुटाबद्धमंडलाभ्यर्चितक्रमः । श्रीनाभेयमहातीर्थजीर्णोद्धारमनोरथः ॥६२५॥ अहं तु स्वगृहिण्याऽप्यभिभूतो निर्धनत्वतः । संध्यावध्यपि संदिग्धाहारप्राप्तिर्मुधाश्रमः ॥६२६॥ कुतपोद्वहनक्लिष्टशिरा आशैशवादपि । एकस्पकलाभेन, धन्यंमन्यो दिनं प्रति ॥६२७॥ एवं विचिंतयन् द्वारपालेन परतः कृतः । श्रीमद् वाग्भटदेवेन्, मंत्रिणाऽदर्शि दैववत् ॥६२८॥ वणिगाहूयतामेषेत्युक्ते स द्वारपालकः । दूरप्रयातमपि तमाह्वास्तादेशतः प्रभोः ॥६२९॥ तत्पुरः पर्षदंतः स ऊद्धर्वोऽस्थात् स्थानुवत्स्थिरः । अनभिज्ञः प्रणामादौ, ग्रामणीत्वादृजुस्थितिः ॥६३०॥ कस्त्वमित्युक्ति भाजि श्रीमंत्रिणि प्रकटाक्षरम् । प्रागुक्तनिजवृत्तं स, आख्यदक्षामदुःखभृत् ॥६३१॥ मंत्रीश्वरः प्रति प्राह, धन्यस्त्वं क्लेशितोर्जितम् । यदूपकं व्ययित्वाऽर्चा श्रीजिनस्य समाचरः ॥६३२॥ इत्युक्त्वा स करे धृत्वा, स्वार्द्धासनि निवेशितः । धर्मबंधुर्भवान्मे तत्कार्यं किंचिद् ब्रवीहि भो ॥६३३॥ सोऽस्य प्रभोः प्रियैर्वाक्यैः, प्रीणितोऽर्चितयन्मुदा । संप्रापितः परां कोटिमनेनाकिंचनोऽप्यहम् ॥६३४॥
ત્યાં તીર્થ પર ભારે ભક્તિપૂર્વક શ્રી આદિનાથ ભગવંતને પ્રણામ કરી મોટા ધારવાળા ચોતરફ તંબુ ઉભા કરીને તેણે નિવાસ કર્યો, કે જેમાં વાડીઓ માંચડા અને હવાને માટે બારીઓ રાખવામાં આવી હતી, જે મોટા ચોક અને રેશમી વસ્ત્રોથી વધારે સુશોભિત લાગતા હતા. ઊછળતી ધ્વજાઓના દેખાવથી તે સ્વર્ગના વિમાનો જેવા ભાસતા હતા અને તે મોટી સંખ્યામાં હોવાથી ત્યાં પર્વતની ભૂમિ પણ સંકીર્ણ થઈ ગઈ હતી.
હવે ત્યાં પાસેના ગામમાં એક વણિક રહેતો હતો કે જે ભારે દરિદ્ર હોવાથી જીર્ણવસ્ત્રને ધારણ કરતો હતો તે ત્યાં આવી ચડ્યો, તેની ગાંઠમાં છ દ્રમ્મ (ટકા) હતા, જેનાથી તે બૃત ખરીદ કરી પોઠીઆ પર નાખીને કટક-સંઘમાં ફેરી કરતો હતો, ત્યાં ઘરાક બહુ મળવાથી એક રૂપિયો અને અધિક એક દ્રમ્પ ઉપાર્જન કરીને ભારે સંતુષ્ટ થયો. તેણે તે રૂપિયાના પુષ્પો લઈને ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી. પછી પોતાની ગાંઠે સાત દ્રમ્મને સાત લાખ સમાન આનંદથી ધારણ કરતો તે વણિક અમાત્યને જોવાની ઈચ્છાથી તેના તંબુના દ્વાર પાસે આવ્યો, એટલે દ્રહમાં શેવાલજાલના રંદ્રમાંથી કાચબો જેમ ચંદ્રમાને જુએ તેમ પડદામાંથી તેણે મંત્રીને કંઈક જોઈ લીધા. મંત્રીને જોતાં જ તે પૂર્વના પુણ્ય-પાપના અંતરનો વિચાર કરવા લાગ્યો કે –“અહો ! પુરુષત્વ સમાન છતાં, મારી અને આની સ્થિતિમાં કેટલો બધો તફાવત છે? એ સુવર્ણ, મૌક્તિક અને માણિક્યના આભારણોથી દેદીપ્યમાન છે, તથા શ્રેષ્ઠીઓ અને શ્રાવકોના પરિવારથી પરિવૃત છે, તેમજ ચક્રવર્તીની જેમ મુકુટબંધ માંડલિકરાજાઓ એના ચરણની સેવા કરી રહ્યા છે, વળી શ્રીયુગાદીશના મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં એ મનોરથ કરી રહ્યા છે, અને હું નિધનપણાને લીધે પોતાની સ્ત્રીથી પણ પરાભવ પામું છું. સંધ્યા સુધી પોતાના પૂરતો ખોરાક પામવાની પણ મને શંકા રહ્યા કરે છે,
Page #493
--------------------------------------------------------------------------
________________
( જુન ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક્ર
| 803 અને વૃથા પરિશ્રમ કર્યા કરું છું. વળી બાલ્યાવસ્થાથી બળદને ચલાવતાં કંટાળી ગયો છું, તેમજ દિવસભરમાં એક રૂપિયાનો લાભ થતાં તો, હું પોતાને ભાગ્યશાળી માની લઉં છું.” એમ તે ચિંતવન કરતો હતો તેવામાં દ્વારપાલે તેને દૂર કરી દીધો. એવામાં દૈવયોગે શ્રીમાનું વાભયમંત્રીના તે જોવામાં આવ્યો. એટલે તેણે હુકમ કર્યો કે-“એ વણિકને બોલાવો.” આ વખતે જો કે તે દૂર નીકળી ગયો હતો, છતાં સ્વામીના આદેશથી દ્વારપાલ તેને બોલાવી લાવ્યો. ત્યાં સભાની અંદર અમાત્યની પાસે આવતાં તે ઠુંઠા વૃક્ષની જેમ સ્થિર થઈને ઊભો રહ્યો, કારણકે તે ગ્રામ્ય હોવાથી સરલતાને લીધે પ્રણામ વગેરેના વિવેકથી અજ્ઞ હતો. ત્યારે મંત્રીએ તેને બોલાવતાં કહ્યું કે હે ભદ્ર! તું કોણ છે? ' એટલે ભારે દુઃખ લાવીને તેણે પોતાનો પૂર્વવૃત્તાંત બધો મંત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળી મંત્રીશ્વરે તેને જણાવ્યું કે હે ભદ્ર ! તેં ક્લેશથી ઉપાર્જન કરેલ રૂપિયાનો વ્યય કરીને જે જિનેશ્વરની પૂજા કરી, તેથી તે ધન્ય છે.' એમ કહેતાં મંત્રીએ તેનો હાથ પકડીને તેને પોતાના અર્ધાસન ઉપર બેસાડ્યો અને કહ્યું કે –“તમે મારા ધર્મબંધુ છો, માટે મારા લાયક કંઈક કામ બતાવો.” એ પ્રમાણે મંત્રીના મધુરવાક્યોથી અંતરમાં પ્રસન્નતા પામતાં તે પ્રમોદપૂર્વક ચિંતવવા લાગ્યો કે – “અહો ! મને દરિદ્રને પણ એણે સભા સમક્ષ આટલું બધું માન આપ્યું.' तदा साघमिकास्तत्र. व्यवहारिनियोगिनः । इष्टे तीर्थसमुद्धारे, बध्नत्पुण्यभरार्थिनः ॥६३५॥ वहिकां मंडयामासुर्दव्यमीलनिकाकृतेः । प्राग्मंत्रिणस्ततो ज्येष्ठानुक्रमादभिधा व्यधुः ॥६३६॥ दृष्टवा नामान्यसौ दध्यौ, चेद्दम्मा सप्त मामकाः । कार्येऽस्मिन्नुपकुर्वंति, तन्न धन्यो मया समः ॥६३७॥ वक्तुकामोऽसि किंचित्किमित्युक्तो मंत्रिणा स च । प्राह सप्त गृहीत्वाऽमून्, दम्मान् प्रीणय मां प्रभो! ॥६३८॥ तदाचारात्परानंदमेदुरः सचिवोऽवदत् । त्वं मे धर्मसुहृद् भ्रातस्तत्तानर्पय सत्वरम् ॥६३९॥ श्रीतीर्थजीर्णोद्धारस्य, निष्पत्याशाऽद्य मेऽभवत् । नीवीं जीवितवत् स्वीयां, यदक्लेशं त्वमव्ययः ॥६४०॥ वहिकादौ च तन्नाम, लिखित्वाऽथ निजाभिधाम् । अधस्तस्य ततो नामान्यन्येषां धनशालिनाम् ॥६४१॥ वयं तु कोटिसंख्यस्य, द्रव्यस्य खरकर्ममिः । उपात्तस्य व्यये न प्रभवोऽन्यधनमिप्सुकाः ॥६४२॥ स्वकीयकोषादाहार्षीत्ततः पट्टांशुकत्रयम् । द्रम्मपंचशतीं चैवं, प्राहैतद्धि गृहाण भोः ! ॥६४३॥ मंत्रीशेन स चेत्युक्तः, स्मित्वाऽवादीदसौ वणिक् । न विक्रीणे ध्रुवं पुण्यमस्थिरद्रव्यलेशतः ॥६४४॥ भवंतः स्वामिनः प्राच्यपुण्यसंपन्नवैभवाः । कुर्वंतः किं न लज्जंते ? मादृशां विप्रलंभनम् ? ॥६४५॥ इत्याकर्योद्धषदोमा, मंत्रींदुः प्राह वाणिजम् । मत्तो धन्यस्त्वमेवासि, यस्येदृग् निःस्पृहं मनः ॥६४६॥ ततः केलिमपूगैः स, पत्रै गरखंडकैः । बीटकं प्रददावस्य कर्पूरपरिपूरितम् ॥६४७॥ એવામાં તીર્થોદ્ધારના કામમાં નિયુક્ત કરેલા વ્યવહારીયા શ્રાવકો તીર્થોદ્ધાર માટે દ્રવ્ય ઉઘરાવતાં વહી લઈને ત્યાં આવ્યા. તેમાં તેમણે પ્રથમ મંત્રી અને પછી જયેષ્ઠાનુક્રમથી નામો લખ્યાં હતાં, તે નામો
Page #494
--------------------------------------------------------------------------
________________
688528
888888888888888888888888888888888888885999999999999999MARATomorronmmmmmmmmm
(पुन : १८36 જોતાં પેલો દરિદ્રવણિક વિચારવા લાગ્યો કે “જો મારા સાત દ્રમ્પ આ કાર્યમાં વપરાય તો, મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ?' ત્યારે મંત્રીએ તેને જણાવ્યું કે-“શું તારે કંઈ બોલવાની ઇચ્છા છે?' એટલે વણિક બોલ્યો “આ સાત દ્રમ્મ લઈને હે પ્રભો ! મારા મનને સંતુષ્ટ કરો.” એમ તેના સદાચારથી અમાત્ય પરમ આનંદ પામીને કહેવા લાગ્યા કે –“હે ભાઈ ! તું મારો ધર્મમિત્ર છે, માટે સત્વર એ દ્રમ્પ અર્પણ કર. શ્રી તીર્થોદ્ધારની મારી આશા આજે સફળ થઈ.” વળી પોતાના જીવિતની માફક ક્લેશ વિના તે તમામ પૂંજીનો વ્યય કર્યો વહીમાં તેનું ઉપર નામ અને તેની નીચે બીજા ધનવંતોના નામ રાખ્યાં. પછી તેણે વિચાર કર્યો કે “આપણે તો ખરકર્મથી કોટિદ્રવ્ય ઉપાર્જન કરેલ છે અને તેમાંથી આ આપવાનું છે એમ ધારી તેમણે પોતાના ખજાનામાંથી ત્રણ રેશમી વસ્ત્ર અને પાંચસો દ્રમ્મ મંગાવીને મંત્રીએ તેને જણાવ્યું કે "હે ધર્મબંધુ ! આનો સ્વીકાર કરો.' ત્યારે વણિક જરા હસીને કહેવા લાગ્યો કે –“હે સ્વામિન્ ! અસ્થિર એવા ધનલેશથી હું પુણ્યનો વિક્રય કરનાર નથી. તેમ તમે પોતે પૂર્વપુણ્યથી વૈભવ પામ્યા છો, તો મારા જેવાને છેતરતાં શરમાતા કેમ નથી? એમ સાંભળતાં રોમાંચિત થતા મંત્રી બોલ્યા કે—‘તમે મારા કરતાં પણ અધિક ધન્ય છો, કે જેમનું મન આવું નિઃસ્પૃહ છે. એમ કહીને તેમણે કપૂરથી વાસિત પાનનું બીડું તે સાધર્મિક વણિકને माप्यु.' तद् गृहीत्वा स सन्मानपूरितः स्वगृहं ययौ । गेहिन्या बिभ्यदभ्यस्तदुर्वाक्यालीकुलक्षितैः ॥६४८॥ अकस्मात्सा च तं स्वादुवचनैः पर्यतोषयत् । आजन्मादृष्टपूर्वं तद् दृष्ट्वा विस्मयमाप सः ॥६४९॥ तेनोक्ते, च यथावृत्ते, साऽवादीत्पारितोषिकम् । यन्न त्वया गृहीतं तन्निवृतं मे व्यधाद् नमः ॥६५०॥ यदि त्वं मंत्रिणः पार्श्वे , लोहटंकार्धमप्यहो । अग्रहीष्यत्ततो नाहमस्थास्यं त्वद्गृहे ध्रुवम् ॥६५१॥ धेनुयोग्यं ततः स्थाj, श्रलाध्यं गाढं कुरुष्व तत् । तयेत्युक्तः कुशी प्रार्थ्य, दरमत्राखनत्ततः ॥६५२॥ खाते चाल्पे खनित्रं च, खटत्कृतमतः स तु । भार्यामाकार्य कथयामास सा च ततोऽवदत् ॥६५३॥ रात्रौ नियंजने किंचिद्विधेयं न तु सांप्रतम् । वेलां विलम्ब्य तत्तस्मात्तदाकृष्यत यत्नतः ॥६५४॥ चत्वारि हैमटंकानां, सहस्राणि स चासदत् । अल्पाया अपि पूजायाः, फलमेतज्जिनेशितुः ॥६५५॥ अर्पयिष्याम्यहं मंत्रिवाग्मटस्य धनं ह्यदः । इदृशि व्ययितं तीर्थे, तद्धि कोटिगुणं भवेत् ॥६५६॥ पल्याऽप्यनुमतः प्रातर्गिरिमाह्य मंत्रिणम् । वीक्ष्य तद्दर्शयामास, गृह्णीतेत्यवदच्च तम् ॥६५७॥ श्रुत्वेति धीसखस्वामी, प्राह मद्वचनं शृणु । सत्त्वात्ते सप्तभिर्दम्मैः, पूर्णो मम मनोरथः ॥६५८॥ अतः परं भवद्रव्यं, ग्रहीतुं नाहमीशिता । अनेन भविता यस्मात्, सौवर्णः सकलो गिरिः ॥६५९॥ अभिसंधिर्न मे सोऽस्ति, तत् स्वं द्रव्यं यथारचि । व्यय वर्धय भुंक्ष्वाऽथ धर्मे वा धेहि शीघ्रतः ॥६६०॥ स प्राह कुतपोद्वाहभाग्यस्य कनकं किमु । स्थाता मे कनके तत्कः, क्लेशोंऽगीक्रियतेऽस्य नु ॥६६१॥ भवान् यथा तथा कर्तुमिमं शक्त : प्रभुत्वतः । तत्प्रसद्य गृहाणेदं, तुष्टोऽस्तु कुतपो मम ॥६६२॥
Page #495
--------------------------------------------------------------------------
________________
કિoપેરા
( જુન : ૧૯૩૯ )
શ્રી રાજ प्राह मंत्री ततो द्रव्यं, न गृह्णामि निरर्थकम् । एनं भारं न वोढाऽस्मि, वाहीक इव दुर्वहम् ॥६६३॥ एवं विवदतोमंत्रि-वणिजोदिनमत्यगात् । रात्रौ च श्रीकपर्दीशः साक्षाद् वाणिजमभ्यधात् ॥६६४॥ श्रीयुगादिप्रभोपकार्चातुष्टो धनं ह्यदः । अहं प्रादर्शयं ते तत् , त्वं व्ययस्व निजेच्छया ॥६६५॥ क्षयं यास्यति नैवेतद्दानभोगैर्धनैरपि । अन्यस्येदं हि नाधीनमत्रान्यन्मा विचार्यताम् ॥६६६॥ अत्र चैतदमिज्ञानं, त्वत्पत्नी दुर्मुखाप्यलम् । अकस्मात्प्रियवाक्याऽभूद, भक्तिप्रह्वा च विद्धि तत् ॥६६७॥ इदं समीक्ष्य च प्रातः, श्रीनाभेयप्रभुं मुदा । सुवर्णरत्नपुष्पाद्यैस्तद्ध्यानः समपूजयत् ॥६६८॥ अभ्यर्च्य श्रीकपर्दीशं, ततः स्वगृहमागमत् । स्वकृतैः सुकृतैर्जन्म, पवित्रं व्यतनोत्तरम् ॥६६९॥ श्रीमद्वाग्भटदेवोऽपि, जीर्णोद्धारमकारयत् । सदेवकुलिकस्यास्य, प्रासादस्यातिभक्तितः ॥६७०॥ धनद्रव्यव्ययाचिंतावशादक्षेपतस्तदा । पर्यपूर्यंत ककुभाश्चातोह मुदा सह ॥६७१॥ शिखींदुरविवर्षे च १२१३, ध्वजारोपे व्यधापयत् । प्रतिमां सप्रतिष्ठां स, श्रीहेमचन्दसूरिभिः ॥६७२॥
તે લઈ, સન્માન પામ્યા છતાં, પોતાની ગૃહિણીથી ભય પામતો તે પોતાના ઘરે આવ્યો.એવામાં ઘરે આવતાં ખરાબ વચનોને બોલવાની ખરાબ ટેવવાળી સ્ત્રીએ અકસ્માતું પણ મીઠાં વચનોથી તેને સંતોષ પમાડ્યો. એટલે પૂર્વે કોઈવાર અદષ્ટ એવું તેણીનું આચરણ જોતાં, તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે બધો યથાસ્થિત વૃત્તાંત સ્ત્રીને કહી સંભળાવ્યો. તે સાભળતાં તે કહેવા લાગી કે—‘તમે મંત્રી પાસેથી જે પારિતોષિક ન લીધું, તેથી મારું મન બહુ જ સંતુષ્ટ થયું છે. જો તમે મંત્રી પાસેથી લોખંડનો અર્ધ ટકો પણ લીધો હોત, તો હું અવશ્ય તમારા ઘરમાં હોત નહીં. હવે ગાયને બાંધવાનો ખીલો બરાબર મજબુત કરો.' એમ પોતાની સ્ત્રીના કહેવાથી તે કોદાળી માગીને ત્યાં ભૂમિ ખોદવા લાગ્યો. જમીનને કંઈક ખોદતાં કોદાળી ખટકી, એટલે તેણે પોતાની ગૃહિણીને બોલાવીને તે વાત કહી. ત્યારે તે બોલી કે –“રાત્રે એકાંતમાં કંઈક કરવા જેવું છે, અત્યારે ખોદવાનું મૂકી દો. પછી રાટો ખોદવા જતાં તેમાંથી ચાર હજાર સોનાલ્ડોર નીકળી, તે જોતાં વણિક ભારે પ્રમોદ પામીને ચિંતવવા લાગ્યો કે –“અહો ! જિનેશ્વરની અલ્પપૂજાનું પણ આટલું બધું ફળ ? આ ધન તો હું વાલ્મટમંત્રીને અર્પણ કરીશ. કારણકે આવા તીર્થમાં એનો વ્યય થતાં તે કોટિગણું થવાનું .' આ તેના વિચારને પત્નીએ અનુમોદન આપતાં પ્રભાતે તે પર્વત પર મંત્રી પાસે જઈ તે દ્રવ્ય બતાવીને કહેવા લાગ્યો કે- “આ ધન તમે ગ્રહણ કરો.' એ પ્રમાણે સાંભળતાં મંત્રીશ્વર બોલ્યા કે “ હે બંધુ ! મારું એક વચન સાંભળ. તારા સત્ત્વથી આપેલા સાત દ્રમ્મથી જ મારો મનોરથ પૂર્ણ થયો છે માટે, ઉપરાંત તે તમારું દ્રવ્ય લેવાને હું સમર્થ નથી; કારણકે આટલા દ્રવ્યથી તો સમસ્ત પર્વત સુવર્ણનો થઈ શકે, પરંતુ તેમ કરવાની મારી પ્રતિજ્ઞા નથી. તો તું તારું દ્રવ્ય યથારુચિ ધર્મમાં વાપર, ભોગ ભોગવ અને વેપારમાં વૃદ્ધિ પમાડ. ત્યારે વણિક કહેવા
Page #496
--------------------------------------------------------------------------
________________
::
થી
કે
જુન : ૧૯૩૯
*
****
woછે લાગ્યો કે - “બળદ ચલાવનાર એવા મારે આ કનક કેવું ? આ મારા કનકનો કોણ જાણે કોણ માલિક થશે ? માટે વૃથા ક્લેશ કોણ અંગીકાર કરે ? તમે તમારી પ્રભુતાને લઈને ગમે તે રીતે એનો વ્યય કરી શકો છો, માટે મહેરબાની કરીને એ ગ્રહણ કરી લો. મને મારા બળદથી સંતોષ છે. ત્યારે મંત્રીએ જણાવ્યું કે હું નિરર્થક દ્રવ્ય લેવાનો નથી. એક મજુરની જેમ એ દુર્વહ ભારને વહન કરવાને હું સમર્થ નથી.” એ પ્રમાણે મંત્રી અને વણિકના વિવાદમાં દિવસ પૂરો થયો. પછી રાત્રે કપર્દી યક્ષે સાક્ષાતુ આવીને વણિકને કહ્યું કે –“તે યુગાદીશપ્રભુની કરેલ એક રૂપિયાની પૂજાથી હું સંતુષ્ટ થયો અને તેથી મેં તને એ ધન બતાવ્યું. માટે તું તેની ઇચ્છાનુસાર વ્યય કરજે. બહુ દાન આપતાં કે ભોગ ભોગવતાં પણ એ કદાપિ ક્ષીણ થનાર નથી, તેમજ બીજા કોઈને આધીન પણ એ થવાનું નથી, માટે બીજો વિચાર કરીશ નહીં. આ સંબંધમાં એ નિશાની છે કે તારી પત્ની બહુ જ કટુવચન બોલનારી હતી તે અકસ્માત મીઠાબોલી બની ગઈ, તેમજ ભક્તિથી નમ્ર થઈ ગઈ, એ જ નિશાની સમજી લે.” એ પ્રમાણે સાક્ષાત્ જો ઈને પ્રભાતે તે વણિકે ભારે ભાવનાપૂર્વક સુવર્ણ, રત્ન અને પુષ્પાદિકથી શ્રી આદિનાથ ભગવંતની પૂજા કરી, તેમજ શ્રીકપર્દીયક્ષનું પૂજન કરીને તે પોતાના ઘરે આવ્યો અને પુણ્યકાર્યોથી પોતાના જન્મને પવિત્ર કરવા લાગ્યો. એવામાં શ્રીમાનું વાત્મટમંત્રીએ પણ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનનો વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત ૧૨૧૩ માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે ધ્વજારોપણ કરાવ્યું અને હેમચંદ્રસૂરિના હાથે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. इतश्च स्वर्विमानश्रीस्ततःप्रभृति विश्रुतः । श्रीकुमारविहारोऽयं, भव्यदृक्पुण्यलक्षणम् ॥६७३॥ पटुवैकटिकश्रेणिघटनाकोटिटंकितम् । बिंबं श्रीपार्श्वनाथस्य, निष्पन्नं रम्यतावधिः ॥६७४॥ प्रातिष्ठिपत् शुभे लग्ने, मंत्री, श्रीहेमसूरिभिः । अतिचिंतामणि वांछावांछितातीतवस्तुदम् ॥६७५॥ प्रासादशुकनासेव, भूपतिर्मोक्षकामिधम् । छिदं विमोचयामास, विश्वोपकृतितत्परः ॥६७६॥ पूर्णमासीनिशीथे च, रोगिप्रार्थनया ततः । प्रकटीकृततच्छिद्रेऽमृतमस्रावि बिंबतः ॥६७७॥ तच्चक्षुरादिरोगाणामपहारं जनेऽतनोत् । उपचक्रेक एवं हि नृपति सर्वतोमुखम् ? ॥६७८॥ प्रासादैः सप्तहस्तैश्च, यथावणैर्महीपतिः । द्वात्रिंशतं विहाराणां, साराणां निरमापयत् ॥६७९॥ द्वौ शुभ्रौ श्यामलौ द्वौ च, द्वौ रक्तोत्पलवाकौ । द्वौ नीलौ षोडशाथ स्युः, प्रासादाः कनकप्रभाः ॥६८०॥ चतुर्विंशतिचैत्येषु, श्रीमंतो ऋषभादयः । सीमंधराद्याश्चत्वारश्चतुषु निलयेषु च ॥६८१॥
Page #497
--------------------------------------------------------------------------
________________
જુન : ૧૯૩૯
5888888888
શ્રી સિદ્ધા
509 श्रीरोहिणिश्च समवसरणं प्रभुपादुकाः । अशोकविटपी चैवं, द्वात्रिंशत् स्थापिता स्तदा ॥६८२॥ द्वात्रिंशतः पुरुषाणामनृणोऽस्मीति गर्भितम् । व्यजिज्ञपत् प्रभोर्भूपः, पूर्ववाक्यानुसारतः ॥६८३॥ स पंचविंशतिशतांगुलमानो जिनेश्वरः । श्रीमत्तिहुणपालाख्ये, पंचविंशतिहस्तके ॥६८४॥ विहारेऽस्थाप्यत श्रीमान्नेमिनाथोऽपरैरपि । समस्तदेशस्थानेषु, जैनचैत्यानचीकरत् ॥६८५॥ क्षणे धर्मोपदेशस्य, सप्तव्यसनवर्णनम् । धनदौर्गतदुर्योनिभवभ्रमणकारणम् ॥६८६॥ उपादिक्षत् प्रभू राज्ञे, स्वदेशेऽसौ न्यषेधयत् । अचीकरदमारिं च, पटहोद्घोषपूर्वकम् ॥६८७॥ पुरादेशभ्रमिस्थेन, राज्ञा मृतवणिप्रिया । सपादलक्ष ऐक्षिष्ट, खेदिता राजपुस्ः ॥६८८॥ तदा निषेधं जग्राह, तस्या एवानुकंपया । निर्वीरास्तैन्य नो कार्य, राज्यं चेन्मे भविष्यति ॥६८९॥ अधुनाऽत्र मृते क्वापि व्यवहारिणि विश्रुते । अपुत्रे तद्धनं कांताऽनीयतास्याधिकारिभिः ॥६९०॥ स्वामी पप्रच्छ तान् कस्माद्, विपुत्र श्री वेदियम् ? । तेऽवदन् रूढिरेषाऽस्ति, तत्पुत्रस्य नृपस्य वा ॥६९१॥ स्मित्वाऽऽह भूपः पूर्वेषां, राज्ञामेषाऽविवेकधीः । यत्कौटिल्यं विना वाच्या, दोषा निजगुरोरपि ॥६९२॥ अशाश्वतश्रियः सर्वाधीनाया हेतवे नृपाः । उत्तमाधममध्यानां, पुत्रतामनुयांति यत् ॥६९३॥ तस्मानाहं भविष्यामि, विश्वलोकस्य नंदनः । विश्वस्यानंदनो भावी, निर्वीराधन उज्झिते ॥६९४॥ मृतभर्तृसुताद्रव्यमित्यौज्झद् भूपतिः सुधीः । अमुक्तं नलरामाद्यैरपि प्राक्कालराजभिः ॥६९५॥ प्रभुर्निजोपदेशानां, सत्यत्वात् परितोषवान् । भूपवृत्तलसवृत्तिस्थेने वृत्तमुदाहरन् ॥६९६॥ तद्यथा-न यन्मुक्तं पूर्वैरघुनयु (हु)षनाभागभरत-प्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् संतोषात्तदपि स्दतीवित्तमधुना, कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥६९७॥ एवं सांतःपुरो राजा, प्रत्याख्यानी निरन्तरम् । राज्यं बभार देवेन्द्र, इव स्फीतं विकंटकम् ॥६९८॥
હવે અહીં ત્યારથી વિમાન સમાન શોભાને ધાસ્ય કરનાર તથા ભવ્યજનોને પુણ્યના કારણ-રૂપ એવું તે ચૈત્ય કુમારવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. વળી રાજાએ કુશળ કારીગરોના હાથે શ્રી પાર્શ્વનાથનું બિંબ સુધરાવીને અત્યંત રમણીય કરાવ્યું. પછી શુભલગ્ન મંત્રીએ ચિંતામણિ કરતાં અધિક અને વાંછિતાર્થવસ્તુને આપનાર એવા તે બિબની શ્રી હેમચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. તે વખતે જગતનો ઉપકાર કરવામાં તત્પર એવા રાજાએ તે બિંબમાં શુકનાસિકા જેવડું છિદ્ર મુકાવ્યું એટલે પૂર્ણિમાની અર્ધરાત્રે રોગીજનની પ્રાર્થનાથી બિંબના પ્રગટ કરેલ તે છિદ્રમાંથી અમૃત ઝરતું હતું. તેના પ્રભાવથી લોકોમાં ચક્ષુ વગેરેના રોગો દૂર થતા હતા. એ પ્રમાણે કયો રાજા સર્વ
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૦૮
શ્રી સિદ્ધચક્ર
( જુન ૧૯૩૯ ) રીતે ઉપકાર કરે? વળી રાજાએ સાત હાથના અને વર્ણના અનુસાર બત્રીશ શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા. તેમાં બે શ્વેત, બે શ્યામ,બે રકતોત્પલ સમાન વર્ણવાળા, બે નીલ અને સોળ કનક સમાન વર્ણવાળા પ્રસાદ હતા. ત્યાં ચોવીશ ચૈત્યોમાં શ્રી ઋષભાદિક ચોવીશ જિનેશ્વરોને તથા ચાર ચૈત્યમાં શ્રીમંધર પ્રમુખ ચાર જિનવરો,તેમજ શ્રી રોહિણી, સમવસરણ, પ્રભુપાદુકા અને અશોક વૃક્ષ એમ બત્રીશ સ્થાપન કર્યા. એટલે “હું બત્રીશ પૂર્વજ પુરૂષોના ઋણથી મુક્ત થયો” એમ જાણે સૂચવ્યું હોય; એમ પરમાત મહારાજા કુમારપાલ માનવા લાગ્યો. પછી મંત્રીએ પૂર્વ વાક્યના અનુસાર રાજાને નિવેદન કર્યું કે પચીશ હાથ ઉંચા શ્રી તિહઅણપાલ નામના મંદિરમાં પચીશ અંગુલ પ્રમાણ શ્રીમાન નેમિનાથ જિનેશ્વરને સ્થાપન કરો. વળી તેણે સમસ્ત દેશ અને સ્થાનોમાં અન્ય લોકો પાસે પણ જિનમંદિરો કરાવ્યાં.
પછી એકદા ધર્મોપદેશના અવસરે ગુરુમહારાજે દુર્ગતિ દુર્યોનિરૂપ ભવ-સંસારમાં ભમાવનાર એવા સાત વ્યસનોનું વર્ણન રાજાને સંભળાવ્યું, જે સાંભળતાં તેણે પોતાના દેશમાં સત વ્યસનોનો નિષેધ કર્યો. તેમજ ઘોષણાપૂર્વક અમારિપટ વગડાવ્યો.
હવે પોતાના નગર અને રાજયમાં ભમતાં કુમારપાલરાજાએ એક એવી સ્ત્રી જોઈ કે જેનો પતિ મરણ પામ્યો હતો અને રાજપુરુષો જેને સતાવી રહ્યા હતા. તેની દયા આવવાથી તે જ વખતે રાજાએ તેનું ધન લેવાનો નિષેધ કર્યો અને પોતે નિયમ લીધો કે –“જો સમસ્ત રાજ્ય મારી પાસે છે, તો તેવા ધનનું મારે કાંઈ પ્રયોજન નથી.” એવામાં કોઈ પ્રસિધ્ધ વ્યવહારી ત્યાં મરણ પામ્યો. તે પુત્ર રહિત હોવાથી અધિકારીઓ તેના ધન સહિત સ્ત્રીને રાજા પાસે લઈ આવ્યા, ત્યારે રાજાએ તેમને પૂછયું કે “એ અપુત્રીયાનું ધન કોને મળે?' એટલે તેઓ બોલ્યા કે “હે સ્વામિનું! તેના પુત્રને અથવા રાજાને મળે, એવી રૂઢિ છે.”
એમ સાંભળતાં ભૂપાલ હસીને કહેવા લાગ્યો કે–“પૂર્વજરાજાઓની એ અવિવેકબુદ્ધિ હતી; કારણ કે કુટિલતા રાખ્યા વિના પોતાના ગુરુ (વડીલ) ના પણ દોષ બતાવી દેવા જોઈએ. સર્વને આધીન થનાર ક્ષણિક લક્ષ્મીને ખાતર રાજાઓ ઉત્તમ, મધ્યમ અને અધમ જનોના પુત્રપણાને પામે છે, માટે હું તો જગતના લોકનો પુત્ર થનાર નથી; હું પતિ અને પુત્રરહિત અબળાના ધનનો ત્યાગ કરું છું. જે ધન પૂર્વે નળ, રામ વિગેરે રાજાઓ પણ લેતા હતા. આ બનાવથી પોતાના ઉપદેશની સફળતા માનતા શ્રી હેમચંદ્રગુરુ ભારે સંતોષ પામ્યા, અને રાજાની વિકસિત એવી વૃત્તિ તેવા આચરણમાં દઢ કરવા માટે તેમણે આ પ્રમાણે શ્લોક કહી સંભળાવ્યો
કૃતયુગમાં ઉત્પન્ન થયેલા એવા રઘુ, નહષ, નાભાગ અને ભરત વગેરે રાજાઓ પણ જે અબળાધનને મૂકી ન શક્યા, તે સંતોષથી નિરાધાર એવી અબળાના ધનને મૂકતો એવો છે કુમારપાલ !
Page #499
--------------------------------------------------------------------------
________________
-
-
" થી સિદ્ધચક
છ
- જુન : ૧૯૩૯ મહાપુરુષોમાં તું જ એક મુગટ સમાન છે.
એ પ્રમાણે અંતઃપુરસહિત પ્રત્યાખ્યાનપૂર્વક રાજા, દેવેંદ્રની જેમ નિષ્કટક રાજ્યનું પાલન કરવા
લાગ્યા.
એવામાં એક વખતે જૈનધર્મમાં તત્પર બનેલ રાજા કુમારપાલને બંને રીતે બલ (બળ તથા સૈન્ય)હીન જાણીને કેટલાક બાતમીદાર સેવકોએ એ વાત કલ્યાણકટકના અધિપતિ રાજાને નિવેદન કરી, જેથી તે મોટું લશ્કર લઈને તેમની સામે આવ્યો. એ સમાચાર પોતાના ખાનગી પુરુષો પાસેથી જાણવામાં આવતાં કુમારપાલને ચિંતા થવાથી તેમણે ગુરુ મહારાજને વિનંતિ કરી કે –“હે ભગવદ્ ! હું જૈન છતાં એ રાજાથી જો મારો પરાભવ થાય તો જિનશાસનની લઘુતા થાય. ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે – હે નરેન્દ્ર ! શાસનદેવી તારું રક્ષણ કરશે, અને તે લગ્ન (મુહુર્ત) સાતમે દિવસે છે, તે જાણવામાં આવશે.' એમ ચમત્કારી વચન સાંભળીને રાજા પોતાના સ્થાને ગયા. અહીં રાત્રે ગુરુમહારાજે વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કર્યો એટલે તેના અધિષ્ઠાયક દેવ સાક્ષાત્ આવ્યા અને તેમને જણાવ્યું કે– કુમારપાલના ભાગ્યથી તેમના શત્રુનો ઉદ્યમ નષ્ટ થયો છે. એવામાં સાતમે દિવસે ચરપુરુષોએ રાજાને શત્રુના મરણના સમાચાર આપ્યા, જે સાંભળતાં રાજા બોલી ઉઠ્યા કે– અહો ! મારા ગુરુનું જેવું જ્ઞાન છે તેવું બીજે ક્યાંય પણ નહિ હોય. अन्येधु नधर्मस्थं, भूपालं प्रणिधिवजैः । बलहीनं द्विधा ज्ञात्वा, कल्याणकटकाधिपः ॥६९९॥ भूपोऽयमित्रयन्नायात्प्रयाणं बलकोटिभिः । कुमारपालस्तज्ज्ञात्वा, चारैश्चिंतामवाप च ॥७००॥ विज्ञप्तं च प्रभूणां तत्, प्रभो ! जैनस्य मे किमु । अस्मात्पराभवो भावी, प्राप्तशासनलाघवः? ॥७०१॥ प्रभुराह महाराज ! त्वां श्रीशासनदेवताः । पांति जानाति लग्नस्तत्, सप्तमे वासरे भवान् ॥७०२॥ श्रुत्वेति सचमत्कारं, ययौ भूपः स्वमन्दिरम् । अध्यायदजनौ सूरिविधिना परमाक्षरम् ॥७०३॥ तदधिष्ठायकस्तस्यादेशं साक्षाद्ददौ तदा । भाग्यात्कुमारपालस्य, शत्रुरस्तंगतोऽधमः ॥७०४॥ सप्तमे वासरे चारैररिमृत्योः स वर्द्धितः । नृपोऽवददहो ज्ञानं, मद्गुरो परत्र तत् ॥७०५॥ अन्यदा लिख्यमाने च, स्वगुरुग्रंथसंचये । प्रागीत्या शास्त्रवितारविधये निधये धियाम् ॥७०६॥ ताडपत्रत्रुटिर्जज्ञे, शलभेभ्यो दवेन च । देशांतरादनायातैस्तैश्चिता भूपतेरभूत् ॥७०७॥ . मद्गुरोः करणे शक्तिर्लेखनेऽपि न मे पुनः । शास्त्राणां वीडिता अद्य, ततस्ते पूर्वजा मयः ॥७०८॥ गत्वाऽऽरामे निजे तालजाले स्थित्वाऽस्य पूजनम् । गंधद्रव्यैर्व्यधाद्भूपः, सुगंधकुसुमैस्तथा ॥७०९॥ उवाच वनराज ! त्वं, पूज्यो ज्ञानोपकारतः । सर्वदर्शनिशास्त्राणामाधारस्त्वं दलैः कलैः ॥७१०॥
Page #500
--------------------------------------------------------------------------
________________
જd
શ્રી પાક
( જુન : ૧૯૩૯ ) पुस्तकावस्थितौ चेन्मे, भाग्यं जागति-निर्भरम् । तदा भवंतु श्रीतालाः, सर्वेऽमी तालभूस्हः ॥७११॥ इत्युक्त्वा ग्रंथितं भुक्त्वा, माणिक्यैः स्वर्णनिर्मितम् । ग्रैवैयकं तरोः स्कन्धे, न्यवेशयदशंकधीः ॥७१२॥ व्यावृत्य सौधमूर्द्धानमधितस्थौ नराधिपः । प्रातः प्रावर्द्धयंस्ते चारामपालाः प्रभुं मुदा ॥७१३॥ सर्वे श्रीताडतां जग्मुः, स्वामिन्नत्र नवदुमाः । यथेच्छलेखकैः शास्त्रसमूहो लिख्यतां ततः ॥७१४॥ वस्त्राभरणभोज्यादि, तेषां सत्पारितोषिकम् । ददावदैन्यदं दानमनादीनवचेतनः ॥७१५॥ ततः प्रववृते पुस्तकानां लेख्यविधिस्तदा । भूपालयशसा भाग्यसंघात इव संगतः ॥७१६॥ राजा सांतःपुरो गेहिव्रतं बिभ्रदनिदितम् । सम्यग् बभार साम्राज्यं, स चक्रीव त्रयोदशः ।।७१७॥ अन्यदा भूपति श्रीमदजितस्वामिसंस्तवम् । कुर्वन्तं प्राग रिपुच्छेदसंकल्पपरिपूरितः ॥७१८॥ तत्प्रासादविधानेच्छं, प्रभुरादिक्षत स्फुटम् । गिरौ तारांगनागाख्येऽनेकसिद्धोन्नतस्थितौ ॥७१९॥ विहार उचितः श्रीमन्नक्षय्यस्थानवैभवात् । शत्रुजयापरा मूर्तिगिरिरेषोऽपि मृश्यताम् ॥७२०॥ चतुर्विंशतिहस्तोच्चप्रमाणं मंदिरं ततः । बिंबं चैकोत्तरशतांगुलं तस्य न्यधापयत् ॥७२१॥ अद्यापि त्रिदशवातनरेन्द्रस्तुतिशोभितः । आस्ते संघजनैदृश्यः प्रासादो गिरिशेखरः ॥७२२।।
હવે એકદા બુદ્ધિના નિધાનરૂપ એવા શાસ્ત્રનો વિસ્તાર કરવા પૂર્વની રીતિ પ્રમાણે પ્રવર્તતા એવા પોતાના ગુરુના ગ્રંથનો સમૂહ લખાવતાં કીડાઓ અને દાવાનળના ઉપદ્રવથી તાડપત્ર ખુટી પડ્યાં, અને દેશાંતરથી મંગાવેલ આવ્યાં નહિ, જેથી રાજાને ભારે ચિંતા થઈ પડી. તે ચિંતવવા લાગ્યા કે–અહા ! મારા ગુરુ ગ્રંથ બનાવવામાં જેટલી શક્તિ ધરાવે છે, તેટલી તેને સંપૂર્ણ લખાવવાની પણ મારી શક્તિ નથી; તેથી મારા પૂર્વજોને આજે લજજા પમાડવાનો વખત મારે આવ્યો. એમ ધારી ઉદ્યાનમાં જતાં તાલવૃક્ષોની ઘટામાં બેસી તેનું સુગંધિ દ્રવ્ય અને પૂષ્પોથી પૂજન કરીને રાજાએ જણાવ્યું કે –“જ્ઞાનવડે ઉપકાર કરવાથી તે વનરાજ ! તમે પૂજનીય છો, સુંદરપત્રોને લીધે તમે સર્વ દર્શનીઓના શાસ્ત્રોના આધારભૂત છો. પુસ્તકોને કાયમ રાખવા માટે જો મારું ભાગ્ય જાગતું હોય, તો આ બધાં તાલવૃક્ષો નવપલ્લવિત થઈ જાઓ.' એમ કહી માણિજ્યથી મઢેલ સુવર્ણનું પોતાનું કંઠાભરણ નિઃશંક થઈને રાજાએ વૃક્ષના સ્કંધ પર સ્થાપન કર્યું. પછી પોતે પોતાના રાજભવનના ઉપલા ભાગ પર બેસી ગયા. પછી પ્રભાત થતાં ઉદ્યાનપાલકો એ પ્રમોદપૂર્વક રાજાને વધામણી આપી કેહે સ્વામિન્ ! અગ્નિથી દગ્ધ થયેલાં વૃક્ષો બધાં ઉદ્યાનમાં નવ૫ત્રો યુકત બની ગયા છે. માટે હવે ઇચ્છાનુસાર લેખકો પાસે શાસ્ત્રો લખાવો.” આથી પ્રસન્ન થતા અને નિર્દોષ એવા રાજાએ તેમને વસ્ત્રાભરણાદિનું એટલું ઈનામ આપ્યું કે તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ. પછી રાજાના યશની સાથે જાણે ભાગ્યનો સમૂહ ભળ્યો હોય તેમ પુસ્તકોનું લખાણ ચાલવા માંડ્યું. પોતાના અંતઃપુર સહિત નિર્દોષ
Page #501
--------------------------------------------------------------------------
________________
40062083
88888888888888360 388888888888
38888888888883
न : १८36
श्री
69606588-895955023-45575000noooooooooom
વ્રતને ધારણ કરતા રાજા, જાણે તેરમા ચક્રવર્તી હોય તેમ સમ્યફ પ્રકારે સામ્રાજય ચલાવવા લાગ્યા.
પછી એકદા રિપુચ્છેદના સંકલ્પથી પૂર્ણ એવા શ્રીમાનું અજિતસ્વામીની સ્તુતિ કરતા તથા તેમનો પ્રસાદ બનાવવાને ઇચ્છતા એવા રાજાને શ્રી હેમચંદ્રમહારાજે પ્રગટ રીતે આદેશ કર્યો કે– હે ભૂપાલ ! અનેકસિદ્ધિથી ઉન્નત સ્થિતિ યુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એવો પ્રસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય એમ સમજી લો એ પ્રમાણે શ્રી ગુરુની આજ્ઞા થતાં રાજાએ ચોવીશ હસ્તપ્રમાણ મંદિર કરાવ્યું અને તેમાં એકસો એક અંગુલ પ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું, કે જે પ્રાસાદ અદ્યાપિ દેવો અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુગટ સમાન શ્રી સંઘજનોને દર્શનીય છે.
आसीदुदयनस्यापि, द्वितीयो नंदनाग्रणीः । अंबडाभिधया श्रीमानमानवपराक्रमः ॥७२३॥ श्रीमत्कुमारपालस्यादेशतो नृपतेरसौ । कुंकणाधिपतेर्मल्लिकार्जुनस्याच्छिनच्छिरः ॥७२४॥ लाटमंडलभंभेरीसहस्त्रनवकं तथा । कुंकणानंदपद्रं च, राष्ट्रं पल्लीवनानि च ॥७२५॥ भुंक्ते देशानिमान् स्वामिप्रसादान्निजविक्रमात् । राजसंहार इत्युग्रं, सान्वयं बिस्दं वहन् ॥७२६॥ अथ श्रीभृगुकच्छेऽसौ, श्री सुव्रतजिनालयम् । चिरंतनं काष्ठमयं, जर्जरं परिदृष्टवान् ॥७२७॥ घुणोत्कीर्णजरत्काष्ठपतच्चूर्णास्तृतावनिः। लथाय:कीलकः भ्रश्यत्पट्टकच्छाद्यकावृतः ॥७२८॥ अतिवृष्टिगलत्तोयं, पतद्भित्तिव्रजं तदा । गर्भागारेऽपि निश्र्च्योतदाशातितजिनेश्वरम् ॥७२९॥ पूर्वप्रासादमुत्कील्य, स्वस्थानस्थं प्रभुं ततः । प्रक्रांतजीर्णोद्धारश्च गर्तापूरमचीखनत् ॥७३०॥ अत्रांतरे स्थले कस्मिंश्चिदस्मिन् योगिनीगणः । द्वात्रिंशल्लक्षणत्वेनाच्छलयन् श्रीमदम्बडम् ॥७३१॥ सर्वांगीणव्यथाक्रांतस्ततःप्रभृतिरूणरुक्। अक्षुत्तृष्णो विलीनांगः, केवलं क्षीयतेतराम् ॥७३२॥ पद्मावतीतितन्मात्राऽऽराद्धा पद्मावती सुरी । उपादिशदिदं स्वप्ने, शृणु सत्यं वचः सुते ! ॥७३३॥ महापीठमिदं विश्वयोगिनीरंगसंगतेः । तद्ग्रस्तं मोचयेन्नान्यो, हेमचन्द्रगुरुं विना ॥७३४॥ ततः प्रातः प्रभोरेषाऽऽकारणायादिशन्नरान् । वेगात्तेऽपि प्रभुं दृष्ट्वा, यथाऽऽदेशं व्यजिज्ञपन् ।।७३५।। क्षुते नष्टे भानुरेव, शरणं नापरस्ततः । जीवितव्यं सपुत्राया, मम देहि प्रभो ! ततः ॥७३६॥ श्रुत्वेति गुरुराहत्य यशश्चंद्रसमन्वितः । आययौ पादचारेण, समीपेऽबडमंत्रिणः ॥७३७॥ गणी गणितनिष्णातश्चेष्टामैक्षिष्ट तस्य च । चित्ते विचिन्त्य तन्मातुर्ददौ शिक्षामलक्षधीः ॥७३८॥ नरं निशीथे विश्वासपात्रं प्रेषयदतिके । चपलान्नबलिव्यग्रकरं सौगंधसंगतम् ॥७३९॥ प्रतोलिकानामादेशे, दापिते निशि सूरयः । दुर्गाद् बहिः प्रचेलुस्ते, गणिना सह तेन च ॥७४०॥ उद्घाट्य गोपुरद्वारं, तत्र निर्गत्य ते ततः । गच्छंतो ददृशुर्मार्गे, कलबिंककदंबकम् ॥७४१॥ चगच्चगितिशब्दाढये, तन्मुखे बलिमक्षिपत् । यशश्चंद्रात्ततो दृष्टनष्टं तत् तत्क्षणादभूत् ।।७४२॥
Page #502
--------------------------------------------------------------------------
________________
3888888
શ્રી સિતાક
(पुन : १८36 ) गच्छंति कियदध्वानं, तावत्ते कपिपेटकम् । अद्राक्षुर्मक्षु तत्रापि, म पर्यक्षिपदक्षतान् ॥७४३॥ असत्तुल्यं ? तदाऽभूत्तत्, ततोऽप्यग्रे च ते ययुः । श्रीसैंधवीसुरावेश्मपार्श्वकातरभीषणम् ।।७४४॥ अग्रे व्यलोकयन् यावत्तावन्मार्जारमंडलम् । अविच्छिन्नमहारौदशब्दभीषितवालकम् ॥७४५॥ पुष्पाणि तत्र रक्तानि, चिक्षेपाथ ननाश तत् । तोरणाय महादेव्याः, प्रभुरूद्धर्वंदमः स्थितः ॥७४६॥ अनाकुलं गणी प्रोचे, हेमसूरिस्तवांगणे । आयासीदतिदूरेण, पादचारेण, कष्टभूः ॥७४७॥ अभ्युत्थानादिका पूजा, कर्तुं समुचिता त्वया । एषोऽर्चितो यतः सर्वैः, पीठैर्जालंधरादिभिः ॥७४८॥ एवं वदत एवास्य चलच्चंचलकुंडला । पुरं श्रीसैंधवा देव्यस्थाद्योजितकरद्वया ॥७४९॥ आतिथ्यमतिथीनां नो, विधेहि विबुधेश्वरि ! । अंबडं मोचय स्वीयपरिवाराद् बलादपि ॥७५०॥ श्रुत्वेति सद्गुरोर्वाक्यं, प्राह सा परमर्थ्यताम् । सहस्त्रधा विभक्त च, स परं योगिनीगणैः ॥७५१॥ गण्यथाह महाक्षेपादित्थमप्यस्तु चेत्तव । व्यावृत्य निजके स्थाने उपवेष्टुं समर्थता ॥७५२॥ प्रभोः श्री हेमचंद्रस्य, दीयतां मानमद्भुतम् । ततो यथोभयोरूपमवतिष्ठेत मंडले ॥७५३॥ इत्याकर्ण्य भयोद्धान्ता, देवी शब्दं दधौ गुरुम् । यदाहूतः सुरीवर्गोऽमुंचदह्राय मंत्रिणम् ॥७५४॥ प्रदापयामि वाचो वः, किं देव्येत्युदिते सति । बाह्यदिवाग्भिरास्था का, परब्रह्मनिधेः प्रभोः ? ॥७५५॥ भवत्याः प्राभृतं किंचिद्, विधास्यामः पुनः प्रगे। विसृज्येति सुरीं स्थानं, स्वं ययौ प्रभुरप्यतः ।।७५६॥ श्रीमदंबडमंत्रींदोनिंद्रो रात्रौ तदाऽऽययौ । प्रातः साहरिकंभोगं, स श्रीदेव्या व्यधापयत् ।।७५७॥ इत्थं श्रीसैंधवीदेव्याः प्रभुभिर्मोचितोऽम्बडः । श्रीमत्सुव्रतचैत्यस्य, जीणोंद्धारमकारयत् ॥७५८॥ हस्ताष्टादशकं चैत्यमप्रतिच्छंदघाटभृत् । अनेकदेववेश्माढ्यं, बभौ हेमादिकूटवत् ॥७५९॥ ध्वजारोपोत्सवं तत्राकारयत्सचिवाग्रणीः । तं समीक्ष्याशिष प्रादाद्गुरुस्तुष्टिभरैर्गुरुः ॥७६०॥ तथाहि-'किं कृतेन न यत्र त्वं, यत्र त्वं तत्र कः कलिः ?। कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ?' ॥७६१॥ तज्जयाऽऽचंद्रसूर्यं त्वं, निजवंश्यमनोरथान् । पूरयन् चूरयन्नंतर्बहि:शात्रवमंडलम् ।।७६२॥ तमापृच्छय समागत्य, स्वस्थाने भूपतिं प्रभुः । प्रधानायुःप्रदानेन, विदधे मेदुरं मुदा ॥७६३॥ दुस्साधसाधिका यस्य, गुरोरीदृगमानुषी । शक्ति स्तत्कृतपुण्यत्वं, मय्येवेति नृपोऽवदत् ॥७६४॥ अन्येद्युस्मदिष्टे च, सम्यक्त्वे किं संघसाक्षिकम् । राजा गृहीते गुभिर्गाथामेनां स जल्पितः ॥७६५॥ तथाहि-'तुम्हाण किंकरोऽहं, तुम्हे नाहा भवोयहिगयस्स । सयलधणाइसमेओ, मइ तुम्ह समप्पिओ अप्पा, व्याख्यातायामथैतस्यामर्थं सत्यापयन्नृपः । राज्यं समर्पयामास, जगदुर्गुरवस्ततः ॥७६७॥ निस्संगाणां निरीहाणां, नार्थो राज्येन नो नृप ! । आपिबाम कथं भोगान्, वाताननुचितं ह्यदः॥ एवं विवादसंबाधे, दानाग्रहणकारणे । गुरुभूपालयोर्मंत्री, वैशिष्ट्यमकरोदिदम् ।।७६९॥ सर्वाणि राजकार्याणि, कार्याण्यश्रावितानि नः । अतः परं प्रभो राज्ये, भूयादनुमतं ह्यदः ॥७७०॥
Page #503
--------------------------------------------------------------------------
________________
( જુન ૧૯૩૯)
શ્રી સિદ્ધચક
. જેણે प्रतिपन्ने ततः श्राद्धव्रतसद्ध्यानहेतवे । भूपस्याध्यात्मतत्त्वार्थावगमाय च स प्रभुः ॥७७१॥ योगशास्त्र सुशास्त्राणां, शिरोरत्नसमं व्यधात् । अध्याप्य तं स्वयं व्यक्तुं , तत्पुरश्च व्यचारयत् ।।७७२॥
હવે ઉદયનનો બીજો અંબડ નામે મોટો પુત્ર કે જે અસાધારણ પરાક્રમી હતો, તેણે કુમારપાળના આદેશથી કોંકણદેશના અધિપતિ મલ્લકાર્જુન રાજાનો શિરછેદ કર્યો અને પોતે સ્વામીના પ્રસાદથી તેમજ પોતાના પરાક્રમથી લાટ, સહસ્રનવક, મંડળ, ભંભેરી, કંકણ, પદ્ર, રાષ્ટ્ર,પલ્લી અને વનોને ભોગવતો હતો, વળી તે રાજસંહાર એવા સાન્વય ઉગ્ર બિરૂદને ધારણ કરતો હતો. એ કદા શ્રીભૂગકચ્છ નગરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું પુરાતન કાષ્ઠમંદિર જીર્ણ થયેલ તેના જોવામાં આવ્યું. કીટકોને લીધે તેના જીર્ણકાષ્ઠમાંથી પડતા ચૂર્ણથી જમીન આચ્છાદિત થઈ ગઈ હતી અને તેના લોખંડના ખીલા શિથિલ થવાથી તેના પાટીયા પડવા માંડયા હતાં. વળી વધારે વૃષ્ટિ થતાં તેમાંથી પાણી ગળતું તથા ભીંતો બધી જીર્ણ હોવાથી ગભારામાં તેમજ ભગવંતની પ્રતિમા પર પણ પાણી પડતું હતું; આથી પ્રથમના પ્રસાદને ઉખેડી જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં તેણે પાયો ખોદાવ્યો અને તે વખતે પ્રભુને પોતાના સ્થાને પધરાવ્યા. એવામાં તે સ્થળે યોગિનીઓ બત્રીસ લક્ષણ યુક્ત તે હોવાને લીધે શ્રીમાનું અંબડને છળવા લાગી. જેથી સર્વાગે તેને વ્યથા થવા લાગી, તેની કાંતિ ક્ષીણ થઈ ગઈ, સુધા કે તૃષાની અરૂચિ વધતાં તેનું શરીર કેવળ ક્ષીણ થવા લાગ્યું. આથી તેની પદ્માવતીમાતાએ પદ્માવતીદેવીનું આરાધન કર્યું એટલે તેણીએ સ્વપ્નમાં આવીને જણાવ્યું કે “હે વત્સ ! સત્યવચન કહું છું તે સાંભળ–સમસ્તયોગિનીઓનું એ મહાપીઠ સ્થાન છે, અહીં તે આવીને આનંદ કરે છે. તેણીઓ જેને નડે છે તેને હેમચંદ્રગુરૂ વિના અન્ય કોઇ છોડાવી ન શકે. ત્યારે પ્રભાતે ગુરૂને બોલાવવા માટે તેણે પોતાના માણસોને આદેશ કર્યો. જેથી એકદમ તેમણે ગુરૂ પાસે જઈને પોતાનો આદેશ નિવેદન કર્યો. તે વખતે પદ્માવતી પણ આવીને કહેવા લાગી કે- છીંક આવે ત્યારે સૂર્યનું જ શરણ લેવાય, અન્ય કોઈનું નહિ.” હે નાથ ! પુત્ર સહિત મને જીવિત આપો.' ત્યારે ગુરૂ બોલ્યા કે–“ધર્મના પ્રભાવે બધું સારું થશે.' પછી યશશ્ચંદ્ર ગણી સહિત પગે ચાલીને ગુરૂમહારાજ અંબડ મંત્રી પાસે આવ્યા. ત્યાં ગણિતમાં નિષ્ણાત એવા ગણી મહારાજે તેની બધી ચેષ્ટા જોઈ અને પોતાના ચિત્તમાં ચિંતવીને લક્ષ્યમાં બુદ્ધિ ધરાવનાર એવા તેમણે તેની માતાને શિખામણ આપતાં જણાવ્યું એટલે તેણે અર્ધરાત્રે એક વિશ્વાસપાત્ર પુરૂષને તેમની પાસે મોકલ્યો. તે સુગંધિ દ્રવ્ય સહિત બળી લઈને આવ્યો. પછી નગરના મુખ્યદ્વાર પાસે રાત્રે આચાર્ય મહારાજ બળી અપાવતાં તે ગણી સાથે કિલ્લાની બહાર ચાલ્યા. ત્યાં દ્વાર ઉઘાડીને આગળ ચાલતાં માર્ગમાં એક ચકલાનો સમૂહ તેમના જોવામાં આવ્યો. એટલે ચગચગાટ અવાજ કરતા તેના મુખમાં બળિ માર્યો, ત્યાં યશશ્ચંદ્રને તરત તેદષ્ટનષ્ટ થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતાં કેટલેક દૂર વાંદરાનો સમૂહ જોવામાં આવ્યો, ત્યારે
Page #504
--------------------------------------------------------------------------
________________
- ૪૧છે
. શ્રી સિદ્ધચક્ર
૧૯૩૯) તેમણે ત્યાં પણ તરત અક્ષત નાંખ્યા. જેથી તે પણ બધા અદશ્ય થઈ ગયા. ત્યાંથી આગળ ચાલતાં શ્રીસેંધવી દેવીના મંદિર પાસે કાયરજનોને ભય પમાડનાર બિલાડાઓનું એક મંડળ તેમના જોવામાં આવ્યું. તે નિરંતર મહારૌદ્રશબ્દથી બાળકોને બિવરાવે તેવું હતું. તેમના પર રક્તપુષ્પો ફેંકતાં તે પણ બધાં ભાગી ગયા. પછી મહાદેવીના તોરણ આગળ આચાર્ય આવીને ઉભા રહ્યા. એવામાં ગણી મહારાજ આકુળતા લાવ્યા વિના કહેવા લાગ્યા કે –હે દેવી ! બહુ દૂરથી પગે ચાલી કષ્ટ વેઠીને શ્રીહેમસૂરિ તારે આંગણે આવ્યા છે માટે અભ્યસ્થાનાદિક સત્કાર કરવો તારે ઉચિત છે. કારણ કે સર્વ જાલંધરાદિકોએ એમની પૂજા કરી છે.” તે એ પ્રમાણે બોલતા હતા, તેવામાં શ્રીસેંધવી દેવી ચંચલકુંડળથી શોભતી એવી અંજલિ જોડીને સમક્ષ ઉભી રહી, ત્યારે ગણી બોલ્યા કે-હે વિબુધેશ્વરી ! અમો જે અતિથિઓ છે તેમનું આતિથ્ય કર. એટલે પોતાના પરિવાર અને બળથી અંબડને મુક્ત કર.” એમ ગુરૂનું વાક્ય સાંભળતાં તે કહેવા લાગી કેતમે બીજું કાંઈ માગો, કારણ કે એ તો યોગીનીઓમાં હજાર પ્રકારે વહેંચાયેલ છે.' ત્યારે ગણી બોલ્યા કે “મોટા આક્ષેપથી કહેવા લાગ્યા કે તારે એમ કરવું હોય તો પણ ભલે, તથાપિ તારે નિવૃત થઇને પોતાના સ્થાને બેસવાની જરૂર છે અને તેમ કરીને પણ શ્રી હેમચંદ્રપ્રભુને તું અદ્ભુત માન આપ, કે જેથી મંડળમાં બંનેનું રૂપ રહી શકે.” એમ સાંભળતાં ભયથી બ્રાંત થયેલ દેવીએ એક મોટો શબ્દ ર્યો, જેથી બધી દેવીઓ મંત્રીને મૂકીને તરત ત્યાં આવી. પછી દેવીએ જણાવ્યું કે તમને કેવું વચન અપાવું?' એટલે ગણી બોલ્યા કે-“પરમબ્રહ્મના નિધાન એવા ગુરૂમહારાજને બાહ્યના વચન પર આસ્થા કેવી? પરંતુ પ્રભાતે અમે આપનો કંઈક સત્કાર કરીશું,' એમ કહી દેવીને પોતાના સ્થાને વિર્સજન કરી અને આચાર્ય પણ ત્યાંથી સ્વસ્થાને આવ્યા. એ પ્રમાણે સમાધાન થવાથી રાત્રે અંબડ મંત્રીને નિષેધ કર્યો. તેમજ ઘોષણાપૂર્વક અમારિપટ વગાડવ્યો. એ રીતે સેંધવી દેવી થકી અંબડને આચાર્ય મહારાજે મુક્ત કરાવ્યો, એટલે તેણે શ્રીમુનિસુવ્રતસ્વામીના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અઢાર હસ્ત પ્રમાણ, અસાધારણ રચનાયુક્ત, તથા અનેકદેવગૃહોથી સુશોભિત એવું એ ચૈત્ય કનકાચલના કૂટ(શિખર)સમાન શોભવા લાગ્યું. ત્યાં મંત્રીશ્વરે ધ્વજારોપણનો મહોત્સવ કરાવ્યો. તે જોતાં અત્યંત સંતુષ્ટ થયેલા આચાર્યે તેને આશિષ આપતાં જણાવ્યું કે-જયાં તું નથી, તેવા કૃતયુગનું શું પ્રયોજન છે, અને જ્યાં તું છે, તેને કલિ (કળિકાળ) કેમ કહેવો? જો કલિમાં તારો જન્મ થયો, તો ભલે કળિકાલ જ રહ્યો. કૃતયુગની કાંઈ જરૂર નથી. માટે યાંવચંદ્રદિવાકર તું તારા વંશજો ના મનોરથને પૂર્ણ કરતાં અને આંતર તથા બાહ્યશત્રુઓને ક્ષીણ કરતો જયવંત રહે.” પછી અંબડ મંત્રીની અનુમતિ લઈ ગુરૂમહારાજ સ્વસ્થાને આવ્યા અને પ્રધાનને આયુષ્ય દાન આપવાથી રાજાને તેમણે ભારે આનંદિત બનાવી દીધો. આથી રાજા સંતુષ્ટ થઈને મુક્તકંઠે કહેવા લાગ્યો કે-“અહો! જેના ગુરૂની
Page #505
--------------------------------------------------------------------------
________________
છે.
૪૧૫
( જુન ૧૯૩૯ )
ની ફિરાક આવી દુસાધ્યકાર્ય સાધવાની અસાધારણ શક્તિ છે તેથી હું જ ખરેખર ! અત્યંત ભાગ્યશાળી છું.” - હવે એ કવખતે શ્રીસંઘની સાક્ષીએ ઉપદેશ પામતાં રાજાએ સમ્યક્ત્ન અંગીકાર કર્યું. ત્યારે તે આ પ્રમાણે ગુરૂસમક્ષ ગાથા બોલ્યો.-તમારો હું કિંકર-દાસ છું અને આ ભવસાગરમાં એક તમે જ મારા નાથ છો. સમસ્ત ધનાદિકે સહિત એવો મેં મારો આત્મા તમને જ અર્પણ કર્યો છે.એ ગાથા અર્થને સત્ય કરી બતાવતા રાજાએ ગુરૂને રાજય અર્પણ કરી દીધું, ત્યારે ગુરૂમહારાજ બોલ્યા કે- “હે રાજનું ! અમારે નિઃસંગી અને નિઃસ્પૃહીને રાજયનું શું પ્રયોજન છે ? વમેલા ભોગને કેમ સ્વીકારીએ? એ તો અનુચિત જ છે.” એ પ્રમાણે દાન ન લેવા સંબંધી રાજા અને ગુરૂનો સંવાદ થતાં મંત્રીએ તેમાં આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે સમાધાન કર્યું કે હવે પછી રાજાને કરવા લાયક તમામ કાર્યો. હે સ્વામિનું !તમને પૂછ્યા વિના અમે નહિં કરીશું.' એટલે શ્રાવકવ્રત તથા સધ્યાનને માટે રાજાએ એ વચન માન્ય રાખ્યું. પછી રાજાને તત્ત્વાર્થનો બોધ કરવા માટે આચાર્ય મહારાજે બધા શાસ્ત્રોમાં મુગટ સમાન એવું યોગશાસ્ત્ર બનાવ્યું. ગુરૂએ પોતે રાજાને તેનો અભ્યાસ કરાવતાં તેણે ગુરૂ સમક્ષ તે ગ્રંથ વિચારી લીધો.
जग्राह नियमं राजा, दर्शनी जिनदर्शने । यादृशस्तादृशो वा मे, वंद्यो मुद्रेव भूपरो ॥(मुदाधरो गुरु)॥७७३॥ चतुरंगचमूमध्ये, राजा राजाध्वना व्रजन् । गजारूडोऽन्यदाऽद्राक्षीज्जैनर्षि वेश्यया समम् ।।७७४॥ क्षुरलूनशिर:केशं, सितवैकक्षकावृतम् । काश्मीरास्तीर्णमध्वानपन्नद्धारूढपादकम् ॥७७५॥ अतुल्यफणभृद्वल्लीदलवीटकहस्तकम् । आलंबितभुजादंडमंसेऽस्थान्मंदिराद्वहिः ॥७७६॥ कुंभयोय॑स्य मूर्धानं, तं ननाम महीपतिः । पृष्ठासनस्थितश्चक्रे, नदूलनृपतिः स्मितम् ॥७७७॥
પછી સમ્યકત્વવાસિત રાજાએ એવો નિયમ લીધો કે– જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે. એવામાં એકદા ચતુરંગસૈન્ય સાથે ગજા રૂઢ થઈને રાજા રાજમાર્ગે જતો હતો, તેવામાં માથે દેશનું મુંડન કરાવેલ, કાશ્મીરી સાલના ઉત્તરીયવસ્ત્રથી આવૃત્ત, પગે કથીરની પાદુકા પહેરેલ, હાથમાં નગવલ્લીના પાનનું બીડું ધારણ કરેલ તથા વેશ્યાના ખભા પર પોતાની ભુજાને લગાડેલ છે જેણે એવા એક જૈનર્ષિને રાજાએ વેશ્યાની સાથે એક મકાનમાંથી બહાર નીકળતો જોયો એટલે હાથીના કુંભસ્થળ પર મસ્તક નમાવતાં રાજાએ તે મુનિને પ્રણામ કર્યા, ત્યારે પાછળના આસન પર બેઠેલ નટુલરાજાને હસવું આવ્યું. ઉપર જણાવેલ પ્રભાવકચારિત્રનો અધિકાર અને આ સિવાય બીજા પણ તેમાં જણાવેલ
Page #506
--------------------------------------------------------------------------
________________
જુન : ૧૯૩૯)
*
અધિકારને વિચારનાર મનુષ્ય પરમહંત કુમારપાલ મહારાજાના જૈનત્વને તો શું ? પરંતુ પરમાહિતપણાને અર્થાત્ પરમ જૈનત્વને માન્યા વિના રહી શકે જ નહિં.
प्रतिमायाः स्थापनार्थं, तस्यास्तत्रैव पार्थिवः । प्रासादं स्फटिकमयममायः कारयिष्यति ॥१३॥ प्रासादोऽष्टापदस्येव, युवराजः स कारितः । जनयिष्यति सं( त्य)भाव्यो, विस्मयं जगतोऽपि हि ॥१४॥ स भूपतिः प्रतिमया, तत्र स्थापितया तया । एधिष्यते प्रतापेन, ऋद्ध्या निःश्रेयसेन च ॥१५॥ देवभक्त्या, गुरुभक्तया त्वत्यितुः सदृशोऽभय ! । कुमारपालो भूपालः, स भविष्यति भारते ॥१६॥
ત્રિષષ્ટિશલાકાપરષચરિત્ર પર્વ-૧૦ સર્ગ-૧૨ અભયકુમારે પુનઃ પૂછયું-“હે પ્રભુ! તમે કહ્યું કે કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા પૃથ્વીમાં દટાઈ જશે, તે પાછી ક્યારે પ્રકાશ પામશે ? પ્રભુ બોલ્યા કે-સૌરાષ્ટ્ર, લાટ અને ગુર્જરદેશના સીમાડામાં અણહિલપુર પાટણ નામે એક નગર વસશે, તે નગર આર્યભૂમિનું શિરોમણિ, કલ્યાણોનું સ્થાન અને અહિતધર્મનું એકછત્રરૂપ તીર્થ થશે. ત્યાં ચૈત્યોને વિષે રહેલી રત્નમયી નિર્મળ અહંતુપ્રતિમાઓ નંદીશ્વર વગેરે સ્થાનોની પ્રતિમાની સત્યતા બતાવી આવશે. પ્રકાશમાન સુવર્ણકળશોની શ્રેણિથી જેમનાં શિખરો અલંકૃત છે એવાં તે ચૈત્યોથી, જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયો હોય તેવી શોભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વજનો શ્રાવક થશે, અને તેઓ સંવિભાગ કરીને જ ભોજન કરશે. બીજાની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત, સ્વસંપત્તિથી સતું ષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ઘણા ધનાઢચ શ્રાવકો થશે. તેઓ અત્યંત આહત બની સાતક્ષેત્રોમાં દ્રવ્યને વાપરશે. સુષમકાળની જેમ ત્યાંના સર્વે લોકો પરધન અને પરસ્ત્રીથી વિમુખ થશે. હે અભયકુમાર !અમારા નિર્વાણ પછી સોળસોને ઓગણેતર વર્ષ જશે ત્યારે એ નગરમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમાન, પ્રચંડપરાક્રમી અને અખંડશાસનવાળા કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા થશે. તે મહાત્મા પોતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મોટી સમૃદ્ધિમાન થશે. સરલ છતાં અતિચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઈંદ્ર જેવા અને ક્ષમાવાનું છતાં અધૃષ્ટ એવા તે રાજા ચિરકાળ આ પૃથ્વી પર રાજય કરશે. ઉપાધ્યાય જેમ પોતાના શિષ્યોને વિદ્યાપૂર્ણ કરે, તેમ તે પોતાની પ્રજાને પોતાના જેવી ધર્મનિ કરશે. શરણેચ્છુઓને શરણ કરવા લાયક અને પરનારીસહોદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધર્મને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરુષગુણોથી તે અદ્વિતીય થશે. તે રાજાની ઉત્તરદિશામાં તુરુષ્ક (તુર્કસ્થાન) સુધી, પૂર્વમાં ગંગાનદી સુધી, દક્ષિણમાં વિંધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે ભદ્રિકરાજા મેઘના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી હર્ષિત
Page #507
--------------------------------------------------------------------------
________________
(पुन : १८36 )
શ્રી સિદ્ધચક
त्रिषष्टिशलाकापुरुषचरित्रे पर्व-१० सर्ग:-१२ पृच्छति स्माभयोऽथैवं, कपिलर्षिप्रतिष्ठिता । प्रकाशमेष्यति कदा, प्रतिमा पारमेश्वरी ? ॥३६॥ स्वाम्याख्याति स्म सौराष्ट्रलाटगुर्जरसीमनि । क्रमेण नगरं भावि, नाम्नाऽणहिलपाटकम् ॥३७॥ आर्यभूमेः शिरोरत्नं, कल्याणानां निकेतनम् । एकातपत्राहद्धर्म तद्धि तीर्थं भविष्यति ॥३८॥ चैत्येषु रत्नमय्योऽर्हत्प्रतिमास्तत्र निर्मलाः । नन्दीश्वरादिप्रतिमाकथां नेष्यन्ति सत्यताम् ॥३९॥ भासुरस्वर्णकलशश्रेण्यलंकृतमौलिभिः । शेचिष्यते च तच्चैत्यैर्विश्रान्ततपनैरिव ॥४०॥ श्रमणोपासकस्तत्र, प्रायेण सकलो जनः । कृताऽतिथिसंविभागो, भोजनाय यतिष्यते ॥४१॥ परसंपद्यनीयालुः, संतुष्टश्च स्वसंपद । पात्रेषु दानशीलश्च, तत्र लोको भविष्यति ॥४२॥ श्राद्धाश्च धनिनस्तत्रालकायामिव गुह्यकाः । वप्स्यन्ति दविणं सप्तक्षेत्र्यामत्यन्तमार्हताः ॥४३॥ परस्वपरदारेषु, सर्वः कोऽपि पराङ्गखः । भावी तस्मिन् पुरे लोकः, सुषमाकालभूखि ॥४४॥ अस्मनिर्वाणतो वर्षशतान्यभय ! षोडश । नवषष्टिश्च यास्यन्ति, यदा तत्र पुरे तदा ॥४५॥ कुमारपालो भूपालश्चोलुक्यकुलचन्द्रमाः । भविष्यति महाबाहुः प्रचंडाखंडशासनः ॥४६॥ स महात्मा घर्मदानयुद्धवीरः प्रजां निजाम् । ऋद्धि नेष्यति परमां, पितेव परिपालयन् ॥४७॥ ऋजुरप्यतिचतुरः, शान्तोऽप्याज्ञादिवस्पतिः । क्षमावानप्यधृष्यश्च, स चिरं मामविष्यति ॥४८॥ स आत्मसदृशं लोकं, धर्मनिष्ठं करिष्यति । विद्यापूर्णमुपाघ्याय, इवान्तेवासिनं हितः ॥४९॥ शरण्यः शरणेच्छूनां, परनारीसहोदरः । प्राणेभ्योऽपि धनेभ्योऽपि, स धर्म बहु मंस्यते ॥५०॥ पराक्रमेण धर्मेण, दानेन दययाऽऽज्ञया । अन्यैश्च पुरुषगुणैः, सोऽद्वितीयो भविष्यति ॥५१॥ स कौबेरीमातुसकमैन्द्रीमात्रिदशापगम् । याभ्यामाविन्ध्यमावाधि पश्चिमां साधयिष्यति ॥५२॥ अन्यदा वज्रशाखायां, मुनिं चन्द्रकुलोद्भवम् । आचार्य हेमचन्द्रं स, द्रक्ष्यति क्षितिनायकः ॥५३॥ तदर्शनात्प्रमुदितः, केकीवांबुददर्शनात् । तं मुनि वन्दितुं नित्यं, स भदात्मा त्वरिष्यते ॥५४॥ तस्य सूरिर्जिनचैत्ये, कुर्वतो धर्मदेशनाम् । राजा सश्रावकामात्यो, वन्दनाय गमिष्यति ॥५५॥ तत्र देवं नमस्कृत्य, स तत्त्वमविदन्नपि । वन्दिष्यते तमाचार्य, भावशुद्धेन चेतसा ॥५६॥ स श्रुत्वा तन्मुखात्प्रीत्या, विशुद्धां धर्मदेशनाम् । अणुव्रतानि सम्यक्त्वपूर्वकाणि प्रपत्स्यते ॥५७॥ स प्राप्तबोधो भविता, श्रावकाचारपारगः । आस्थानेऽपि स्थितो धर्मगोष्ठ्यां स्वं रमयिष्यति ॥५८॥ अन्नशाकफलादीनां, नियमांश्च विशेषतः । आदास्यते प्रत्यहं स, प्रायेण ब्रह्मचर्यकृत् ॥५९॥ साधारणस्त्रीन परं, स सुधीर्वर्जयिष्यति । धर्मपत्नीरपि ब्रह्म, चरितुं बोधयिष्यति ॥६०॥ मुनेस्तस्योपदेशेन, जीवाजीवादितत्त्ववित् । आचार्य इव सोऽन्येषामपि बोधि प्रदास्यति ॥६१॥ येऽर्हद्धर्मद्विषः केऽपि, पांडुराहद्विजादयः । तेऽपि तस्याज्ञया गर्भश्रावका इव भाविनः ॥६२॥ अपूजितेषु चैत्येषु, गुरुवप्रणतेषु च । न भोक्ष्यते स धर्मज्ञः, प्रपन्नश्रावकवतः ॥६३॥
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(पुन : १८36) अपुत्रमृतपुंसां स, द्रविणं न ग्रहिष्यति । विवेकस्य फलं ह्येतदतृप्ता ह्यविवेकिनः ॥६४॥ पांडुप्रभृतिभिरपि, त्यक्ता या मृगया न हि । स स्वयं त्यक्ष्यति जनः, सर्वोऽपि च तदाज्ञया ॥६५॥ हिंसानिषेधके तस्मिन्, दूरेऽस्तु मृगयादिकम् । अपि मत्कुटयूकादि नान्त्यजोऽपि हनिष्यति ॥६६॥ तस्मिन्निषिद्धपापावरण्ये मृगजातयः । सदाऽप्यविघ्नरोमंथ्या भाविन्यो गोष्ठधेनुवत् ॥६७॥ जलचरस्थलचरखेचराणां स देहिनाम् । रक्षिष्यति सदा मारिं, शासने पाकशासनः ॥६८॥ ये चाजन्मापि मांसादास्ते मांसस्य कथामपि । दुःस्वप्नमिव तस्याज्ञावशान्नेष्यंति विस्मृतिम् ॥६९॥ देसंहर्न परित्यक्तां, यत्पुरा श्रावकेरपि । तन्मद्यमनवद्यात्मा, स सर्वत्र निरोत्स्यति ॥७०॥ स तथा मद्यसन्धानं, निरोत्स्यति महीतले । न यथा मद्यभांडानि, घटयिष्यति चक्रयपि ॥७१॥ मद्यपानां सदा मद्यव्यसनक्षीणसंपदाम् । तदाज्ञात्यत्त्कमद्यानां, प्रभविष्यन्ति संपदः ॥७२॥ नलादिभिरपि क्ष्मापै तं त्यत्त्कं न यत् पुरा । तस्य स्ववैरिण इव, नामाप्युन्मूलयिष्यति ॥७३॥ पारापतपणक्रीडाकुक्कुटायोधनान्यपि । न भविष्यन्ति मेदिन्यां, तस्योदयिनि शासने ॥७४॥ स प्रायेण प्रतिग्राममपि निःसीमवैभवः । करिष्यति महीमेतां, जिनायतनमंडिताम् ॥७॥ प्रतिग्राम प्रतिपुरमासमुदं महीतले । रथयात्रोत्सवं सोऽर्हत्प्रतिमानां करिष्यति ॥७६॥ दायं दायं द्रविणानि, विरचय्यानृणं जगत् । अंकयिष्यति मेदिन्यां, स संवत्सरमात्मनः ॥७७॥ प्रतिमां पांशुगुप्तां तां, कपिलर्षिप्रतिष्ठिताम् । एकदा श्रोष्यति कथाप्रसंगे स गुरोर्मुखात् ।।७८॥ पांशुस्थलं खानयित्वा, प्रतिमा विश्वपावनीम् । आनेष्यामीति स तदा, करिष्यति मनोरथम् ॥७९॥ तदैव मनउत्साहं निमित्तान्यपराण्यपि । ज्ञात्वा निश्चेष्यते राजा, प्रतिमा हस्तगामिनीम् ॥८०॥ ततो गुस्मनुज्ञाप्य, नियोज्यायुत्कपुस्वान् । प्रारप्स्यते खानयितुं, स्थलं वीतभयस्य तत् ॥८१॥ सत्त्वेन तस्य परमाहतस्य पृथ्वीपतेः । करिष्यति च सांनिध्यं, तदा शासनदेवता ॥८२॥ राज्ञः कुमारपालस्य, तस्य पुण्येन भूयसा । खन्यभानस्थले मंक्षु, प्रतिमाऽऽविर्भविष्यति ॥८३॥ तदा तस्मै प्रतिमायै, यदुदायनभूभुजा । ग्रामाणां शासनं दत्तं, तदप्याविर्भविष्यति ॥८४॥ नृपायुत्त्कास्तां प्रतिमां, प्रत्नामपिनवामिव । रथमारोपयिष्यन्ति पूजयित्वा यथाविधि ॥८५॥ पूजाप्रकारेषु पथि, जायमानेष्वनेकशः । क्रियमाणेष्वहोरात्रं, संगीतेषु निरंतरम् ॥८६॥ तालिकारासकेषूच्चैर्भवत्सु ग्रामयोषिताम् । पंचशब्देष्वातोयेषु, वाद्यमानेषु संमदात् ॥८७॥ पक्षद्वये चामरेषूत्पतत्सु च पतत्सु च । नेष्यन्ति प्रतिमां तां चायुत्काः पत्तनसीमनि ॥८८॥ सान्तःपुरपरीवारश्चतुरंगचमूवृतः । सकलं संघमादाय राजा तामभियास्यति ॥८९॥ स्वयं रथात्समुत्तार्य, गजेन्द्रमधिरोह्य च । प्रवेशयिष्यति पुरे, प्रतिमां तां स भूपतिः ॥१०॥ उपस्वभवनं क्रीडाभवने संनिवेश्य ताम् । कुमारपालो विधिवत्, त्रिसन्ध्यं पूजयिष्यति ॥११॥ प्रतिमायास्तथा तस्या, वाचयित्वा स शासनम् । उदायनेन यद्दत्तं, तत् प्रमाणीकरिष्यति ॥१२॥
Page #509
--------------------------------------------------------------------------
________________
. ( જુન ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક થઈ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હશે ત્યાં તેમને વંદના કરવા માટે તે રાજા પોતાના શ્રાવકમંત્રીઓની સાથે આવશે. ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્ત્વને નહિ જાણતાં છતાં પણ, તે રાજા શુદ્ધભાવથી આચાર્યને વાંદરો. પછી તેમના મુખથી શુદ્ધધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને ને રાજા સમકિતપૂર્વક અણુવ્રત (શ્રાવકનાં વ્રતો સ્વીકારશે. પછી સારા બોધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારનો પારગામી થશે અને રાજસભામાં બેઠો છતાં પણ, તે ધર્મગોષ્ઠીથી પોતાના આત્માને રમાડશે અર્થાતુ ધર્મચર્ચા કરશે. પ્રાયઃ નિરંતર બ્રહ્મચર્યને પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમો વિશેષ પ્રકારે ગ્રહણ કરશે. સદ્બુદ્ધિમાનું તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને તજી દેશે એટલું જ નહિ; પણ પોતાની ધર્મપત્નીઓને પણ બ્રહ્મચર્ય પાળવાનો પ્રતિબોધ કરશે. સૂરિના ઉપદેશથી જીવઅજીવ વગેરે તત્ત્વોને જાણનાર તે રાજા, આચાર્યની જેમ બીજાઓને પણ બોધિ(સમ્યત્વ) પ્રાપ્ત કરાવશે. આતધર્મના
ષી એવા પાંડર જાતના બ્રાહ્મણો પણ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક જેવા થઈ જશે. પરમશ્રાવકપણાને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણનાર તે રાજા દેવપૂજા અને ગુરુવંદન કર્યા વગર ભોજન કરશે નહિ તે રાજા અપુત્રપણે મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહિ “વિવેકનું ફળ એ જ છે અને વિવેકીઓ સદા તૃપ્ત જ હોય છે પાંડુ જેવા રાજાઓએ પણ જે મૃગયા (શિકાર) છોડેલ નહિ. તે શિકારને એ રાજા છોડી દેશે અને તેમની આજ્ઞાથી બીજા સર્વ પણ છોડી દેશે. હિંસાનો નિષેધ કરનાર એ રાજા રાજય કરશે ત્યારે મૃગયાની વાત તો દૂર રહી, પણ માંકણ કે જૂ જેવા ક્ષુદ્ર પ્રાણીઓને અત્યં જ (ચાંડાલો) પણ મારી શકશે નહિ. પાપદ્ધિ-મૃગયાને નિષેધ કરનારા એ મહાન રાજાના રાજયમાં અરણ્યમાં રહેતી સર્વ મૃગજાતિઓ ગોષ્ઠની ગાયોની જેમ સદા નિર્વિને વાગોળશે. શાસનમાં પાકશાસન (ઇંદ્ર) જેવા તે રાજા સર્વ જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારીઘોષણા કરાવશે. જેઓ જન્મથી જ માંસના ખાનારા છે તેઓ પણ, તેમની આજ્ઞાથી દુઃસ્વપ્નની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકોએ પણ જેને પૂરેપૂરું છોડ્યું નહોતું તેવા મદ્યને એમ રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મદ્યના પાત્રને ઘડવાં છોડી દેશે. મદ્યપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરુષો, એ મહારાજાની આજ્ઞાથી મઘને છોડી દેવા વડે સંપત્તિવાનું થશે. પૂર્વે નળ વિગેરે રાજાઓએ પણ જે ધૃતક્રીડાને છોડી નથી, તે ઘૂતનું નામ પણ શત્રુના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી પર પારેવાની પણ ક્રોડા અને કુકડાના યુદ્ધ પણ થશે નહિ. નિઃસીમ વૈભવવાળા તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે, અને સમુદ્ર પર્યત પ્રત્યેક ગામે તથા પ્રત્યેક નગરે અર્ધપ્રતિમાની રથયાત્રાનો મહોત્સવ કરશે. દ્રવ્યના પુષ્કળ દાનવડે જગતને ઋણમુક્ત
Page #510
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધસંક્ર
જુન : ૧૯૩૯ કરીને, તે રાજા આ પૃથ્વી ઉપર પોતાનો સંવત્સર ચલાવશે. આવા મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથાપ્રસંગમાં ગુરુમુખથી કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે; જેથી તત્કાળ તે ધૂલિનું સ્થાન ખોદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાનો મનોરથ કરશે. તે વખતે મનનો ઉત્સાહ અને બીજા શુભનિમિત્તો વડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાનો સંભવ માનશે. પછી ગુરુની આજ્ઞા લઈ યોગ્ય પુરુષોની યોજના કરીને વીતભયનગરના તે સ્થળને ખોદાવવાનો આરંભ કરશે. તે વખતે પરમાર્યત એવા તે રાજાના સત્ત્વથી શાસનદેવતા ત્યાં આવીને સાંનિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણા પુણ્યથી ખોદાવવા માંડેલા સ્થળમાં જ તત્કાળ તે પ્રતિમા પ્રગટ થશે. તે સાથે તે પ્રતિમાની પૂજાને માટે ઉદાયનરાજાએ આપેલાં ગામોનો આજ્ઞાલેખ પણ પ્રગટ થશે. રાજાએ નીમેલા પુરુષો પ્રાપ્ત થયેલી તે પ્રતિમાને નવીન, હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસાડશે. માર્ગમાં તેની અનેક પૂજાઓ થશે. તેની પાસે અહોરાત્ર સંગીત થયા કરશે. તેની સમીપે ગામડાની સ્ત્રીઓ તાળીઓ દઈને રાસડા લેશે. પંચશબ્દવાજિંત્રો હર્ષપૂર્વક વાગશે અને તેની બન્ને બાજુ ચામરો વીંઝતા જશે. એવી રીતે મોટી ધામધૂમ સાથે એ પ્રતિમાને રક્ષકજનો પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગસેનાથી પરવરેલા કુમારપાળ રાજા સર્વસંઘની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પોતાના હાથે રથમાંથી ઉતારી, હાથી ઉપર બેસાડીને મોટા ઉત્સવ સાથે પોતાના નગરમાં પ્રવેશ કરાવશે અને પોતાના રાજય ભવનની પાસેના ક્રીડાભવનમાં રાખીને, તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયનરાજાએ જે આજ્ઞાલેખ લખી આપ્યો હતો તે વાંચીને કુમારપાળ તેને અમલમાં મુકી નિષ્કપટી કુમારપાળ રાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સ્ફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદનો યુવરાજ હોય તેવો તે પ્રાસાદ જોવાથી પણ જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે. એ પ્રમાણે સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળ રાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુરુની ભક્તિ વડે એ કુમારપાળરાજા આ ભારતવર્ષમાં તારા પિતા જેવા થશે.
__ श्रीत्रिषष्टिशलाकाचरित्रे पत्र १८४ आचार्यों हेमचन्द्रोऽभूत्, तत्पादांबुजषट्पदः । तत्प्रसादादधिगतज्ञानसंपन्महोदयः ॥१५॥ जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरान्तं कुरून्, सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी, तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा । ॥१६॥ पापर्द्धिद्यूतमद्यप्रभृति किमपि यन्नारकायुनिमित्तं, तत्सर्वं निनिमित्तोपकृतिकृतधियां प्राप्य
Page #511
--------------------------------------------------------------------------
________________
જુન : ૧૯૩૯
કીરિક युष्माकमाज्ञाम् । स्वामिन्नु| निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽर्हच्चैत्यैस्तंसिता भूरभवमिति समः संप्रतेः संप्रतीह ॥१७॥ पूर्वं पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याञ्चया, सांगं व्याकरणं सुवृत्ति सुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च व्याश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥१८॥ लोकोपकारकरणे स्वयमेव यूयं, सज्जाः स्थ यद्यपि तथाऽप्यहमर्थयेऽदः । मादृग्जनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ॥१९॥ तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुस्मेतिवृत्तम् । धर्मोपदेशैकफलप्रधानं, न्यविशच्चारुगिरां प्रपंचे ॥२०॥ તે દેવચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમરરૂપ હેમચંદ્રનામે આચાર્ય થયા કે જેઓએ તે ગુરુના પ્રાસાદથી જ્ઞાનસંપત્તિનો મહોદય પ્રાપ્ત કર્યો. ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્રના પશ્ચિમ છેડા સુધી કુર, સિંધુ અને બીજા દુર્ગમદેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર પરમાહત, વિનયવાનું અને ચૌલુક્યકુળના શ્રીમૂલરાજના વંશમાં થયેલા કુમારપાલરાજાએ એક વખતે તે (શ્રી હેમચંદ્ર) સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે છો તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નરકગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ એવા મૃગયા, ધૂત, અને મદિરા વગેરે દુર્ગુણો તો મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ કર્યા છે. તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્ય વડે સુશોભિત કરી દીધી છે. તેથી હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિ રાજા જેવો થયો છું. પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિ યુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણોથી યુકત એવું સાંગવ્યાકરણ (સિદ્ધહેમચંદ્ર) રચેલું છે. તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે હાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન, અને નામસંગ્રહ (અભિધાનચિંતામણી વગેરે કોષ) પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. તે સ્વામિ ! જો કે તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છો. તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોના ચરિત્ર પ્રકાશ કરો, આ પ્રમાણેના કુમારપાળરાજાના આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશ જેનું એક પ્રધાન ફળ છે એવું આ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપન કર્યું અર્થાત્ રચ્યું.
કુમારપાલનો સમય જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૨ स्वर्गे न क्षितिमण्डले न वडवावको न लेभे स्थिति, त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा दीना दया या चिरम् ।
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધરાક
જુન ૧૯૩૯) चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता, निर्भीका निजमानसौकसि वरे केनोपमीयेत सः ? ॥१॥
–ત્રિલોકમાં જે એકલી હિતપ્રદ હોય તે તો દયા છે. એવી દયા પણ લાંબા કાળ સુધી વિધુર અને દીન બની સ્વર્ગમાં કે ભૂમંડલપર કે સમુદ્રના મુખમાં સ્થિતિ કરી શકી નહિ-રહી નહિ. તેને નિર્ભીક બનાવી ચૌલુકય કુમારપાલરાજાએ પોતાના માનસરૂપી ઉત્તમસ્થાનમાં પ્રત્યક્ષ આવાસ આપ્યો. આ રાજાને કોની ઉપમા આપવી?-અર્થાત્ તે અનુપમેય છે.
एको यः सकलं कुतूहलितया बभ्राम भूमंडलं, प्रीत्या यत्र पर्तिवरा समभवत् साम्राज्यलक्ष्मीः स्वयम् । श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणयद्यः प्रजां, कस्यासौ विदितो न गूर्जरपतिश्चौलुक्यवंशध्वजः ? ॥१॥
–જેણે કુતુહલી થઈ સર્વભૂમંડલમાં ભ્રમણ કર્યું, જેનામાં સામ્રાજ્યલક્ષ્મી પોતાની મેળે પ્રીતિ વડે આવી મળી, જેણે સિદ્ધરાજના વિયોગથી વિધુર બનેલી પ્રજાને પ્રસન્ન કરી, એવા એક જે ચૌલુક્યવંશના ધ્વજરૂપ ગુર્જરપતિ (પરમહંત કુમારપાલ) કોનાથી અજાણ્યા છે? તે કુમારપાલ સર્વને વિદિત છે, (–યશપાલકૃત મોહપરાજય ૧-૨૮)
जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरांत्न करून, सिन्धूनन्यतमांश्च दुर्गविषयान्दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी, तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा ॥१॥ पापर्द्धिद्यूतमद्यप्रभृति किमिपि यन्नारकायुनिभित्तं, तत्सर्वं निर्निभित्तोपकृतिकृतधियां प्राप्य युष्माकमाज्ञाम् । स्वामिन्नु| निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽर्हच्चैत्यैस्तंसिता भूरभवमिति समः संप्रतेः संप्रतीह ॥२॥
–ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્રની પશ્ચિમ દેશો કુરુ, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર, પરમાત, વિનયવાનું અને ચૌલુકયકુળના શ્રીમૂલરાજના વંશમાં થયેલા શ્રીકુમારપાલરાજાએ એક વખત (શ્રી હેમચંદ્ર) સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે આપ છો તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નરકગતિની આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ચૂત અને મદિરા વગેરે દુર્ગુણોને મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ
Page #513
--------------------------------------------------------------------------
________________
આ જુન : ૧૯૩૯ કર્યા છે, તથા પુત્ર રહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે અને બધી પૃથ્વી અહિંતુનાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તો હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયો છું !
(—હેમચંદ્રાકૃત ત્રિ. ઇ. સ. પુ. ચ. ૧૦મું પર્વ.) सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्मं प्रतिपद्य येन, श्लाध्यः स केषां न कुमारपालः ? ॥
–રાજાઓને પ્રાણી પ્રત્યે દયા નથી હોતી એવો લોકપ્રવાદ જે મળે જૈનધર્મનો સ્વીકાર કરી ખોટો પાડ્યો છે, એવા કુમારપાલ કોને ગ્લાધ્ય ન હોય? (–સોમપ્રભાચાર્ય.)
૩૬૪ સિદ્ધરાજ જયસિંહ પછી મહારાજ કુમારપાલ દેવ૮૯ ગાદી પર આવ્યાં તેઓ એક અદ્વિતીય અને આદર્શ નૃપતિ હતાં. ન્યાયી, દયાળુ, પરોપકારી, પરાક્રમી અને ધર્માત્મા હતાં. પૂર્વે થયેલ રાજા ભીમદેવનો એક પુત્ર નામે ક્ષેમરાજ-તેનો પુત્ર દેવપ્રસાદ-તેનો પુત્ર ત્રિભુવનપાલ અને તેનો
૨૮૯ કુમારપાલ અને તેમની સાથે તેમના ગુરુ હેમચંદ્રના ચરિત્ર સંબંધી અનેક જૈનવિદ્વાનોએ વિવિધ ગ્રંથ લખ્યા છે. ૧ સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલ-પ્રતિબોધ સં. ૧૨૪૧, ૨ યશપાલ મંત્રીકૃત મોહ પરાજય નાટક (અજયપાલના સમયમાં). ૩ પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવકચરિત્ર-સં. ૧૩૩૪ ૪ મેરૂતુંગસૂરિકૃત પ્રબંધચિંતામણી સં. ૧૩૬૧. પ રાજાશેખરસૂરિકૃત ચતુર્વિશતિપ્રબંધ સં. ૧૪૦૫. ૬ જયસિંહસૂરિકૃત કુમારપાલચરિત્ર, સ, ૧૪૨૨.૭ સોમતિલકસૂરિકૃત કુમારપાલચરિત. ૮ સં. ૧૪૭૫માં તાડપત્ર પર લખેલો કર્તાનો નામ ૨હિત કુમારપાલ પ્રબંધ (પા. સૂ. નું, ૧૬). ૯ ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર સં. ૧૪૮૪ થી ૧૫૦૦ વચ્ચે.૧૦ હરિશ્ચંદ્રકૃત કુમારપાલચરિત્ર (પ્રાકૃત). ૧૧ જિનમંડલકૃત કુમારપાલપ્રબંધ સં. ૧૪૯૨ અને ગુજરાતીમાં ત્રણ રાસઃ ૧૨ દેવપ્રભગણિકૃત કુમારપાલરાસ (સં. ૧૫૪૦ પહેલાં). ૧૩ હીરફુશલકૃત કુમારપાલ રાસ સં. ૧૬૪૦. ૧૪-૧૫ શ્રાવક ઋષભદાસકૃત કુમારપાલરાસ સં. ૧૭૪૨. આ ઉપરાંત તીર્થકલ્પ, ઉપદેશતરંગિણી તથા પુત્ર તે આ કુમારપાલ. તેના સંબંધી માજીશ્રી જિનવિજયના એક લેખ પરથી૨૦ નીચેની હકીકત ટૂંકમાં નોંધવામાં આવે છે. - ૩૬૫ વિ. સં. ૧૧૪૯ માં તેનો જન્મ થયો હતો અને સં. ૧૧૯૯ માં રાજ્યાભિષેક થયો હતો. ૨૯૧ એક પુરાતનપટ્ટાવલીમાં રાજયાભિષેકની તિથિ માર્ગશીર્ષ શુક્લ ચતુર્થી લખી છે. રાજ્ય -પ્રાપ્તિ પછી લગભગ ૧૦ વર્ષ સુધી રાજ્યની સુવ્યવસ્થા કરવામાં અને તેની સીમા વધારવાનો પ્રયત્ન કરી દિગ્વિજય કરી પોતે અનેક મોટા મોટા રાજાઓને પોતાની પ્રચંડ આજ્ઞાને આધીન કર્યા. પોતે પોતાના સમયમાં અદ્વિતીય વિજેતા અને વીરરાજા હતા. ભારતવર્ષમાં તે સમયે તેમની બરોબરી કરનાર બીજા કોઈ રાજા નહોતા. તેમનું રાજય ઘણું મોટું હતું. શ્રી હેમચંદ્રાચાર્યે “મહાવીરચરિત'માં
Page #514
--------------------------------------------------------------------------
________________
જ
જુન : ૧૯૩૯ તેમની આજ્ઞાનું પાલન ‘ઉત્તરદિશામાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્ત’ના દેશોમાં થતું જણાવ્યું છે.
૩૬૬ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી લખે છે કે “ગુજરાત અથવા અણહિલ્લવાડના રાજ્યની સીમા ઘણી વિશાલ માલુમ પડે છે. દક્ષિણમાં ઠેઠ કોલ્હાપુરના રાજા તેની આજ્ઞા માનતા હતા અને ભેટ મોકલતા હતા. ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટ આવતી હતી. પૂર્વમાં ચેદીદેશ તથા યમુનાપાર અને ગંગાપારના મગધદેશ સુધી આણ પહોંચી હતી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તથા સિંધુ અને પંજાબનો પણ કેટલોક ભાગ ગુજરાતના તાબામાં હતો.૨૯૨
૩૬૭ રાજસ્થાનના ઇતિહાસ'ના કર્તા કર્નલ ટૉડસાહેબને ચિતોડના કિલ્લામાં રાણા લખણસિંહના મંદિરમાં એક સં. ૧૨૦૭નો શિલાલેખ મળ્યો હતો, તેમાં મહારાજા કુમારપાલના સંબંધમાં લખ્યું છે કે મહારાજા કુમારા પાસે પોતાના પ્રબળ પરાક્રમથી સર્વશત્રુઓને દળી નાંખ્યા, તેમની આજ્ઞાને પૃથ્વી પરના સર્વરાજાઓએ પોતાને મસ્તકે ચઢાવી. તેમણે શાકંભરીના રાજાને પોતાના ચરણોમાં નમાવ્યો @ તેમણે ખુદ હથિયાર ધારણ કરી સવાલક્ષ (દેશ) પર્વત ચઢીને સર્વગઢપતિઓને નમાવ્યા. સાલપુર (પંજાબ) સુદ્ધાંને પણ તેમણે તે પ્રમાણે વશ કર્યા” (વેસ્ટર્ન ઇંડિયા-ટૉડકૃત.) તેમના સૈન્ય કોકણના સિલ્હાર વંશના રાજા મલ્લિકાર્જુનને પણ જીત્યો હતો.
(ચાલુ)
ઉપદેશ પ્રસાદ આદિ અનેક અન્યગ્રંથોમાં તેમનું વર્ણન મળે છે. કુમારપાલ સંબંધમાં ખુદ હેમચંદ્રાચાર્યે પ્રાકૃતમાં દ્વયાશ્રય કાવ્ય રચ્યું છે.
૨૯૦ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદીમાં કુમારપાલ ચરિતની હિંદી પ્રસ્તાવના. ર૧૨ શસ્વથ વળાં, તેવુ વિરતેવુ વા પોષ મહીનાથ, સિદ્ધાધીશે વિનંતિ . પ્રભાવક ચરિત્ર પ્ર. ૩૯૩.
૨૯૨ ઓઝાજી જણાવે છે કે “કુમારપાલ ઘણા પ્રતાપી અને નીતિનિપુણ હતા, તેમના રાજયની સીમા દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને માલવા તથા રાજપૂતાના કેટલાએક ભાગો પણ તેમને આધીન હતા.” (રા. ઈ. ૧. ૨૧૯.)
૨૯૩ કુમારપાલે ચૌહાણ રાજા અર્ણોરાજ પર સં. ૧૨૦૭ માં ચઢાઈ કરી તેને હરાવ્યો હતો, અને ત્યાંથી ચિતોડની શોભા જોવા જતાં ત્યાંના ભોજરાજા ઉર્ફે ત્રિભુવનનારાયણા ત્રિમૂર્તિવાળા શિવના મંદિરમાં દર્શન કર્યા અને તે માટે એક ગામ ભેટ કરી તેનો શિલાલેખ કરાવ્યો તે હાલ મોજુદ છે. (ઓઝાજી ના પ્ર૦પત્રિકા ભાગ ૩-૧ પૃ. ૧૭) આ સમયમાં લગભગ અર્ણોરાજ-આનાના પુત્ર વિગ્રહરાજે (ચોથા વીસલદેવે) તંવરો-તોમારો પાસેથી દિલ્હી લીધું ને ત્યારથી દિલ્હીનું રાજય અજમેર રાજ્યનું સૂબા બન્યું (ઓઝાજી રા. ઈ. ૧, ૨૩૪)
Page #515
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઇટલ પાનાં ચોથાનું ચાલુ) હત કવિ સાહુ સૂત્રથી કરવામાં આવે છે, આવી રીતે જિનેશ્વરનાં ચૈત્યો અને જૈનશાસનમાં વર્ણનારા છે હા મુનિમહારાજાઓને વન્દન કરવારૂપ પ્રણિધાન કર્યા પછી, પોતાના આત્માને તે બન્ને પ્રણિધાનોના ઉછે
કે ફલને લાયક ક્ષેત્ર બનાવવા માટે, ત્રીજું પ્રણિધાન ભગવાન જગગુરુ વીતરાગ પરમાત્માની સાક્ષીએ આ તક ભવનિર્વેદ વગેરેનું કરવામાં આવ્યું છે, આવી રીતે સામાન્ય રીતે જૈનધર્મની જયોતિને જ અનુસરનારાઓ પ્રણિધાનત્રિકને હંમેશાં વારંવાર આચરે છે; પરંતુ આ પ્રણિધાનનું ત્રિક ક્રિયા છે પ્રતિબદ્ધ હોઈને દેવવંદન અગર ચૈત્યવંદનની ક્રિયામાં નિવિષ્ટ થયેલું છે. પરંતુ જૈનધર્મથી , આ અસ્થિમજ્જાના રાગે રંગાયેલા અને આત્માના કલ્યાણમાં જ અહર્નિશ મગ્ન રહી મોક્ષમાર્ગના
મુસાફરો બનનારા મહાનુભાવો તે પ્રણિધાનની ક્રિયાની અસર પોતાના આત્મામાં ચોવીસે કલાક * જમાવી રાખે છે અને તેથીજ પરમાત મહારાજા કુમારપાલ ઉપર જણાવેલા કાવ્યથી પોતાના
આત્માને પ્રણિધાનમાં મગ્ન થયેલો જણાવે છે. મહારાજા કુમારપાલ પ્રણિધાન એટલે આ ભવ
અને પરભવ વિષય ઇષ્ટફલની સિદ્ધિની પ્રાર્થના કરતાં પાંચ પ્રકારનાં પ્રણિધાને કરે છે, તે પાંચ પર પ્રકારનાં પ્રણિધાનો નીચે પ્રમાણે
૧શ્વેતામ્બરાચાર્ય શ્રી હેમચંદ્રમહારાજનાં વચનોના પાત્રરૂપ મારા કાનો બને(એટલે હું હંમેશ કરવા કલિકાલના સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજનાં વચનોને સાંભળવાવાળો થાઉં.) જ ૨ લોકાલોક વગેરેને કરામલકવત્ પ્રત્યક્ષપણે જાણનાર સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનના છે
ચરણકમલના યુગલમાં મારું ચિત્ત હંમેશા ભ્રમરની માફક લીન રહો. હત ૩ જિનેશ્વર મહારાજની પુત્રી જે દયા નામની છે, તેની સાથે જ હંમેશા મારો પરિચય રહો ! હોય (જગતમાં જેમ માબાપ પુત્રીને જન્મ આપે છે, ઉછેરે છે, અને તેનો યોગ્ય સ્થાને નિવેશ કરે છે. હો તેવી રીતે છકાય જીવોની પ્રરૂપણા કરનાર ભગવાન તીર્થકર હોવાથી તેઓ જ છકાયની દયારૂપી હું પુત્રીને જન્મ આપનારા છે, તેમજ ઈર્યાસમિતિ વગેરે અનુષ્ઠાનોને કહેનાર ભગવાન તીર્થકર હું હોવાથી તેઓ જ દયારૂપી પુત્રીના પાલક અને પોષક છે અને તે દયાના રક્ષણ માટે સત્યાદિક
વ્રતરૂપી વૃત્તિઓ (વાડ)કરીને તેમાં તે દયાને રાખવાથી યોગ્ય સ્થાને નિવેશ કરનારા છે. તેથી દયા હું ભગવાનની પુત્રી ગણાય તેમાં આશ્ચર્ય નથી.)
૪ વિવેક કે જે જ્ઞાનની સાથે ગાઢ સંબંધ રહે છે. તેનો સંબંધ હંમેશાં મને રહો.
૫ જગતમાં ચંદ્ર જેવો નિર્મળ યશ થાઓ. એટલે જે કેવળ યશ, વિવેક, દયા, સર્વજ્ઞચરણ, કે કમળસેવા અને ગુરુવચનના શ્રવણથી જ થયેલો હોય અને જેમાં આશ્રવાદિનું લેશ પણ કલંક ન જ હોય એવો યશ થાઓ યશની વ્યાખ્યા આવી રીતે કરવાનું કારણ એ જ છે કે આ પાંચે પ્રાર્થનાઓનો છે તે ઉદ્દેશ મોહઅન્ધકારનો નાશ રાખેલા છે, અર્થાત્ યશ, વિવેક, દયા, દેવસેવા અને ગુરુશુશ્રુષા એ પાંચે મને મોહઅન્ધકારનો નાશ કરે તેવાં મળો. એવી પ્રાર્થનારૂપી પ્રણિધાન પરમહંત મહારાજા છે, કુમારપાળ કરે છે. આ એક જ કાવ્ય ઉપરથી મહારાજા કુમારપાળનું કેવું ઉત્કૃષ્ટ પરમાઈતપણું જ હશે તે વાચકો સ્ટેજે સમજી શકશે.
Page #516
--------------------------------------------------------------------------
________________
પરમાહિત મહારાજા કુમારપાલની
ભાવના
CH
श्रीश्वेताम्बरहेमचन्द्रवचसां पात्रे मम श्रोतसी, श्रीसर्वज्ञपदारविन्दयुगले भृङ्गायितं चेतसः । तत्पुत्र्या कृपया समं परिचयो योगस्त्वया सर्वदा, भूयान्मे भुवने यशः शशिसखं मोहान्धकारच्छिदे ॥१॥
(મોહરીનપરી નવે પામો) જૈનશાસનને માનનારા અને જૈનશાસ્ત્રોએ કહેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા મહાનુભાવો જે હોય છે. પછી તે શ્રાવક હોય, શ્રાવિકા હોય, સાધુ હોય, કે સાધ્વી હોય પરંતુ હંમેશાં અનેક વખત પ્રણિધાનની ક્રિયા કરે છે. કેટલાક ભદ્રિક હો
મનુષ્યો પ્રણિધાનસૂત્રને નહિ જાણનારા હોઈને અમે કયું પ્રણિધાન કરીએ છીએ? છે અને કઈ જગા પર કરીએ છીએ? તે વાતને સમજી શકતા નથી, તેમ જાણી શકતા જ નથી; પરંતુ જૈનપણાને લાયકની ક્રિયા કરનાર સુજ્ઞમનુષ્યો, પછી તે સાધુ હોય, આ
સાધ્વી હોય. શ્રાવક હોય કે શ્રાવિકા હોય. - તેઓ તો સારી રીતે જાણે છે કે હર હંમેશાં સામાન્ય ક્રિયાને અંગે સાત વખત ચૈત્યવંદન કરવામાં આવે છે. તથા પી. હું અનેક જિનચૈત્યો જહારવાનાં હોય તો અનેક વખત પણ ચૈત્યવન્દનો કરવામાં
આવે છે. અને તેમાં ઘણાં ચૈત્યવન્દનો પ્રણિધાનસૂત્રને બોલવાપૂર્વકનાં જ હોય જ છે. દેવવંદનભાષ્ય વગેરેને જાણનાર મહાશયો સારી રીતે સમજી શકે છે કે આ હ ચૈત્યવંદન કરનારી ત્રણ પ્રણિધાનને આચરે છે; તે ત્રણ પ્રણિધાનોમાં પ્રથમ હું પ્રણિધાન જગતના ચૈત્યોનું વંદનીયપણું નિયત કરવામાં આવે છે, જેને માટે છે હિરા “જાવંતિ ચેઈઆઈસૂત્ર બોલાય છે. બીજા પ્રણિધાનમાં આખા તિચ્છલોકમાં ફી છે. રહેલા કે અઢીદ્વીપમાં રહેલા સર્વ મુનિમહારાજાઓને વન્દન કરવારૂપ પ્રણિધાન
જs
“જાવંત
Page #517
--------------------------------------------------------------------------
________________
કિજ
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત્ ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંકઃ ૧૯-૨૦ વર્ષ સાતમું
જુલાઈ–૧૯૩૯ અષાઢ સુદી પૂર્ણિમા
અષાઢ વદી અમાવાસ્યા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફિસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
કારક
કાકી:
શ્રી સિદ્ધરાજ
...થે. ય... તેના મુખ્ય ઉદ્દેશ પત્રનો જિનભાષિત વરજ્ઞાન )
ને સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ
ને
– લવાજમ – વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂ.૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :- શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા
સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાના ત્રીજાનું અનુસંધાન) આ હકીકતને અનુલક્ષીને જ મોહપરાજય નાટકમાં મંત્રી યશપાલ ઠીક ઠીક જણાવે છે કે પરમહંત મહારાજા કુમારપાલ વિવેકરાજાની દયા નામની પુત્રીની સાથે લગ્ન કરીને, ભવિષ્યમાં સ્વર્ગ-મર્થ્ય અને પાતાલ એ ત્રણે લોકનો શત્રુ એવો જે મોહ નામનો મહામલ્લ છે તેને પણ
જીતશે,જો કે પરમાત મહારાજા કુમારપાલે અમારી પડતો વગાડવા કરતાં પહેલેથી, દારૂ વિગેરે % સાત વ્યસનોને પોતાના અઢારે દેશમાંથી દૂર કરેલાં છે અને તે વ્યસનોના નિષેધના કાયદાનો ભંગ છે
કરનારાઓને પણ તેવી રીતે સજાઓ થતી અને તેનાંદંડો પણ ધર્મમાર્ગને પોષવામાં અને ધર્મમાર્ગનો પ્રચાર કરવામાં વપરાતા હતા. અધર્મનિષેધ સંબંધી મહારાજા કુમારપાલના કાયદાઓમાં વિશિષ્ટતા હતી કે પોતાની રાજ સંબંધી આવકમાં ઘટાડો થાય તેના ભોગે તેવા ધર્મપ્રચારના કાયદાઓ કરવામાં આવતા હતા, પરંતુ વર્તમાનકાળની પેઠે આવકનું સાધન વ્યસન છે એમ ધારીને તેને જેમ પોષતા નહોતા, તેમજ વળી તે વ્યસનો બંધ થવાથી વ્યસનો ઉપર આજીવિકા કરવાવાળાઓને બીજા સાધનો આજીવિકાનાં કરી આપવામાં આવતાં હતાં. યાવત્ રાજ્યભંડારના ખર્ચે તે વ્યસન બંધ થવાથી નિરાધાર બનતા લોકોને આધાર આપવામાં આવતો હતો, તેમજ દારૂનું વ્યસન બંધ કરતાં એટલો બધે સખ્ત બંદોબસ્ત થયો હતો કે કુંભારોને દારૂ રાખવાનાં વાસણો કરવાની પણ મનાઈ કરવામાં આવી હતી અને કસાઈઓને પણ જીવિકાઓનાં સાધનો હિંસા સિવાયનાં કરી છે આપવામાં આવ્યાં હતાં. આ વગેરે હકીકત પરમાત કુમારપાલ મહારાજાને અંગે અત્યંત વર્ણનીય અને અદ્વિતીયતા જણાવનાર હોવાથી ઉલ્લેખ કરવાલાયક હતી, પરંતુ મોહપરાજયનાટકની
અંદર તે દારૂ વિગેરે વ્યસનોના નિવારણ કરે તેને હું વરુ તેવી પ્રતિજ્ઞા વિવેકચંદ્રરાજાની પુત્રી જ કૃપાસુન્દરીની હોવાથી મહારાજા કુમારપાલની સાથે તે કપાસુન્દરીના લગ્નમાં વ્યસનનિષેધની !
વાત ગૌણ બની જાય છે, તેથી તેનો ત્યાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી; પરંતુ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ શ્રીમહાવીરચરિત્ર વગેરેમાં આલેખેલ મહારાજા કુમારપાલના વૃત્તાન્તથી વ્યસનસપ્તકનો નિષેધ અને અમારી પડહો એ બન્નેની વાત સરખા રૂપમાં અને સ્પષ્ટરૂપમાં જાણી શકાય તેવી છે. યાદ રાખવું કે વર્તમાનમાં ધનિકો અને વ્યાપારીઓને દંડવાની અને પાયમાલ છે. કરવાવાળી રીતિને અખત્યાર કરી વ્યસનનો નિષેધ કરવામાં આવે છે; પરંતુ આવક ઉપર થતો
કાપ સહન થતો નથી; તેવો અન્યાય મહારાજા કુમારપાલના રાજ્યમાં વ્યસન અને હિંસાનો છે નિષેધ થવા છતાં કરવામાં આવ્યો ન્હોતો.
ધી "જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, સંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #519
--------------------------------------------------------------------------
________________
__ श्री सिद्धचक्राय नमः :લ-વા-જ-મ:
- -: ઉદેશસમિતિના લાઈક- શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય શ્રી શું મેમ્બરોને વિના મૂલ્ય
સિદ્ધચક્રની આરાધના અને હું ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
હું આગમની મુખ્યતાવાળી ૩ છૂટકનકલ કિં. ૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું છે
દેશના અને શંકાનાં -: લખો :
સમાધાન (આદિ)નો શ્રી-સિ–સામ્ર-સ પાક્ષિક મુખપત્ર
ધ ફેલાવો કરવો. ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પણ
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૯-૨૦ વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી
અષાઢ સુદી પૂર્ણિમા પાનાચંદ રૂપચંદ ઝવેરી | અષાઢ વદી અમાવાસ્યા
પરમાઈલ મહારાજા
કુમારપાલ
(ગતાંકથી ચાલુ) ૩૬૮. આ સર્વપ્રમાણોથી તેમના રાજયના વિસ્તારનો ખ્યાલ આવે છે, ભારતવર્ષમાં આટલું મોટું સામ્રાજય ભોગવનાર રાજા ઘણા ઓછા થયા છે.
૩૬૯. પોતાની રાજધાની અણહિલ્લપુર-પાટણ, ભારતના તે સમયનાં સર્વોત્કૃષ્ટ નગરોમાંનું એક હતું. વ્યાપાર અને કલાકૌશલથી ઘણું ચઢેલું હતું, સમૃદ્ધિના શિખર પર પહોંચ્યું હતું. રાજા અને પ્રજાના સુંદર મહાલયોથી તથા ઊંચા મનોહર દેવભુવનોથી અલંકૃત તે રાજધાની હતી. હેમચંદ્રાચાર્યે દ્વયાશ્રય મહાકાવ્યમાં તેનું વર્ણન કર્યું છે. સાંભળવા પ્રમાણે તે સમયે આ નગરમાં ૧૮૦૦તો ક્રોડાધિપતિઓ રહેતા હતા! આ પ્રકારે મહારાજા કુમારપાલ એક મોટા ભારી મહારાજ્યના સ્વામી હતા.
Page #520
--------------------------------------------------------------------------
________________
હવે
શ્રી સિહાયક
(જુલાઈ ૧૯૩૯) ૩૭૦. કુમારપાલ પ્રજાનું પાલન પુત્રવત્ કરતા હતા. પોતાના રાજ્યમાં એક પણ પ્રાણીને દુઃખી નહિ રાખવાનો મનોરથ રાખતા. તેમનું રાજય રામ-રાજય હતું. પ્રજાની અવસ્થા જાણવા માટે ગુપ્ત વેશમાં શહેરમાં ભ્રમણ કરતા. હેમચંદ્રાચાર્ય કહે છે કે “દરિદ્રતા, મૂર્ખતા, મલીનતા ઇત્યાદિથી જે લોક પીડિત થાય છે તે મારા નિમિત્તથી છે કે અન્યના? આ પ્રકારે બીજાનાં દુઃખોને જાણવા માટે રાજા શહેરમાં ફરતા રહેતા હતા. આ રીતે જયારે ગુપ્તભ્રમણમાં મહારાજાને કોઈ દુઃખી દેખાતો તેનું દુઃખ દૂર કરવા તેઓ પ્રયત્ન કરતા હતા.
૩૭૧. દયાશ્રય મહાકાવ્યના છેલ્લા ૨૦મા સર્ગમાં હેમચંદ્રસૂરિ લખે છે કે “મહારાજા કુમારપાલે એક દિને રસ્તામાં એક ગરીબ માણસને દુભાતા અને જમીન પર પડતા પાંચ-સાત બકરાને ખેંચી લઈ જતો જોયો. મહારાજે તે બીચારાં પામર પ્રાણીઓને કયાં લઈ જાય છે એમ પૂછતાં, તે માણસે જવાબ આપ્યો કે કસાઈને ત્યાં વેચવાં, કે જેના કંઈ પૈસા આવશે તેથી મારો ઉદરનિર્વાહ કરીશ'. આ સાંભળી રાજાને લાગ્યું કે “મારા દુર્વિવેકથી જ આ રીતે લોક હિંસામાં પ્રવૃત્ત થાય છે તેથી મારા “પ્રજાપતિ એ નામને ધિક્કાર છે!” પોતાના આત્માને ઠપકો આ રીતે આપી, રાજભવનમાં આવી અધિકારીઓને તેમણે સખત આજ્ઞા કરી કે “જે જૂઠી પ્રતિજ્ઞા કરે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રીલંપટ હોય તેને વિશેષ શિક્ષા થશે અને જે જીવહિંસા કરે તેને સર્વથી વધુ કઠોર દંડ મળશે. આ પ્રકારની આજ્ઞાપત્રિકા આખા રાજયમાં મોકલો ને અધિકારીઓએ તે વખતે ઉક્ત ફરમાન સર્વત્ર જાહેર કરી દીધું.૨૯૪ આથી બધા મહા રાજ્યમાં-ત્રિકુટાચલ (લંકા)સુધીમાં “અમારિ ઘોષણા કરવામાં આવી. મદ્યપાનનો પ્રચાર પણ સર્વત્ર બંધ કરાવ્યો. તેમાં જેને નુકશાન પહોંચ્યું તેને ત્રણ-ત્રણ વર્ષ સુધી અન્ન આપ્યું ૯૫ યજ્ઞયાગમાં પણ પશુઓને બદલે અન્નનો હવન કરવાનું શરૂ થયું?
૨૯૪. વિ.સં. ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિવારનો એક શિલાલેખ કિરાડુથી મળ્યો છે, તેમાં લખ્યું છે કે “શાકંભરી (સાંભર)ના વિજેતા કુમારપાલના વિજય રાજ્યમાં સ્વામીની કૃપાથી જેણે કિરાડ (કિરાટકૂપ), રાડધડા (લાટહૃદ)અને શિવ (શિવા)નું રાજય પ્રાપ્ત કરેલ છે એવા રાજા શ્રી આલ્હાણદેવા પોતાના રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિને જીવહિંસા ન કરવાની આજ્ઞા કરે છે-જુઓ પંડિત વિશ્વેશ્વરનાથ રે કૃત “ભારત કે પ્રાચીન રાજવંશ' પ્રથમ ભાગ. પૃ. ૨૯૫. આ આખો લેખ મોરપીંગ (ગા. ઓ. સી) ના પરિશિષ્ટ ૩માં આપ્યો છે. આ ઉપરાંત મારવાડના માંડલિક રત્નપુર ચતુરાશિકના રાજા પૂનાપાલદેવનો અમારિદાનનો લેખ પણ ત્યાં આપેલ છે.
૨૯૫. સદ્ગત પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી લખે છે કે કુમારપાલે જયારથી અમારિ ઘોષણા કરાવી ત્યારથી યજ્ઞયાગમાં પણ માંસબલિ અપાતો બંધ થઈ ગયો, ને યવ તથા ડાંગર હોમવાનો ચાલ શરૂ થયો. લોકોને જીવ ઉપર અત્યંત દયા વધી અને માંસભોજન એટલું બધું નિષિધ થઈ ગયું કે આખા હિંદુસ્તાનમાં એક કે બીજે પ્રકારે થોડું-ઘણું માંસ, કહેવાતા હિંદુઓ વાપરે છે છતાં, ગુજરાતીમાં તો તેની ગંધ આવે તો પણ નાહી નાંખે એવી લોકોની વૃત્તિ તે સમયથી બંધાયેલી તે અદ્યાપિ છે -દ્વયાશ્રય ભાષાંતર પ્રસ્તાવના) __ २९५ कृपासुन्दर्याः संवत् १२१६ मार्गशुदिद्वितीयादिने पाणि जग्राह श्री कुमारपालमहीपाल: શ્રીમદ્દેવતાસમક્ષ-(જિનમણ્ડનકૃત કુમારપાલ પ્રબન્ધ.) આ સંબંધમાં મોહરીનાં નામનો રૂપક ગ્રંથ
Page #521
--------------------------------------------------------------------------
________________
- જુલાઈ ૧૯૩૯) શ્રી સિદ્ધાક જ
છે યશપાલ મંત્રીએ ૧૨૨૯ ને ૧૨૩૩ વચ્ચે રચ્યો, તે પ્રકટ થયો છે. ગા. ઓ. સી. નં. ૯
૩૭૨. એક દિન એક સ્ત્રીને રાત્રે રોતાં સાંભળતાં કુમારપાલે પથારીમાંથી ઊઠી તેની પાસે જઈ રોવાનું કારણ પૂછયું. તેણી ધનાઢય ગૃહસ્થની સ્ત્રી હતી. તેનો પતિ અને પુત્ર બંને મરણ પામ્યા હતા, તેણીએ જણાવ્યું કે “રાજયનો પૂર્વકાળથી ક્રૂર નિયમ ચાલ્યો આવે છે કે સંતતિહીન મનુષ્યોની મિલ્કતનો માલિક રાજ્ય છે. આથી મારી સર્વ સંપત્તિ રાજય લઈ લેશે તો હું મારું જીવન કેમ વીતાવીશ, આથી મારે પણ આજે મરી જવું સારું છે”.મહારાજે આ સાંભળી આશ્વાસન આપી જણાવ્યું કે તું મર નહિ, રાજા તારું ધન લેશે નહિ. સુખપૂર્વક તું તારી જિંદગીને ધર્મકૃત્ય કરવામાં ગાળ'. રાજાએ પછી પ્રજાનો આ ત્રાસ દૂર કરવા અધિકારીઓને હુકમ આપ્યો કે “નિષ્ણુત્ર મનુષ્યના મરણ પછી તેની સંપત્તિ રાજા લઈ લે છે એ નિયમ બંધ કરો. તેમાં ભલે એક-બે લાખ શું, પણ એક બે કરોડ રૂપિયાનું નુકશાન થાય તોયે શું? આ રીતે અપુત્રોનું ધન રાજખાલસા થતું તે બંધ કર્યું. આ સંબંધી એક શ્લોક એકે કહેલો તે નોંધવા યોગ્ય છે -
अपुत्राणां धनं गृह्णन्, पुत्रो भवति पार्थिवः । त्वं तु संतोषतो मुंचन्, सत्यं राजपितामहः ॥
-અપુત્રોનું ધન ગ્રહણ કરનારો રાજા તેનો પુત્ર બને છે, પરંતુ આપ તો સંતોષપૂર્વક તેને છોડી દેવાથી રાજપિતામહ જ થયા છો.
૩૭૩. આ રાજાનું ધાર્મિક જીવન ધર્મપરાયણ હતું, પોતે જિતેંદ્રિય અને જ્ઞાનવાન હતા અને શ્રી હેમચંદ્રાચાર્યનો જ્યારથી અપૂર્વ સમાગમ થયો, ત્યારથી તેમની ચિત્તવૃત્તિ ધર્મ પ્રત્યે વધુ ને વધુ થતી ગઈ. નિરંતર ધર્મોપદેશ સાંભળવા લાગ્યો અને જૈનધર્મ પ્રત્યે પોતાની શ્રદ્ધા વધતી-વધતી દઢ થતી ગઈ. છેવટે સંવત ૧૨૧૬ના માર્ગશીર્ષની શુક્લદ્વિતીયાને દિને પ્રકટપણે જૈનધર્મની ગૃહસ્થદીક્ષા સ્વીકારી-જૈનધર્મ અંગીકાર કર્યો. તેમના સમયમાં તેમની પ્રેરણાથી ઉપકેશગચ્છના કક્કસૂરિએ ક્રિયાતીન ચૈત્યવાસીને ગચ્છબહાર કર્યા હતા. તે રાજાએ ૭ વખત સોમનાથ અને શત્રુંજયાદિ જૈનતીર્થની યાત્રા કરી હતી.૨૯ જયાં જયાં જીર્ણમંદિર હતાં ત્યાં તેનો ઉદ્ધાર કર્યો. ૧૬૦૦ જીર્ણોદ્ધાર, ૧૪૪૪ નવાં જિનમંદિરો પર કળશ ચઢાવ્યા.
૩૭૪. ‘ઠેકાણે ઠેકાણે જિનમંદિરો બંધાવ્યાં, તેમાં સૌથી પ્રથમ પાટણમાં શ્રીમાલ મંત્રી ઉદયનના પુત્ર મંત્રી વાલ્મટે (બાહડે), વાયડવંશીય ગર્ગશેઠના પુત્રો આદિની દેખરેખ નીચે “કુમારવિહાર'
૨૯૬ કુમારપાલની યાત્રાનું વર્ણન લીંબડી ભંડારમાં એક છૂટક કથાની જૂની પ્રતમાં આપ્યું છે, તેમાં જણાવ્યું છે કે તે યાત્રામાં રાણી ભૂ(ભો)પલ દેવી, પુત્રી લીલ, દોહિત્રીઓ, પ્રતાપમલ્લ ઉદયન સુત વામ્ભટ્ટ (બાહડ),પરમાર કપર્દિ રાજા, પાલણપુર વસાવનાર રાજા સણ? (પાલ્પણ પ્ર©ાદન), ષદ્રભાષા ચક્રવર્તી શ્રીપાલ રાય-નાગ શેઠ સુત આભડ, છન્નુલક્ષાધિપતિ છોડાક અને ઘણા કોટિધ્વજ શેઠ સાથે હતા.
Page #522
--------------------------------------------------------------------------
________________
- છે
શ્રી સિદ્ધચક " (જુલાઈ ૧૯૩૯) (પ્રો. રવજીભાઈએ કરેલી લી. . ની ટીપ જૈનધે કોન્ફરન્સ ઓફિસ. ગિરનાર અને શંત્રુજયની એક યાત્રાનું વર્ણન કુમારપાલપ્રતિબોધમાં છે.) નામે ૨૪ જિનનું મંદિર બંધાવ્યું ૨૭ પછી પોતાના પિતા ત્રિભુવનપાલના સ્મરણાર્થે ત્રિભુવન વિહાર' નામનું ૭૨ જિનાલયવાળું મોટું મંદિર બંધાવ્યું. તે સિવાય ૨૪ તીર્થકરનાં ૨૪ જુદાં-જુદાં મંદિરો તેમજ ત્રિવિહાર' પ્રમુખ બીજા પણ ઘણા વિહારો એકલા પાટણમાં કરાવ્યા.૨૯૮ બીજે કરાવ્યા તે જુદા. એ મંદિરોમાં તેમના આદેશથી જસદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે તારંગાપર્વત ઉપર બંધાવેલું અજિતનાથનું મંદિર ખાસ ઉલ્લેખ કરવા યોગ્ય છે.(કુ.પ્રતિ.) - ૩૭૫. આવી રીતે માત્ર જિનમંદિરો બંધાવીને જ અટકી ન જતાં કુમારપાલ શ્રદ્ધાળુ શ્રાવકની પેઠે નિરંતર જિનપૂજા કરતા એટલું જ નહિ પણ જૈનધર્મનો મહિમા પ્રક્ટ કરવા માટે અષ્ટાલિકા મહોત્સવ વગેરે જૈન ઉત્સવો પણ ઠાઠથી ઉજવતા. એ મહોત્સવો પ્રતિવર્ષ, ચૈત્ર અને આશ્વિન માસના શુક્લપક્ષના છેલ્લા આઠ દિવસોમાં પાટણના મુખ્ય અને પ્રસિદ્ધ “કુમારવિહાર'નામના મંદિરમાં કરવામાં આવતા. ચૈત્ર અને આશ્વિનની પૂર્ણિમાને દિને સાંજે રથયાત્રાનો વરઘોડો દરબારના આડંબર સહિત તેમજ રાજનો, મંત્રી, વ્યાપારી આદિ સમેત કાઢતાં. આવી રીતે રાજા પોતે કરતાં અને પોતાના તાબાના બીજા માંડલિક રાજાઓએ પોતપોતાના નગરોમાં કુમારવિહારો બંધાવ્યા હતા, અને તેમની અંદર આવા મહોત્સવો પણ હંમેશા કરતા-કરાવતા હતા. (કુ.પ્રતિo)
૩૭૬. આ પૈકીનાં ઘણાં-ખરાં મોટાં ભવ્ય મંદિરો ત્યાર પછીના અજયપાલના અને મુસલમાનના સમય-રાજયમાં તૂટી ગયાં છે; પરંતુ તે પૈકી ઉપરોક્ત તારંગાનું અજિતનાથનું ભવ્ય મંદિર (સોમસુંદરસૂરિના સમયમાં સંઘપતિ ગોવિંદના શુભ પ્રયાસથી જીર્ણોદ્ધધૃત થઈ) હજુ મોજુદ છે. કુમારપાલે આબુ ઉપર મહાવીરનું મંદિર બંધાવ્યું હતું. તે પણ અત્યારે પ્રાયઃ વિદ્યમાન છે. ૨૯૯ વળી તેમણે “કુમારવિહાર'નામનું જ સુંદર મંદિર જાલોરનાં કાંચનગિરિગઢ ઉપર સં.૧૨૨૧માં બંધા -
ર૯૭. જુઓ કુમારપાલ પ્રતિબોધમાં તેનું ટૂંક વર્ણન-અષ્ટાપદ સમાન ૨૪ જિનાલયથી રમણીય, સુવર્ણ ધ્વજદંડોવાળું, ચંદ્રકાંતમય પાર્શ્વનાથની મૂલ પ્રતિભાવાળું ને તે ઉપરાંત સોના રૂપા તથા પિત્તળની અન્ય અનેક પ્રતિભાવાળું હતું. વળી આ મંદિરનું વિસ્તારપૂર્વક વર્ણન કુમારવિહારશતકમાં રામચંદ્ર ગણિએ કર્યું છે, તે જુઓ.
૨૯૮. પોતે જૈન થયાં તે પહેલાં માંસભોજનમાં પોતે બહુ આસક્ત હતા તેના પ્રાયશ્ચિત્ત તરીકે કુમારપાલે ત્રિભુવનવિહાર અને ૩ર બીજાં જિનવિહારો કરાવ્યા તે બાબતનો ઉલ્લેખ મોહપરાજય નાટક.૯૩ અને ૫ પર છે. २९९ कुमारपालभूपालचौलुक्यकुलचंद्रमाः । श्रीवीरचैत्यमस्योच्चैः शिखरे निरमीमपत् ॥
-જિનપ્રભસૂરિ અબ્દકલ્પ.
Page #523
--------------------------------------------------------------------------
________________
ક
જૂલાઈ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક
કરવું આ અચલગઢ જતાં ૩ મૈલ પર ઓરિઆ (ઓરિસ્સા) ગામની સડકની ડાબી બાજુએ અર્ધા મૈલને છેટે આવેલ જૈનમંદિર હાલ છે તે પ્રાયઃ હોઈ શકે-મુનિ કલ્યાણવિજયનો “આબુના શિલાલેખો' એ પરનો લેખ. વ્યું તે હાલ મોજૂદ છે, કે જે તેણે સવિધિના પ્રવર્તન માટે વાદિદેવસૂરિના પક્ષને સમર્ખ.૩૦૦ ગુજરાતમાં માંડલિક સામન્ત રાજાઓના રાજ્યમાં ઘોષણા કરી જીવહિંસા બંધ કરી.૩૦ નાનાં-મોટાં ૧૪૦૦ મંદિરો બંધાવ્યાં, તેથી ધર્મસાધના સાથે શિલ્પકલાનો વિકાસ સાધ્યો. ૨૧ જ્ઞાન-ભંડારો કરાવ્યા. જુઓ પારા ૩૮૮.
૩૭૭. કુમારપાલ નિર્વિકાર દૃષ્ટિ રાખી પોતાની રાણી સિવાય સર્વ સ્ત્રીને મા-બહેન સમજતાં. મહારાણી ભોપલ દેવીના મૃત્યુ પછી, આજન્મ બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું. રાજ્યલોભથી પરાભુખ રહ્યા. મદ્યપાન તથા માંસ ને અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરતા નહોતા. દીન દુઃખી અને અર્થીને નિરંતર દાન આપતાં. ગરીબ અને અસમર્થ શ્રાવકોના નિર્વાહ માટે દરવર્ષે લાખો રૂપિયા ખર્ચતા. લાખો રૂપિયા ખર્ચ કરી જૈન શાસ્ત્રોનો ઉદ્ધાર કરાવ્યો.
૩૭૮. કુમારપાલે અનાથ અને અસમર્થ શ્રાવક આદિ જનોના ભરણપોષણ અર્થે એક સત્રાગાર બંધાવ્યું કે જેની અંદર વિવિધ જાતનાં ભોજનો અને વસ્ત્રાદિ તેના અર્થીઓને આપવામાં આવતાં હતાં. તેમજ તે સત્રાગારની પાસેજ એક પૌષધશાળા બંધાવી કે એની અંદર રહીને ધર્માર્થી જનો ધર્મધ્યાન કરીને પોતાનું જીવન શાંત રીતે વ્યતીત કરી શકે. સત્રાગાર અને પૌષધશાલાનો કારભાર ચલાવવા માટે શ્રીમાલવંશીય નેમિનાથના પુત્ર અભયકુમારની યોજના કરી હતી. તે શ્રેષ્ઠી બહુ સત્યવ્રત, દયાશીલ, સરલસ્વભાવ અને પરોપકારપરાયણ હતા. તેમની આવા પુણ્યદાયક કાર્ય ઉપર થયેલી યોગ્ય નિમણુકને જોઈ કવિ સિદ્ધપાલે રાજાની યોગ્ય પ્રશસા કરી હતી. (“કુમારપાલ પ્રતિબોધ').
૩૭૯. એકંદરે એક અંગ્રેજ વિદ્વાન્ (ઢડ) ના શબ્દોમાં “કુમારપાલે જૈન ધર્મનું ઘણી ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું અને સમસ્ત ગુજરાતને એક આદર્શ જૈન-રાજય બનાવ્યું.”.
- 300. જુઓ જિનવિજય ૨,નં. ૩પર. આ લેખ પર સમાલોચના કરતાં શ્રી જિનવિજય કહે છે કે “કુમારપાલના સમયમાં તેમજ તેની પૂર્વે ઘણા લાંબા સમયથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ચૈત્યવાસી તિવર્ગનું ઘણું જોર જામેલું હતું. તે યતિઓએ જૈન મંદિરોને, મધ્યકાળના બૌદ્ધ વિહારો-મઠોના જેવા આકાર-પ્રકારમાં ફેરવી દીધા હતાં. રાજા-મહારાજાઓ અને સત્તાધારી શ્રાવકો-મહાજનો તરફથી મંદિરોના નિભાવ ખર્ચે જે ગામોનાં ગામો આપવામાં આવતાં, તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી યતિવર્ગ કરતો અને જમીનની ઉપજનો ઉપભોગ પણ એ જ વર્ગ સ્વેચ્છાપૂર્વક કરતો હતો. જૈન આચારને નહિ છાજે તેવી રીતભાતો પણ એચૈત્યાલયોમાં ચાલતી હતી. આવી પરિસ્થિતિના પરિણામે ધીરે ધીરે જૈનધર્મ પણ બૌદ્ધધર્મની માફક નિર્વાણ દશાને પ્રાપ્ત થશે કે શું, એવો ભય કેટલાક વિદ્વાન અને વિચારવાનું યતિ વર્ગને ઉત્પન્ન થયો અને તેમણે પોતાની નિર્બળતાનો ત્યાગ કરી શુદ્ધ જૈનાચારનો સ્વીકાર કર્યો. આ લેખમાં વર્ણવેલા વાદિદેવસૂરિનો યતિસમૂહ પણ તેવો જ શુદ્ધાચારી હતો. જેમ-જેમ આવા શુદ્ધાચારીઓની સંખ્યા વધતી ગઈ અને તેઓ ચૈત્યવાસીઓની શિથિલતા-આચારહીનતાનો પ્રગટપણે વિરોધ કરતા ગયા, તેમ-તેમ બંને વર્ગોમાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદવિવાદની વૃદ્ધિ થઈ શત્રુભાવ જણાવા લાગ્યો. ચૈત્યવાસીઓ કે જેમની
Page #524
--------------------------------------------------------------------------
________________
૪િ30
મિસિસક
(જુલાઈ : ૧૯૩૯) સંખ્યા અને સમાજમાં લાગવગ ઘણી પ્રબળ હતી તેઓ આ નવીન ઉત્પન્ન થયેલા વિરોધી વર્ગનો દરેક રીતે બહિષ્કાર કરતા-કરાવતા, પોતાની સત્તા નીચે રહેલાં જૈન મંદિરોમાં તેમને પ્રવેશતા અટકાવતા, અને વધારે
૩૮૦. તેમના જૈનધર્મના સ્વીકારથી તેમના પુરોહિતો કે જે નાગર બ્રાહ્મણો હતા, તેમણે પુરોહિતાઈ છોડી નહોતી. કુમારપાલ સાથે અન્ય રાજ્યવંશોનો સંબંધ પણ પૂર્વવત્ સારો રહ્યો હતો. કુમારપાલ પોતાના ગુરુશ્રી હેમચંદ્રાચાર્યના મૃત્યુ પછી છ મહિને સં.૧૨૩૦માં ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયા.
- ૩૮૧. તેમના રાજ્યની કેટલીક ઘટનાઓ નોંધીએ-સં. ૧૨૦૧માંઆબુ પરની વિમલવસહીની ભમતીમાં તેના મૂલસ્થાપક વિમલમંત્રીના મોટા ભાઈ નેડના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિંદુકના પુત્ર મંત્રી દશરથે નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી. સં. ૧૨૦૪માં તે વિમલમંત્રીના મોટા ભાઈ નેડના બીજા પુત્ર ધવલના પુત્ર આનંદના પુત્ર પૃથ્વપાલ મંત્રીએ તે પ્રસિદ્ધ વિમલવસહી નામના મંદિરનો ઉદ્ધાર કર્યો.૩૦૦ તે વખતે ધનેશ્વરસૂરિશિષ્ય શ્રીચંદ્રસૂરિ હાજર હતા. - ૩૮૨. મેડતા પાસેના ફલવદ્ધિ પુર (ફલોધી)ના પારસ શ્રાવકે ત્યાં નીકળેલી પાર્શ્વનાથની મૂર્તિ માટે વાદિદેવસૂરિના કહેવાથી એક પ્રાસાદ કરાવ્યો અને તે આચાર્યે ઉક્ત વર્ષ સં.૧૨૦૪માં તે પ્રાસાદમાં તે બિંબની પ્રતિષ્ઠા કરી.૩૦૪
જેર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાળમાં આ સ્થિતિમાં ઘણો જ ફેરફાર થઈ ગયો હતો, તો પણ કેટલાંક જૂનાં અને પ્રધાન મંદિરોમાં હજી પણ તેવી જ સ્થિતિ ચાલતી હતી. આ જ કારણને લઈને કુમારપાલે પોતાના બંધાવેલા આ જાવાલિપુરના “કુંવરવિહાર'નામના મંદિરને શુદ્ધાચારી દેવાચાર્યના સમુદાયને સમર્પણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી વીતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવવા માટે બંધાયેલા એ દેવસ્થાનનો બીજાં મંદિરોની માફક જાગીર તરીકે ઉપભોગ ન થાય અને તે દ્વારા આચારહીનતાને ઉત્તેજન ન મળે. ભાવુક યતિવર્ગને, ચૈત્યવાસીઓની સત્તા નીચે રહેલાં દેવમંદિરોમાં દેવદર્શન જવા માટે જે હરકતો અને કનડગતો થતી, તે દૂર કરવા માટે તે વખતે નવીન ચૈત્યો ઠેકાણે ઠેકાણે તૈયાર થતાં હતાં, અને તેમને “વિધિ ચૈત્ય' કહેવામાં આવતાં હતાં. આ લેખમાં વર્ણવેલું “કુમારવિહાર' ચૈત્ય પણ તેમાંનું જ એક ગણાવું જોઈએ. પૃ.૨૪૮-૪૯ વળી જુઓ સં. ૧૨૩૦ ના વિધિચૈત્યનો લેખ જિ. ૨, નં. ૩૭૮. ३०१ आज्ञावतिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरा -
दब्दान्येव चतुर्दश प्रसृमरां मारी निवार्योजसा। कीर्तिस्तम्भनिभांश्चतुर्दशशती संख्यान्विहारांस्तथा
कृत्वा निर्मितवान् कुमारनृपति जैनो निजैनोव्ययम् ॥ –પોતાના વશવર્તી અઢાર માંડલિકોના મોટા દેશોમાં ફેલાયેલી હિંસાને ચૌદ વર્ષ સુધી પોતાના ઓજસબલવડે નિવારીને-દૂર કરીને કીર્તિસ્થંભ જેવા ચૌદસો મોટા વિહારો (જૈનમંદિરો)બનાવીને જૈન કુમારનૃપતિએ પોતાના પાપનો નાશ કર્યો.
૩૦૨ એમ ગુજરશ્વર પુરોહિત સોમેશ્વર દેવના “સુરથોત્સવ' કાવ્ય પરથી જણાય છે. ઓઝા રાવ ઈ. પ્રથમ ભાગ પૃ. ૧૧૪ ટિપ્પણ.
Page #525
--------------------------------------------------------------------------
________________
જ જુલાઈ ૧૯૩૯)
સી સિહાયક
. . . $૩૧ ૩૦૩ ત્યાંનો શિલાલેખ જુઓ. મુનિ કલ્યાણવિજયનો “આબુના જૈન શિલાલેખો એ લેખ. “જૈન” તા.૯-૧૦-૨૭પૃ.૭૦૭.
૩૦૪ ઉપદેશસપ્તતિકા-સપ્તમ ઉપદેશ.
૩૮૩. આ ઉપરોક્ત પૃથ્વીપાલ અને દશરથ કુમારપાલના મંત્રીઓ હતા. ઉપરાંત તેમના રાજ્યમાં સિદ્ધરાજના જૈનમંત્રીઓ કાયમ હતા. ઉદયન મંત્રીને તેમણે મહામાત્ય બનાવ્યો, તેને સૌરાષ્ટ્ર જીતવા મોકલ્યો હતો અને ત્યાં સં. ૧૨૦૫ કે ૧૨૦૮માં તેનું અવસાન થયું. તે મંત્રીના પુત્રઅંબડ દંડનાયકે કોંકણના કદંબવંશીય રાજા મલ્લિકાર્જુન પર બીજી સવારી કરી જય મેળવ્યો હતો અને તેથી કુમારપાલે તેને “રાજપિતામહની પદવી આપી હતી.૭૫ ઉદયનનો જયેષ્ઠ પુત્ર વામ્ભટ્ટ (બાયડ)યોદ્ધો હતો, તેમજ તે સાહિત્યનિપુણ હતો, એમ તેણે વાભટ્ટાલંકારનામનો ગ્રંથ રચ્યો ગણીએ તો અવશ્ય કહી શકાય. તેને કુમારપાલે સકલ રાજકાર્ય વ્યાપારમાં અમાત્ય બનાવ્યો હતો ને ઉદયન પછી તેનું ‘મહાત્મા’પદ વાભટ્ટને આપ્યું અને કુમારપાલના અંત સુધી તે એ પદ પર પ્રતિષ્ઠિત રહ્યો હતો.૩૦૭ - ૩૮૪. મહામાત્યબાહડે (સં.વામ્ભટ્ટ) કુમારપાલના રાજ્યમાં પોતાના પિતા ઉદયન મંત્રીની ઇચ્છાનુસાર શત્રુંજય પરનું મુખ્ય મંદિરકે જે લાકડાનું હતું તે જીર્ણ થવાથી તથા તે બળી જાય તેવો ભય ટાળવાના હેતુથી તેનો ઉદ્ધાર કરવા તેનું પાક્કા પત્થરનું મંદિર બંધાવ્યું. ત્રણ વર્ષમાં તે તૈયાર થયું પછી તે મંત્રીએ પાટણથી મોટો સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખર્ચા સુપ્રસિદ્ધ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના હાથે સં.૧૨૧૧માં ત્યાં અનુપમ પ્રતિષ્ઠા કરાવી. તેમાં એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.૧૦
૩૮૫. તે જ પ્રમાણે દંડનાયકઅંબડે ભરૂચમાં શકુનિકાવિહાર (મુનિસુવ્રતસ્વામીનું ચૈત્ય)નામના પ્રસિદ્ધ અને પ્રાચીન તીર્થનો ઉદ્ધાર કરી ભવ્ય જૈન મંદિર બંધાવ્યું ને તેમાં હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૦૫. પ્રબંધચિંતામણી, સુકૃતસંકીર્તન, વસન્તવિલાસ જુઓ.
૩૦૬. વામ્ભટ્ટાલંકારનો કર્તા વામ્ભટ્ટ તે સોમનો પુત્ર હતો ને તેણે જયસિંહના રાજ્યમાં તે રચ્યો એમ કવચિત્ જણાયું છે.(જુઓ પારા ૩૨૦.)
૩૦૭. જુઓ જયસિંહકૃત કુમારપાલચરિત અને જિનમંડનકૃત કુમારપાલ પ્રબંધ, શ્રીજિનવિજયનું અવલોકન પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૨,પૃ.૮૯ . - ૩૦૮. ગુજરાતમાં પૂર્વકાળમાં ઘણું કરી લાકડાનાં મકાનો બંધાતાં હતાં. આનો નિર્ણય આ મંદિર સંબંધી મેરૂતુંગે “પ્રબંધચિંતામણી' માં આપેલ વૃત્તાંતથી સ્પષ્ટ થાય છે. ગુજરાતની પ્રાચીન રાજધાની વલભી નગરીના ધ્વસાવશેષોમાં પત્થરનું કામ જરા પણ ઉપલબ્ધ નથી, તે પરથી પુરાતત્ત્વજ્ઞોનું એવું અનુમાન છે કે આ દેશમાં પહેલાં લાકડાં અને ઇંટનાં જ મકાન બંધાવાતાં હતાં.
૩૦૯. જુઓ પ્રબંધચિંતામણી; પણ પ્રભાવ વરિતમાં સં.૧૨૧૩નો સંવત્ આપ્યો છે – शिखीन्दुरविवर्षे (१२१३ )च ध्वजारोपे व्यधायपत् । प्रतिमा सप्रतिष्ठां स श्रीहेमचन्द्रसूरिभिः ॥ पृ. ३३६
Page #526
--------------------------------------------------------------------------
________________
::::
:
રતી
સિદ્ધચક્ર (જુલાઈ : ૧૯૩૯) ૩૧૦. જુઓ શ્રી જિનવિજય સંપાદિત થવુંનયતીર્થોદ્ધપ્રવધૂ નો ઉપોદ્ધાત પૃ.૨૮
૩૧૧. જુઓ સોમપ્રભકૃત કુમારપાલ પ્રતિબોધઃ- “વળી એક વાત જગપ્રસિદ્ધ છે કે પૂર્વે ભૃગુકચ્છ ભરૂચ નગરમાં એક પક્ષિણી ગુરુએ આપેલ નમસ્કારનું સ્મરણ કરીને મરણ પામી. તે સિંહલદ્વીપના રાજાની સુદર્શના
૩૮૬. ઉદયન મંત્રીના ત્રીજા પુત્ર ચાહડને “રાજધરભટ્ટ'નું બિરુદ મળ્યું હતું, (પ્ર.ચિ.)અને ચોથા પુત્ર સોલાકને સત્રાગાર પર નિયત કરવામાં આવ્યો હતો અને તેને “સામંતમંડલીસત્રાગાર'નું બિરુદ અપાયું હતું. (જિનમંડન કુ.પ્ર.પૃ૭૬). ચાહદ (? બાહદ)નો પુત્રકુમારસિંહ કુમારપાલનો કોઠાગારાધિપતિ-કોઠારી હતો. (જુઓ જિ.ર. અવલોકન પૃ. ૮૪ થી ૯૬).
૩૮૭. શ્રીમાળી જૈન રાણિગના પુત્ર આમદેવને કુમારપાલે સૌરાષ્ટ્રદંડનાયકનીમ્યો હતો અને તે આપ્રદેવે (આંબાકે)સં. ૧૨૦૨ માં ગિરનાર પર પડ્યા-પાજ કરાવી હતી એટલે પગથિયાં બંધાવ્યાં હતાં.૧૨
૩૮૮. કુમારપાલે એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાની તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથો અને આચાર્ય હેમચંદ્રવિરચિતયોગશાસ્ત્ર–વીતરાગસ્તવની હાથપોથી સુવર્ણાક્ષરે લખાવ્યાની નોંધ કુમારપાલ - પ્રબંધાદિમાં છે.૧૩
નામે પુત્રી થઈ. ત્યાં શ્રાવકે કહેલ નમસ્કાર સાંભળતાં, તે જાતિસ્મરણ પામી. એટલે ભરૂચમાં આવી તેણે શ્રી મુનિસુવ્રતસ્વામીનું “શકુનિકા વિહાર'નામે ઉન્નત ચૈત્ય કરાવ્યું. ત્યાં મેં હેમચંદ્ર પૂજ્ય ગુરુમહારાજની સાથે જઈ, તે જિનને વંદન કરી અંબડ દંડનાથને આદેશ કર્યો. તેથી તે વિહારને તેણે નવું બંધાવ્યું-પુનરુદ્ધાર કર્યો.” પૃ. ૪૭૦, ભાષાંતર પૃ. ૪૩૬. વળી જુઓ પ્રભાવકચરિત હેમચંદ્રસૂરિ પ્રબંધમાં અંબડની હકીકત પૃ. ૩૩૯૪૦, શ્લોક ૭૨૩ થી ૭૬૩, તથા પ્રબંધચિંતામણી.
૩૧૨. રૈવતકલ્પ (પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ પરિશિષ્ટ પ) માં જણાવ્યું છે કે સં. ૧૨૨૦ માં સોરઠના દંડાધિપ શ્રીમાળી અંબડે (આમ્રભટે ગિરનાર પર પાજ કરાવી, પણ આ સંવતમાં કંઈક ભૂલ લાગે છે, કેમકે તે આંબડે સં. ૧૨૨૨ અને ૧૨૨૩ માં પાજ કરાવી એમ ગિરનાર પરના તે સાલના બે શિલાલેખો બતાવે છે (ન. ૫૦-૫૧ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ ૨.) આ સંબંધમાં ઘટના એ થઈ કે કુમારપાલ સંઘસમેત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થ પર ગયા તે વખતે પર્વત પર ચઢવા બાંધેલો રસ્તો ન હોવાથી પર્વત પર ચઢી ન શક્યા ને તીર્થપતિ નેમિનાથનાં દર્શન ન કરી શક્યા તેથી ખેદ થતાં પાસેના સભાસદોને પૂછ્યું કે પર્વતપર ચઢવા પાજ કોણ બંધાવી શકે તેમ છે? ત્યારે મહાકવિ સિદ્ધપાલે ઉક્ત આમ્ર(અસલ નામ આબંડ યા આંબાક)નું નામ આપ્યું. તેથી કુમારપાલે તેને સુરાષ્ટ્રાધિપતિ બનાવ્યો ને તેણે તે કાર્ય પૂર્ણ કર્યું. જુઓ સોમપ્રભસૂરિનો સં. ૧૨૪૧ માં રચેલ કુમારપતિ પ્રતિવો. શકુનિકાવિહારનો આંબડે ઉદ્ધાર કર્યો; તે બીજો ઉદ્ધાર કહી શકાય, કારણકે તેની પહેલાં આર્ય ખપટના વંશમાં થયેલ વિજયસૂરિએ ઉક્ત મુનિસુવ્રતસ્વામીના ચૈત્યનો ઉદ્ધાર પ્રથમ કરાવ્યો હતો. જુઓ તે સૂરિનો પ્રબંધ- પ્રભાવકચરિત.
३१३. जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशति : ज्ञानकोशाः कारापिताः। एकादशांगद्वादशोपांगादिसिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैर्लेखिता । योगशास्त्रवीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां વિતા: સનશતિજોહ નિતિ . p. ૫. ૨૬-૨૭ ઉપદેશ તરંગિણીમાં ૨૧ જ્ઞાનકોશ સ્થાપ્યાનું
Page #527
--------------------------------------------------------------------------
________________
(જુલાઈ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર ૩૩
જણાવ્યું નથી, કિંતુ જૈન આગમની સાત પ્રતિઓ તથા હેમચંદ્રકૃત ગ્રંથોની એકવીસ પ્રતિઓ લખાવ્યાનું જણાવ્યું છેઃ
श्री कुमारपालेन सप्तशतलेखकपार्श्वात् ६ लक्ष ३६ सहस्त्रीगमस्य सप्त प्रतयः
૫રમાર્હત મહારાજા શ્રીકુમારપાલ જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યાર પછી અજયદેવરાજા ગાદીનશીન થયા. તે કાળમાં પણ આચાર્ય મહારાજ સોમપ્રભસૂરિજીએ રચેલ કુમારપાલ પ્રતિબોધમાં મહારાજા કુમારપાલના જૈનત્વ માટે શું જણાવે છે તે જોઈએ.
ત્યાળ ! સાર ! સવિતાનહોરેક્ષ ! મોહાન્તારવારળ ! સમાન ! નયાડડઘલેવ ! । ધર્માંડથામન્ ! મહોત્યવીરથીર !, સોમ ! પ્રભાવપરમાડમ સિદ્ધ રે ! ॥
अथश्री हेमाचार्यः। हे कल्याण ! मिथ्यात्वविषघातनाद्यष्टगुणोत्कृष्टत्वेन हेम!, सोम ! સર્જનનોનોવનવો વતીહાન્તિતયા ચન્દ્રે !, સૂરે !- આચાર્ય !,તતઃ શ્રીહેમચન્દ્રસૂરે,! કૃત્યર્થ:। સાર !सर्वश्रेष्ठ ! सवो-यज्ञः, स विद्यते येषां ते सविनो- याज्ञिकाः, तेषां तानः- पशुविशसनमयस्य यज्ञस्य विस्तारः, तं हरति प्रवर्त्तितसर्वसत्त्वाभयदानपटहत्वात्, ईक्ष ! - समस्तशास्त्रार्थरहस्यवीक्षक ! | मोहो - यथार्थवस्तुनि संशय-विपर्यासरुपमज्ञानं, तदेव काननं तद्भञ्जने वारण !- कुञ्जर !, तथाहि -क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् ! तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं, बद्धं येन न केन विधिना मोहः कृतो दूरतः ? ॥१॥
सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरणचरित्रादिग्रंथानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ ॥ पत्र १४० ॥
સ્વ. સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઇ દલાલે પાટણના ભંડારો’એ નામના લેખમાં જણાવ્યું હતું:‘ગુજરાતના મહારાજા કુમારપાલે કે સિદ્ધરાજના સમય પહેલાં જૈન ભંડારો હતા કે નહિ, હતા તો ક્યાં હતા, તેની માહિતી મળી નથી; છતાં જૈન ગ્રંથો તો વિક્રમની છઠ્ઠી સદીમાં લખાતા હતા (દેવર્ધિગણિના સમયમાં)એ નિર્વિવાદ છે અને તે હિંદપર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી છઠ્ઠા, સાતમા, આઠમા સૈકામાં બૌદ્ધોનું જો૨, કુમારિલ ભટ્ટ અને ત્યાર પછી શંકરાચાર્યનો ઉદ્ભવ, અરબોનું સને ૭૧૨ માં સિંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જળ અને જંતુઓને વશ થઈ ઘણે ભાગે નાશ પામ્યા હતા. ત્યાર પછી ‘‘કુમારપાલે’’૨૧ ભંડારો અને રાજા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે ૧૮ક્રોડના ખર્ચે મોટા ત્રણ ભંડા૨ો સ્થાપેલા હતા. પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્ત્વના ભંડારોનું એક પણ પુસ્તક પાટણના ભંડારોમાં જોવામાં આવતું નથી. આના કારણમાં ઊતરતાં જણાય છે કે કુમારપાલની ગાદીએ આવનાર અજયપાલ જૈનો અને જૈનધર્મનો એટલો બધો દ્વેષી બન્યો હતો, કે જૈન સાહિત્યનો નાશ કરવામાં તેણે પોતાની બધી કોશિશ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રી(ના પુત્ર આપ્રભટ્ટ)તથા બીજાઓ તે સમયે પાટણથી ભંડાર ખસેડી જેસલમેર લઈ ગયા હતા. જેસલમેરમાં તાડપત્રોની નકલો મુખ્ય કરીને પાટણમાંની છે.-’‘લાઇબ્રેરી મિસેલેની’
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૩
ગીરું
(જુલાઈ ૧૯૩૯) જુલાઈ-ઑકટોમ્બર સને ૧૯૧૫ પૃ.૨૫. આ હકીકતના પુરાવા માટે જુઓ તેની તૈયાર કરેલી “જેસલમેર સૂચી (ગા. ઓ. સીરીઝ).
समान !-समस्तराजामात्यादिलोकैः कनककमलक्लुप्तचरणपूज! जय त्वं ।आद्या-मुख्या: देवा वीतरागा यस्मात्, स्थाने स्थाने जिनायतनानां तेन कारितत्वात् । धर्माऽर्थकामद ! भक्तानां तत्कालमेवत्रिवर्गप्राप्तेः । महान्-करितुरगरथपदातिप्राचुर्येण गुरु उदयः-साम्राज्यं यस्य,सचासौ वीर:-चतुर्दिगन्तनृपतीनांअर्णोराजादीनां पराजये शूरः-अर्थात् चक्रवर्ती श्रीकुमारपालदेवः, तस्य धियं-(अपत्यरहिता स्त्री निर्वीरा उच्छिन्नवंशा) निर्वीराधनमुक्ति-मद्य-मृगया-छूतादिव्यसनशरणसर्वसत्त्वाभयदानसर्वस्थानजिनभवनप्रधानां धर्मबुद्धिदिशति । प्रभावपरम ! प्रभावः-सकलपरतीथिकावर्जनमाहात्म्यं तेन प्रकृष्ट !-सैद्धान्तिकशिरोमणे । ॥९३ ॥
કુમારપાલપ્રતિબોધ શ્લોકનો ભાવાર્થ ટીકા ઉપરથી સમજાય તેવો છે. આ કાવ્યમાં સ્પષ્ટ છે કે મહારાજા કુમારપાલે પશુઓને મારનાર યાજ્ઞિક એવા શૈવોના મતનો અમારિપડહ વજડાવી નાશ કર્યો હતો. એટલે પરમ જૈન હતા.
ત્યાર પછી શ્રીહેમાચાર્ય ભગવાન ! હે કલ્યાણકારી ! એટલે મિથ્યાત્વવિષઘાતન આદિ આઠ ગુણોથી જે ઉત્કૃષ્ટતા તે વડે સુવર્ણરૂપ! હેસોમાં સમગ્રલોકના લોચનરૂપી ચકોરપંખીના સમુદાયે પીધેલી કાંતિ છે જેની એવા હોવાથી ચન્દ્રા,સૂરે! હે આચાર્ય, એ ત્રણ પદોથી શ્રી હેમચંદ્રસૂરિએ પ્રમાણે અર્થ છે. સાર! એટલે હે સર્વશ્રેષ્ઠ, યજ્ઞ જેમને વિદ્યમાન છે તે યાજ્ઞિકો કહેવાય, તેનો વિસ્તાર પશુઓને જેમાં મારતા હતા તેવા યજ્ઞનો જે વિસ્તાર તેને હરનાર, કારણ કે પ્રવર્તિત સર્વ પ્રાણીઓને અભયદાનનો પડતો વગડાવનાર તમે છો. ઈલ!-સમસ્ત શાસ્ત્રોના અર્થના રહસ્યને જોનાર !, મોહવ્યથાર્થવસ્તુને વિષે સંશય અને વિપરીતરૂપ અજ્ઞાન તે રૂપ જંગલને ભાંગવામાં હાથી સરખા!, તે આવી રીતે નવું વ્યાકરણ રચ્યું, નવો છન્દ રચ્યો, નવીન એવા દ્વયાશ્રય અને અલંકાર પ્રસિદ્ધ કર્યા, અને નવું શ્રીયોગશાસ્ત્ર રચ્યું, નવીનતર્કશાસ્ત્ર રચ્યું, શ્રેષ્ઠ એવાંજિનેશ્વરોનાં ચરિત્રો બનાવ્યાં. અર્થાત જેના વડે વળી કઈ વિધિવડે મોહ-અજ્ઞાન દૂર નથી કરાયો?
સમાન ! સમસ્ત રાજા પ્રધાન વગેરે લોકોએ સુવર્ણના કમલથી કરી છે ચરણની પૂજા જેમની ! એવા તમે જયવંતા વર્તો. મુખ્ય દેવો જે વીતરાગો છે. સ્થાન સ્થાનને વિષે જિનાયતન તેઓએ કરાવવાથી, ધર્મ અર્થ અને ઐહિક સુખને આપનાર!, ભક્તોને તે જ સમયે ત્રણ વર્ગોની પ્રાપ્તિ થવાથી, મોટી એટલે હાથી-ઘોડા-રથ-પાયદળ વગેરેની વિશાળતાએ ગુરુ એટલે ઉદય સામ્રાજ્ય છે, જેમનું એવા, વીર ચાર દિશામાં વ્યાપી એવા અર્ણોરાજ આદિ રાજાઓના પરાજયમાં શૂરવીર અર્થાત્ ચક્રવર્તી શ્રીકુમારપાલદેવ તેની બુદ્ધિને-(સંતતિરહિત સ્ત્રી નિર્વીરા અગર ઉચ્છિન્નવંશવાળી સ્ત્રી નિર્વારા કહેવાય) એટલે ઉચ્છિન્નવંશવાળી સ્ત્રીના ધનનો ત્યાગ, મઘ શિકાર જુગટુ આદિ
Page #529
--------------------------------------------------------------------------
________________
888
839
सा : १८36 વ્યસનને વારવાવાળા, સર્વસત્ત્વોને અભયદાન આપનારી, વળી સર્વત્થાનને વિષે જિનભવનમાં પ્રધાન એવી ધર્મબુદ્ધિને આપે છે. પ્રભાવપરમ! પ્રભાવઃ સંપૂર્ણ પરતીર્થિકોના માહાસ્યથી રહિતપણું તે વડે પ્રકૃષ્ટ અને સૈદ્ધાન્તિકમાં શિરોમણિ. અગ્રેસર એવા શ્રી હેમાચાર્ય મહારાજ જયવંતા વર્તે છે. ૯૩
કુમારપાલ મહારાજે જ્યારથી જૈનધર્મ અંગીકાર કર્યો ત્યારથી માવજજીવન સુધીમાં પરાવર્તન થયું નથી. પરંતુ માવજજીવન પરમાહિતપણું જ રહેલું છે, એ હકીકત મહારાજા કુમારપાલના કાળધર્મ પછી એક દસકામાં થયેલ શ્રી સોમપ્રભસૂરિએ રચેલા કુમારપાલ પ્રતિબોધના આ નીચેના કાવ્યથી નક્કી થાય છે. માટે પરમાત મહારાજા કુમારપાલને પાછલી અવસ્થામાં “અન્યધર્મી તરીકે જણાવવા' તે કેવળ જૈનધર્મની અસહિષ્ણુતા અને શૈવપણાના દૃષ્ટિરાગને લીધે જ છે, એમ સ્પષ્ટ જણાય છે. कल्याणसार ! सवितान ! हरे-ऽक्षमोहकान्ताऽऽरवारण ! समान ! जयाद्य ! देव ! । धर्मार्थकामद ! महोदय ! वीर ! धीर!, सोमप्रभाऽव परमागम ! सिद्धसूरे ! ॥
अथश्री विक्रमतुलितनरसिंहदेवः श्री जयसिंहदेवः । हे हरे ! - अरिकरिशि:कपाटपाटनपटुतया सिंह !, जयाध ! जयशब्दपूर्व-जयसिंह !, दिव्यरुपरम्यतया देव ! कल्याणसार ! सुवर्णसिद्धिप्रधान !, सवितान ! वय: - कुक्कुटाः पक्षिणः तेषां तानो-विस्तारस्तेन सह वर्त्तते युद्धार्थ कुक्कुटान् दधौ इत्यर्थः । यदुक्तं श्री कविराजेन–रे भूपाः ! कविराज एष भवतो जल्पत्युद्भुजः पूज्याश्चरणायुधाः परममी युष्मत्कुले देवताः । यद्युद्धोत्सवदर्शनैकरसिकः श्रीताम्रचूडध्वजो, देवः पश्यत नाधुना परि...
(हरत्येकातपत्रां) महीम् ॥ अक्षैः-पाशकैर्मोहयति-द्युतक्रीडापरान् पराजयते इत्यर्थः दुर्बोधधूतवैशघेन सकलकलाकुशल इति लक्ष्यं । कान्तं-कमनीयं आरं-अरिसमूहः, तद्वारण!,साहंकारधाराधिपयशोवर्माद्यरिसमूहंगुप्तिक्षिप्तं निर्मच्छनां निवारयतीत्यर्थः । त्रिवर्गप्रद ! महस्य, रसोत्सवलक्षणस्य उदय :- नि: उनतिर्यस्मात्, अद्यापि तप्रवर्तितस्य कनकदानप्रधानस्य रसोत्सवस्य प्रवर्त्तमानत्वात् । वीर ! -एकाङ्गवीर ! धीर ! -'साहसिक-प्रकाण्ड दन्धिबर्बरकजिष्णुः अवन्तिनाथ' इत्यूजितैर्जयति नामभिरेव देवः, यदुवाच श्रीकविराजः
एकाङ्गवीरतिलको भुवनैकमल्लः, सिद्धाधिपः परमसाहसिकप्रकाण्डः। दर्पान्धबर्बरकजिष्णुरवन्तिनाथ, इत्यूजितैर्जयति नामभिरेव देवः ॥१॥
सोमप्रभः सोमवंशाऽऽधपुरुषः तस्येव प्रभा यस्य । अव रक्ष जगत इति गम्यं, परेषां-शत्रूणां मां लक्ष्मीमागमयति, वैरिरिपुराजश्रियमानीतवान् इत्यर्थः, सिद्ध-साधितविविधसिद्धितया सिद्धराज ! ॥१४॥
Page #530
--------------------------------------------------------------------------
________________
ક
જીગર
જી
3
જુલાઈ : ૧૯૩૯ कल्याणसार ! सवितानहरेजक्ष ! मोहकान्ताऽऽरवारण ! समान ! द्यजयाऽऽघ ! देव !। धर्मार्थकामद महोदय ! वीर ! धीर ! सोमप्रभाऽव परमागम ! सिद्धसूरे ! ॥
૩ શ્રી કુમારપાત્ર છે સવિતાના! - સંતાનઃ :-શંવરો વત્ જ સવિતા નહ-વુમાર, कुमारेणैन हरस्य ससंतानत्वात्, ततः कुमारदेव !-देवशब्दस्य नृपपर्यायत्वात् कुमारनृपते ! । अजयःસાયવક્ષાપતિઃ તથ મા !-પ્રથમ ! સવ-રક્ષ, ન્ ?-સર્વાન “મ-સિનો સથ” રૂતિ પવિત્ कल्याणानि-जिनानां च्यवन-जन्म-दीक्षा-निर्वाणदिनोत्सवा:-तेषु पूजादिनिमित्तवित्तव्ययकरणेन श्रेष्ठ !, यदवोचाम-चौलुक्येन्द्रेण चैत्ये कुचकलशभरैर्बन्धुरः सिन्धुरास्त्रीस्कन्धारूढा विधातुं जिनजननमहे सूतिकर्मप्रपञ्चम्।षट्पञ्चाशत् समीरप्रमुखनिजनिजाचारचातुर्यवर्याः, स्फूर्जन्माणिक्यहेमाभरणकवचिताश्चक्रिरे दिक्कुमार्यः ॥१॥ द्वात्रिंशत्रिद्देशाधिपा नृपगृहाच्चैत्ये द्विपाध्यासिताः, कल्याणाभरणाभिरामवपुषः कल्याण काद्युत्सवे ।स्नात्रं कर्तुममर्त्यशैलशिरसि स्वर्गादिवाभ्याययुस्तन्मध्ये च कुमारपालनृपतिर्भेजेऽच्युतेन्द्र श्रियम् રા
ત્યાર પછી શ્રીપરાક્રમથી તોલ્યા છે નરસિંહદેવને જેણે એવા શ્રીજયસિહદેવ!હે હર એટલે શત્રુરૂપ હાથીઓના મસ્તકના કપાટને ફાડવામાં હોંશિયાર હોવાથી સિંહ, જય શબ્દ છે પૂર્વમાં જેને એવા જયસિંહ. સુંદરરૂપની રમણતા વડે હે દેવ!, કલ્યાણસાર એટલે સુવર્ણસિદ્ધિમાં પ્રધાન ! સવિતાન! વિ એટલે પક્ષીરૂપ કુકડાઓ તેઓનો જે વિસ્તાર તેણે કરીને સહિત એવા. કુકડાઓને જે યુદ્ધને માટે ધારણ કરતા હતા. એ અર્થ માટે જ કવિંરાજે કહ્યું છે. કે
હે રાજાઓ ! આ કવિરાજ તમને ઊંચા હાથ કરીને કહે છે કે આ ચરણયુદ્ધો તમને પૂજ્ય છે, અને તમારા કુલને વિષે એ ઉત્કૃષ્ટ દેવતા છે, વળી શ્રીતામ્રચૂડધ્વજ નામનો દેવ જે યુદ્ધના ઉત્સવને દેખવામાં એક રસિક છે તેને તમે જુઓ. જે એક છત્રરૂપ પૃથ્વીનો હજુ પણ ત્યાગ કરતો નથી. વળી અક્ષો વડે જે મુગ્ધ બનાવે છે અર્થાત્ ધૂતક્રીડાને વિષે તત્પરોને પરાજિત કરે છે. દુઃખે બોધ થઈ શકે એવા ઘૂતની કુશલતા વડે સકલકળાઓમાં હોંશિયાર છે એમ જાણવું. મનોહર એવો જે શત્રુસમુદાય તેને વારનાર! અર્થાત્ અહંકારના આધારરૂપ રાજા યશોવર્મા વગેરે જે શત્રુસમૂહ તેને કેદમાંથી નીકળતાં નિવારણ કરે છે. એવો ત્રિવર્ગપ્રદ! એટલે ત્રણવર્ગને આપનાર! રસ ઉત્સવ લક્ષણવાળા મહોત્સવનો ઉદય એટલે ઉન્નતિ છે જેનાથી, હજુ સુધી પણ તેમણે પ્રવાર્તાવેલા સુવર્ણદાન પ્રધાન છે જેમાં એવા રસોત્સવને પ્રવર્તાવવાથી, વીર! એકાંગવીર ધીર! સાહસિકમાં અગ્રેસર, ગર્વમાં અન્ય બની ગયેલ બર્બરને જીતવાવાળા, અવન્તિનાથ, એવાં મોટાં નામો વડે તે દેવ જયવંતા વર્તે છે. જે માટે કવિરાજે કહ્યું છે કે એક અંગવાળો વિરતિલક, ભુવનને વિષે એકમલ્લ, સિદ્ધ છે રાજાપણું જેનું, પરમસાહસિકોમાં અગ્રેસર, ગર્વમાં અબ્ધ બનેલ બર્બરકને જીતવાવાળા, અવન્તિનાથ, ઇત્યાદિ મોટાં નામો વડે તું દેવ જયવંતો વર્તે છે. સોમપ્રભા-સોમવંશને વિષે આદ્યપુરૂષ તેના જેવી કાંતિ છે
Page #531
--------------------------------------------------------------------------
________________
શિક
:
ક
૪૩
" (જુલાઈ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
૩૩ જેની, રક્ષણ કરો (અધ્યાહારથી જગતનું)એમ જાણવું, શત્રુઓની લક્ષ્મીને જે લાવે અર્થાત્ વૈરીરૂપ શત્રુઓની રાજયલક્ષ્મીને લાવ્યો. સિદ્ધ એટલે સધાયેલી વિવિધસિદ્ધિ વડે સિદ્ધરાજ ! u૯૪ના
ઉપર પ્રમાણે શ્રીસિદ્ધરાજ જયસિંહની સ્તુતિ ગ્રન્થકારે કરી છે. આ સ્તુતિને પરમાત મહારાજા કુમારપાલના જૈનત્વને સિદ્ધ કરવામાં આપવાની જરૂર ન ગણાય, પરંતુ શ્રી સોમપ્રભ આચાર્યમહારાજ મિ. કનૈયાલાલની પેઠે અન્યમતષી ન હતા, પરંતુ યથાવસ્થિત અવલોકન કરી પ્રશંસા કરનાર હતાં; કે જેથી અર્જુન એવા સિદ્ધરાજની સ્તુતિ કરી છે તે જણાવાય.
હવે શ્રીકુમારપાલ હે સવિતાનહર! પુત્ર સહિત શંકર છે જેનાથી તે સવિતાનહર કુમાર, કુમારવડે જ શંકરનું સસંતાનપણું હોવાથી એટલે એમ કહ્યું તેથી હે કુમારદેવ, દેવશબ્દ નૃપ-રાજાનો પર્યાય હોવાથી તે કુમારનૃપતિ !અજય. અજયદેવરાજા તેની પ્રથમ,રક્ષણ કર. કોને? સર્વોને. સમ સિમ સર્વઅર્થવાચક છે એ પાઠ છે, માટે કલ્યાણી-જિનેશ્વરોનાં ચ્યવન-જન્મ-દીક્ષા-નિર્વાણ વગેરે ઉત્સવો તેને વિષે પૂજા વગેરે નિમિત્તથી પૈસાનો વ્યય કરવાથી શ્રેષ્ઠ એવા જે માટે અમે કહ્યું છે કે-રાજા ચૈત્યને વિષે જિનજન્મમહોત્સવને વિષે સૂતિકર્મના વિસ્તારને કરવાને માટે હાથણીઓના સ્કન્ધ ઉપર આરૂઢ થયેલી છપ્પન પવનપ્રમુખ પોતપોતાના આચારથી ચાતુર્યમાં શ્રેષ્ઠ એવી સ્કુરાયમાન માણેક અને તેમના આભરણોથી યુક્ત એવી દિકુમારી કરવા લાગી હાથી ઉપર બેઠેલા બત્રીસ રાજારૂપ ઇંદ્ર ઘરથી ચૈત્યને વિષે કલ્યાણના આભરણથી મનોહર કલ્યાણક આદિ ઉત્સવને વિષે સ્વર્ગ થકી મેરુપર્વતના શિખર ઉપર સ્નાત્ર કરવાને જાણે ન આવતા હોય તેમ શોભે છે, અને તેની મધ્યમાં કુમારપાલરાજા અચ્યતેન્દ્રની શોભાને પામતા હતા મારા
ईक्ष ! यथावस्थितदेवगुरुधर्मतत्त्ववीक्षक ! । मोहाय विपर्यासाय यः कान्तासु-स्त्रीषु, आर:-अभिरामः तस्य वारण ! निषेधक !-प्रतिवर्ष वर्षाकालमासचतुष्टयं शेषकालेऽपिअष्टमीचतुर्दश्यादिपर्वसु त्रिविधत्रिविधेन ब्रह्मचर्यकृप चकार इत्यर्थः । धर्महेतो ! द्यूताद्यधर्मनिषेधेन सर्वत्र प्रासादान् कृतवान् इत्यर्थः । वाञ्छितप्रद ! मह तेजो दया च यस्य, तेजसो दुष्टानुत्थानात् कृपया सर्वसत्त्वरक्षणात् जगतोऽपि वाञ्छितार्थान् व्यधाद् इत्यर्थः । वीर ! चतुर्दिगन्तपरिवृढपराजयैकशूर ! धीरं ! साहसिकचूडामणे ! उपया सहिता सोमा-सोमा सकीर्तिः प्रभा यस्य । स्वपरसिद्धान्ताधिगमसिद्धसूरिः श्री हेमचन्द्रनामा धर्माचार्यो यस्य ॥१५॥ कल्याणसार सवितानहरे-क्षमोह ! कान्तारवा ! रण समान जयाद्यदेव !। धर्मार्थ कामद ! महोदय ! वीर ! धीर ! सोमप्रभाऽव परमागम ! सिद्धसूरे ! ॥
श्री अजयदेवः । हे देव ! अजयाद्य ! अजयः अजय इति शब्दो आद्यो यस्य ततः अजयदेव ! कलि:करिमल्लाङ्कयुद्धं तस्य आणः-कोलाहलः तेन सार:-श्रेष्ठः, सवितान:-सविस्तारः हर-शंकरो यस्मात्,
Page #532
--------------------------------------------------------------------------
________________
પ થી સિદ્ધચક્ર
જુલાઈ ૧૯૩૯) परमार्हतश्रीकुमारपालदेवप्रतिषिद्धं पृथिव्यां शिवधर्म प्रवर्तितवान् इत्यर्थः । ईक्षो-दर्शनं तस्माद् मोहो रागो यस्य, यां यां राजकन्यां ददर्श तां तां पर्यणैषीद् इत्यर्थः । कान्त !-कमनीय ! आरवाः ! आरम्अरिसमूहं वारयति क्विप णिलोपः, रणो युद्धं तत्र समानः-सदर्पः तमाचष्टे णिच क्विप णिलोपः । यो यो युद्धा-भिमानी भटस्तं सप्रसादमवादीद् इत्यर्थः । धर्मस्य-अहिंसादेरा-निवृत्तिर्यस्मात्, अहिंसां निषेध्य पापर्द्धिवर्त्तनेन हिंसां चकार इत्यर्थः । प्रणतप्रार्थितार्थप्रद ! महोदया अभ्युदयवन्तो ये वीराः- शाकम्भरी, भूपसोमेश्वरप्रभृतयो विक्रान्ताः तेषां धियं ईरयति-कम्पयति, स्वस्थानस्याप्यस्य काञ्चनमण्डपिकादिप्रेषणात् તૈઃ સશક્તિાને ! સવ-રક્ષા : ? પરમારેષા નક્શી: “સર્વે નાથ જ્ઞાનાથ:"તિ મનો-જ્ઞાને तेन सिद्धा-'ज्ञानवन्तः' इति ख्यातिं गताः सूरयः पण्डिता यस्मात् ॥१६॥ कल्याणसाऽर सवितानहरे-क्षमोह !, कान्तारवारण ! समान ! जयाऽद्यदेव ! । धर्मार्थकामद ! महोदय ! वीर ! धीर ! सोम ! प्रभाव परमाऽऽगम ! सिद्धसूरे ! ॥
सिद्धराजश्रीजयसिंहदेवस्य,परमार्हतश्रीकुमारपालस्य, श्री मूलराजस्य च कलितसकलशास्त्रोपनिषदि प्राप्तप्रसिद्धिः कविराजश्रीपालकीर्तिलतालवालः श्री सिद्धपालः ।
ઇલા-યથાવસ્થિત દેવ, ગુરુ અને ધર્મના તત્ત્વને જોનાર! મોહાય-વિપરીતને માટે જે સ્ત્રીઓને વિષે મનોહરતા તેના વારક-નિષેધવાવાળા, એટલે દરેક વર્ષે વર્ષાકાળના ચારમાસ, સતત અને બાકીના કાળને વિષે પણ આઠમ ચૌદશ આદિ પર્વને વિષે ત્રિવિધત્રિવિધ બ્રહ્મચર્યને પાળનાર. ધર્મeતો! એટલે ધર્મના કારણભૂતધૂત વગેરે અધર્મના નિષેધવડે સર્વત્ર જિનપ્રાસાદોને કર્યા. વાંચ્છિતપદાર્થને આપનારા! તેજ અને દયા છે જેને. તેજથી દુષ્ટનું ઉત્થાન થતું નથી અને કૃપાવડે સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવા થકી જગતના વાંચ્છિત અર્થોને કર્યા. વીર !-ચારે દિશાઓના સ્વામીને પરાજય કરવામાં એક શૂરવીર! ધીર!-સાહસિકોમાં અગ્રેસર! કીર્તિસહિત છે કાંતિ જેની, જે સ્વપર-સિદ્ધાંતના જ્ઞાનમાં સિદ્ધસૂરિ? શ્રીહેમચન્દ્રાચાર્ય નામના ધર્માચાર્ય છે જેમના ઉપર જણાવેલ ૧૨૪૧ લગભગના શ્રી સોમપ્રભસૂરિજીના લેખથી સ્પષ્ટ થાય છે કે મહારાજા કુમારપાલના જીવન સુધી શૈવધર્મનો નિષેધ રહ્યો હતો અને અમારિપડતથા જિનમંદિર કરાવવાની પ્રવૃત્તિ રહી હતી અને પાછળથી થયેલ અજયપાલથી જ શૈવધર્મ પ્રવર્યો અને હિંસાની પ્રવૃત્તિ વધી હતી. માટે મહારાજા કુમારપાલનું વાવજીવન જૈનપણું નિશ્ચિત રહેલું છે. આ વસ્તુને વિવેકચક્ષુથી દેખીને મુન્શી સત્યમાર્ગમાં આવનારા થશે.
શ્રી અજયદેવ હે દેવ ! અજય એ પ્રમાણેનો શબ્દ છે આમાં જેને તેથી અજયદેવ ! હરિ અને મલ્લના ચિહ્નવાળું જે યુદ્ધ તેનો કોલાહલ તે વડે શ્રેષ્ઠ ! વિસ્તાર કરી સહિત હર-એટલે શંકર જેનાથી છે. પરમાત શ્રી કુમારપાલ દેવે પ્રતિષેધ કરેલા શિવધર્મને પૃથ્વીમાં પ્રવર્તાવ્યો તેથી. ઈક્ષ-જોવું તેથી મોહ-રાગ છે જેને, જે જે રાજકન્યાને દેખતો તેને તેને પરણતો હતો તેથી. મનોહર !, આવતા શત્રુસમૂહને વારનાર. યુદ્ધને વિષે ગર્વે
Page #533
--------------------------------------------------------------------------
________________
. (જુલાઈ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક કરી સહિત તેને કહેવાવાળા યુદ્ધના અભિમાની જે ભટ તેને મહેરબાની કરીને સહિત બોલતા હતા. ધર્મસ્યઅહિંસાદિનો જે અર્થ એટલે નિવૃત્તિ છે જેનાથી, એટલે અહિંસાનો નિષેધ કરીને પાપવૃદ્ધિને પ્રવર્તાવવાવડે હિંસાને કરતો હતો. નમસ્કાર કરાયેલા લોકોના પ્રાર્થિત અર્થને આપવાવાળા!મોટા ઉદયવાળા અને પરાક્રમી એવા જે શાકશ્મરીરાજા સોમેશ્વર વગેરે જેવીરો છે તેમની બુદ્ધિને કમ્પાવનારા, તેઓ વડે પોતાના સ્થાનમાં રહીને કચ્ચનમંડપિકા આદિ મોકલવાથી, કીર્તિએ કરી સુંદર ! રક્ષણ કરો કોનું? પારકાઓની લક્ષ્મીનું સર્વગત્યર્થક ધાતુઓ જ્ઞાનાર્થક, છે તેથી ગમ-જ્ઞાનતે વડે સિદ્ધ એટલે જ્ઞાનવાળા એ પ્રમાણે પ્રસિદ્ધિને પામેલા છે પડિતો જેનાથી, આ શ્રી સોમપ્રભસૂરિજીએ જણાવેલ અજયપાલના વર્ણનથી નક્કી થાય છે કે અજયપાલથી જ શ્રીકુમારપાલે નિષેધેલો શૈવધર્મ અને હિંસાની વૃદ્ધિ થયેલી છે. યાજજીવન મહારાજા કુમારપાલ તો જૈન અને અહિંસક જ રહ્યા છે.
સિદ્ધરાજ શ્રીજયસિંહદેવ, પરમહંત શ્રી કુમારપાલ અને શ્રીમૂલરાજ એ બધાનાં જાણ્યાં છે સંપૂર્ણ શાસ્ત્રોના રહસ્યને જેણે એવી પર્ષદામાં પ્રાપ્ત કરી છે પ્રસિદ્ધિ એવા કવિરાજ શ્રીપાલ તેમની કીર્તિલતાના કયારા રૂપ શ્રીસિદ્ધપાલ હતા. અહિં સિદ્ધરાજ વગેરેની પર્ષદાનું વર્ણન કરતાં પણ કુમારપાલને પરમાતતરીકે જણાવ્યો છે.
' કુમારપીભપ્રતિવોથે પત્ર-૪૦ इय जीव-दया-रूवं, धम्मं सोऊण तुट्ठचित्तेणारना भणियं मुणिनाह !, साहिओ सोहणो धम्मो ॥१॥जओ एसो मे अभिरुइओ, एसो चित्तंमि मज्झ विणिविट्ठो । एसो च्चिय परमत्थेण, घडए जुत्तीहिं न हु सेसो॥ मन्नंति इमं सव्वे, जं उत्तम-असण-वसणपमुहेसु । दिन्नेसु उत्तमाई, इमाई लत्थिभंति परलोए ॥ एवं सुहदुक्खेसुं, कीरतेसुं परस्स इहलोए । ताई चिय परलोए, लब्भंति अणंतगुणियाई ॥ जो कुणइ नरो हिंसं, परस्स जो जणइ जीवियविणासं । विरएइ सोख्विरहं, संपाडइ संपयाभंसं ॥ सो एवं कुणमाणो, परलोए पावए परेहितो । बहुसो जीवियनासं, सुहविगमं संपओच्छेयं ॥ जं उप्पइ तं लब्भइ, पभूयतरमित्थ नत्थि संदेहो । वविएसु कोहवेसुं, लब्भंति हि कोहवे च्चेव ॥ जो पुण न हणइ जीवे, जो तेसिं जीवियं सुहं विभवं । न हणइ तत्तो तस्स वि, तं न हणइ को वि परलोए ॥ ता भद्देणेव नूणं, कयाऽणुकंधि मए वि पुव्वभवे । जं लंधिऊण वसणाई, रज्जलच्छी इमा लद्धा ॥ ता संपइ जीवदया, जावज्जीवं मए विहेयव्वा । मंसं न भक्खयव्वं, परिहरियव्वा य पारद्धी ॥ जं देवयाण पुरओ, कीड़ आसगसंतिकम्मकए । पसुमहिसाण विणासो, निवारियव्वो मए सो वि ॥ जीववहदुक्कएण वि, जइ आसगाइ जायए कह वि । तत्तो दवानलेणं, दुमाण कुसुमोग्गमो होज्जा ॥
Page #534
--------------------------------------------------------------------------
________________
છે
શ્રી સિદ્ધરાક (જુલાઈ ૧૯૩૯) जो जन्नेसु पसुवहो, विहिओ सग्गाइसाहणनिमित्तं । दियपुंगव ? सेयंचिय (० वेहिं वंचिया), विवेइणो तं ન વતિ | बालोवि मुणइ एवं, जं जीववहेण लब्भइ न सग्गो। किं पन्नगमुहकुहराओ, होइ पीउसरसवुट्ठी ? ॥ तो गुस्णा वागरियं, नरिंद ! तुह धम्मबंधुरा बुद्धि । सव्वुत्तमो विवेगो, अणुत्तरं तत्तदंसित्तं ॥ ता जीवदयारम्मे, घम्मे कल्लाणजणणकयकम्मे । सग्गापवग्गपुरमग्गदंसणे तुह मणं लीणं ॥ तओ रन्ना रायाएसपेसणेण सव्वगामनयरेसु अमारिघोसणापडहवायणपुव्वं पवत्तिया जीवदया। गुरुणा भणिओ राया-महाराय ! दुष्परिच्चया पाएण मंसगिद्धि । धन्नो तुमं भायणं सकलकल्लाणाणं जेण कया मंसनिवित्ती॥
એ પ્રમાણે જીવદયારૂપ ધર્મ સાંભળતાં અત્યંત સંતુષ્ટ થઈને કુમારપાલરાજાએ કહ્યું કે-“હે મુનિનાથ ! તમે મને અત્યંત ઉત્તમ ધર્મ કહી બતાવ્યો. એ ધર્મ મને બહુજ ગમ્યો છે અને મારા અંતરમાં તે બરાબર સ્થાપિત થયો છે. પરમાર્થથી એ જ ધર્મ ઘટી શકે છે. યુક્તિઓ લગાડતાં પણ અન્ય કોઈ ધર્મ ઘટી શકતો નથી. વળી બધા એમજ માને છે કે-આ લોકમાં ઉત્તમ અશન વસ્ત્ર પ્રમુખ આપતાં પરલોકમાં તેવાં જ ઉત્તમ અશનાદિ પામી શકાય છે. એ જ પ્રમાણે આ લોકમાં બીજાને સુખ કે દુઃખ ઉપજાવતાં પરલોકમાં તે અનંતગણ સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. જે માણસ હિંસા કરે છે અને બીજાના જીવિતનો વિનાશ કરે છે, તે પોતાના સુખનો અભાવ અને સંપત્તિનો નાશ કરે છે. વળી એમ કરતો પરલોકમાં બીજા પ્રાણીઓથી પોતાના જીવિતનો અનેકવાર નાશ, સુખનો અભાવ અને સંપત્તિનો ઉચ્છેદ પામે છે. જે વાવવામાં, આવે તે કરતાં અત્યંત વધારે પ્રાપ્ત કરે છે, એ વાત તો અહીં નિઃસંદેહછે. કારણ કે કોદ્રવને વાવતાં તો કોદ્રવ જ મળી શકે. વળી જે પુરુષ જીવોને મારતો નથી તેમજ તેમના જીવિત, સુખ કે વૈભવનો નાશ કરતો નથી, તે પરલોકમાં કોઈ પણ તેને કાંઈ દુઃખ ઉપજાવતા નથી. તેથી ભદ્રપણે મેં પણ અવશ્ય જીવદયા આરાધી છે કે જેથી સંકટોને ઓળંગીને હું આવી રાજ્ય-લક્ષ્મીને પામ્યો. માટે હવે મારે માવજીવ જીવદયા પાળવી, માંસ ન ખાવું અને શિકારનો પણ ત્યાગ કરવો. વળી આરોગ્ય તથા શાંતિને માટે દેવતાની સમક્ષ બકરા, પાડા વગેરેનો જે વધ કરવામાં આવે છે, તેનો પણ મારે અટકાવ કરવો. જીવવધથી ઉપજતા દુષ્કતથી પણ જો આરોગ્યાદિક થાય તો દાવાનળથી વૃક્ષોમાં પુષ્પોત્પત્તિ થવી જોઈએ. યજ્ઞોમાં થતો પશુવધ એ સ્વર્ગાદિકના કારણરૂપ છે એમ બ્રાહ્મણોએ વિવેકીઓને ઠગીને પ્રવર્તાવેલ છે. એક બાળક પણ એમ સમજી શકે છે કે જીવવધથી સ્વર્ગ ન મળે. સર્પના મુખથી શું અમૃતરસની ધારા સંભવે?
એ પ્રમાણે રાજાની ઉચ્ચભાવના જોતાં અત્યંત સંતુષ્ટ થતાં ગુરુમહારાજ શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે “હે નરેન્દ્ર ! તારી ધર્મબુદ્ધિ સુંદર છે, વિવેક સર્વોત્તમ છે અને તત્ત્વદૃષ્ટિ પણ અસાધારણ છે કે જેથી જીવદયાથી રમણીય, કલ્યાણ કરનાર તથા સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવનાર એવા ધર્મમાં તારું મન લીન છે' પછી રાજાએ
Page #535
--------------------------------------------------------------------------
________________
8888888888888
लाई : १८3८) સર્વત્ર ગામ, નગરોમાં પોતાનો આદેશ મોકલીને અમારિ ઘોષણાનો પડહ વગડાવીને જીવદયા પ્રવર્તાવી.
આથી રાજાની અધિક યોગ્યતા સમજીને ગુરુમહારાજે તેને કહ્યું કે-“હે રાજેન્દ્ર ! માંસ-લોલુપતા પણ તજવી બહુ મુશ્કેલ છે. તું ધન્ય છે અને સમસ્તકલ્યાણનું ભાન છે કે જેણે માંસની નિવૃત્તિ (ત્યાગવૃત્તિ કરી.)
ता महाराय ! जुत्तं तुमए कयं जं सत्तण्हं महावसणाणं दुवे पारद्धी मंसं च परिचत्ताणि । सेसाणि वि सव्वाणथनिबंधणाणि परिहरियव्वाणि । तत्थजं कुलकलंकमूलं, गुरुलज्जासच्चसोयपडिकूलं । घम्मत्थकामचुकं दाणदयाभोगपरिमुक्कं॥ पियमायायसुयमज्जमोसणं सोसणं सुहजलाणं । सुगइपडिवक्ख भूयं, तं जूयं राय ! परिहरसु ॥ जूयपसत्तो सत्तो समत्तवित्तस्स कुणइ विद्धंसं ।
માટે હે નરેન્દ્ર ! તમે સારું કર્યું કે સાત મહાવ્યસનમાંના શિકાર અને માંસ એ બે વ્યસનોનો ત્યાગ કર્યો. વળી બીજાં પણ મહાઅનર્થના કારણ હોવાથી વ્યસનો તજવાલાયક છે. તેમાં હે ભૂપાલ ! જે કુળને કલંકિત કરે છે, વડીલોની મર્યાદા, સત્ય, અને શૌચથી વિપરીત છે; ધર્મ અર્થ અને કામથી ભ્રષ્ટ કરનાર छ, हान, या मने मोगथी. विभुजछ; पिता, माता, भ्राता, पुत्र तथा स्त्रीने छतरना२ छ; सुप३५ જળને સુકવનાર તથા સદ્ગતિના શત્રુરૂપ એવા ઘૂત(જુગાર)નો ત્યાગ કરવો. જુગારમાં આસક્ત થયેલ મનુષ્ય પોતાના સમસ્ત ધનનો ધ્વંસ કરે છે. एयं सोऊण भणियं रन्ना-भयवं ! न मए अकखाइजूएण कीलामेत्तंपि कायव्वं । गुरुणा वुत्तं-महाराय ! जुत्तं तुम्हारिसाणं विणिज्जियअक्खाणं जूयवज्जणं । मंतीहिं विन्नतो राया देव ! देवेण ताव सयं परिचत्तं एयं, सव्वत्थ रज्जे निवारिज्जउत्ति, रन्ना वुत्तं-एवं करेह । 'आएसो पप्राणं' ति भणंतेहिं तेहिं तहेव कयं । गुरुणा भणियं-सव्वाणत्थनिबंधणं परिहरसु परमणीसेवणं । जओ
कुलु कलंकिउ मलिउ महप्पु, मलिणीकय सयण-मुह, दिन्नु हत्थु नियगुण कडप्पह, जगु जंपिओ अवजसिण, वसण विहिय सन्निहिय अप्पह । दूरह वारिउ भदु तिणि ढक्किउ सुगइ दुवारु। उभयभवुब्भडदुक्खकरुकामिउ जिण परदारु॥ सरहसनमिरनरेसरचूडाचुंबिज्जमाणचलणोऽवि । परमहिलमहिलसंतो पज्जोओ बधणं पत्तो॥
Page #536
--------------------------------------------------------------------------
________________
જા
શ્રી રાકે
(જુલાઈ : ૧૯૩૯) એ પ્રમાણે સાંભળીને કુમારપાળ રાજાએ કહ્યું કે- હે ભગવાન ! ક્રીડા નિમિત્તે પણ હું પાશામરિથી નહીં રમું, શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા- “હે મહારાજ ! તમારા જેવા જીતેનદ્રિયપુરુષોને પાશાથી ધૂત કે ક્રીડા કરવાનો ત્યાગ કરવો તે જ યોગ્ય છે.” ત્યારે મંત્રીઓ બોલ્યા કે- હે દેવ! તમે પોતે જુગારનો ત્યાગ કર્યો, તેમ રાજયમાં પણ સર્વત્ર તેનું નિવારણ કરવું જોઈએ. એમ સાંભળતાં રાજાએ કહ્યું-“ભલે, એમ કરો.” “જેવી આપની આજ્ઞા એમ કહીને મંત્રીઓએ રાજાના આદેશને અમલમાં મૂક્યો. પછી ગુરુમહારાજ બોલ્યા કે-“સર્વ અનર્થના કારણરૂપ પરરમણીને સેવવાનો ત્યાગ કરો, કારણ કે જે પરદારની કામના કરે છે, તે પોતાના કુળને કલંક લગાડે છે, માહાભ્યને મલિન કરે છે, તે પોતાના વડીલોને નીચે જોવરાવે છે, પોતાના ગુણોને હાથે કરી દૂર હડસેલે છે, પોતાનો અપયશ ગવરાવે છે, પોતાના આત્માને તે દુઃખની નજીકમાં લાવે છે, કલ્યાણને દૂર કરે છે, સતિના દ્વારને ઢાંકે છે અને બન્ને ભવમાં પ્રચંડ દુઃખને તે આમંત્રણ કરે છે. ઉતાવળથી નમસ્કાર કરતા નરેશ્વરોના મુગટ પોતાના ચરણમાં પડ્યા છે જેના એવો પ્રદ્યોત મહારાજા પરરમણીની કામના કરતાં બંધનને પામ્યો.
रन्ना वुत्तं-भयवं !, मूलाओ च्चिय मए परत्थीओ। दूरं भयंकरीओ, भुयंगमीओव्व चत्ताओ॥ पररमणीपसत्तमणो, पाएण जणो न कोऽवि मह रज्जे। गुरुणा भणियं धन्नो, सि जो परत्थीनियत्तो सि ॥ कमलाण सरं रयणाण रोहणं तारयाण जह गयणं । परदारनिवित्तिवयं, वन्नति गुणाण तह ठाणं ॥ अह गुस्णा वागरियं, वेसावसणं नरिंद ! मुत्तव्वं । दविणस्स विणासयरं, जं कमलवणस्स तुहिणं व ॥ जं नीररासिमहणं, व कालकूडं जणेइ खयरोगं । कवलेइ कुलं सयलं, जं राहुमुहं व ससिबिंबं ॥ धूमोव्व चित्तकम्मं जं, गुणगणमुज्जलंपि मलिणेइ । जं दोसाण निवासो, वंमियविवरं व भुयगाणं ॥ वेसावसणासत्तो, तिवग्गमूलं विणासिउं अत्यं । पच्छा पच्छायावेण, लहइ सोयं असोओव्व ॥
કુમારપાલરાજાએ કહ્યું કે- હે ભગવન્! ભુજંગી સમાન ભયંકર પરસ્ત્રીઓનો તો મેં મૂળથી જ ત્યાગ કરેલો છે; એટલું જ નહિ, પણ પરરમણીનો અભિલાષી પુરુષ ઘણું કરીને મારા રાજ્યમાં પણ કોઈ નહિ હશે. આ તેની ભાવનાથી સંતુષ્ટ થઈને શ્રી હેમચન્દ્ર મહારાજ બોલ્યા કે- હે રાજન્ ! તને ધન્ય છે કે જે
Page #537
--------------------------------------------------------------------------
________________
C
-
-
=
=====
=
=
(જુલાઈ : ૧૯૩૯) પરરમણીથી નિવૃત્ત થયો છે. જેમ કમળોનું સ્થાન સરોવર, રત્નોનું રોહણાચલ અને તારાઓનું સ્થાન જેમ આકાશ છે, તેમ પરદારાવિરમણવ્રત તે બધા ગુણોનું સ્થાન છે. હવે ગુરુમહારાજે પુનઃ કહ્યું કે- હે નરેન્દ્ર ! વેશ્યાવ્યસન તજવાલાયક છે, જે વ્યસન કમળવનને હિમની જેમ ધનનો નાશ કરે છે. જે સમુદ્રમંથનથી થયેલ કાલકૂટની જેમ ક્ષયરોગ પેદા કરે છે, જે શશિબિંબને રાહુમુખની જેમ સમસ્તકુળને ગ્રસ્ત કરે છે, અને જે ચિત્રકર્મને ધૂમની જેમ ઉજ્જવળ ગુણગણને મલિન કરે છે, વળી જે ભુજંગોના રાફડા-વિવરની જેમ દોષોના સ્થાન રૂપ છે. વેશ્યામાં આસક્ત થયેલ પુરૂષ ત્રણવર્ગના મૂલરૂપ ધનનો વિનાશ કરીને પાછળથી અશોકની જેમ પશ્ચાતાપ પામે છે.
रन्ना भणियं-भयवं !, वेसासु मणं अहंपि न करिस्सं । गुरुणा भणियं-भवउ, उत्तमपुरिसस्स जुत्तमिणं ॥ संपयं मज्जवसण-दोसे सुणसुनच्चइ गायइ पहसइ, पणमइ परिभमइ मुयइ वत्थंपि । तूसइ रुसइ निक्कारणंपि मइरामउम्मत्तो ॥ जणणिंपि पियतम, पियतमंपि जणणिं जणो विभावतो । मदिरामएण मत्तो, गम्मागमं ण याणेइ ॥ न हु अप्पपरविसेसं, वियाणए मज्जपाणमूढमणो । बहु मन्नइ अप्पाणं, पहुंपि निब्भत्थए जेण ॥ वयणे पसारिए साणया विवरब्भमेण मुत्तन्ति । पहपडियसबस्स व दुरप्पणो मज्जमत्तस्स ॥ धम्मत्थकामविग्धं विहणियमइकित्तिकंतिमज्जायं । मज्जं सबेसिपि हु, भवणं दोसाण किं बहुणा ? ॥ जं जायवा ससयणा, सपरियणा सविहवा सनयरा य । निच्चं सुरीपसत्ता, खयं गया तं जए पयडं ॥
કુમારપાલરાજાએ કહ્યું કે- હે ભગવન્ ! વેશ્યામાં હું કદી પણ મન લગાડીશ નહિ' એટલે શ્રી હેમચંદ્રગુરુરાજ બોલ્યા કે-“ઉત્તમપુરુષને એમ કરવું યુક્ત જ છે. હે રાજન્ ! હવે મદિરાવ્યસનના દોષ સાંભળો-મદિરાથી મસ્ત થયેલ પુરુષ નાચે છે, ગાય છે, હસે છે, નમે છે, ભમે છે, પોતાનાં વસ્ત્રને પણ તજી દે છે અને વિના કારણે તુષ્ટ અને રુટ છે. વળી તે પોતાની માતાને પ્રિયતમા કહી બોલાવે છે અને પ્રિયતમાને માતા સમજી લે છે. મદ્યથી મસ્ત થયેલ માણસ ગમ્યઅગમ્યને જાણતો નથી. મદ્યપાનથી વ્યાકુળ થયેલ પુરુષ સ્વ-પરનું અંતર જાણતો નથી, તે પોતાને શ્રેષ્ઠ સમજે છે અને પોતાના સ્વામીની પણ નિર્ભર્સના
Page #538
--------------------------------------------------------------------------
________________
e,
શ્રી સિદ્ધચક
( જુલાઈ : ૧૯૩૯ કરે છે. માર્ગમાં પડેલ શબની જેમ મઘમસ્ત દુરાત્માના પ્રસારેલા મુખમાં વિવરના ભ્રમથી કુતરાઓ મૂતરે છે.મદ્ય જે તે ધર્મ, અર્થ અને કામને તેમજ મતિ, કીર્તિ, કાંતિ અને મર્યાદાને હણનાર છે. વધારે શું કહીએ ? એ બધા દોષોના ભંડારરૂપ છે. મદિરામાં આસક્ત બનેલા યાદવો પોતાના સ્વજન, પરિજન, વિભવ અને નગર સહિત ક્ષય પામ્યા, એ વાત જગતમાં પ્રગટ છે.”
इण्हिं नरिंद ! निसुणसु, कहिज्जमाणं मए समासेणं । वसणाण सिरोरयणं व, सत्तमं चोरियावसणं ॥ परदव्वहरणपावहुमस्स धणहरणमारणाईणि । वसणाई कुसुमनियरो, नारयदुक्खाई फलरिद्धी ॥ जग्गंतो सुत्तो वा, न लहइ सुक्खं दिए निसाए वा । संकाछुरियाए छिज्जमाणहियओ धुवं चोरो ॥ जं चोरियाए दुक्खं, उब्बंधणसूलरोवणप्पमुहं । एत्थवि लहेइ जीवो, तं सब्बजणस्स पच्चक्त्रं ॥ दोहग्गमंगछेयं, पराभवं विभवभंसमन्नपि । जं पुण परत्थं पावइ, पाणी तं केत्तियं कहिमो ? ॥ हरिण परस्स धणं, कयाणुतावो समप्पए जइवि । तह वि हु लहेइ दुक्खं, जीवो वरुणोब परलोए ।
શ્રી હેમચંદ્રમહારાજ કુમારપાલરાજાને કહેવા લાગ્યા કે- હે રાજેન્દ્ર! હવે બધાં વ્યસનોમાં મુગટ સમાન એવું ચોરીવ્યસન સમાસથકી કહું છું, તે સાંભળ-પરધનને હરણ કરવારૂપ પાપવૃક્ષના ધનહરણ અને મારણાદિક દુઃખો તે પુષ્પો છે અને નરકનાં દુઃખો તે તેનાં ફળો છે. શંકારૂપ છરીથી હૃદયમાં ઘાયલ થતો ચોર જાગતાં કે સૂતાં તેમજ દિવસે કે રાત્રે કયાંય સુખ પામી શકતો નથી. વળી ચોરી કરતાં જીવ બંધન કે શુલિ પર ચડવા પ્રમુખનું જે દુઃખ અહીં પામે છે, તે તો સૌ કોઈ સાક્ષાત્ જોઈ શકે છે. તેમજ પ્રાણી પરભવ દૌર્ભાગ્ય, અંગચ્છેદ, પરાભવ, વિભવભ્રંશ વગેરે જે પામે છે તે કેટલું કહીએ. પરંતુ ધનહરણ કર્યા પછી પશ્ચાત્તાપ થતાં કદાચ તે પાછું આપી દે, તો પણ વરુણની જેમ તે જીવ પરલોકમાં દુઃખ પામે છે.”
रन्ना भणियं-भयवं !, पुवंपि मए अदिन्नमन्नधणं । न कया वि हु गहियव्वं, नियरज्जे इय कओ नियमो॥ जो उण कयाइ कस्स वि, कयावराहस्स कीरए दंडो । सो लोयपालणनिमित्तमब्बवत्था हवड इहरा॥
Page #539
--------------------------------------------------------------------------
________________
888888888888
(ता : १८36)
શ્રી સિદ્ધચક્ર जं च रुयंतीण धणं, महंतपीडा निबंधणत्तेण ।
बहुपावबंधहे, अओ परं तं पि वज्जिस्सं ॥ गुरुणोक्तं-न यन्मुक्तं पूर्व रघु-नघुष-नाभाग-भरत
प्रभृत्युर्बीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् संतोषात्तदपि रुदतीवित्तमधुना, कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥
કુમારપાલરાજાએ કહ્યું કે- હે ભગવન્! મારા રાજ્યમાં “અદત્ત એવું પરંધન કદાપિ ન લેવું- એવો તો મેં પ્રથમથી જ નિયમ કરેલો છે અને વળી કદાચ કોઈ અપરાધીને દંડ કરવો પડે તે પણ પ્રજાની વ્યવસ્થા ચલાવવા માટે જ રાખેલ છે, જો એમ કરવામાં ન આવે તો રાજ્યમાં અવ્યવસ્થા થવાનો સંભવ છે. પરંતુ રુદન કરતી એવી અપુત્રવતી સ્ત્રીઓનું ધન લેવું તે મહાપીડા ઉપજાવવાના કારણરૂપ અને બહુ પાપ બાંધવામાં હેતુરૂપ હોવાથી, હવે પછી તેવા ધનનો પણ હું ત્યાગ કરીશ.
કુમારપાલરાજાની આવી ઉચ્ચત્તમ વૃત્તિ જોઈને પ્રસન્ન થતા હેમચન્દ્ર મહારાજ બોલ્યા કે-હે કુમારપાલ નરેન્દ્ર ! પૂર્વે કૃતયુગમાં થયેલા રઘુ-નઘુષ, નાભાગ, તેમજ ભરત વગેરે રાજાઓ પણ જે રુદતીના ધનને મૂકી ન શક્યા તેવા ધનને પણ અત્યારે સંતોષથી મૂકી દેતાં હે રાજેન્દ્ર ! તું મહાપુરુષોના મુગટરૂપ બન્યો છે.”
जंपइ कुमारनरिंदो-मुणिंद ! तुह देसणामयरसेण । संसित्तसव्व-तणुणो मह नट्ठा मोहविसमुच्छा ॥१॥ मुणियं मए इयाणिं, जं देवा जिणवरा चउव्वीसं । जे रागदोसमयमोहकोहलोहेहिं परिचत्ता ॥२॥ नवरं पुव्वंपि मए, भद्दगभावप्पहाणचित्तेण । पडिहयपावपवेसं लधु तुम्हाण उवएसं ॥३॥ सिरिमालवंसअवयंसमंतिउदयणसमुद्दचंदस्स । मइनिज्जियसुरगुरुणो, धम्महुमआलवालस्स ॥४॥ नयवंतसिरोमणिणो, विवेयमाणिक्करोहणगिरिस्स । सच्चरियकुसुमतरुणो, बाहडदेवस्स मंतिस्स ॥५॥ जयपायडवायडकुल लगयणालंकारचंदसूराणं । गग्गतणयाण तह, सव्वदेवसंबाणसेट्ठीण ॥६॥ दाऊण य आएसं, 'कुमरविहारो' कराविओ एत्थ । अट्ठावओब्ब रम्मो, चउवीसजिणालओ तुंगो ॥७॥ कणयामलसाइपहार्हि, पिंजरे जम्मि मेरुसारिच्छे । रेहंतिकेउदंडा णयमया कप्परुक्नघ ॥८॥ स्तम्भैः कन्दलितेव काञ्चनमयैरुत्कृष्टशुकोल्लोचैः पल्लवितेव तैः कुसुमितेवोच्चूलमुक्तफलैः । सौवर्णैः फलितेव यत्र कलशैराभाति सिक्ता सती, श्री पार्श्वस्य शरीरकान्तिलहरीलक्षेण लक्ष्मीलता ॥९॥ पासस्स मूलपडिमा, निम्मविया जत्थ चंदक्तमई । जणनयणकुवलउल्लासकारिणी चंदमुत्तिव्व ॥१०॥ अन्नाउ वि बहुयाओ, चामीयररुप्पपित्तलमईओ । लोयस्स कस्स न कुणंति, विम्हयं जत्थ पडिमाओ ? ॥११॥ संपइ देवसरुवं, मुणिऊण समुल्लसंतसुहभावो ।
Page #540
--------------------------------------------------------------------------
________________
હ૪છે
શ્રી સિદ્ધચક્ર
જુલાઈ : ૧૯૩૯
तित्थयर-मंदिराई, सव्वत्थ वि कारविस्साभि ॥१२॥ तत्तो इहेव नयरे, कारविओ कुमरवालदेवेण । गरुओ 'तिहुणविहारो', गयणतलुत्तंभणक्रखंभो ॥१३॥ कंचणमयआमलसारकलसकंद उप्पहाहिं पिंजरिओ । जो भन्नइ सच्चं चिय, जणेण मेरुत्ति पासाओ ॥१४॥ जस्सि महप्पमाणा, सबुत्तमनीलरयणनिम्माया । मूलपडिमा निवेणं, निवेसिया नेमिनाहस्स ॥१५॥ कु सुमोहअच्चिया जा, जणाण काउं पवित्तयं पत्ता । गंगातरंगरंगंतचंगिमा सोहइ जउणव्य ॥१६।। वटुंताण जिणाणं, रिसहप्पमुहाण जत्थ चउवीसा । पित्तलमयपडिमाओ, करावि देवउलियासु ॥१७॥ एवमइक्वंताणं, तह भावीणं जिणाण पडिमाओ । चउवीसा चउवीसा निवेसिया देवउलियासु ॥१८॥ इय पयडियधयजसडंबराहिं बावत्तरीइ जो तुंगो । सप्पुरिसो ब्व कलाहिं, अलंकिओ देवकुलियाहिं ॥१९॥ अन्नेऽवि चउव्वीसा, चउवीसाए जिणाण पासाया । कारविया तिविहारप्पमुहा अवरेवि इह बहवे ॥२०॥ जे उण अन्नेअन्नेसु, नगरगामाइएसु कारविया । तेसिं कुमरविहाराण, को वि जाणइ न संखंपि ॥२१॥ - કુમારપાલ રાજાએ કહ્યું કે-“હે ભગવન્ ! તમારી દેશનારૂપ અમૃતરસથી સર્વાગ સંસિક્ત થતાં મારી મોહજન્ય વિષની મૂચ્છ બધી નષ્ટ થઈ, જેથી રાગ, દ્વેષ, મદ, મોહ, ક્રોધ અને લોભથી રહિત એવા ચોવીશે જિનેશ્વરદેવો હવે મારા જાણવામાં આવ્યા. વળી પૂર્વે પણ મેં ભદ્રકભાવની પ્રધાનતાથી પાપના પ્રવેશને હણનાર એવા આપના ઉપદેશને પામીને, શ્રીમાળીવંશના અલંકારરૂપ, ઉદયન(મંત્રી)રૂપ સાગરને વિકાસ પમાડવામાં ચંદ્રમા સમાન, પોતાની મતિથી બૃહસ્પતિને જીતનાર, ધર્મરૂપ વૃક્ષને પોષવામાં આલવાલ (ક્યારા) સમાન, નયવંત એવા જનોમાં શિરોમણિ, વિવેકરૂપ માણિક્યને ઉત્પન્ન કરવામાં રોહણાચલ સમાન તથા સચ્ચરિત્રરૂપ પુષ્પને પેદા કરવાને વૃક્ષરૂપ એવા બાહડદેવમંત્રીને તથા જગતમાં પ્રકટ એવા વાયડ(વાગડ)ના કુળરૂપ ગગનમાં અલંકારરૂપ એવા ચંદ્ર અને સૂર્ય જેવા ગગ્ય (ગર્ગ)ના પુત્રો જે સર્વદેવ અને સંબાણ શેઠ તેમને આદેશ આપીને અહીં કુમારવિહાર નામે ચૈત્ય કરાવેલ છે કે જે અષ્ટાપદ સમાન ઉન્નત અને ચોવીશ જિનાલયથી રમણીય છે. વળી કનકાચળ સમાન પીતપ્રભાથી વ્યાપ્ત એવા જે ચૈત્યપર રહેલા સુવર્ણમય ધ્વજદંડો કલ્પવૃક્ષ સમાન શોભે છે, તેમજ જ્યાં કાંચનમય સ્તંભોથી જાણે કંદ(મૂળ) યુક્ત હોય, અત્યંત કીંમતી રેશમી ચંદરવાથી જાણે પલ્લવિત થયેલ હોય, ચંદરવામાં રહેલ મુક્તાફળોથી જાણે કુસુમિત બનેલ હોય તથા સુવર્ણના કળશોથી જાણે ફલિત થયેલ હોય એવી લક્ષ્મીલતા (રમણીયતારૂપ) તે શ્રી પાર્શ્વનાથની દેહકાંતિની લાખો લહરીઓથી સિચન પામતી શોભે છે. ત્યાં ચંદ્રકાંતમય પાર્શ્વપ્રભુની મૂલ પ્રતિમા એવી સ્થાપન કરેલ છે કે જે ચંદ્રમૂર્તિની જેમ લોકોના લોચનરૂપ કુવલયોને ઉલ્લાસ પમાડે છે, વળી જયાં સુવર્ણની, રૂપાની અને પિત્તલની બનાવેલ અન્ય અનેક પ્રતિમાઓ કયા જનને આશ્ચર્ય પમાડતી નથી? તેમજ હવે આપની પાસે દેવનું સ્વરૂપ બરાબર સમજીને વિકાસ પામતા શુભભાવથી સર્વત્ર તીર્થકરોનાં મંદિરો કરાવીશ.”
તે પછી કુમારપાળરાજાએ એ જ નગરમાં ગગન-તલને અવલંબન માટે એક મોટા સ્તંભ સમાન તથા કનકના પીતકળશોની તેમજ ધ્વજાઓની કાંતિથી વિચિત્ર એવો ત્રિભુવનવિહાર
Page #541
--------------------------------------------------------------------------
________________
888888888
808088888888888888888888886665555668
808855858000
Ma000rannonce
(लाई : १८36) श्रीस
છે હવે નામે પ્રાસાદ કરાવ્યો કે જેને સર્વાગે લોકો મેરુપર્વત સમાન કહે છે. જે પ્રાસાદમાં રાજાએ સર્વોત્તમ નીલરત્નની બનાવેલ એક મોટી શ્રી નેમિનાથ ભગવંતની મૂલપ્રતિમા સ્થાપન કરાવી. પુષ્પના સમૂહથી પૂજા પામેલ જે પ્રતિમા, લોકોને પવિત્ર કરવા માટે ગંગાના ઊછળતા તરંગોની સુંદરતા યુક્ત જાણે યમુના નદી હોય તેવી શોભતી હતી. વળી જયાં દેવકુલિકા (દેરી)ઓમાં ઋષભાદિક વર્તમાન જિનેશ્વરોની પિત્તળની ચોવીશ પ્રતિમાઓ તેણે કરાવી; તેમજ અતીત અને અનાગત તીર્થકરોની તેણે ચોવીશ ચોવીશ પ્રતિમાઓ દેવકુલિકાઓમાં સ્થાપન કરાવી. એમ ધ્વજારૂપ યશના આડંબર યુક્ત બોતેર દેવકુલિકાઓથી શોભાયમાન અને ઉન્નત એવો જે પ્રાસાદ બોતેર કળાઓથી યુક્ત એવા પુરુષની જેમ બિરાજમાન થયો. એમ તેણે ચોવીશ જિનેશ્વરોના બીજા પણ ત્રિવિહાર પ્રમુખ પ્રાસાદો તેમજ તે સિવાયના બીજા પણ ઘણાં જિનમંદિરો કરાવ્યાં. વળી જે અન્ય અન્ય ગામ, નગરાદિકમાં તેણે પ્રાસાદો કરાવ્યા તેઓની તો ગણત્રી પણ કોઈ કરી શકતું નથી.
इय संपइनिवचरियं, निसामिउं हेमसूरिपहुपासे । राया कुमारवालो, तहेव कारवइ रहजत्तं ॥१॥ तंजहा-नच्चंतरमणीचंक्क, विसालबलिथालसंकुलं राया । कुणइ कुमारविहारे, सासयअट्ठाहियामहिमं ॥२॥ नट्ठट्टकम्ममट्ठवि, दिणाई सयमेव जिणवरं एहविउं । गुरुहेमचंदपुरओ, कंयजली चिट्ठइ नरिंदो ॥३॥ अट्ठमदिणम्मि चित्तस्स पुण्णिमाए चउत्थपहरम्मि । नीहरइ जिणरहो रविपरहोब्ब आसाओ पयडतो ॥४॥ एहवियविलित्तं कुसुमोहअच्चियं तत्थ पासजिणपडिमं । कुमारविहारदुवारे, महायणो ठवइ रिद्धीए ॥५॥ तूरखभरियभवणो, सरहसनच्चंतचारुतरुणीगणो । सामंतमंतिसहिओ, वच्चड़ निवमंदिरम्मि रहो ॥६॥ राया रहत्थपडिमं, पढेंसुयकणयभूसणाईहिं । सयमेव अच्चिङ कारवेइ विविहाई नट्टाइं ॥७॥ तत्थ गमिऊण रयणिं, नीहरिओ सीहबारबाहिभि । ठाइ पवंचियधयतंडवम्मि पडमंडवम्मि रहो ॥८॥ तत्थ पहाए राया, रहजिणपडिमाइ विरइउं पूयं । चउविहसंघसमक्खं, सयमेवारंत्तियं कुणइ ॥९॥ तत्तो नयरम्मि रहो, परिसक्कइ कुंजरेहिं जुत्तेहिं । ठाणे ठाणे पडमंडवेसु विउलेसु चिट्ठतो ॥१०॥ किञ्च-प्रेङ्गन्मण्डपमुल्लसद्ध्वजपटं नृत्यद्वधूमण्डलं, चञ्चन्मञ्चमु च्चकदलीस्तम्भं स्फुरत्तोरणम् । विष्वग् जैनस्थोत्सवे पुरमिदं, व्यालोकितुं कौतुकाल्लोका नेत्रसहस्त्रनिर्मितिकृते, चक्रुर्विधेः प्रार्थनाम् ।।११॥ एवं अट्ठ दिणाई, रहजत्तं जणियमणचमक्कारं । कुणइ तहा कुमरनिवो, तहेव आसोयमासेऽवि ॥१२॥ जंपइ निय मंडालिए, एवं तुष्भेऽवि कुणह जिणधम्मं । ते नियनियनयरेसुं, कुमरविहारे करावंति ॥१३॥ विरयंति वित्थरेणं, जिणरहजत्तं कुणंति मुणिभत्तिं । तत्तो समग्गमेयं जिणघम्ममयं जयं जायं ॥१४॥ अन्नदिणम्मि मुणिंदो, कुमरविहारे कुमारवालस्स । चउविहसंघसमेओ, चिट्ठइ धम्मं पयासंतो ॥१५॥ बहुविहदेसेहितो, धणवंतो तत्थ आगओ लोओ । पढेंसुयकणयविभूसणेहिं काऊण जिणपूयं ॥१६॥ कणयकमलेहिं गुरुणो, चलणजुयं अच्चिऊण । पणमेइ । तत्तो कयंजलिउडो, नखइणो कुणइ पणिवायं ॥१७॥
Page #542
--------------------------------------------------------------------------
________________
શી મિજાજ
( જુલાઈ : ૧૯૩૯)
तो पत्थिवेण, भणियं किमत्थमेत्थागओ इमो लोओ ? । एक्केण सावएणं, भणियमिणं सुण महाराय ! ॥१८॥ पूर्वं वीरजिनेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयंप्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां, कर्तुं क्षम: श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्तां जीवरक्षा व्यधाल्लब्ध्वा यस्य वचः सुधां परमः, श्री हेमचन्द्रो गुरुः ॥१९॥ तत्पादाम्बुजस पांशुभिः प्रथयितुं, शुद्धि परामात्मनस्तद्वक्त्रेन्दुविलोकनेन सफलीकर्तुं निजे लोचने । तद्वाक्यामृतपानतः श्रवणयोराधातुमत्युत्सवं, भक्त्यु,न्युत्कर्षकुतूहलाकुलमना, लोकोऽयमत्रागतः ॥२०॥ ता नरनाह ! कयत्था अम्हे अम्हाण जीवियं सहलं । जेहिं नमिओ मुणिंदो, पच्चक्नो गोयमोब्ब इमो ॥२१॥ जिणधम्मे पडिवत्ती, दूसमसमए असंभवा तुज्झ । देसंतरट्ठिएहिं, सोउं दिट्ठा य पच्चक्खं ॥२२॥
એ પ્રમાણે શ્રી હેમચંદ્રમહારાજ પાસે સંપ્રતિરાજાનું ચરિત્ર સાંભળીને કુમારપાલે તે જ પ્રમાણે જિનરથયાત્રા કરાવીતે આવી રીતે એ અવસરે કુમારપાલરાજાએ કુમારવિહારમાં રમણીઓના નૃત્ય પૂર્વક તથા વિશાલનૈવેદ્યના થાળ યુક્ત એવો શાશ્વતીઅઠ્ઠાઈનો મહોત્સવ શરૂ કરાવ્યો. પોતે જ આઠે દિવસ અષ્ટકર્મનો નાશ કરનાર એવા જિનેશ્વરની સ્નાત્રપૂજા કરીને શ્રી હેમચંદ્ર ગુરુની સમક્ષ તે અંજલી જોડીને બેસતા હતા. એમ કરતાં આઠમે દિવસે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના ચોથા પહોરે રવિના રથની જેમ દિશાઓને પ્રકાશતો જિનનો રથ નીકળ્યો. તેમાં મહારાજને કુમારવિહારના દ્વાર આગળ સ્નાત્ર કરીને વિલેપન કરેલ એવી તથા વિવિધપુષ્પોથી પૂજેલ એવી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ઋદ્ધિપૂર્વક સ્થાપન કરી. એટલે વાજિંત્રોના નાદથી ભુવનને ભરતો તથા સામત અને મંત્રીઓ સહિત એવો તે રથ, રમણીય રમણીઓના ત્વરિત નૃત્યપૂર્વક રાજભવન પાસે આવ્યો ત્યારે રાજાએ પટ્ટાંશુક (રેશમી વસ્ત્ર)તેમજ કનકના ભૂષણોથી પોતાના હાથે રથમાં રહેલ પ્રતિમાની પૂજા કરી અને વિવિધ પ્રકારનાં નાટક કરાવ્યાં. ત્યાં રાત્રીભર રહીને રથ, રાજભવનના દ્વાર થી બહાર નીકળ્યો અને ધ્વજસમૂહથી શણગારેલા પટમંડપમાં ઊભો રહ્યો, ત્યાં પ્રભાતે રાજાએ રથમાં રહેલ જિનપ્રતિમાની પૂજા કરીને ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ પોતે આરતી ઉતારી. પછી હાથીઓથી જોડેલ રથ સ્થાને સ્થાને વિશાલપટમંડપોમાં ઊભો રહેતો રહેતો નગરમાં ફરવા લાગ્યો. તે વખતે ઊંચા શોભતા મંડપ, ઊછળતા ધ્વજ-પટો-નૃત્ય કરતી રમણીઓ, ઊચે બાંધેલ માંચડા, ઉન્નત કદલીતંભો તથા લટકતા તોરણથી બિરાજમાન એવા જિનરથોત્સવમાં એ નગરને કૌતુકથી ચોતરફ જોવા માટે લોકો પોતે સહસ્ત્રનેત્ર (ઇંદ્ર અથવા એક હજાર નેત્રવાળા) થવાને વિધાતાને પ્રાર્થના કરવા લાગ્યા. એ પ્રમાણે આઠ દિવસ સુધી કુમારપાલરાજાએ લોકોને ચમત્કાર ઉપજાવનાર રથયાત્રા જેમ ચૈત્રમાં પ્રવર્તાવી, તેમ આસો મહિનામાં પણ રથયાત્રા કરાવી. વળી તેણે પોતાના માંડલિકરાજાઓને કહ્યું કે‘તમે પણ એ પ્રમાણે જિનધર્મનો પ્રભાવ વધારો. એટલે તેઓ પણ પોતપોતાના નગરમાં કુમારવિહારો અને વિસ્તારથી જિનરથયાત્રા કરાવવા અને મુનિભક્તિ કરવા લાગ્યા. આથી સમસ્ત જગત જિનધર્મમય બની ગયું. એક દિવસે ગુરુમહારાજ કુમારપાલના કુમારવિહારમાં ચતુર્વિધ શ્રીસંઘસમક્ષ ધર્મ પ્રકાશતા બેઠા હતા એવામાં અનેક દેશોમાંથી આવેલ લોકોએ ત્યાં પટ્ટાંશુક અને સુવર્ણાભૂષણોથી જિનપૂજા કરી અને કનક કમળોથી શ્રીગુરુના ચરણકમલ પૂજીને તેમને ભક્તિપૂર્વક વંદન કર્યું. તેમજ અંજલી જોડીને તેમણે કુમારપાળરાજાને
Page #543
--------------------------------------------------------------------------
________________
ક
" (જુલાઈ ૧૯૩૯) શ્રી સિદ્ધચક
છે પ્રણામ કર્યા. ત્યારે રાજાએ કહ્યું કે-“આ લોક અહીં શા માટે આવેલા છે?' એટલે તેમાંના એક શ્રાવકે કહ્યું કે-“ હે મહારાજા! સાંભળો-પૂર્વે શ્રીવીર ભગવંત પોતે ધર્મના ઉપદેશક છતાં અને પ્રતિભાશાળી અભયકુમાર મંત્રી છતાં, શ્રેણિકરાજા જે જીવરક્ષા કરાવી ન શક્યા તે જીવદયા જેમના વચનરૂપ અમૃતના પાનથી કુમારપાલ ભૂપાલ સહજમાં વિસ્તારી શક્યા, એ શ્રી હેમચંદ્ર પરમગુરુના ચરણકમળની રજથી આત્માની પરમશુદ્ધિ કરવા તથા તેમના મુખ-ચંદ્રના દર્શનથી પોતાના લોચનને સફળ કરવા, તેમજ તેમના વચનામૃતના પાનથી કર્ણયુગલને આનંદિત કરવા અંતરમાં અત્યંત ભક્તિ અને કુતૂહલને ધારણ કરીને આ લોકો આવ્યા છે. તેથી હે નરનાથ ! ગૌતમ સમાન પ્રભાવશાળી એ મુનીન્દ્રને સાક્ષાત્ નમતાં, અમે કૃતાર્થ થયા અને અમારું જીવિત સફલ થયું. વળી દેશાંતરમાં રહેતાં અમે આવા દુઃષમ સમયે તમારો જિનધર્મ પ્રત્યેનો ભક્તિભાવ સાંભળીને તે પ્રત્યક્ષ પણ જોયો.
સંવત ૧૨૪૧ એટલે પરમહંત મહારાજા કુમારપાળના કાલધર્મ પછી ઘણા વર્ષે લખાયેલા આ કુમારપાળ પ્રતિબોધ ગ્રંથમાં કુમારપાળ મહારાજ તેવા જિનેશ્વર મહારાજની ભક્તિ કરવાવાળા અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના અનન્ય ભક્ત હતા, એ વિસ્તારથી દર્શાવેલું હોવાથી મહારાજા કુમારપાળ યાવજજીવન જૈનધર્મમાં રક્ત જ હતા. એ સુજ્ઞોથી સ્ટેજે સમજી શકાય તેવું છે.
रन्ना भणियं भयवं !, सुख-विसयम्मि अत्थि किं तित्थं ? । तो गुरुणा वागरियं-पत्थिव ! दो तत्थ तित्थाई ॥१॥ अत्थ सिरि-उसभसेणो, पढम-जिणिंदस्स गणहरो पढमो । सिद्धिं गओ तमेक्कं, सत्तुंजयपव्वओ तित्थं ॥ बीयं तु उज्जयंतो, नेमिजिणिंदस्स जंमि जायाई । कल्लाणाई निक्खमण नाण-निव्वाण-गमणाई । रन्ना भणियं-भयवं !, अहंपि तित्थाण ताण नमणत्थं । वच्चिस्सामि अवस्सं, गुरुणा भणियं इमं जुत्तं ॥ जं तित्थवंदणेणं, सम्मत्तथिरत्तमत्तणो होइ । तप्पूयणेण जायइ, अथिरस्स धणस्स सहलत्तं ॥ अन्नेसिपि जणाणं, सद्धाबुड्डी कया हवइ बाढं । सेवंति परेऽवि धुवं, उत्तमजणऽसेवियं मग्गं ॥ इय गुरुवयणं सोउ, राया पसरियअतुच्छ-उच्छाहो ! सम्माणिउं विसज्जइ देसंतरसंतियं लोयं ॥ सोहणदिणे सयं पुण, चलिओ चउरंगूसेन्नपरिग्ररियो । चउविहसंघजुएणं, गुरुणा सह हेमचंदेण ॥ ठाणे ठाणे पट्टेसुएहिं, पूर्व जिणाण सो कुणइ । किं तत्थ होइ थेवं, जत्थ सयं कारओ राया ? ॥
કુમારપાલ રાજાએ પૂછયું કે-“હે ભગવન્! સોરઠદેશમાં કયું તીર્થ છે?' ગુરુમહારાજ બોલ્યા કે હે રાજન્ ! ત્યાં બે તીર્થ છે. તેમાં એક શત્રુંજય તીર્થ કે જયાં પ્રથમ તીર્થંકરના ગણધર શ્રી ઋષભસેન સિદ્ધિપદને પામ્યા અને બીજું ઉજ્જયંત-ગિરનાર તીર્થ કે જ્યાં બાવીશમા શ્રીનેમિનાથનાં દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણક થયાં' ત્યારે રાજાએ કહ્યું કે હે ભગવન્! હું પણ એ તીર્થોને વંદન કરવા અવશ્ય જવાનો છું’ ગુરુ બોલ્યા
એમ કરવું યોગ્ય છે. કારણ કે તીર્થનંદનથી પોતાનું સમ્યકત્વ સ્થિર થાય છે. વળી તેની પૂજા કરવાથી અસ્થિર ધનની સફળતા થાય છે અને અન્યજનોની શ્રદ્ધામાં અત્યંત દઢતા અને વૃદ્ધિ થાય છે. કારણ કે બીજા લોકો પણ
Page #544
--------------------------------------------------------------------------
________________
28888888
: १८36
888888888
0000000000000008
ઉત્તમજનોએ આદરેલ માર્ગનું સેવન કરે છે” એમ ગુરુવચન સાંભળી રાજાના અંતરમાં અત્યંત ઉત્સાહ પ્રસરી રહ્યો. પછી તેમણે દેશાંતરવાસી લોકોને સન્માનપૂર્વક વિસર્જન કર્યા. હવે શુભદિવસે ચતુર્વિધ શ્રીસંઘ તથા શ્રી હેમચંદ્રમહારાજ સહિત ચતુરંગસૈન્યના પરિવાર સહિત રાજા પોતે તીર્થવંદન કરવાને ચાલ્યા. રસ્તામાં દરેક સ્થાને તેઓ પટ્ટાંશુકથી જિનપૂજા કરવા લાગ્યા. જયાં રાજા પોતે જ કરનાર હોય ત્યાં, પૂજામાં શી ન્યૂનતા २3 ?
ઉપર જણાવેલ શ્રીસિદ્ધગિરિજી અને ગિરનારજીની યાત્રાનો પ્રસંગ જોનારો મનુષ્ય શ્રી કુમારપાલનું જૈનત્વ માનવામાં આનાકાની કરી શકે જ નહિ.
तो रन्ना पट्टविया, पहुणो पूया पहाणजणहत्थे । तत्थ ठिएणावि सयं, गुरुभत्तीए जिणो नमिओ ॥ अह जिणमहिमं काउं अवयरिए रेवयाओ सयलजणे । चलिओ कुमारवालो, सत्तुंजयतित्थनमणत्थं ॥ पत्तो तत्थ कमेणं, पालित्ताणंमि कुणइ आवासं । अह कुमरनरिंदो, हेमसूरिणा जंपिओ एवं ॥
આથી રાજાએ પ્રધાનજનોની મારફત ભગવંતની પૂજા મોકલાવી અને પોતે ત્યાં રહીને પણ અત્યંતભક્તિથી ભગવંતને વંદન કર્યું. પછી ભગવંતની યાત્રા-પૂજા, મહોત્સવ કરીને બધા લોકો રૈવતાચલથી નીચે ઉતાર્યા, એટલે કુમારપાલ શત્રુંજયતીર્થને વંદન કરવા માટે ચાલ્યા અને અનુક્રમે ત્યાં આવતાં તેમણે પાલીતાણામાં આવાસ કર્યો. હેમચંદ્ર ભગવંતે રાજાને કહ્યું. અહીં શ્રીસિદ્ધાચલજીમાં કુમારપાલનું યાત્રાર્થે આવવું જે જણાવેલ છે, તેથી પણ તેઓનું જૈનત્વ સ્પષ્ટ થાય છે.
उजिते नेभिजिणो न मए नमिओत्ति जंपइ सहानिसन्नो, सुगमं पज्जं गिरिम्मि उज्जिते । को कारविउं सक्को ? तो भणिओ सिद्धवालेण ॥ प्रष्ठा वाचि प्रतिष्ठा जिनगुरुचरणाम्भोजभक्तिर्ग गरिष्ठा, श्रेष्ठाऽनुष्ठाननिष्ठा वषयसुखरसाऽऽस्वास्त्वनिष्ठा । बंहिष्ठा त्यागलीला स्वमतपरमतालोचने यस्य काष्ठा, धीमानाभ्रः स पद्यां रचयितुमचिरादुज्जयन्ते नदीष्णः ॥ युक्तं त्वयोक्त मित्युक्त्वा, पद्यां कारयितुं नृपः । पुत्र श्रीराणिगस्यानं, सुराष्ट्राधिपतिं व्यधात् ॥ यां सोपानपरम्परापरिगतां विश्रामभूमियुतां, स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रहाापि जिम्हायितः । मन्दस्त्रीस्थविरार्भकादिसुगमा निर्वाणमार्गोपमा,
Page #545
--------------------------------------------------------------------------
________________
જપ
છે (જુલાઈ ૧૯૩૯)
શ્રી સિદ્ધરાજ पद्यामामचमूपतिर्मतिनिधिनिर्मापयामास तां ॥
ગિરનાર પર નેમિનાથ ભગવંતને મેં સાક્ષાત્ વંદન ન કર્યું એમ કરીને તે ખેદ પામ્યા. હવે એકદા રાજસભામાં બેઠેલ કુમારપાલ નરપતિએ સભા સમક્ષ કહ્યું કે –“ઉજ્જયંત પર્વત પર સુગમ માર્ગ કરાવવાને કોણ સમર્થ છે?' ત્યારે સિદ્ધપાલે કહ્યું કે –“વચનમાં અત્યંત પ્રતિષ્ઠા ધરાવનાર, દેવગુરુના ચરણકમલની વિશેષ ભક્તિ કરનાર,અનુષ્ઠાનમાં અધિક શ્રદ્ધા રાખનાર, વિષયસુખના રસાસ્વાદમાં અરુચિ લાવનાર, દાનલીલામાં આનંદ માનનાર તથા સ્વમત અને પરમતના આલોચનમાં તીવ્ર બુદ્ધિધરનાર, એવો ધીમાન્ આમ્ર તે ગિરનાર પર અલ્પવખતમાં માર્ગ બનાવવાને સમર્થ છે. ‘આ’ તે ઉચિત કહ્યું, એમ કહીને કુમારપાલ રાજાએ રૈવતાચલપર માર્ગ કરાવવાને શ્રીરાણિકના પુત્ર આમ્રને સોરઠના અધિપતિ બનાવ્યો. એટલે બુદ્ધિના ભંડાર એવા આમ્રસેનાપતિએ સોપાન (પગથિયાં)ની શ્રેણિ તથા વિશ્રામસ્થાન યુક્ત, બીમારજનો, સ્ત્રીઓ, વૃદ્ધજનો, બાળકો વગેરે લોકોને આરોહણ કરવાને સુગમ અને જાણે મોક્ષમાર્ગ હોય એવા તે માર્ગ કરાવ્યો, જે માર્ગ બનાવવાને ત્રણ જગતને રચવાથી મહિમા પામેલ એવા બ્રહ્મા પણ સમર્થ થઈ ન શક્યા. ઉપર જણાવેલો પાદ બાંધવા સંબંધી પ્રસંગ જે હર્ષપૂર્વક વર્ણવાયો છે, તે શ્રી કુમારપાલના જૈનતત્ત્વને જણાવે છે.
२१३ एवं सोउं मुणि दाण-धम्म-माहप्पमुल्लावइ राया । भयवं ! गिण्हह मह वत्थपत्तभत्ताइयं भिक्खं ॥ तो वज्जरइ मुणिंदो, इमं महाराय ! रायपिंडोत्ति । भरहस्स व तुह भिक्खा, न गिहिउं कप्पड़ जईणं ॥ रन्ना भणियं भयवं ! को सो भरहो पयंपिओ तुम ए ? । गुरुणा वुत्तं नरवर ?, कहेमि जड़ कोउगं वुज्झ ॥
એ પ્રમાણે મુનિને આપેલ દાનરૂપ ધર્મનું માહાત્ય સાંભળતાં કુમારપાલરાજા કહેવા લાગ્યો કે “હે ભગવાન ! મારા-અશન-પાન-વસ્ત્ર-પાત્રાદિકની ભિક્ષા ગ્રહણ કરી મને કૃતાર્થ કરો.” ત્યારે હેમચંદ્ર મહારાજ બોલ્યા કે–“હે રાજેન્દ્ર ! એ રાજપિંડ હોવાથી ભરતચક્રીની જેમ તારી ભિક્ષા યતિઓને ગ્રહણ કરવી કલ્પ નહિ' રાજાએ કહ્યું- હે ભગવનું તમે જે ભરતનું નામ લીધું, તે કોણ?' ગુરુમહારાજ બોલ્યારાજરત્ન ! જો તને કૌતુક હોય, તો કહું છું.” કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને ઉપરના ગ્રંથમાં વસ્ત્રાદિકનું કરેલું નિમંત્રણ પણ જૈનપણાને આભારી છે.
इय सीलधम्ममायन्निऊण भवजलहितारणतरंडं । संविग्गमणो राया, गिण्हइ नियम गुरुसमीवे ॥ अट्ठमिचउद्दसीपमुहपब्वदियहेसु निच्चमेव मए । कायव्वं बंभवयं, भयवं ! मणवयणकाएहिं ।
એ પ્રમાણે ભવસાગરથી તારવામાં પ્રવાહણ સમાન એવા શીલધર્મને સાંભળતાં મનમાં સંવેગ પામેલ કુમારપાલરાજાએ ગુરુ પાસે નિયમ લીધો કે– હે ભગવાન! અષ્ટમી ચતુર્દશી પ્રમુખ પર્વદિવસે મારે નિરંતર
Page #546
--------------------------------------------------------------------------
________________
3888888888
888888888888888888888888888888888888888888888886003
શ્રી દ્વિચક્ર
(लाई : १८36) મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું.” અષ્ટમી આદિ પર્વોમાં અબ્રહ્મનો ત્યાગ જે અત્રે જણાવવામાં આવ્યો છે તે પણ જૈનત્વને આભારી છે.
अह पुच्छइ कुमरनराहिराउ, मणमक्कडनियमणसंकलाउ । कह कीरहि बारह भावणाउ, तो अण्ड गुरु घण-गहिर-नाउ ॥ तंजहा-चलु जीविउ जुब्बणु धणु सरीरु, जिभ्व कमलदलग्गविलग्गु नीरु । अहवा इहत्थि जंकिंपि वत्थु, तं सब्बु अणिच्चु हहा घिरत्थु ॥ पिइ माय भाय सुकलत्तु पुत्तु, पहु परियणु भित्तु सिणेह-जुत्तु । पहवंतु न रक्खइ कोवि मरणु, विणु धम्मह अन्नु न अस्थि सरणु ॥ राय वि रंकु सयणो वि सत्तू, जणओऽवि तणउ जणणीवि कलतु । इह होइ नडुब्ब कुकम्मवंतु, संसाररंगि बहुरू वु जंतु ॥ एकल्लउ पावइ जीवु जम्मु, एकल्लउ मरड़ विढत्तकम्मु । एकल्लउ परभवि सहइ दुक्खु, एकल्लउ धम्मिण लहइ मुक्खु ॥ जहिं जीवह एक्कवि अन्नु देहु, तहिं किं न अन्नु धणु सयणु गेहु ? । जं पुण अणन्नु तं एक्वचित्तु, अज्जेसु नाणु दंसणु चरित्तु ॥ वस-मंस-रुहिर-चम्मट्ठि-बद्ध, नव-छिट्ट-झरंत-मलावणद्ध । असुइ-स्सरुव-नर-थीसरीर, सुइबुद्धि कहवि मा कुणसु धीर ! ॥ मिच्छत्त-जोग-अविरइ-पमाय, मय-कोह-लोह-माया कसाय । पावासव सव्वि इमे मुणेहि, जइ महसि मोक्खु ता संवरेहिं ॥ मंदिरि रेणु तलाइ वारि, पविसइ न किंचि ढक्किय दुवारि । पिहियासवि जीवि तहा न पावु, इय जिणिहि कहिउ संवरु पहावु ॥ परवसु अनाणु जं दुहु सहेइ, तं जीवु कम्मु तणु निज्जरेड । जो सहइ सवसु पुण नाणवंतु, निज्जर जिइंदिय सो अणंतु ॥ जहिं जम्मणु मरणु न जीवियतु, तं नत्थि ठाणु वालग्ग-मत्तु । उड्डाहो-चउदस-रज्ज-लोगि, इय चिंतसु निच्चु सुओवओगि ॥ सुह-कम्मनिओगिणं कहवि लघु, बहु पावु करेविणु पुण विरुद्ध । जलनिहि-भुय-रयणु व दुलह बोहि, इय मुणिवि पमत्तुम जीव होहि ॥ धम्मोत्ति कहंति जि पावु पाव, ते कुगुरु मुणसु निद्दय-सहाव । पइपुन्निहि दुल्लह सुगुरु-पत्तु, तं वज्जसु मा तुहु विसय-सत्तु ॥ इय बारह भावण सुणिवि राउ, मणमज्झि वियंभिय भवविराउ । रज्जुवि कुणतु चिंतइ इमाउ, परिहरिवि कुग्गाइ-कारणु पमाउ ॥
હવે કુમારપાલનરાધીશે પૂછયું કે હે ભગવન્! મનમર્કટને વશ કરવામાં શૃંખલા સમાન બાર ભાવનાઓ શી રીતે ભાવવી.' ત્યારે શ્રી હેમચંદ્ર મહારાજ મેઘના જેવા ગંભીરનાદથી કહેવા લાગ્યા. “કમળપત્રના અગ્રભાગપર રહેલ જળબિંદુ સમાન જીવિત, યૌવન, લક્ષ્મી અને શરીર બધાં ચપળ છે. અથવા તો અહા ! ધિક્કાર છે કે–જે કંઈ વસ્તુ આ જગતમાં નજરે દેખાય છે, તે બધી અનિત્ય છે. વળી પિતા, માતા, ભ્રાતા, સુભાર્યા, પુત્ર, સ્વામી, પરિજન અને સ્નેહશીલ મિત્ર એમાંના કોઈપણ મરણ થકી રક્ષણ કરવાને સમર્થ નથી, માટે ધર્મ વિના અન્ય કંઈ શરણ નથી. આ સંસારરૂપ રંગભૂમિમાં કુકર્મને લીધે જીવ નટની જેમ રાજા તે રંક પણ થાય, સ્વજન પણ શત્રુ થઈને બેસે, જનક તે પુત્ર પણ થાય અને જનની તે કલત્ર પણ થાય, એમ અનેકરૂપને ધારણ કરે છે. જીવ પોતે એકલો જ જન્મે છે, એકલો જ મરણ પામે છે, એકલો કર્મને વધારે છે, એકલો પરભવમાં દુઃખને સહન કરે છે અને ધર્મથી એકલો તે મોક્ષને પણ પામે છે, જ્યારે આ દેહ
Page #547
--------------------------------------------------------------------------
________________
(જુલાઈ : ૧૯૩૯) શ્રી શિવરાજ
કંપડે પણ જીવથી અન્ય (ભિન્ન) છે, તો ધન, સ્વજન અને ગૃહાદિક તો પોતાના શાના થાય ? માટે જે ભિન્ન નથી એવા જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકચિત્તે આરાધના કર. વળી તે ધીર ! અશુચિરૂપ સ્ત્રી, પુરુષનું શરીર તે ચરબી, માંસ, રુધિર, ચર્મ અને અસ્થિથી બંધાયેલ છે. તેમજ નવ છિદ્રથી ઝરતા મળ-મેલથી એ વ્યાપ્ત છે, માટે એમાં પવિત્રતાની બુદ્ધિ લાવીશ નહિ, વળી મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને પ્રમાદ, તેમજ મદ, ક્રોધ, લોભ અને માયા એ કષાય. આ બધા પાપાશ્રવ સમજી લેજે. માટે જો તારે મોક્ષની અભિલાષા હોય તો એ દોષોનું નિવારણ કર. જેમ મંદિર કે તળાવનાં દ્વાર બંધ થવાથી તેમાં રજ કે જળ આવતાં અટકે છે, તેમ આશ્રવનો નિરોધ કરવાથી જીવમાં આવતું પાપ અટકે છે. એમ જિનેશ્વરોએ સંવરનો પ્રભાવ બતાવેલ છે. અજ્ઞાની જીવ પરાધીનપણે જે દુઃખ સહન કરે છે તેથી તે અલ્પકર્મની નિર્જરા કરી શકે છે, પરંતુ જ્ઞાનવાનું સ્વતંત્રપણે જો તેટલું દુઃખ સહન કરે, તો તે જીતેન્દ્રિય, અનંત કર્મોની નિર્જરા કરી શકે, ઉપર, નીચે, ચારે દિશામાં ચૌદરાજલોકમાં વાળના અગ્રભાગ જેટલું પણ એવું કોઈ સ્થાન નથી કે જયાં જીવ જન્મ, મરણ, ન કરી આવ્યો હોય. હે આત્મન્ ! શ્રુતના ઉપયોગથી એમ નિરંતર ચિંતવન કર. વળી શુભકર્મના યોગે કોઈ પ્રકારે સારી સામગ્રી પામતાં પણ, પુનઃ આગમવિરુદ્ધ અનેક પાપ કરતો રહે છે તેથી ફરી બોધિ(સમ્યત્વ) તે સમુદ્રમાં ખોવાયેલ રત્નની જેમ દુર્લભ થાય છે. એમ સમજીને તે જીવ ! તું પ્રમાદ ન કર. જે પાપી પાપને ધર્મ કહી બતાવે છે, તે નિર્દય સ્વભાવી કુગુરુ સમજજે. તેમજ મહાપુણ્યથી દુર્લભ એવા સુગુરુ પ્રાપ્ત થયા તો વિષયમાં આસક્ત થઈને એ સુગુરુનો તું ત્યાગ ન કરીશ.” -
એ પ્રમાણે કુમારપાલરાજાએ શ્રી હેમચંદ્રગુરુમહારાજના મુખથી સાંભળતાં અંતરમાં ભાવવિરાગ પ્રગટ થવાથી તે પોતાનું રાજ્ય ચલાવતાં એ ભાવનાઓના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યો અને કુગતિના કારણરૂપ પ્રમાદનો તેણે સર્વથા ત્યાગ કરી દીધો. આ અધિકારમાં જણાવેલી અનિત્યતાદિક ભાવનાઓનું ભાવવું તે જૈનત્વને જ આભારી છે.
इय हेमसूरिमुणिपुंगवस्स, सुणिऊण देसणं राया । जाणियसमत्ततत्तो, जिण-धम्म-परायणो जाओ ॥ तो पंचनमुक्कारं, सुमरंतो जग्गए रयणिसेसे । चिंतइ पयदोव हियए, देवयगुरु-धम्म-पडिवत्तिं ॥ काऊण काय-सुलिं, कुसुमामिस-थोत्त-विविह-पूयाए । पुज्जइ जिणपडिमाओ, पंचहिं दंडेहिं वंदेइ ॥ निच्चं पच्चक्खाणं, कुणइ जहासत्ति सत्त-गुण-निलओ । सयल-जय-लच्छि-तिलओ, तिलयावसरम्मि उवविसइ ॥ વર-જંઘરઘસ્સો, સમત્ત-સામંત-મંતિ-વરિયરમો . વરૂ નિબન્ધ-મvi, વિહિપુર્વ તત્ય પરિસેડ઼ . अट्ठ-प्पयार-पूयाइ, पूइउ बीयराय-पडिमाओ । पणमइ महि-निहिय-सिरो, थुणइ पवित्तेहिं थोत्तेहिं ॥ गुरुहेमचंद्र-चलणे, चंदण-कप्पूर-कणय-कमलेहिं । संपूइऊण पणमइ पच्चखाणं पयासेइ ॥
Page #548
--------------------------------------------------------------------------
________________
- પ
થી સિદ્ધચક (જુલાઈ : ૧૯૩૯) गुरु-पुरओ उवविसिउं, पर-लोय-सुहावहं सुणइ धम्मं । गंतूण गिहं वियरह, जणस्स विनित्तियावसरं ।। विहियग्ग-कूर-थालो, पुणोवि घर-चेइयाइं अच्चेइ । कयउचियसंविभागो, पवित्तमाहारं भुंजेइ ॥ भुत्तुत्तरं सहाए, वियारए सह बुहे हिं सत्थत्थं । (अत्थानी-मंडव-मंडणम्मि सिंहासणे ठाइ ॥ अट्ठमि-चउदसि-वज्ज, पुणोवि भुंजइ दिण?मे भागे । कुसुमाइएहिं घर-चेड्याइं अच्चेइ संझाए ।
કુમારપાળરાજાનું દિનકૃત્ય એ પ્રમાણે શ્રી હેમચંદ્રમહારાજની દેશના સાંભળતાં કુમારપાળભૂપાલ સમસ્તતત્ત્વને જાણીને જિનધર્મમાં પરાયણ થયાં. પ્રભાતે પંચનમસ્કારનું સ્મરણ કરતાં તે જાગ્રત થયા, તેમજ હૃદયમાં દેવ-ગુરુ અને ધર્મની પ્રત્તિપત્તિ-પ્રાપ્તિનો વિચાર કરતા હતા. પછી કાયશુદ્ધિ કરીને તેઓ પુષ્પ, ફળ, સ્તોત્રરૂપ વિવિધપૂજાથી જિનપ્રતિમાઓને પૂજતા હતા અને પંચ દંડે (શકસ્તવાદિકે) વંદન કરતા હતા. સત્ત્વગુણના સ્થાનરૂપ તથા સમસ્તજયલક્ષ્મીના તિલક સમાન તેઓ પ્રતિદિન યથાશક્તિ પ્રત્યાખ્યાન આદરતા અને તિલકના અવસરે બિરાજમાન થતો. વળી તે હસ્તીના સૂંઢ પર આરૂઢ થઈ સમસ્ત સામંતમંત્રીઓના પરિવાર સાથે જિન-ભવનમાં આવતાં અને ત્યાં વિધિપૂર્વક પ્રવેશ કરતા હતા. પછી અષ્ટપ્રકારની પૂજાથી તે જિનપ્રતિમાઓને પૂજતો. પૃથ્વી સુધી શિર નમાવી પ્રણામ કરીને પવિત્ર સ્તોત્રોથી ભગવંતના ગુણગાન કરતા હતા. વળી શ્રી હેમચંદ્રગુરુરાજના ચરણ ચંદન, કપૂર અને કનકકમળોથી પૂજીને પ્રણામ કરતા અને પ્રત્યાખ્યાન લેતા, તથા ગુરુની સમક્ષ બેસીને, પરલોકમાં સુખ આપનાર એવા ધર્મનું તેઓ શ્રવણ કરતો અને પોતાના મહેલમાં આવીને તે લોકોને દાદ કે ફરિયાદ કરવાનો અવસર આપતા હતા. વળી ભોજન વિશેષનો થાળ આગળ ધરીને તે પુનઃગૃહમૈત્યની પૂજા કરતો અને યોગ્ય સંવિભાગવત સાચવીને તેઓ પવિત્ર આહારનું ભોજન કર્યા પછી રાજસભાના મંડનરૂપ સિહાસન ઉપર બેસીને તે પંડિતોની સાથે શાસ્ત્રાર્થનો વિચાર ચલાવતો હતો. વળી અષ્ટમી કે ચતુર્દશી વિના તે દિવસના આઠમાભાગે ભોજન લતા અને સાંજે ગૃહ-ચૈત્યોની પુષ્પાદિકથી પૂજા કરતા હતા. આ અધિકારમાં કુમારપાલની દિનચર્યા જે જણાવવામાં આવી છે તે જૈનપણા સિવાય કોઈ કાળે પણ બને તેમ નથી.
तो राया बुहवग्गं, विसज्जिउं दिवस-चरम-जामम्मि । अत्थाणी-मंडव-मंडणम्मि सिंहासणे ठाइ ॥ सामंतमंति-मंडलिय (राय)...पमुहाण दंसणं देइ । विन्नत्तीओ तेसिं सुणइ कुणइ तह पडीयारं ॥ कय-निविवेय-जणविम्हियाई, करि-जंक (एड)-मल्लजुद्धाइं । रज्जइत्ति, कइयावि, पेच्छए छिन्नवंछोपि ॥ अट्ठमि-चउदसि-वज्ज, पुणोवि भुंजइ दिण?मे भाए । कुसुमाइएहिँ घर-चेइयाई, अच्चेइ संझाए ॥ निसि निविसिण पट्टे आरत्तिय-मंगलाई
ારવા વાર દૂ-વિદેજ, માહિ--નિઝમાન-ગુણ તો નિરે ૩િમો, મળ-મુદ્યામ-વિસ-સમ-મંત ! संथुणइ सुदंसण थूलभद्द-प्पमुह-महामुणि-चरियं ॥
Page #549
--------------------------------------------------------------------------
________________
૪૫૫
***
*
**
*****
*
*
(જુલાઈ : ૧૯૩૯)
થી સિરા પછી શ્રીકુમારપાલરાજા દિવસના છેલ્લા પહોરે પંડિતોને વિદાય કરીને પોતે રાજસભાના મંડનરૂપ સિંહાસન પર આવીને બિરાજમાન થતા, ત્યાં સામંત, મંત્રી, માંડલિકવિગેરેને દર્શન આપી, તેમની વિનંતિઓ સાંભળી અને તેનો પ્રતિકાર પણ તે કરતા હતા. કોઈવાર પોતે ઇચ્છા ન હોવા છતાં, રાજયસ્થિતિને લીધે વિવેકહીન જનોને વિસ્મય પમાડનાર એવા હાથી, બોકડા અને મલ્લ વગેરેના યુદ્ધ જોતો, વળી અષ્ટમી કે ચતુર્દશી વિના દિવસના આઠમે ભાગે તે પુનઃભોજન કરતા હતા. પછી સાંજે પુષ્પાદિકથી ગૃહ-ચૈત્યોની તે પૂજ કરતા અને રાત્રે રંગમંડપમાં બેસીને તે આરતી અને મંગલ-દીપ કરાવતા. આવાં ધર્મકાર્યો કરવાથી તથા મુક્ત હાથે દાન આપી સર્વને સંતોષ પમાડવાથી તે રાજાના વરાંગનાઓ સહિત માગધજનો ગુણગાન કરતા હતા. પછી નિદ્રા લેવા જતાં કુમારપાળભૂપાલ મદનરૂપ ભુજંગના વિષને વિનષ્ટ કરવામાં મંત્ર સમાન એવા સુદર્શન, શુલિભદ્ર પ્રમુખ મહામુનિઓના ચરિત્રનું ચિંતવન કરતા હતા.
ઉપર જણાવેલ કુમારપાલની સંધ્યાકાળે પણ જે ભગવાન જિનેશ્વરની કુસુમાદિથી કરાતી પૂજા તે ઉત્તમ જૈનત્વ વિના હોય જ નહિ. परमेष्ठिनमस्कार, ततः समृत्य भूपतिः । तस्य माहात्म्यमी गुरूक्ति गुरु क्तंतद्यथा क्रि तद्यथा ॥
ત્યાર પછી કુમારપાલ રાજા પરમેષ્ટિરૂપ મહામંત્રનું સ્મરણ કરતાં.....એ નમસ્કાર મંત્રનું માહાત્મ ગુરુ મહારાજે બતાવેલ તે આ પ્રમાણે રાજા ચિંતવતા હતા.
ઉપર જણાવેલ પંચપરમેષ્ઠિનો જાપ જૈનત્વ વિના હોય નહિ. तत्र गत्वा समं पूज्यैर्जिनं नत्वा मयाऽम्बडः । दण्डनाथ: समादिष्टस्तं विहारं नवं व्यधात् ॥
ત્યાં પૂજય ગુરુમહારાજ સાથે જઈ, ભગવંતને વંદન કરીને મેં અબડસેનાધિપતિ આદેશ કર્યો તેથી વિહાર (ચૈત્ય)નો તેણે પુનરુદ્ધાર કર્યો. परमेष्ठिनमस्कारं, स्मरन् भूपतिरभ्यधात् । नमस्कारस्य माहात्म्यं, दृष्टप्रत्ययमेव मे ॥ तथाहिस्वयं सकलसैन्येन, दिग्यात्रां कुर्वतोऽपि मे । असिध्यत समस्तोऽर्थोऽनर्थः प्रत्युत कोऽप्यभूत् ॥ अधुना तन्नमस्कारं, स्मरतो मम शत्रवः । वणिजैरपि जीयन्ते, दण्डेशैरम्बडादिभिः॥ स्वचक्रं परचक्रं वा, नानर्थं कुरु ते क्कचित् । दुर्भिक्षस्य न नामाऽपि, श्रूयते वसुधातले ॥
વળી પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતા કુમારપાલ રાજા કહેતા હતા કે –“એ નમસ્કારના માહાભ્યથી તો મને સાક્ષાત્ ફળ મળ્યું છે; કારણ કે સમસ્ત સૈન્ય સહિત પોતે દિયાત્રા કરતાં પણ મારું કામ ન સર્યું, પરંતુ ઉલટું કંઈક વિપરીત થવા પામ્યું અને અત્યારે નમસ્કારનું સ્મરણ કરતાં તેના પ્રભાવથી, અંબડાદિક મારા દંડનાયકો પોતે વણિક છતાં, તે શત્રુઓને જીતી લે છે. વળી સ્વચક્ર કે પરચક્ર ક્યાંય અનર્થ ઉપજાવતું નથી તથા દેશમાં ક્યાંય દુષ્કાળનું નામ પણ સાંભળવામાં આવતું નથી. ઉપર જણાવેલ નમસ્કારનું માહાસ્યકથન જૈનત્વને જ આભારી છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
પડ્યું
****
*
***************
થી શિક
(જુલાઈ : ૧૯૩૯) एवं कुर्वन्नहोरात्रकृत्यानि परमार्हतः । कुमारपालदेवोऽयं, राज्यं पालयति क्षितौ ॥ नृपस्य जीवाभयदानडिण्डिमैर्महीतले नृत्यति कीर्त्तिनर्तकी । द्यूतासवादीनि नृणां निषेधादिहैव सप्त व्यसनानि भूपः । दुष्कर्मतो दुर्गतिसंभवानि, परस्त्र तेषां त्वमितानि तानि ॥ पदे पदे भूमिभूजा निवेशितैर्जिनालयैः काञ्चनदण्डमण्डितैः । निवारिता वेत्रघरीरिवोद्धतैः, स्फुरन्ति कुत्रापि न केऽप्युपद्रवाः ॥ स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि, यः क्षोणि- भर्तुळधीत प्रबोधम् ॥ सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथ: प्रवादः । जिनेन्द्रधर्मं प्रतिपद्य येन, श्लाध्यः सः केषां न कुमारपालः॥ विचित्रवृत्तान्तसमेतमेतयोश्चरित्रमुत्कीर्तयितुं क्षमेत कः? तथाऽपि तस्येव......तार्थिन्तऽतभ्द त्किजगद्धितर्थिना समुद्धृतो बिन्दुरिवाम्बुधेर्मया। इति सोमप्रभकथिते कुमारनृपहेमचन्द्रसम्बद्धे। जिंनधर्मप्रतिबोधे प्रस्तावः पश्चम: प्रोत्त्कः।। शशिजलधिसूर्यवर्षे शुचिमासे रविदिने सिताष्टम्याम् । जिनधर्मप्रतिबोध: क्लृप्तोऽयं गूजरेन्द्रपुरे॥
એ પ્રમાણે દિનકૃત્ય અને રાત્રિકૃત્ય આચરતાં પરમાર્યત એ કુમારપાલ મહારાજા પૃથ્વી પર પોતાનું રાજય ચલાવવા લાગ્યા. જીવોને અભયદાન આપવાની ઉદ્ઘોષણાથી તેની કીર્તિરૂપ નર્તકી મહીતલપર નૃત્ય કરવા લાગી. વળી દુષ્કર્મથી પરભવે જીવોને અમિતદુર્ગતિનાં દુઃખ આપનાર એવાં ધૂત, મઘ વિગેરે સપ્તવ્યસનો તેણે અહીં જ પ્રજાજનોમાં અટકાવી દીધાં તથા પગલે પગલે રાજાએ બંધાવેલા કાંચનદંડથી મંડિત એવા જિનાલયોને લીધે જાણે સજ્જડ થયેલા પ્રતિહારીએ અટકાવેલ હોય તેમ કોઈ ઉપદ્રવ કયાંય પણ પ્રગટ થતા ન હતા. વળી અમે ત્રિકાળ શ્રી હેમચંદ્રમહારાજની અસાધારણ ઉપદેશભક્તિની સ્તુતિ કરીએ છીએ, કે દિવ્યજ્ઞાન રહિત છતાં પણ જેમણે શ્રી કુમારપાલરાજાને પ્રતિબોધ પમાડ્યો. “રાજાઓને જીવદયા ન હોય એ સાધારણ કહેવતને જે રાજાએ જિનધર્મને સ્વીકારીને અસત્ય બનાવી, તે કુમારપાલમહીપતિ કોને ગ્લાઘનીયન હોય? વિચિત્રવૃત્તાંત યુક્ત શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાલમહારાજાનું અદ્ભુત ચરિત્ર રચવાને કોણ સમર્થ થઈ શકે? તથાપિ તેમની જ ભક્તિ અને જગતના હિતના અર્થી એવા મેં સમુદ્રમાંથી બિંદુની જેમ આ ગ્રંથનો ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે જનધર્મ પ્રતિબોધરૂપ કુમારપાલરાજા અને હેમચંદ્રસૂરિ મહારાજથી સમ્બદ્ધ અને સોમપ્રભાચાર્યે કહેલ પંચમ પ્રસ્તાવ કહેવાયો. વિક્રમ સંવત ૧૨૪૧મા વર્ષે ભાદરવા માસની શુક્લઅષ્ટમી અને રવિવારે ગુજરાત પાટણમાં
Page #551
--------------------------------------------------------------------------
________________
ANS : १८36 )ीप । ગ્રંથકર્તાએ જિનધર્મ પ્રતિબોધરૂપ આ ગ્રંથ રચીને સમાપ્ત કર્યો. એ ગ્રંથકાર મહારાજ સોમપ્રભસૂરિજીએ રચેલ કુમારપાલ પ્રતિબોધ કાવ્યમાં પ્રશસ્તિ લખતાં જે મહારાજા કુમારપાલ અને હેમચંદ્ર મહારજનું સ્વરૂપ ૧૨૪૧માં એટલે અજયપાલને રાજ્યગાદીએ બેઠાં પણ કેટલાક વર્ષો થઈ ગયાં પછી આલેખેલું છે. તેથી સ્પષ્ટ થાય છે કે મહારાજા કુમારપાલ યાવજજીવન પરમાતપણે જ રહ્યા હતા. અર્થાત્ જેઓ મહારાજા કુમારપાલને અંત્યાવસ્થાએ શૈવત્વ મનાવવા જાય છે. તેઓ સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરના મતની અદેખાઈવાળા અને શિવધર્મના દષ્ટિરાગવાળા ગણાય તેમાં આશ્ચર્ય નથી.
अभिधानचिन्तामणौतृतीयकाण्डे-कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः। मृतस्वमोक्ता धर्मार्थी, मारीव्यसनवारकः॥
મહારાજા કુમારપાલનું કેટલું બધું ઉગ્ર જૈનત્વ હશે કે જે ઉગ્ર જૈનત્વને લીધે તેમનાં રાજર્ષિ અને પરમાત જેવાં નામો રૂઢ થઈ ગયાં અને તે રૂઢનામોને અભિધાનચિત્તામણિ સરખા કોશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યભગવંતે સ્પષ્ટપણે જણાવ્યાં.
રાજર્ષિપણાના નામનો પરિચય તો મોહપરાજયનાટકની અંદર પણ સ્થાને સ્થાને આવે છે અને પરમાતપણાનો નિર્દેશ કુમારપાલપ્રબંધ વગેરેમાં ઘણી જગા પર છે, એ વાત અજાણી નથી.
प्रबन्धचिन्तामणिः चतुर्थः प्रकाशः पत्रं-८६ १४३ श्रीजिनवदननिर्गमपावनीभिः शुद्धसिद्धान्तगिर्भिः प्रतिबुद्धो नृपः परमार्हतबिरुदं भेजे । तदभ्यर्थितः प्रभुः त्रिषष्टिशलाकापुरुषचरितं, बिंशतिवीतरागस्तुतिभिरुपेतं पवित्र श्रीयोगशास्त्रं रचयांचकार । प्रभोरादेशाच्चाज्ञाकारिष्वष्टादशदेशेषु चतुर्दशवत्सरप्रमितां सर्वभूतेषु मारिं निवारितवान् ।
(१२३) सप्तर्षयोऽपि सततं गगने चरन्तो, मोक्तुं क्षमा न हि मुर्गी मृगयोः सकाशात् ।
जीयादसौ चिरतरं प्रभु हे मसूरिरे के न येन भुवि जीववधो निषिद्धः । (१२४) कलाकलापैः स्तुमहद्धं श्रीहेमचन्द्रम् (?) (स्तुम कलाढ्यं प्रभुहेमचंद्र, कलाकलापैः सहितं न चंद्र) ररक्ष दक्षः प्रथमः समग्रान्, मृगान् यदन्यो मृगमेकमेव ॥ तेषु तेषु च देशेषु चत्वारिंशदधिकानि चतुर्दश शतानि विहाराणां कारयामास । सम्यक्त्वमूलानि द्वादशव्रतान्यङ्गीकुर्वन् अदत्तादानपरिहाररुपे तृतीयव्रते व्याख्यायमाने रुदतीवित्तदोषान् पापैकनिबन्धनान् ज्ञापितो नृपस्तदधिकृतं पञ्चकुलमाकार्य द्वासप्ततिलक्षप्रमाणं तदायपट्यकं विपाय्य मुमोच । तस्मिन्मुक्ते
१८९ न यन्मुक्तं पूर्व रधुनहुषनाभागभरतप्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन्कारुण्यात्तदपि रुदतीवित्तमधुना, कुमारदमापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥
Page #552
--------------------------------------------------------------------------
________________
wwwા
માં પડે
- શ્રી સિદ્ધચક
(જુલાઈ : ૧૯૩૯) इतिविद्भिः स्तूयमाने ૧૪૩. શ્રીજિનેશ્વર મહારાજના મુખથી નીકળેલી પવિત્ર શુદ્ધસિદ્ધાન્તની વાણીએ પ્રતિબોધ પામેલ રાજા પરમાતના બીરુદને સેવવા લાગ્યા. તેનાથી પ્રાર્થના કરાયેલા સ્વામી શ્રી હેમચંદ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વિસ વીતરાગપરમાત્માઓની સ્તુતિમયવીતરાગસ્તોત્રથી યુક્ત એવા શ્રી યોગશાસ્ત્રની રચના કરી. સ્વામીની આજ્ઞાથી પોતાના આજ્ઞાવર્તી અઢારે દેશોમાં ચૌદ વર્ષના પ્રમાણવાળી સર્વપ્રાણીઓની હિંસાને નિવારી.
૧૨૩. સાત ઋષિઓ એકઠા છતાં પણ અને નિરંતર આકાશમાં ચાલવાવાળા છતાં શિકારીની પાસેથી મૃગલીને છોડાવવાને સમર્થ નથી. પરંતુ આ પ્રભુ હેમસૂરિ લાંબા કાળ સુધી જીવે, કે જેમણે એકલાએ પૃથ્વીતલને વિષે ચાલનારે જગતમાં સમસ્ત જીવવધ નિષેધ કર્યો.
૧૨૪. કલાના સમુદાયે યુક્ત શ્રી હેમચંદ્રની સ્તુતિ કરીએ છીએ............ (ક્લાથી યુક્ત પ્રભુહેમચંદ્રની સ્તુતિ કરીએ છીએ. પણ કલાના સમુદાય સહિત ચંદ્રમાની સ્તુતિ કરતા નથી.) કારણ કે ડાહ્યા એવા પહેલાએ સમગ્ર મૃગોનું રક્ષણ કર્યું અને બીજાએ તો એક મૃગલાનું જ રક્ષણ કર્યું.
તે તે દેશોમાં ૧૪૪૦ વિહારોને કરાવ્યા, સમ્યત્વમૂલ બાર વ્રતોને અંગીકાર કરતાં અદત્તાદાનના ત્યાગરૂપ ત્રીજું વ્રત કહેવાય છે તેમાં, પુત્ર વિનાની અધણીયાતી સ્ત્રીના પૈસાના દોષો જે પાપના અદ્વિતીય કારણરૂપ જણાવાયા તેથી રાજાએ તેના અધિકારવાળા નોકરચાકરવર્ગને બોલાવી બોતેર લાખના પ્રમાણવાળા આવકના પટ્ટકને ફાડીને છોડી દીધો, તે છોડાવ્ય છતે
કૃતયુગમાં કરી છે ઉત્પત્તિ જેમણે એવા કાળના પૂર્વ ર૬, નહુષ, નાભાગ, ભરત વગેરે રાજાઓએ જે નથી છોડ્યું, તે અપુત્ર અને અધણીયાતી સ્ત્રીના ધનને દયાથી છોડતા એવા હે કુમારપાલ રાજા! તમો મોટાપુરુષોમાં મસ્તકમણિરૂપ છો. એ પ્રમાણે વિદ્વાનોએ સ્તુતિ કરાવે છતે
ઉપર જણાવેલ શ્રીપ્રબન્ધચિતામણીના પાઠ ઉપરથી વિચક્ષણોને સ્પષ્ટપણે માલમ પડશે કે પરમાતમહારાજા કુમારપાલ હિંસાને નિવારવા આદિ વૃત્તાન્તોથી પરમ જૈન હતા અને તેમનામાં શૈવપણું જણાવવું એ કેવલ અજ્ઞાનતાભર્યું કહેવાય.
शिलान्यासपूर्वं समस्तप्रासादे निष्पन्नि कलशदण्डप्रतिष्ठावसरे समस्तनगरसान्निमन्त्रणपूर्वं तत्रानीय यथोचितमशनवस्त्राभरणादिसन्मानैः सन्मान्य समस्तेषु यथागतं प्रहितेषु आसन्ने लग्ने सञ्जायमाने भट्टारकश्रीहेमचन्द्रसूरिपुरस्सरं सनृपतिं श्रीमदणहिल्लपुरसङ्घ तत्रानीयातुल्यवात्सल्यादिभिभूषणादिदानैश्च सन्तर्प्य ध्वजाधिरोपाय सस्चरन्नर्थिभिः स्वमन्दिरं मुषितं कारयित्या श्रीसुव्रतप्रासादे ध्वजं महाध्वजोपेतमध्यारोप्य हर्षोत्कर्षात्तत्रानालस्यं लास्यं विधाय तदन्ते भूपतिनाऽभ्यर्थितं आरात्रिकं गृह्णन् तुरङ्ग द्वारभट्टाय दत्त्वा राज्ञा स्वयं कृततिलकावसरः दासप्तत्या सामन्तैश्चामरपुष्पवर्षादिभिः कृतसाहाय्यस्तदात्वागताय बन्दिने कृतकङ्कणवितरणो बाहुभ्यां धृत्वा बलात्कारेण नृपेणावतार्यमाणारात्रिकमङ्गलप्रदीपः श्रीसुव्रतस्य च गुरोश्चरणौ प्रणम्य साधर्मिकवन्दनापूर्वं नृपति
Page #553
--------------------------------------------------------------------------
________________
(જુલાઈ : ૧૯૩૯)
કપલે सत्वरारात्रिकहेतुं पप्रच्छ । 'यथा द्यूतरसातिरेकाच्छिर प्रभृतीन पदार्थान् पणीकुरुते तथा भवानप्यतः परमर्थिप्रार्थितस्त्यागरसातिरेकाच्छिरोऽपि तेम्यो ददासीति नृपेणादिष्टे तल्लोकोत्तरचरित्रेणापहतहृदया विस्मृताजन्ममनुष्यस्तुतिनियमा: श्रीहेमाचार्या:
१९२ किं कृतेन न यत्र त्वं, यत्र त्वं किमसौ कलि:? । कलौचेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ? ॥१॥ इत्थमामभटमनुमोद्य क्षमापती यथागतं जग्मतुः ।
શિલાના સ્થાપનપૂર્વક સમસ્ત પ્રાસાદ તૈયાર થયે છતે કલશ અને દણ્ડની પ્રતિષ્ઠાના સમયે સમસ્તનગરના સંઘોને નિમંત્રણપૂર્વક ત્યાં લાવીને યથાયોગ્ય અશન, વસ્ત્ર, આભરણ વગેરે સન્માનોએ સન્માની જેમ આવ્યા તેવી રીતે બધાઓને મોકલે છતે નજીકમાં સમય થયે છતે ભટ્ટારક શ્રી હેમચંદ્રસૂરિજી સહિત રાજાએ સહિત શ્રીઅણહિલ્લપુરના સંઘને ત્યાં લાવીને સરખા વાત્સલ્યભાવે કરી અને ભૂષણ વગેરેના દાને કરી સંતોષી, ધ્વજના સ્થાપન માટે ફરતા એવા તેણે યાચકો વડે પોતાના મંદિરની લુટ કરાવી, શ્રીસુવ્રતપ્રાસાદમાં ધ્વજને મહાધ્વજે સહિત આરૂઢ કરી હર્ષના ઉત્કર્ષથી ત્યાં આળસ્યથી રહિત નાટકને કરી તેની પાસે રાજાએ પ્રાર્થના કરેલ આરતીને ગ્રહણ કરતા, ઘોડાને દ્વારભટ્ટને આપી રાજાએ પોતે કર્યો છે તિલકનો અવસર જેણે, એવો બોતેર સામન્તો વડે ચામરપુષ્પાદિની વર્ષાએ કરી છે સહાય જેણે અને તે વખતે આવેલા બન્દિવર્ગ માટે કર્યું છે કંકણનું દાન જેમાં એવા તેણે બે હાથ વડે ધારણકરી બલાત્કારથી રાજાવડે ઉતરાતી આરતી અને મંગલદીવો કરાવ્યાં. શ્રીસુવ્રતસ્વામી અને ગુરૂના ચરણોને નમસ્કાર કરી વન્દનાપૂર્વક રાજાને પૂછયું, “જેમ જુગારી જુગારના રસના અતિરેકથી મસ્તક પણ પ્રતિજ્ઞાથી આપે છે એ પ્રમાણે રાજાએ હુકમ થયે છતે તે લોકોત્તરચરિત્રથી હરણ થયું છે હૃદય જેનું એવા વળી વિસ્મરણ થઈ ગયો છે આ જન્મ મનુષ્યોની સ્તુતિ કરવાનો નિયમ જેમને એવા શ્રી હેમાચાર્ય મહારાજ, જ્યાં તું નથી ત્યાં કૃતયુગથી શું? અને જ્યાં તું છે ત્યાં આ કલિયુગ શા માટે? જો કલિયુગમાં આપનો જન્મ છે તો કલિયુગ જ હો, પણ કૃતયુગથી શું? આ પ્રમાણે આમ્રભટને અનુમોદી રાજા અને મહારાજ જેમ આવ્યા તેમ ગયા.
ભરૂચ શકુનિકાવિહારના જીર્ણોદ્ધારના પ્રસંગમાં જણાવેલું ઉપરનું વૃત્તાન્ત વાંચનારા વિવેકી મનુષ્ય મહારાજા કુમારપાલનું પરમાતપણું સમજ્યા વિના રહે જ નહિ. ... १५५ अथ कदाचित्स राजर्षिर्पतपूरभोजनं कुर्वन् किस्चिद्धिचिन्त्य कृतसर्वाहारपरिहार: पवित्रीभूय इति प्रभु पप्रच्छ-'यदस्माकं धृतपूराहारो युज्यते नवा ?, इति, प्रभुभिरभिदधे-'वणिग्ब्राह्मणयोर्युज्यते, कृताभक्ष्यनियमस्य क्षत्रियस्य तु न, तेन पिशिताहारस्यानुस्मरणं भवति' इत्थमेवेति पृथ्वीपतिरभिधाय पूर्वभक्षितस्याभक्ष्यस्य प्रायश्चित्तं याचितवान् । द्वात्रिंशद्दशनसंख्या एकस्मिन् रिडबन्धे द्वात्रिंशतं विहारान् कारयेति । राज्ञा तथा कृते प्रभुदत्ते प्रतिष्ठालग्ने वटपद्रकान्निजप्रासादमूलनायकप्रतिष्ठा कारयितुं श्रीपत्तनमुपेयुषि कान्हूनाम्नि व्यवहारिणि तन्नगरमुख्य प्रासादे तद्धिम्बं मुक्त्वा यावदुपहारान् गृहीत्वा स पुनरुपैति तावन्नृपतेरङ्गरक्षकैनिरुद्ध द्वारि अन्तः प्रवेशमलभमान: कियति
Page #554
--------------------------------------------------------------------------
________________
- ૪૬ળે
શ્રી સિદ્ધચક (જુલાઈ : ૧૯૩૯) काले व्यतिक्रान्ते उत्थितैभरपालकैर्व्यतीते प्रतिष्ठोत्सवे स तत्र प्रविश्य प्रभोः पादमूले लगित्वा सोपालम्भं भृशं रुरोद । प्रभुभिरन्यथा दुरपनेयं तस्य दुःखं विमृश्य रङ्गमण्डपादहिभूत्वा नक्षत्रचारेण स्वदत्तं लग्नमुदितं व्योम्नि विलोक्य 'कूटघटिकासम्बन्धेन नैमित्तिकेन यस्मिल्लग्ने बिम्बानि प्रतिष्ठापितानि तेषां वर्षत्रयमायुः । सम्प्रतितने लग्नौ तु प्रतिष्ठितं बिम्बमिदं चिरायुरिति प्रभुभिरादिष्टम् । स तदैव प्रतिष्ठामकार तत्प्रभूक्तं तत्तथैव जज्ञे । ॥ इत्यभक्ष्यभक्षणप्रायश्चित्तप्रबन्धः॥
૧૫૫. ત્યાર પછી કોઈક વખતે તે રાજર્ષિ ઘેબરના ભોજન કરતાં કંઈક વિચાર કરીને કર્યો છે સર્વ આહારનો ત્યાગ જાણે એવો તે પવિત્ર થઈને તેણે આ પ્રમાણે પ્રભુને પૂછયું
જે અમને ઘેબરનો આહાર કહ્યું કે નહિ?, સ્વામીએ કહ્યું કે વાણીયા અને બ્રાહ્મણને કલ્પ, એ પરંતુ કર્યો છે અભક્ષ્યનો નિયમ જેણે એવા ક્ષત્રિયને તો તે ન કલ્પે, તે વડે કાચા માંસના આહારનું સ્મરણ થાય છે. આ પ્રમાણે જ છે, એમ રાજાએ કહીને પ્રથમ ખવાયેલા, અભક્ષ્ય આહારનું પ્રાયશ્ચિત્ત માગ્યું. બત્રીસ દાંતની સંખ્યાએ એક રિડબલ્પમાં બત્રીસ વિહારોને કરાવ. એમ શ્રી હેમસૂરિજીએ કહ્યું. રાજાએ સ્વામીએ આપેલ તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે છે તે પ્રતિષ્ઠાના સમયે વડોદરાથી પોતાના પ્રાસાદમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવવા આવેલ શ્રીપાટણમાં કાજૂનામના વ્યવહારીનાતે નગરના મુખ્ય પ્રાસાદમાં તે બિંબને મૂકીને, એટલામાં બાકળાઓને ગ્રહણ કરી તે ફરીથી જાય છે તેટલામાં રાજાના અંગરક્ષકોએ રોકાયેલા બારણાની અંદર પ્રવેશને નહિ પ્રાપ્ત કરતાં, કેટલોક સમય ગયે છતે અને દ્વાર ઉઘાડતે છતે પ્રતિષ્ઠોત્સવ વિલંબથી પ્રવેશ કરી ગુરુના ચરણકમલમાં લાગી ઉપાલક્ષ્મપૂર્વક અત્યંત રડવા લાગ્યા. સ્વામીએ બીજી રીતે તેનું દુઃખ નિવારી શકાય તેમ નથી, એમ વિચારીને રંગમંડપની બહાર જઈને નક્ષત્રના ચારવડે પોતે આપેલ સમયનો ઉદય થયો છે એમ આકાશમાં જોયું. ખોટી ઘડીના સંબંધવાળા નૈમિત્તિકથી સમયે બિંબોની સ્થાપના થઈ હોય તેનું ત્રણ વર્ષનું આયુષ્ય (સમજવું), અને હાલના સમયમાં પ્રતિષ્ઠિત થયેલ આ બિંબ લાંબા આયુષ્યવાળું છે, એ પ્રમાણે સ્વામીએ ફરમાવ્યું. તેણે તે જ વખતે પ્રતિષ્ઠાને કરાવી અને સ્વામીએ કહેલ છે, તે જ પ્રમાણે બન્યું. એ પ્રમાણે અભક્ષ્ય ભક્ષણ પ્રાયશ્ચિત્ત પ્રબંધ છે.
મહારાજા કુમારપાલે જૈનધર્મ પામવા પહેલાં કરેલા માંસભક્ષણના પ્રાયશ્ચિત્તમાં જે બત્રીસ દહેરાઓ બંધાવવાનું કાર્ય કર્યું એ ઉપરના ગ્રંથમાં જણાવ્યું છે અને તે ઉપરથી માંસ મઘ વિગેરેમાં દુષણ નહી માનનારા, અને સ્મૃતિ વિગેરે માનનારા એવા હિંદુઓથી સર્વથા અહિંસામય એવા જૈનમાર્ગો તરફ વળેલા છે એમ નક્કી થાય છે અને પ્રાયશ્ચિત્તમાં પણ ધાગાપંથી (બ્રાહ્મણોને) ભોજન આપવા આદિક કાર્ય ન કરતાં, જે જૈન મંદિરો બંધાવવાનું કાર્ય કર્યું છે તે જ મહારાજા કુમારપાલનું પરમ જૈનત્વ જણાવે છે.
१५६ मयाऽपहते धने पुरा कश्चिन्मूषको मृतस्तत्प्रायश्चित्ते राज्ञा याचिते तच्छोयसे प्रभुभिस्तन्नाम्नाऽङ्कितो વિહાર: વરત:
Page #555
--------------------------------------------------------------------------
________________
જુલાઈ : ૧૯૩૯
૬૧ १५७ तथाच कयापि व्यवहारिवध्वाऽज्ञातज्ञातिनामग्रामसम्बन्धया पथि दिनत्रयं बुभुक्षितो नृपतिः शालिकरम्बेन सुहितोकृतस्तत्कृतज्ञतया तत्पुण्याभिवृद्धये करम्बकविहारं श्रीपत्तनेऽकारयत् ।
१५८ तथा यूकाविहारश्चैवम्-सपादलक्षदेशे कश्चिदविवेकी धनी केशसंमार्जनावसरे प्रियापितां यूका करतले सङ्गह्य पीडाकारिणी तां तर्जयंश्चिरेण मृदित्वा व्यपादयामास । संनिहितेनामारिकारिपश्चकुलेन स श्रीमदणहिल्लपुरे समानीय नृपाय निवेदितः । तदनु प्रभुणामादेशात्तद्दण्डपदे तस्य सर्वस्वेन तत्रैव यूकाविहारः कारितः इति यूकाविहारप्रबन्धः॥
१५९ अथ स्तम्भतीर्थे सामान्ये सालिगवसहिकाप्रासादे यत्र प्रभुणां दीक्षाक्षणो बभूव तत्र रत्नमयबिम्बालङ्कतो निरुपमो जीर्णोद्धार: कारितः । इति सालिगवसहिउद्धारप्रबन्धः ॥
૧૫૬. મારા વડે હરણ કરાયેલા ધનને લીધે પ્રથમ કોઈક ઉંદર મરી ગયો છે માટે તેનું પ્રાયશ્ચિત્ત આપો એમ પ્રાયશ્ચિત્ત રાજાએ માગે છતે તેના કલ્યાણ માટે સ્વામીએ તેના નામથી ચિન્હિત વિહાર કરાવાયો.
૧૫૭. અને તે પ્રમાણે નથી જાણ્યા જ્ઞાતિ-નામ અને ગામનો સંબંધ જેણીએ એવી કોઈ બાઈએ ત્રણ દિવસના ભૂખ્યા એવા રાજાને સંતોષ કર્યો હતો તેથી તેણીના ગુણને જાણનારપણું હોવાથી તે બાઈના પુણ્યની અભિવૃદ્ધિ માટે કરંબક નામનું દહેરું રાજાએ બંધાવ્યું.
૧૫૮. તેમજ મૂકાવિહાર આ પ્રમાણે—સવાલાખદેશને વિષે કોઈક અવિવેકી પનીએ વાળ સુધારવાના અવસરે સ્ત્રીથી અપાયેલી જૂને હાથમાં ગ્રહણ કરી દુઃખને કરનારી તેને તર્જના કરતાં, લાંબા કાળે મસલીને મારી નાંખી. નજીકમાં અમારીને કરનાર નોકર-ચાકર વડે તે શ્રીમદ્અણહિલ્લપુરમાં લાવીને રાજાને અપાયો. તેની પાછળ સ્વામીના આદેશથી તે દંડપટ્ટકમાં તેના સર્વસ્વથી ત્યાં જ “કાવિહાર કરાવ્યો. એ પ્રમાણે “કાવિહાર પ્રબંધ છે.
૧૫૯. ત્યાર પછી ખંભાતમાં સામાન્ય સાલિગવસહિપ્રાસાદમાં જ્યાં સ્વામીનો દીક્ષા સમય થયો હતો ત્યાં રત્નમય બિંબથી શણગારેલ નિરુપમ જીર્ણોદ્ધાર કરાવ્યો. એ પ્રમાણે સાલિગલસહિઉદ્ધાર પ્રબંધ છે.
ઉપર જણાવેલ પ્રબન્ધચિંતામણિના અનેક લેખો ઉપરથી વાચકવર્ગને સ્પષ્ટપણે માલમ પડશે કે મહારાજા કુમારપાલ પરમજૈન હોવાને લીધે સર્વત્ર અમારી પડતો વગડાવનાર અને હિંસા કરનારના દંડથી તથા સ્વતંત્રખજાનામાંથી અનેક જૈનમંદિરો બંધાવનાર હોવાથી તેમનું પરમાહતપણું નિર્વિવાદ જ છે.
कदाचिच्छ्रीकुमारपालनृपतिः श्रीसाधिपतिभूय तीर्थयात्रां चिकीर्षुर्महता महेन देवालयप्रस्थाने सज्जाते सति देशान्तरादायातयुगलिकया 'त्वां प्रति डाहलदेशीयकर्णनृपतिरुपैतीति विज्ञप्तः । स्वेदबिन्दुतिलकितं ललाटं दधानो
Page #556
--------------------------------------------------------------------------
________________
શ્રી સિહાયક
(જુલાઈ : ૧૯૩૯) मन्त्रिवाग्भटेन साकं साध्वस्तसङ्घाधिपत्यमनोरथः प्रभुपादान्ते स्वं निनिन्द । अथ तस्मिन्न पते: समुपस्थिते: महाभये किश्चिदवधार्य 'बादशे यामे भवतो निवृत्तिर्भविष्यती' त्यादिश्य विसृष्टो नृपः किंकर्त्तव्यतामूढो यावदास्ते तावन्निर्णीतवेलायां समागतयुगलिकया 'श्रीक! दिवं गत' इति विज्ञप्तः ॥
કોઈક વખતે શ્રીકુમારપાલરાજા શ્રીસંઘના અધિપતિ થઈને તીર્થયાત્રા કરવાની ઇચ્છાવાળો મોટા મહોત્સવ પૂર્વક દેવાલયનું પ્રસ્થાન થયે છતે દેશાન્તરથી આવેલ બે સિપાઈ વડે ‘તમારી તરફ ડાહલદેશનો કર્ણરાજા આવે છે એ પ્રમાણે જણાવાયું. પરસેવાના બિન્દુથી તિલકવાળા કપાલને ધારણ કરતા રાજા મંત્રી વાભટની સાથે મહાભયને લીધે નાશ પામ્યો છે સંઘાધિપતિપણાનો મનોરથ જેનો એવા રાજા પ્રભુના ચરણકમળમાં પોતાને નિંદવા લાગ્યો. ત્યાર પછી તે અવસર વિષે રાજાને મહાભય પ્રાપ્ત થયે છતે કંઈક ધારણ કરી બારમે પહોરે તમારી નિવૃત્તિ થશે.” એ પ્રમાણે શ્રી હેમચંદ્ર ફરમાવી રાજાને છુટા કર્યા. શું કરવું એમાં મૂઢ બનેલા રાજા જેટલામાં બેસે છે તેટલામાં નિર્ણાતસમયે આવેલા બે સિપાઇઓએ “શ્રીકર્ણ સ્વર્ગે ગયો’ એ પ્રમાણે જણાવાયું.
'नृपेण ताम्बूलमृत्सृजता कथमिति पृष्टौ तावू चतु:-'कुम्भिकुम्भस्थः श्रीकर्णः निशि प्रयाणं कुर्वन्निद्रामुद्रितलोचनः कण्ठपीठप्रणयिना सुवर्णशृङ्खलेन प्रविष्टन्यग्रोधपादपेनोल्लम्बत: पश्चतामश्चितवान् । तस्य संस्कारानन्तरमावां प्रचलितावि' ति ताम्यां विज्ञप्ते तत्कालं पौषधवेश्मनि समागतो नृपः प्रशंसापरः कथं कथमपवार्य द्वासप्ततिमहासामन्तैः समं समस्तसङ्ग्रेन च प्रभुणा द्विधोपदिश्यमानवत्मा धुन्धुक्ककनगरे प्राप्तः । प्रभूणां जन्मगृहभूमौ स्वयं कारितसप्तदशहस्तप्रमाणे झोलिकाविहारे प्रभावनां विधित्सुर्जातिपिशुनानां द्विजातीनामुपसर्गमुदितं वीक्ष्य तान् विषयताडितान् कुर्वन् श्रीशत्रुञ्चतीर्थमाराधयामास ।
પાનને ત્યાગ કરતા રાજાવડે કેવી રીતે તે બન્યું, એ પ્રમાણે પુછાયેલા તે બે કહેવા લાગ્યા કે કુંભિકુંભસ્થલમાં રહેતો શ્રીકર્ણ રાત્રિમાં પ્રયાણને કરતો નિદ્રાથી બંધ છે નેત્ર જેનાં એવા, તેના કર્ણપીઠમાં લાંબી રહેલી સોનાની સાંકળ વડે પ્રવેશ કરાયેલા વટના વૃક્ષ વડે લટકાયેલો તે મરણને પામ્યો. તેના મૃત સંસ્કાર કર્યા પછી અમે બન્ને જણા અહીં આવ્યા છીએ. એ પ્રમાણે તે બન્ને વડે જણાવાયું છતે તે સમયે પૌષધઘરમાં આવેલ રાજા ગુરુની પ્રશંસામાં તત્પર થયા છતાં કોઈ કોઈ રીતે નિવારણ કરી બોતેર મોટા સામન્તો સાથે અને સમસ્ત સંઘ સાથે સ્વામીએ બન્ને પ્રકારે ઉપદેશ કરાયેલ રસ્તો છે જેને એવા ધન્યુકાનગરમાં પ્રાપ્ત થયા. સ્વામીની જન્મભૂમિમાં પોતે કરાવેલ સત્તર હાથના પ્રમાણવાળા ઝોલિકાવિહારમાં પ્રભાવના કરવાની ઇચ્છાવાળા જન્મ અને જાતિથી પિશુન બનેલા બ્રાહ્મણોના ઉપસર્ગના ઉદયને જોઈને દેશથી તાડિત તેમને કરતાં શ્રી શત્રુંજયતીર્થથી આરાધન કરવા લાગ્યા.
ઉપર જણાવેલ પાઠથી રાજાનું પૌષધશાળામાં આવવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મભૂમિમાં ઝોલિકાવિહારનું કરાવવું અને શ્રી શત્રુંજય તીર્થની આરાધના કરવી, એ સર્વ દેવ-ગુરુ અને ધર્મની
Page #557
--------------------------------------------------------------------------
________________
ક
. (જુલાઈ : ૧૯૩૯)
કરી છે અત્યંત લાગણીથી બનેલ હોવાથી તે કુમારપાલમહારાજના પરમાતપણાને જણાવે છે.
२०४ इक्कह फुल्लह माटि, सामिउ देयइ सिद्धिसुहु । तिणसउं केही साटि, कटरे भोलिम जिणवरह ? ॥ इति चारणमुच्चरन्तं निशम्य नवकृत्वः पठितेन नवसहस्त्रांस्तस्मै नृपो ददौ । तदनन्तरमुज्जयन्तसन्निधौ गते तस्मिन्नकस्मादेव पर्वतकम्पे सज्जायमाने श्रीहेमचन्द्राचार्या नृपं प्राहु:- ‘इयं छत्रशिला युगपदुपेतयोरुभयो: पुण्यवतोरुपरि निपतिष्यतीति वृद्धपरंपरा । तदावां पुण्यवन्तौ यदियं गी: सत्या भवति तदा लोकापवाद: । नृपतिरेवातो देवं नमस्करोतु, न वय' मित्युक्ते नृपतिनोपरुध्य प्रभव एव सङ्घन सहिताः प्रहिताः, न स्वयम् । छत्रशिलामार्ग परिहत्य परस्मिन् जीर्णप्राकारपक्षे नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव आदिष्टः । पद्योपक्षये व्ययीकृतास्त्रिषष्टिलक्षाः॥
|| તિતીર્થયાત્રાધન્ય છે.
એક ફુલને માટે સ્વામી સિદ્ધિસુખને આપે છે તેથી કયા સાટે (શા કારણથી) જિનેશ્વર આટલું બધું મોટું ભોળપણ કરે છે? એ પ્રમાણે બોલતા ભાટને સાંભળીને નવવાર ભણવાથી નવ હજાર રાજાએ તેને આપ્યા. ત્યારપછી ઉજજયંત સમીપ ગયે છતે ત્યાં અકસ્માતુથી જ પર્વતનો કમ્પ થયે છતે શ્રી હેમચંદ્રાચાર્ય રાજાને કહેવા લાગ્યા. આ છત્રશિલા એકીસાથે પ્રાપ્ત થયેલા બન્ને પુણ્યવાનોની ઉપર પડશે એમ વૃદ્ધોની પરંપરા છે, તેથી આપણે બને પુણ્યવાનોને જો આ વાણી સત્ય થાય તો લોકાપવાદ થાય. રાજા દેવને નમસ્કાર કરો. અમે નહિ. એ પ્રમાણે કહેછતે રાજા વડે આગ્રહ કરાઈ ગુરુમહારાજને સંઘ સાથે મોકલ્યા પણ પોતે ન ગયા.
છત્રશિલાનો માર્ગ ત્યાગ કરી જૂનાગઢમાં પગથિયાં કરવા માટે શ્રીવાગભટદેવને હુકમ કર્યો. પગથિયાં કરવામાં ત્રેસઠલાખ તો તેમણે વ્યય કર્યો. એ પ્રમાણે તીર્થયાત્રા પ્રબંધ છે.
ઉપરના પાઠથી ખ્યાલ આવશે કે તેને જિનધર્મ ઉપર કેટલી અતુલ શ્રદ્ધા હતી. તેમજ ગુરુમહારાજનું વચન કેટલું બધું પ્રમાણ માનતા હતા તેમજ શ્રીગીરનારજીતીર્થની ભક્તિ માટે નવાં પગથીયામાં જેમણે લાખો રૂપિયા ખર્મા તે શ્રીકુમારપાલમહારાજાના પરમાહતપણાને જણાવનારું છે.
२०५ आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वागरादब्दान्येव चतुर्दश प्रसृमरां मारिं निवार्योजसा । कीर्तिस्तम्भनिभांश्चतुर्दशशतीसंख्यान् विहारांस्तथा, कृत्वा निर्मितवान् कुमारनृपतिजैनो निजैनोव्ययम् ॥ [5] rટે ગૂગર રે, સૌરાષ્ટ્ર છન્ય રૂાયાં ચૈવ મંએ, મારે માત્ર તથા છે [૨૬] શૌને સુ તથા રાષ્ટ્ર, વીરે નાંગવે પુન: I અપાવતો મેવાડે, સત્ય નાનત્થરેડ િર તે કિર] નજૂનામ સમર્થનાના નિવેદનમ્ | વાવ ચાયવાલા, તીઘનવર્નનમ્ |
૨૦૫. પોતાની આજ્ઞામાં વર્તનાર અઢારે વિપુલદેશોમાં આદરપૂર્વક ચૌદવર્ષ સુધી પોતાના તેજથી ફેલાયેલી એવી હિંસાને નિવારી, કીર્નિના થાંભલા સરખા ચૌદસો સંખ્યાવાળા વિહારો(દહેરાં)ને કરીને જૈન એવા કુમારપાલરાજાએ પોતાના આત્માને નિષ્પાપ કર્યો.
Page #558
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(જુલાઈ : ૧૯૩૯) ૧૨૫-૧૨૬-૧૨૭ કર્ણાટ-ગૂર્જર-લાટ-સૌરાષ્ટ્ર-કચ્છ-સૈધવ-ઉચ્ચા-નિશ્ચયથી ભંભેરી મારવા તેમજ માલવા તથા કોંકણ, તેમજ રાષ્ટ્ર-કીર-જાંગલક-વળી સપાદલક્ષ, મેવાડ, દિલ્લી, અને જાલન્ધરદેશમાં જંતુઓને અભયદાન દીધું, સાતવ્યસનોનો નિષેધ કર્યો. ન્યાય ઘંટનું વગાડવું કર્યું અને અપુત્રયાતી તેમજ અધણીયાતી સ્ત્રીઓના ધનનું વર્જન કર્યું. એટલી બાબતો પરમહંત મહારાજા કુમારપાલે આદરેલી છે. તે તેમના દઢ જૈનત્વને સૂચવે છે.
कुमारपालप्रबन्धः-६८
भूवासवा बभूवांसो, भूयांसोऽपि प्रभावकाः । श्रावका: श्रेणिकाद्या: श्रीजिनाज्ञापालकाः परम् ॥५॥ जगदत्यद्भुतामारिकारमत्वापिकर्गुणैः । कुमारक्ष्मापतेः कोऽपि, तुलां प्राप न भूपतिः ॥६॥ युग्मम्
उक्तं च- "आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरादष्टान्येव चतुर्दश प्रसृमरा मारिं निवार्योजसा । कीर्तिस्तम्भनिभाँश्चतुर्दशशतीसंख्यान विहाराँस्तथा, कृत्वा निर्मितवान् कुमारनृपतिजैनो निजैनोव्ययम्" ॥१॥
પૂર્વે શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાનું પાલન કરનાર શ્રેણિક વગેરે ઘણા પ્રભાવિક શ્રાવકો રાજપદવીને ધારણ કરી ગયા, પરંતુ જગતમાં અત્યંત આશ્ચર્યકારક અહિંસા-પ્રવર્તન વગેરે ગુણોથી કુમારપાલરાજાની તુલનાને પહોંચે એવો કોઈ થયો નથી. એક પ્રાચીન ગ્રંથકાર પણ લખે છે કે શ્રીજૈનકુમારનરપતિએ તેમની આજ્ઞામાં રહેનાર અઢાર વિશાળ દેશોમાં પ્રસરેલી હિંસાને પોતાના પ્રતાપથી ચૌદ વર્ષ પર્યત આદરપૂર્વક બંધ કરાવી અને કીર્તિને અમર રાખનાર કીર્તિસ્તંભ સમાન ચૌદસો રમણીય જિનમંદિર બંધાવી પોતાના પાપનો તદ્દન નાશ કર્યો. ઉપર જણાવેલા આચાર્યમહારાજશ્રીકુલમંડનસૂરિજી કે જેઓ પંદરમી સદીમાં થયેલા છે તેઓએ રચેલા શ્રીકુમારપાલપ્રબંધના પાઠથી નક્કી થાય છે કે મહારાજાકુમારપાલે અઢારે દેશમાં અને ચૌદ વર્ષ સુધી અમારી પડદો વજડાવ્યો છે. એટલે ૧૨૧૬માં શરૂ કરેલો અમારી પડતો ૧૨૩૦ સુધી અઢારે દેશમાં ચાલેલો છે અને તેથી મહારાજા કુમારપાલનું જૈનત્વ માવજીવન હતું એમ સિદ્ધ થાય છે.
Hom
तथा- “समुच्छिन्दन् मारिं समितिनिपुणः प्रास्तकुनयः, क्षमापालः श्रेयानहितविषयग्रामविजयी ।
विहारैर्भूभूषामकृत कृतबह्वर्थनिचय-श्चिरं हेमाचार्यप्रमुरथ कुमारो नरपतिः ततश्चौलुक्यवंशैकमौक्तिकस्य महौजसः । श्रीहेमचन्द्रसूरीन्द्रपदपद्मोपसेविन: जिनकल्परसावेशोल्लासलासितचेतसः । कृपैकप्राणनाथस्य, परार्हतशिरोमणे: Hટા. राज्ञः कुमारपालस्य, स्वरसज्ञापुपूषया । संबन्धयोजनापूर्वं, प्रबन्धं वच्मि किंचन ॥९॥
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને મહારાજા કુમારપાલની એકી કાવ્યસ્તુતિ કરતાં, કુમારપાલ ચરિત્રકાર જણાવે છે કે એક મારી એટલે હિંસાને છોડનાર હતા, ત્યારે બીજા અઢારે દેશમાં મારી શબ્દનો પણ નાશ કરનાર
Page #559
--------------------------------------------------------------------------
________________
23
(ताई : १८36
થી સિદ્ધયક હતા. એક ઇર્ષા સમિતિ આદિ પાંચ સમિતિઓને પાળવામાં નિપુણ હતા, ત્યારે બીજા યુદ્ધમાં અને શુદ્ધ પ્રવૃત્તિમાં નિપુણ હતા. એક ક્ષમા એટલે ક્રોધના વિજયને પાળનાર હતા, ત્યારે બીજા પૃથ્વીને પાળનાર હતા. એક અત્યંત કલ્યાણમય હતા ત્યારે બીજા સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતા. એક અહિતકારક એવા વિષયના સમૂહને જીતનાર હતા, ત્યારે બીજા શત્રુઓના દેશ અને ગામને તાબે કરનાર હતા. એકે પ્રામાનુગ્રામ વિહાર કરીને જગતને શોભાવ્યું, ત્યારે બીજાએ ચૌદસો જિનમંદિરોએ જગતને શોભાવ્યું. એકે પંચાંગ વ્યાકરણ અને ચાર વિદ્યાથી શાસ્ત્રાર્થનો સંચય કર્યો, ત્યારે બીજાએ ભંડારમાં ઘણો અર્થ સંગ્રહ કર્યો. ચૌલુક્ય વંશના એક મોતી જેવા, મહા બળવાળા, શ્રીહેમાચાર્યમહારાજના ચરણકમલની સેવાકરનાર, જિનકલ્પના રસના વેગથી તેનું ચિત્ત દોરાયેલું છે. કૃપાસુંદરીને પરણીને તેણીના પ્રાણનાથ બનેલા, પરમાતમાં શિરોમણિ એવા કુમારપાલના ચરિત્રપ્રબંધને મારી જીભને પુષ્ટિ આપવા (પૂર્વ ગ્રંથોના) સંબંધને જોડીને સંક્ષેપથી કહું છું.
આ પ્રસ્તાવનાના અધિકારમાં મહારાજા કુમારપાલનું પરમાતપણું કે જે જૈનપણાને શોભતી દયાની ઉત્કૃષ્ટતાને લીધે મળ્યું હતું, તે જણાવી કુમારપાલનું જૈનત્વ દઢ કર્યું છે. "इत्थं व्रतानां द्वादशी, त्वया सेव्या शिवार्थिना । आनन्दकामदेवादिश्राद्धवद् भूमिवासव ! ॥४३॥ एतेष्वेकैकमपि यो, धत्ते सोऽनन्तसौख्यभाक् । भजेद्यस्तु समग्राणि, स नूनं मुक्तिनायकः ॥४४॥ सम्यग् निशम्य सुगुरोरिति शुद्धधर्ममर्माणि कर्मदलनैकमना मनस्वी । सर्वव्रतौघविधिसाधनसावधान:, श्रद्धालुमौलिरभवद् भुवि भूमिपालः ॥४४॥ यदुक्तम्"एवं नरिंदं ! तुह अक्खियाइँ एयाइँ बारस वयाइं । रन्ना भणियं भयवं !' अणुग्गहो मे कओ तुमए पंचमहब्बयभारो, धुवं गिरीदुव्ब दुव्बहो ताव । तं जे वहंति सम्मं, ते दुक्करकारए वंदे
॥२॥ तेऽवि ह सलाहणिज्जा, न कस्स परिमियपरिग्गहारंभा। सति पालिउं जे. इमाईं बारस वायर्डत्तेण? गुरुणा भणियं आणंदकामदेवाइणो पुरा जाया । जेहिं परिपालियाई, इमाइँ सावयवयाइँ दढ
॥४॥ इण्हि तु वरगिहत्थो, इहत्थि नामेण छड्डुओ सेट्ठी । परिमियपरिग्गहो जो, विहियवावारपरिहारो
।।५।। जो अहिगयनवतत्तो, संतोसपरो विवेयरयणनिही । देवगुरुधम्मकज्जेसु, दिन्ननियभुयविढत्तधणो ।।६।। सो अम्ह पायमूले, पुञ् िपडिवज्जिऊण भावेण । बारस वयाइं एयाइँ, पालए निरइयाराइं
॥७॥ रन्ना भणियं एसो, आसि धणड्डोत्ति मज्झ गोख्यो । साहमिउत्ति संपइ, बंधुब्ब विसेसओ जाओ
।।८।। भयवं ! अहंपि काहं सावयधम्मस्स बारसविहस्स । परिपालणे पयत्तं वसुहासामित्तअणुरू वं तो गुरुणा वागरियं, नरिंद ! तुममेव पुण्णवंतोऽसि । जो एरिसोऽबि सावयवयाण परिपालर्ण कुणसि ॥१०॥ अथ प्रतिपन्नसम्यक्त्वमूलद्वादशव्रतस्य श्रीकुमारपालराजर्षेर्यथाक्रममवदाताः ।
“આ બાર વ્રતોનું સેવન હે કુમારપાલ! મોક્ષાર્થી પુરુષો કામદેવાદિની પેઠે કરે છે. કારણ કે એક એક વ્રતને પણ ધારણ કરનારા જીવો અનંતસુખના ભાજન થાય છે, તો પછી સર્વવ્રત ધારણ કરનારા જીવો મુક્તિના
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી
જુલાઈ : ૧૯૩૯ નાયક થાય એ નિઃસંશય છે.”
એ પ્રમાણે ગુરુશ્રીના મુખથી શુદ્ધધર્મના મર્મને સાંભળી કર્મનું દલન કરવામાં એકચિત્ત છે જેનું અને બુદ્ધિશાળી એવા કુમારપાળ સમ્યક્ત્વમૂળ બારવ્રત પાળવામાં સાવધાન થઈ, શ્રદ્ધાળુઓમાં મુકુટમણિ થયા. એટલા માટે કહ્યું છે કે –“હે રાજા ! એ પ્રમાણે આ બાર વ્રતો તને કહ્યાં.” રાજાએ કહ્યું કે હે ભગવાન ! આપે મારા પર મહેરબાની કરી છે. પંચમહાવ્રત રૂપ ભાર નિશ્ચય પર્વતની જેમ દુઃખે વહન થઈ શકે તેવો છે, સારી રીતે જેઓ તે ભારને વહે છે તેવા દુષ્કર કરવાવાળાને હું વાંદું છું.
આ બાર વ્રતોને પાળવા માટે જેઓ શક્તિમાન છે અને પરિમિત છે પરિગ્રહ અને આરંભ જેમના એવા તે પુરુષો કોને વખાણવા લાયક નથી? ગુરુએ કહ્યું-આણંદ કામદેવ પ્રમુખ પ્રથમ થયા, જેઓએ આ શ્રાવકના વ્રતોને દઢતાપૂર્વક પાલન કર્યા. આ નગરમાં એક શ્રેષ્ઠ ગૃહસ્થ છે જે નામવડે છછુક શ્રેષ્ઠી છે, જે પરિમિતપરિગ્રહવાળો છે અને પાપના વ્યાપારનો ત્યાગ કર્યો છે. વળી જેણે નવ તત્ત્વો જાણ્યાં છે, સંતોષમાં તત્પર, વિવેકરત્નનો ભંડાર, દેવ, ગુરુ અને ધર્મના કાર્યોમાં પોતાના હાથથી પ્રાપ્ત કરેલ ધન જેણે આપ્યું છે. તે અમારા ચરણકમલમાં ભાવથી પ્રથમ અંગીકાર કરીને આ બાર વ્રતોને નિરતિચાર પણે પાળે છે. રાજાએ કહ્યું કે આ ધનાઢ્ય એ હેતુથી મને ગૌરવવાળો હતો, હાલમાં સાધર્મિકપણામાં તો બંધુની જેમ વિશેષપણે ગૌરવવાળો થયો. હે ભગવાન! હું પણ બાર પ્રકારના શ્રાવકધર્મને કરીશ અને પૃથ્વીના સ્વામીપણાને યોગ્ય પરિપાલનમાં પ્રયત્ન કરીશ. ત્યારપછીતે ગુરૂએ કહ્યું કે હે રાજા ! તમે જ પુણ્યવાન છો જે આવા હોવા છતાં શ્રાવકવ્રતોનું પરિપાલન કરો છો. ત્યાર પછી અંગીકાર કર્યા છે સમ્યકત્વમૂલ બાવ્રતો જેણે એવા શ્રીકુમારપાલ રાજર્ષિ થયા.
ઉપરના પાઠથી મહારાજા કુમારપાલનું એકલું દયાને અંગે જૈનત્વ કે પરમાહિતપણું હતું એમ નહિ, પરંતુ શ્રાવકપણાની ઊંચીકોટીએ રહીને બારવ્રત ધારણ કરવાપણું હોવાથી તેમનું રાજર્ષિપણું હતું એમ પણ સ્પષ્ટપણે જણાવી દીધું છે.
હિંસાત્યા :
कर्णाटे १ गूर्जरे २ लाटे ३ सौराष्ट्रे ४ कच्छ ५ सैन्धवे ६ । उच्चायां ७ चैव भम्भेर्या ८ मारवे ९ मालवे १० तथा ॥१॥ कौङ्कणे ११ च तथा राष्ट्रे १२ । कीरे १३ जालन्धरे १४ पुनः । सपादलक्षे १५ मेवाडे १६ । दीपा १७ ऽऽभीराख्ययो १८ रपि ॥२॥ इति स्वदेशेष्वमारिपटहो दापितः, अगलितजलव्यापारनिषेधश्च, अश्वलक्षपश्चञ्चहस्तिसहस्त्रकगोधनाशीतिसहस्त्रोष्ट्रपञ्चाशत्सहस्त्राणां गलितजलपानंकुमरगिर्यादौ,
Page #561
--------------------------------------------------------------------------
________________
(જુલાઈ : ૧૯૩૯)
કીરિબસાકે काशिगाजण्यादितुर्दशदेशेषु धनविनयमैत्र्यादिवलेन जीवरक्षा कारिता । मारीत्यक्षरोच्चारणे क्षपणं । नवरात्रपशुबल्यदानकुपितकण्टेश्वरीत्रिशूलघातसंजातसर्वाङ्गकुष्ठादिवेदनायां मन्त्र्युदयनविज्ञप्तदेवीबलिप्रदानविषयेऽनुमतिरपि नादायि दयालुना येन । एका दशलक्षाश्वादिपर्याणेषु प्रमार्जनार्थं प्रौञ्छनिका: कारिताः । एकदा पर्याणप्रमार्जने नडूलसामन्तेन जहासे अपरैः सामन्तैः परस्परं क्संज्ञया, ज्ञाते च राजा सप्त लोहकटाहीर्वाणेन भित्त्वा साङ्गिकया षोडशमणगोणिमुत्पाट्य बलं दर्शयित्वा तर्जिता: सामन्ता: भत्स्वेवंविधोऽस्मीति । एकदा कायोत्सर्गस्थे नृपे मर्कोटकः पादे लग्न:, पार्श्वस्थैः पारिचारिकैरुत्सार्यमाणोऽपि राज्ञा तस्यासमाधिसं भावनया स्वत्वचा सह दूरीकृतः । महेश्वरग्रामीयवणिजा यूकावधे यूकावसति: कारिता ।
હિંસા ત્યાગમાં–કુમારપાલે કર્ણાટક, ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર-કચ્છ-સૈન્ધવ-ઉચ્ચા-ભંભેરી-મારવમાલવ-તથા કોંકણ-રાષ્ટ્ર-કીર-જાલન્ધર-સપાદલક્ષ,-મેવાડ-દીપ અને આભીર એ પોતાની આણ માનનારા અઢારે દેશોમાં અમરપડો વગડાવ્યો અને અણગળ પાણી વાપરવાની મનાઈ કરી. પોતાના હાથી ઘોડા વગેરેને પણ ગાળેલું પાણી પાવાની ગોઠવણ કરી. કાશી અને ગીજરી આદિ ચૌદ દેશમાં ધન, વિનય અને મૈત્રીના બળથી જીવરક્ષા કરાવી. નવરાત્રમાં કંટેશ્વરી દેવીનો ઉપસર્ગ થવાથી ઉદયનમંત્રીએ બલિ આપવાની વિનંતિ કરી તેને અનુમતિ પણ નદીધી. હંમેશ આગળની ભૂમિ પ્રમાર્જિત થાય એટલા સારું સૈન્ય ઘોડા વગેરેને પૂજણીઓ બંધાવી. આ પ્રવૃત્તિ જોઈ એક વખત નવુળ અને બીજા સામંતોએ પરસ્પર નેત્રસંજ્ઞાથી હાસ્ય કર્યું, તે કળી જઈ તેમને ઝંખવાણા પાડવા સારુ કુમારપાળે તેમના દેખતાં એક બાણ વડે સાત કઢાહીઓ ભેદી નાખી અને સાંગી વડે સોળ મણની ગોળી ગબડાવી દઈ કહ્યું કે “તમારામાં હું આવો છું.”
એક વખત રાજા કાઉસગ્નમાં ઊભા હતા તેવામાં પગે એક મંકોડો વળગ્યો, તેને સેવકો ખસેડવા મંડ્યા, ત્યારે કુમારપાળે તે જીવને અસમાધિ ન થાય એટલા સારુ પોતાની ચામડી સાથે તેને દૂર મુકાવ્યો, મહેશ્વર ગામના શેઠે યૂકા મારી, તેના પ્રાયશ્ચિત્તમાં મૂકાવિહાર બંધાવડાવ્યો.
મહારાજા કુમારપાલની અમારી પડવાની પ્રવૃત્તિ, વગર ગળેલા પાણીનું નિવારણ વગેરે ઉપર જણાવેલ પ્રવૃત્તિ જોનારો મનુષ્ય જો સમજદાર હોય તો સ્વપ્ન પણ તેમના જૈનત્વની શંકા કરે નહિ.
निःशूकैः शकितं न यन्नृपतिभिस्त्यक्तुं क्व चित्प्राक्तनैः, पल्याः क्षार इव क्षते पतिमृतौक्त यस्यापहारः किल । आपाथोधि कुमारपालनृपतिर्देवो रुदत्या धनं, बिभ्राणः सदयं प्रजासु हृदयं, मुश्चत्ययं तत्स्वयम् ॥१॥
ધણી મરી જવાથી રડતી સ્ત્રીને ઘા ના ઉપર ક્ષાર જેવું લાગતું ધનહરણ પૂર્વે થઈ ગયેલા નિર્દય રાજાઓ બંધ કરી શક્યા નથી, તે ધનનો પ્રજામાં દયાર્દ્ર હૃદય ધારણ કરનાર સમુદ્રથી મર્યાદિત એવી પૃથ્વીના રાજા કુમારપાલ ત્યાગ કરે છે. બીજાના દ્રવ્યનો અપહાર બાહ્યપ્રાણોના અપહાર જેવો ગણીને સ્થૂલ અદત્તાદાનવિરમણમાં જેણે અપુત્રા એવી સ્ત્રીનું ધન છોડી દીધું છે તે મહારાજા કુમારપાલના જૈનત્વ વિષે શંકા હોય જ શાની?
Page #562
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
જુલાઈ : ૧૯૩૯) ततो द्वादशव्रते तव साधर्मिकवात्सल्यमुचितम् । ततो राज्ञा स्वाज्ञावधि श्राद्धानां करो मुक्तः प्रतिवर्ष द्वासप्रतिलक्षद्रव्यमित: त्रुटितसाधर्मिकस्य समागतस्य दीनारसहस्त्रदाने श्रेष्ठी आभडो नियक्तः । श्रीगुरुणां कथितं यदुत साधर्मिको भग्नो ज्ञाप्यः।
ત્યાર પછી બાર વ્રતને વિષે તારે સાધર્મિકવાત્સલ્ય કરવું યોગ્ય છે. એવું ગુરુવચન સાંભળી કુમારપાળે પોતાના રાજ્યની અંદરના શ્રાવકો પાસેથી લેવાતો બોતેર લાખ રૂપિયાનો વાર્ષિક કર બંધ કર્યો. ત્રુટી ગયેલા પ્રત્યેક સાધર્મિક આશ્રય માગવા આવેથી એક હજાર દીનાર આપવાની આભડ શેઠને ભલામણ કરી. ગુરુમહારાજને પણ નિરાધાર સ્થિતિમાં જે શ્રાવક જણાય તેની પોતાને ખબર આપવા વિનંતી કરી
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાવકકુળની ભક્તિ માટે બોતેર લાખનો કર છોડનાર અને દરેક જીર્ણશ્રાવકને હજાર રૂપિયા આપી અતિથિસંવિભાગ દ્રત સાચવનાર કુમારપાળનું જૈનપણું કેમ ન મનાય?
इति श्रीगुरू पदेशोल्लासितसार्मिकवात्सल्यबद्धादरः श्रीकुमारपाल: सत्रागारं कारयामासिवान् । यदुक्तम्-'अह कारावइ राया, कणकोट्ठागारघयघरोवेयं । सत्तागारं गुरुयं, विभूसियं भोयणसहाए ॥१॥ तस्सासन्ने रन्ना, कारविया वियडतुंगवरसाला । जिणधम्महत्थिसाला, पोसहसाला अइविसाला ॥२॥ तत्र श्राद्धाः सुखेनासते शेरते च ॥ तत्थ सिरिमालकुलनहनिसिनाहो नेमिनाग अंगरुहो । अभयकुमारो सेट्ठी, कओ य अहिगारिओ रन्ना ॥३॥
સદરહુ ઉપદેશથી ઉલ્લાસ પામી કુમારપાળે સ્વધર્મીનું વાત્સલ્ય કરવા સારુ આદરપૂર્વક દાણાના કોઠાર અને ઘી મૂકવાના ઘરથી યુક્ત અને ભોજનશાળાથી વિભૂષિત એક વિશાળ સત્રાગાર દાનશાળા કરાવી. તેની નજીકમાં જાણે કોઈ જૈનધર્મની હસ્તિશાળા હોઈ નહિ. તેવી અતિવિસ્તીર્ણ અને ઊંચી પૌષધશાળા બંધાવી. ત્યાં શ્રાવકો સુખે બેસતા અને આરામ લેતા. તેમની દેખરેખ રાખવાને રાજાએ શ્રીમાળકુલના નેમિનાથશેઠના પુત્ર અભયકુમારને અધિકારી નીમ્યો.
ઉપર જણાવ્યા પ્રમાણે પૌષધશાળા કરનાર મહારાજા કુમારપાલ અવશ્ય જૈનપણામાં હતા.
पारणकदिने श्रीत्रिभुवनपालविहारे स्नात्रावसरमिलितसाधर्मिका: सार्धं भुज्जते, भोजनावसरे सदाऽपि च दीनदुःस्थितानाथक्षुधार्तादीनां दयादानप्रवर्त्तनाय पटहवादनेनान्नप्रदानपूर्वं सर्वराजदारेषु द्घाटकपाटेष्वनिवारितप्रवेश निर्गमेषु सत्सु भुक्तिः।
ઉપવાસના પારણાને દિવસે ત્રિભુવનપાળવિહારમાં સ્નાત્ર વખતે જે જે શ્રાવકો હોય તે બધાને પોતાની સાથે જમાડતો અને દીન, દુઃસ્થિત અનાથ અને સુધારૂં વગેરેને અનુકંપાદાન દેવા સારુ પડતો વગડાવી રાજદ્વાર ખુલ્લાં રાખતા. કારણકે શ્રાવક ભોજન વખતે બારણાં બંધ ન કરે.
ઉપર જણાવ્યા પ્રમાણે જૈનોની સાધર્મિક તરીકે ભક્તિ કરનાર મહારાજા કુમારપાળ શુદ્ધ જૈનત્વવાળા હોય તેમાં આશ્ચર્ય શું?
इत्यादिश्रीगुरू पदेशामृतरसोज्जीवितप्रभावनाधर्ममनोरथसुरभूरू हः स्वलक्ष्मी कृतार्थीचिकीर्षुर्महाश्रावकपदमधिरोद्धं चैत्यादिनिर्मापणविधौ प्रावर्त्तत श्रीपरमार्हतभूपः । तत्र पत्तने श्रीत्रिभुवनपालविहार: पश्चविंशतिहस्तोच्च: सपादशताङ्गलमितश्रीनेमिप्रतिमालङ्कतः स्वपितृश्रेयसे द्वासप्ततिजिनालयसमन्वित: कारित:, यदुक्त म्'तत्तो इहेव नयरे, कराविओ कुमरवालदेवेण । गुरुओ तिहुअणविहारो, गयणतलुत्तंभणक्वंभो
શ. कंचणमयआमलसारकलसकेऊसएहिं पिंजरिओ । जो भन्नइ सच्चं चिय, जणेण मेरुति पासाओ રા जम्मि महप्पमाणा सवत्तमनीलरयणनिम्माया । मलपडिमा निवेणं, निवेसिया नेमिनाहस्स।
Ill कुसूमोहअच्चिया जा, जणाण काउं पवित्तयं पत्ता । गंगातरंगरंगंतचंगिभा सोहड जउणव
Page #563
--------------------------------------------------------------------------
________________
(જુલાઈ : ૧૯૩૯.
થી સિદ્ધરાક वटुंताण जिणाणं, रिसहप्पमुहाण जत्थ चउवीसा । पित्तलमयपडिमाओ, कराविया देवउलियासं एवमइलंताणं, तह भावीणं जिणाण पडिमाओ । चउवीसा चउवीसा, निवेसिया देवउलियासं
/
lll इय पयडियधयजसडंबराहिं बावत्तरीइं जो तुंगो । सप्पुरिसोब्व कलाहिं, अलंकिओ देवकुलियाहिं Iછો.
तथा पुरोन्दुरद्रव्यं गृहीतमभूत्तत्प्रायश्चित्ते उन्दुरवसहिका कारिता, पुरा मार्गे देवश्रिया करम्बो दत्तस्तन्नाम्ना करम्बवसहिकाऽपि । प्राक्लुप्तपललाहारपापशुद्धये द्वात्रिंशत्प्रासादा: । एकवेद्यां षोडश संमुखाः षोडश प्रासादाः, तेषु चतुर्विंशतिजिनचतुर्विहरमाणजिनप्रतिमाः, रोहिणी १ समवसरणं २ चैत्यद्रुः ३ श्रीगुरुसुवर्णपादुका ४ श्च, एवं દ્વાáશત્ |
એ પ્રમાણે ગુરુના ઉપદેશરૂપ અમૃતરસનું પાન કરીને તૈયાર થયો છે પ્રભાવના રૂપ ધર્મનો કલ્પવૃક્ષ જેનો એવા તે પરમાહતને પોતાની લક્ષ્મી કૃતાર્થ કરવાની ઈચ્છા થઈ અને તેથી તે મહાશ્રાવકની પદવી મેળવવા સારુ ચિત્યાદિ કરાવવામાં પ્રવૃત્ત થયા.
પાટણ મધ્યે ૨૫ હાથ ઉંચો, ૭૨ જિનાલયથી યુક્ત અને ૧૨૫ આંગળ ઉન્નત શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત એવા ત્રિભુવનપાળ નામનો વિહાર પોતાના પિતાના કલ્યાણાર્થે બંધાવ્યો. “તેથી આ જ નગરમાં કુમારપાલદેવ વડે ગગનતલને ટેકા રૂપ છે થાંભલા જેના એવો મોટો જે ત્રિભુવનવિહાર તે કરાવ્યો. કંચનમય આમલસાર-કલશ-અને ધ્વજાની કાંતિએ પીળો એવો પ્રાસાદ નિશ્ચયથી માણસ વડે સાક્ષાત્ મેરુપ્રાસાદ કહેવાય છે, જેમાં મોટા પ્રમાણવાળી સર્વોત્તમ નીલરત્નથી નિર્માપણ કરેલી એવી નેમિનાથ ભગવાનની મૂળપ્રતિમા રાજાએ સ્થાપન કરી. ફૂલોના સમુહે પુજાયેલી જે પ્રતિમા માણસોને પવિત્ર કરવાને માટે ગંગા નદીના તરંગોથી મળેલી મનોહર જમુના નદીની જેમ શોભાને પામે છે. વર્તમાન ઋષભદેવ પ્રમુખ ચોવીસે જિનેશ્વરોની જ્યાં ધાતુમય પ્રતિમાઓ દેવકુલિકાઓમાં સ્થાપન કરાવી. એ જ પ્રમાણે અતીત અને અનાગત કાળની પ્રતિમાઓ ચોવીસ ચોવીસ દેવકલિકાઓમાં સ્થાપન કરી. એ પ્રમાણે પ્રગટ ધ્વ આડંબરવાળી બોતેર દેવકુલિકાઓ વડે જે ઊંચો પ્રાસાદ જેમ કલાઓ વડે સતપુરુષ શોભે તેમ શોભવા લાગ્યો. પૂર્વે ઉંદરનું દ્રવ્યહરણ કર્યું હતું તેના પ્રાયશ્ચિત્તમાં ઉંદરવસહિકા બંધાવી. પૂર્વે માર્ગમાં દેવશ્રીએ કરંબો આપ્યો હતો, તેના સ્મરણાર્થે કરંબવસહિકા કરાવી. પૂર્વે ભક્ષણ કરેલા માંસાહારથી લાગેલા પાપની શુદ્ધિ કરવા એક વેદીમાં સામસામા સોળ એ રીતે બત્રીસ પ્રાસાદ બંધાવી તેમાં ૨૪ વર્તમાન તીર્થકર,૪ વિહરમાન તીર્થકર, રોહિણી, સમવસરણ, ચૈત્યવૃક્ષ અને ગુરુપાદુકાની સ્થાપના કરી.
કલિકાલ સર્વત્ર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ બાર વ્રત ધારણ કરવાવાળા જૈનને શ્રાવકપણું જણાવવા સાથે બાર વ્રત ધારણ કરીને જિનમંદિરાદિ સાતે ક્ષેત્રોમાં ધન વાપરનાર અને અનુકંપાથી દીનોને દાનને કરનાર જૈનને મહાશ્રાવકની પદવી જે યોગશાસ્ત્રમાં નવી દર્શાવી છે, તે મહાશ્રાવક પદવીના લાયક કાર્યો ઉપર જણાવેલ મંદિરાદિ કાર્યોથી મહારાજા કુમારપાલે કર્યા. તો પછી તેમના જૈનત્વને વિષે લેશપણ શંકા ન હોય એ સ્વાભાવિક જ છે. एतेषु सर्वचैत्येषु, महामहिमपूर्वकम् । हेमाचार्यः स्वहस्तेन, प्रतिष्ठा विधिवद् व्यघात्
શી अर्थार्थमेषां चैत्यानामारामान पुष्पसंकुलान् । आदायानपि भोगाय, भूरिशो भूपतिर्ददौ
|રા. ततोऽस्मद्देयदण्डेन, युष्माभिर्निजनीवृति । विहारा बहवः कार्याः, हिम शैलाग्रजा इव
રૂ इति प्रधानैरादेश्य, विषयेषु परेष्वपि । स तान् विधापयामास, नृपैराज्ञावशंवदैः
IIકા. गूर्जरो १ लाट २ सौराष्ट्र ३ भम्भेरी ४ कच्छ ५ सैन्धवः ६ । उच्चा ७ जालन्धरः ८ काशि: ९ सपादलक्ष १० इत्यपि ॥५॥
अन्तर्वेदि ११ मेरु १२ मेदपाटो १३ मालवक १४ स्तथा । आभी राख्यो १५ महाराष्ट्रं १६ कर्णाट:
Page #564
--------------------------------------------------------------------------
________________
શ્રી સિસક્ર છે
જુલાઈ : ૧૯૩૯
2000
1 ms.
१७ कुङ्कणो १८ ऽपिच ॥६॥
देशेष्वष्टादशस्वेषु, चौलुक्यनृपकारिता: । विहारा रेजिरे मृर्ताः, स्वकीर्तिप्रकारा इव ॥७॥ त्रिभिर्विशेषकम् ॥
श्रेयः पल्लयन्तु वो भणितयः श्रीहेमसूरिप्रभोर्याः श्रुत्वा क्षितिवासवेन विहिते निश्शेषजीवावने । पक्षच्छेदभयं विहाय कुहरादम्भोनिधेर्निर्गतैः, स्थानस्थानविहारमूर्तिमिषतः शैलैर्धराऽलङ्कता ॥१॥ इत्थं चतुर्दशशतप्रमितान् विहारान्, नव्यान् विचित्रशुभबिम्बविराजमानान् । निर्माप्य षोडशसहस्त्रमितांश्च जीर्णोद्धारान् नृपो निजरमां सफलीचकार ॥२॥
આ સર્વચૈત્યોમાં મોટા ઉત્સવ પૂર્વક શ્રીહેમાચાર્યે પોતાના હાથે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. આ ચૈત્યોની પૂજા માટે રાજાએ ફૂલ-ઝાડથી વ્યાપ્ત ઘણા બાગ અર્પણ કર્યા. પછી પોતાની આજ્ઞા માનનારા રાજાઓ પાસે
અમને આપવાની ખંડણીમાંથી તમારા દેશમાં હિમાલયના શિખર જેવા બહુ વિહારો કરાવો” એવો મંત્રીની સહીથી હુકમ કઢાવીને પરમુલકમાં તેમણે ચૈત્યો કરાવ્યાં. ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર ભંભેરી, કચ્છ, સૈન્ય. ઉચ્ચા,જાલંધર, કાશી, સપાદલક્ષ, અંતર્વેદિ, મારવાડ, મેવાડ, માળવા, આભીર, મહારાષ્ટ્ર, કર્ણાટક, અને કોંકણ એ અઢાર દેશમાં ચૌલુક્ય રાજાએ કરાવેલા વિહારો સાક્ષાત્ તેની કીર્તિનો સમુદાય હોય તેમ શોભે છે. શ્રીહેમસૂરિભગવાનની તે વાણીઓ તમને કલ્યાણને કરો કે જેને સાંભળીને રાજાએ સમસ્ત જીવના રક્ષણને કરાયે છતે પક્ષના છેદના ભયને છોડીને સમુદ્રના છિદ્રમાંથી નીકળેલા પર્વતો વડે હોય નહિ તેમ સ્થાન સ્થાન પર કુમારવિહાર નામના પ્રાસાદથી પ્રત્યક્ષ પૃથ્વી શણગારાઈ. એ પ્રકારે વિચિત્ર અને શુભ બિબે કરી બિરાજમાન ચૌદસો નવાં દેરાં અને સોળ હજાર જીર્ણોદ્ધાર કરાવી તે રાજાએ પોતાની લક્ષ્મીને સફળ કરી.
ઉપર પ્રમાણે પાઠ દેખીને જે કુમારપાળે પોતે પોતાના દેશમાં ચૈત્યો બનાવ્યાં અને પોતાને આધીન એવા બીજા દેશોમાં પણ ચૈત્યો બનાવ્યાં તથા હજારો જીર્ણોદ્ધાર કરાવ્યા, તે કુમારપાળને અવલોકનકાર જૈન તો શું પણ પરમ જૈન માન્યા સિવાય રહે નહિ.
अथ जिनागमसमाराधनतत्परेण राजर्षिणैकविंशतिर्ज्ञानकोशा: कारापिता: । त्रिषष्टिशलाका-पुरुषचरित्राणि श्रोतुमिच्छता च श्रीगुरू नभ्यर्थ्य नवीनं शलाकापुरुषचरित्रं षट्त्रिंशत्सहस्त्रमितं काराप्य सुवर्णरुप्याद्यक्षरैर्लेखयित्वा स्वावासे नीत्वा रात्रिजागरणप्रात:पट्टगजेन्द्राधिरू ढधृतानेकातपत्रकनकदण्डदासप्ततिचामरोपवीज्यमानादिमहोत्सवपरम्परापूर्वकं शालायां नीत्वा दासप्ततिसामन्तादियुतेन श्री गुरुमियाख्यायमानं सौवर्णरत्नपट्टदुकूलादिपूजाविधिना श्रुतं । एवमेकादशाङ्गद्धादशोपाङ्गादिसिद्धान्तप्रतिरेका सौवर्णाद्यक्षरैर्लेखिता वाच्यमाना च श्रीगुरुपार्श्वे श्रुता शुद्धविधिना । योगशास्त्रवीतरागस्तवरात्रिंशत्प्रकाशा: सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेख्रिताः । प्रत्यहं मौनेनैकशो गुणनम् । सा पुस्तिका देवतावसरे पूज्यते स्म । स्वगुरुकर्तृका ग्रंथा मया नियमेन लेखनीया इत्यभिग्रहं जग्राह । सप्तशतलेखका लिखन्ति ॥ - જિનાગમનું આરાધન કરવામાં તત્પર તે રાજર્ષિએ ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા. તેસઠશલાકાપુરુષનાં ચરિત્ર સાંભળવાની ઇચ્છાથી ગુરને પ્રાર્થના કરી અને તેમની પાસે છત્રીસહજા૨ શ્લોકબદ્ધ નવો ગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામના ગ્રંથને સોનારૂપાના અક્ષરોથી લખાવ્યો. લખાઈને તૈયાર થયો એટલે તેને પોતાના ભવનમાં ગયો. રાત્રે રાત્રિજાગરણ કરાવ્યું. પ્રાતઃકાળે પટ્ટગજ ઉપર પધરાવી છત્રચામરાદિ ઠાઠમાઠથી મહોત્સવ પૂર્વક ધર્મશાળામાં લાવ્યો.
(અપૂર્ણ)
Page #565
--------------------------------------------------------------------------
________________
(જુલાઈ ૧૯૩૯) . શ્રી સિદ્ધચક્ર
આવશ્યકીય સૂચના ભગવાન જિનેશ્વરોની પરોપકારિતા અને વરબોધિનો વખત દરેક ભગવાન જિનેશ્વરમહારાજ પરોપકારિતાવાળા અને વરબોધિવાળા હોય છે, એ હકીકત સમસ્ત જૈન જનતા માને છે અને તેથી તે વિષયમાં કોઈપણ જાતનો કોઈને પણ મતભેદ ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ તે પરોપકારિતા અને વરબોધિ ક્યારથી ગણવી? એ બાબતમાં ઘણો જુનો અને તીવ્ર એવો મતભેદ છે, માટે તે બન્નેની મુદતના નિર્ણયને અંગે આગળ લેખ લખવાની જરૂર ગણાઈ છે. આમાં એક પક્ષ નીચે મુજબ કહે છે– ૧ ભગવાન જિનેશ્વર મહારાજા થવાવાળો જીવો સાવ અનાદિ નિગોદથી પરોપકારી જ હોય છે.
ભગવાન જિનેશ્વર થવાવાળા જીવો અનાદિકાળથી (સ્વપરને)હિત જ કરનારા હોય છે. કોઈ કાલે
કોઈ પણ જિનેશ્વરનો જીવ(સ્વ કે પરનું)અહિત કરનાર હોય જ નહિ. ૩ ભગવાન શ્રીજિનેશ્વર મહારાજને જે આદ્ય સમ્યકત્વ થાય તે જ વરબોધિ કહેવાય. ૪ અનાદિકાળથી એટલે નિગોદના વખતથી ભગવાન જિનેશ્વરો પરોપકારી જ હોય, અને તેવા
પરોપકારી વરબોધિથી(આદ્યસમ્યક્ત્વથી) તીર્થંકરનામનો બંધ કરે છે. આ પ્રમાણે જયારે એક પક્ષ એટલે પૂર્વપક્ષી કે વાદીનું કથન થાય છે, ત્યારે ઉત્તરપક્ષ કે પ્રતિવાદીનું કથન નીચે મુજબ થાય છે. ભગવાન જિનેશ્વર મહારાજાઓ સમ્યકત્વવાળી અવસ્થામાં એટલે આદ્ય સમ્યકત્વ કે અન્ય સમ્યક્ત્વ થાવત્ વરબોધિ સમ્યકત્વવાળી અવસ્થામાં પરોપકારી જ હોય છે અર્થાત્ અનાદિ નિગોદથી
પરોપકારિપણાદિ ગુણનો નિયમ છે નહિ. ૨ ભગવાન જિનેશ્વર મહારાજાઓ સમ્યકત્વ (આદ્ય કે વરબોધિ પર્યત)ના કાલમાં અને વિશેષે કરીને
વરબોધિ લાભ થયા પછી કોઈપણ (સ્વ કે પરનું)અહિત કરે જ નહિ. પરંતુ સર્વકાલે તેમ નહિ. ૩ ભગવાન જિનેશ્વર મહારાજને થતું આદ્ય સમ્યકત્વ બીજા જીવોના સમ્યકત્વ કરતાં તીર્થંકરપણાને
પરંપરાએ આપનાર હોવાથી શ્રેષ્ઠ ગણાય, પરંતુ ભગવાન જિનેશ્વરને વરબોધિ તો ભૂત અને વ્રતિની અનુકંપાઆદિએ યુક્ત અને સતત સમ્યક્ત્વ હોય એટલે ભગવાન જિનેશ્વરને અપ્રતિપાતી કે
શુભકર્મની પરંપરાવાળું સમ્યકત્વ થાય, તે જ વરબોધિ કહેવાય. જ ભગવાન જિનેશ્વરોને શ્રીતીર્થકર નામકર્મનો બંધ જે માટે આદ્ય સમ્યકત્વને વરબોધિ કહેવાતો નથી
તેથી આઘ સમ્યકત્વથી થતો નથી, પરંતુ ભૂતવ્રતિઅનુકંપાદિ શુભકર્મના આસેવન યુક્ત એવું અથવા અપ્રતિપાતી જે વરબોધિ સમ્યકત્વ છે તેની પ્રાપ્તિ પછી થાય છે. એટલે વરબોધિ પ્રાપ્ત થયા પછી નિયત પરોપકારી જ હોય છે અને પછી અરિહંત આદિ સ્થાનકોની આરાધનાના ઉદાર આશયવાળા ભગવાન જિનેશ્વરોના જીવો તીર્થંકરનામનો બંધ કરે છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
કાકા : શાસક
જુલાઈ : ૧૯૩૯
૫ પરોપકાર અને હિતના પ્રસંગને અંગે ઉપર પ્રમાણે છતાં શ્રી શક્રસ્તવ કે જે નમોત્થણે છે
અને તે ભગવાનના ચ્યવનાદિકલ્યાણકોમાં તે કહેવાતું હોવાને અંગે સર્વતીર્થકરોના તીર્થંકરના ભવો લઈને અનાદિ નિગોદથી નહિ, પણ અનાદિકાળથી થતા તીર્થકરોના ભવને અંગે માનિસ્ નો અર્થ અનાદિ લઈએ અને વિવક્ષિતકાળ ન લઈએ તો પણ હરકત નથી. ઉપર પ્રમાણે જણાવેલ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં કંઈપણ ફેરફાર કે સુધારો આવશ્યકીય છે એમ જો નહિ જણાય, તો પછી બન્ને પક્ષ તરફનાં વક્તવ્યો વિસ્તારથી સમાલોચના સાથે લખી જાહેર કરવામાં આવશે.
સમાલોચના | |
૧ ગાવાનં પદનો અનાદિ એવો અર્થ થાય જ નહિ એવું કહેવાતું જ નથી. પરોપકારિતા
અનાદિ નિગોદથી તીર્થકરોની ન હોય માટે માત્નથી વિવક્ષિત કાળ લેવા સમ્યકત્વ યુક્ત કાળ લેવો.
૨ તથાભવ્યત્વની માફક અનાદિ પરોપકારીતા મનાવવા પુરાવો કેમ નથી અપાતો?
કાળાદિસામ્રગીથી પરોપકારિતાદિ પ્રકટ થાય છે એમ માનનારને પરોપકારીતાદિ,
અનાદિ નિગોદથી તથાભવ્યત્વની માફક હતાં એવું વચન લખવું. ૩ “તથાભવ્યત્વથી જેમ સમ્યકત્વ વિશિષ્ટ થાય છે તેમ પરોપકારિતાદિ ઉત્પન્ન થતાં
નથી, પરંતુ તે પહેલેથી હતાં ને પ્રકટ થાય છે એમ ક્યા પ્રમાણથી કહેવાય છે? ૪ નોર્થી સર્વતીર્થકરોને અનાદિકાળથી ઈંદ્રો કહે છે માટે તેમાં કહેલા
સુત્તમા પદમાં જણાવાતા પરોપકારિતાદિ અનાદિના તીર્થકરોના તીર્થકરના ભવમાં લેવાય તેમાં બાધ શો?
(વી. શા. રામ)
Page #567
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પાન ૪નું અનુસંધાન)
જગતમાં નિયમ છે કે જે કાયદાના ખંડનની પાછળ સજા ન હોય તે કાયદો કાગળયાના ચીંથરાથી વધારે કિંમતનો રહેતો નથી; તેવી રીતે આ દયા સંબંધી અમારી પડહાના કાયદાનો પણ ભંગ કરનાર સજામાંથી બચી શકે નહિ અને બચી શકતો પણ નહોતો, અને એ જ વાત જૂ જેવા નાના જીવની હત્યા કરનારને પણ જે યૂકાવિહાર નામે જૈનમંદિર દંડ તરીકે બાંધવું પડ્યું અને મૂષક (ઉંદર)ના વધ કરનારને મૂષકવસતિ (મૂષકવિહાર) બાંધવો પડ્યો. એ વાત જાણવાથી સ્પષ્ટપણે માલમ પડશે. આ જગા પર એ વાત ધ્યાનમાં લેવાની છે કે વર્તમાન રાજવીઓ કેટલાક કાયદાઓ ધર્મ અને પ્રજાની અનુકૂળતા માટે કરે છે, પરંતુ તે કાયદાઓનો મતલબ છે દરબારી મનુષ્યોની કંઈક જુદા જ રૂપે હોય છે. કેટલીક વખત તેવા કાયદાઓ દ્વારાએ સુધારો કરવાની મતલબ કરતાં દરબારી મનુષ્યોનું અંતઃકરણ કાયદાનો ભંગ સ્વાભાવિક છે એમ સમજીને ઘણા મનુષ્યો પાસેથી મોટી સંખ્યા દંડમાં પડાવી લેવાને માટે હોય છે. પરંતુ તેવી ધારણા અને તેવી ધારણાએ કરાયેલા કાયદા મૂર્ખ લોકોમાં ભલે તે સુધારાનું રૂપ ધારણ કરતા તે હોય, છતાં પણ સુજ્ઞલોકોમાં તો તે ગુપ્ત ઘાતકવૃત્તિ તરીકે જ લેખવામાં આવે છે; તેવી રીતે પરમહંત મહારાજા કુમારપાલની આજ્ઞાઓ હોતી, પરંતુ પરમહંત મહારાજા કુમારપાલે અમારી પડવાથી વિરૂદ્ધ વર્તાને જૂ તથા ઉંદરને મારનારને સજા એવા રૂપે કરી કે જેથી તેવી ઘાતકવૃત્તિને પોષનાર તે અમારી પડહો બને નહિ અર્થાતુ અમારી પડદાથી વિરુદ્ધ છે વર્તાને જેણે જૂ અને ઉંદરની હત્યા કરી હતી તેઓનો દંડ સન્ન લેવામાં આવ્યો. પરંતુ તે દંડ રાજભાડાગારમાં નહિ નાંખતાં “તેવો હત્યાનો પૈસો ભાઠાગારમાં આવે તો તે ભાસ્કાગારને અને ભાસ્કાગારના માલિકને અનહદ નુકશાન કરનારો થાય'- એમ બરોબર સમજીને, પોતે તે જૂ અને ઉંદરના ઘાતના દંડોથી “જીવોને જીવદયા એ જ ધર્મ છે' એવું ને જણાવનાર ભગવાન જિનેશ્વર મહારાજના મંદિરો કરાવ્યાં એટલે યૂકાવસતિ અને મૂષકવસતિ છે નામની બે વસતિઓ બંધાવીને તે દંડની રકમ ધર્મના પ્રચાર અને ઉદ્યોતના અર્થજ ખરચી,
(જુઓ અનુસંધાન ટાઇટલ પાનું બીજું )
૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯
S
Page #568
--------------------------------------------------------------------------
________________
@@@@
9િ
@
કુપાસુન્દરી અને મહારાજા કુમારપાલ
@
@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@
©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©$છે.
@
विवेकराजतनयां, परिणीय कृपां नृपः । भूर्भुवः स्वस्त्रयीशत्रु, मोहमल्लं, विजेष्यते ॥१॥ છે (મોદપરાનયમ્)
આ અવસર્પિણીમાં પણ જો કે ઘણા રાજા મહારાજાઓ પશુપંખી વગેરેની જીવદયા 9 કરનારા શાસ્ત્રને પાને લખાયેલા અને જેમાં શાંતિનાથ ભગવાનના જીવ શ્રીમેઘરથે ( પારેવાને બચાવ્યાની વાત ઘણી જ પ્રસિદ્ધ છે અને મહારાજા શ્રેણિકે છે કાલિક કસાઈની પાસે પાડી છોડાવવાનો કરેલો પ્રયત્ન પણ શાસને પાને લખાયેલો હે છે. મહારાજા શ્રેણિકે રાજગૃહી નગરીમાં અમારી પડતો વજડાવ્યાની વાત પણ . ( શ્રીઉપાસકદશાંગસૂત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે, પરંતુ કોઈપણ રાજાને માટે હું કોઈપણ શાસ્ત્રમાં રાજ્યબળથી હુકમ કરવા પૂર્વક પોતાના આખા દેશમાંથી સાતે આ
વ્યસનોનો (જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીગમનનો) નાશ કરવામાં હું આવ્યો હોય અને તે ઈતિહાસને પાને ચઢ્યો હોય, તો તે માત્ર પરમહંત મહારાજા છે કુમારપાલની જ રાજનીતિને આભારી છે. પરમાત મહારાજા કુમારપાલે ઉપર © જણાવેલાં સાત વ્યસનો સર્વથા દેશમાંથી બહાર કાઢયાં હતાં, અને તેના પ્રતાપે જ 0 પરમહંત મહારાજા કુમારપાલ કપાસુન્દરીની સાથે લગ્નગ્રંથિ બાંધી શક્યા. 8 પરમાહત મહારાજા કુમારપાલે પોતાના અઢારદેશના રાજ્યમાં એટલો બધો દયાનો છે. છે અમારી પડતો વજડાવ્યો હતો કે જેને પ્રતાપે કોઈ પણ પ્રજાજન પછી ચાહે તો તે શૈવ છે
હોય, વૈષ્ણવ હોય કેયજ્ઞમાં બકરાં હોમનાર અને દશેરામાં પાડા મારનાર એવો યાજ્ઞિક જ હોય, પરંતુ સર્વને ત્રસજીવોની દયા ફરજીયાતપણે પણ પાળવી પડતી હતી. પરમાહત છે મહારાજા કુમારપાલના તાબામાં રહેલાં અઢારદેશોમાં એ અમારી પડદો એટલો બધો છે
સજજડ રીતે પ્રવર્તતો હતો કે જેને લીધે કોઈપણ પ્રજાજન ગુણરીતે પણ એકજૂસરખા છે. હિe જીવનો પણ વધ કરી શકતો નહોતો.
(જુઓ અનુસંધાન ટાઈટલ પાનું ત્રીજું)
9999@@@@®@gી શીશી ઊર્જીણી 999999@ 999999999999
@
@
@@@@@@@@@@@
@@@@
@
@@@
@@@
@
@
છે.
Page #569
--------------------------------------------------------------------------
________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત્ ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૨૧-૨૨ વર્ષ સાતમું
ઓગષ્ટ–૧૯૩૯ પ્રથમ શ્રાવણ વદી અમાવાસ્યા
દ્વિતીય શ્રાવણ સુદી પૂર્ણિમા ?
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસઃ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
ક
સિદ્ધરાક /
...ધે. ય... મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ ગમે
*
-: લવાજમ – વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂ.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :– શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃતિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પાના ત્રીજાનું અનુસંધાન) કેટલાક ભદ્રિકજીવો આજ્ઞા અને લાજ શરમથી અમારી પડહો જે વગડાવાય તેને તો ઇષ્ટ છે ગણે છે, પરંતુ જે કંઇ ધન ખર્ચવા આદિ દ્વારા એ અમારી પડતો વગડાવાય તે અમારી પડહાને આ ઉત્તમ ગણતા નથી, પરંતુ તેઓએ શ્રીપંચાશકસૂત્રના પ્રતિષ્ઠાના અધિકારને જોઇને વિચારી છે. લેવો જોઈએ. કેમકે ત્યાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે શ્રી આચાર્યભગવંતની દેશના કે આ શ્રીશ્રાવકસંઘની વિનંતિથી અમારી પડવાનું કાર્ય ન થાય તો રાજામહારાજાને ભેટ વિગેરે આ આપીને પણ અમારી પડહાનું કાર્ય કરવું જોઇએ. એમ કહી દ્રવ્ય ખર્ચવા આદિ દ્વારાએ પણ છે
પર્વ અને તહેવારોમાં અમારી પડતો વગડાવવાની જરૂરીયાત જણાવી છે, વળી કેટલાક ભદ્રિકો છે છેબકરા વિગેરે જાનવરોના માલિકને અપાતી રકમની અપેક્ષાએ હિંસાનો વધારે પ્રચાર થશે
એવી વાતો કરી અમારીના કાર્યને રોકવા જાય છે તેઓએ પણ સમજવાની જરૂર છે કે અમારી આ કરનારો મનુષ્ય થનારા આરંભને માટે ધૃણાવાળો જ હોય છે, છતાં પર્વને દિવસે તેવી હિંસકોએ આ ભવિષ્યમાં કરાતી હિંસાને નામે રોકી દેવી તે કોઇપણ પ્રકારે ઇષ્ટ ગણાય નહિ, જો એમ ન છે હોય તો તિથિને અંગે બ્રહ્મચર્ય આદિવ્રત પાળનારો આગળ પાછળની તિથિમાં આસક્તિવાળો છે થશે એમ ગણી શાસ્ત્રકારોએ કહેલા તિથિસંબંધી બ્રહ્મચર્ય આદિ નિયમો પણ શું ઉઠાડી છે
મૂકવા? અથવા સંવચ્છરી ચોમાસી પફખી આદિ તિથિઓની તપસ્યામાં કરતા અશનાદિક છે . ચારે પ્રકારના આહારના ત્યાગને અંગે તે પર્વના પહેલા અને પછીના દિવસે થતા અંતરવાયણા
અને પારણાના સરસઆહારાદિને નામે શું પર્વતિથિની તપસ્યાને ઉડાડી દેવાય ! અર્થાત્ આ
કહેવું જોઈએ કે જેમ તિથિની આરાધના ઉપર તત્વ રાખી બ્રહ્મચર્યાદિ અને ઉપવાસાદિ કરવામાં આ આ આવે છે અને તે તિથિની પૂર્વોત્તરદિવસોમાં થતી ક્રિયાનું લક્ષ્ય નથી લેવાતું તેવી જ રીતે ? આ પર્યુષણ વિગેરે તહેવારોમાં અમારિપડહો વગડાવતાં સુજ્ઞમનુષ્યોએ અમારીપડાથી થતી આ આ જીવદયા ઉપર જ પૂર્ણપણે લક્ષ્ય આપવાની જરૂર છે, પરંતુ ભયંકર ભીષમપંથીયોના પ્રવાહમાં જ
તણાઈ જઈ અમારી પડવાના આરાધનવાળા ન થવું તે આસ્તિકને કોઇપણ પ્રકારે પાલવે નહિ. આ
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #571
--------------------------------------------------------------------------
________________
::
૧ સમિતિના લાઈક શ્રી સિદ્ધચક્ર ,
:લવા -જ-મ: ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય હું ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬
-: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ
થી હિરાણાયાધારમણ
श्री सिद्धचक्राय नमः
-: ઉદેશ - શ્રી નવપદોમય સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આ
આગમની મુખ્યતાવાળી શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું.
દેશના અને શંકાના
સમાધાન (આદિ)નો પાક્ષિક મુખપત્ર ફેલાવો કરવો. ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. એ.
જ
પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૧-૨૨ વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
પ્રથમ શ્રાવણ વદી અમાવસ્યા | કી શ્રાવણ સુદી પૂર્ણિમા
જે પરમાર્હત મહારાજા જ
કુમારપાલ
(ગતાંકથી ચાલુ) ત્યાં સામંતાદિમંડળ સાથે સુવર્ણરત્ન અને વસ્ત્રાદિથી પૂજા કરીને શ્રીગુરૂમુખેથી સાંભળ્યો. એ જ વિધિ પ્રમાણે અગીયાર અંગ અને બાર ઉપાંગ વગેરે સિદ્ધાંતોની એકેક પ્રત સુવર્ણના અક્ષરે લખાવી ગુરૂ પાસેથી શુદ્ધ વિધિએ સાંભળી, તથા યોગશાસ્ત્ર અને વીતરાગસ્તવના મળી બત્રીસ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હસ્તપુસ્તિકામાં લખાવ્યા અને તે સર્વનું નિરંતર પૂજા વખતે એકવાર મૌનપણે સ્મરણ કરવા લાગ્યો. ગુરૂએ રચેલા સર્વ ગ્રંથો લખાવવાનો અભિગ્રહ કર્યો અને સાતસોં લહિયાને કામે લગાડ્યા.
ઉપર પ્રમાણે અન્તઃકરણથી ભક્તિ પૂર્વક જૈનશાસ્ત્રોને જ લખાવવા કટિબદ્ધ થયેલા શ્રીકુમારપાળનું જૈનત્વ કેટલું ઉચ્ચતર હતું તે વિવેકીઓ સહેજે સમજી શકે તેમ છે.
Page #572
--------------------------------------------------------------------------
________________
श्री Aus
(योगष्ट : १८36) श्रीकु मारभूपेन तत्र कोटिसिद्धपूतकोटिशिलादिमनोरमे श्रीतारणदुर्गे चतुर्बिशतिहस्तोच्च एकोत्तरशताङ्गलश्रीअजितबिम्बालङ्कृतः प्रासादः कारितः । यदुक्तम्"विहार उचितः श्रीमन्नक्षय्यस्थानभावतः । शत्रुजयपरमूर्तिगिरिरेष विमृश्यताम् ॥१॥ चतुर्विशतिहस्तोच्चप्रमाणं मन्दिरं नृपः । बिम्बं चैकोत्तरशताङ्गलं तस्य व्यधापयत् ॥२॥ स्तम्भतीर्थे श्रीहेमाचार्यदीक्षास्थाने श्रीआलिगाख्या वसतिः श्रीगुरुस्नेहेन रात्नश्रीवीरबिम्बसौवर्णश्रीगुरुपादुकाविराजिताऽकारि ।
ત્યાં કુમારપાલરાજાએ ક્રોડસિધોથી પવિત્ર એવી કોટિશિલા વિગેરેથી મનોરમ શ્રીતારંગાજીમાં ચોવીસ હાથ ઉંચા પ્રમાણવાળો અને એકસો એક અંગુલના પ્રમાણવાળા શ્રી અજીતનાથના બિંબથી શણગારાયેલો પ્રાસાદ કરાવ્યો, જે માટે કહ્યું છે કે “હે રાજા ! અક્ષય્યસ્થાનના ભવથી પ્રાસાદ યોગ્ય છે. આ પર્વત શત્રુંજયની બીજી મૂર્તિ છે એમ વિચારો. આ સાંભળી રાજાએ ચોવીસ હાથના ઉંચા પ્રમાણવાળું મંદિર અને એકસો એક અંગુલના પ્રમાણવાળું બિંબ તે અજીતનાથ ભગવાનનું કરાવ્યું.
ખંભાતતીર્થમાં શ્રી હેમાચાર્ય મહારાજના દીક્ષાસ્થાનમાં શ્રીઆલિશાનામની વસતિ છે (ત્યાં)શ્રીગુરૂના સ્નેહથી રત્નમય શ્રીવીરની પ્રતિમાજી અને શોભતી એવી સુવર્ણમયશ્રીગુરૂપાદુકા ७२।वी.
શ્રીતારંગાજીનું તીર્થ અને ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજના જન્મ અને દીક્ષા સ્થાનમાં વિવિધ પ્રકારે જિનેશ્વરની મૂર્તિ વિગેરેની સ્થાપના કરી ધર્મનો ઉધોત કરનાર મહારાજા કુમારપાલનું જૈનત્વ સમજુ મનુષ્યની ધ્યાનમાં તો સ્ટેજ ઉતરે તેમ છે. ___ एवं जीयदया कुमारनृपतो धर्मस्य सज्जीवितं, सर्वत्र प्रतिपादितेति निपुणं ज्ञात्वाऽऽत्मना संप्रति । कुर्वन् शुद्धमनाः स्वयं परजैनस्तां कारयन् भूतले, भूयास्त्वं जगदेकमस्तकमणिर्लोकोत्तरः (१) पौरुषः ॥१॥ एवं प्रोत्साहितः श्रीमान्, चौलुक्यपृथिवीपतिः । धर्म दयामयं विष्वक, प्रवर्त्तयितुमैहत ॥२॥ ततो वर्णचतुष्टये स्वस्यान्यस्य वा हेतवे यः कोऽपि जीवान् मृगच्छागादीन् हन्ता स राजद्रोहीति पत्तने पटहं दापयित्या जीवदयां कारितवान् । व्याधशौनिककै वर्तकल्पपालादिपट्टका: पाटिताः । मुक्तानि तद्रव्याणि पापमूलानीतिकृत्वा । शौनिकादीनामपि निष्पापवृतृया निहिं कारयन् दयामयत्वं व्यधात् । शक्त्या बहुमानादिना च सर्वत्र मनुष्यास्तिर्यञ्चोऽपि गलितमेव पयः पायनीयाः, इत्याज्ञया जलाश्रये जलाश्रये मुक्ताः स्वपुरुषाः ॥
"त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे । ततः कोटिगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥१॥ ग्रामणां सप्तके दग्धे, यत्पापं जायते किल । तत्पापं जायते राजन् !, नीरस्यागलिते घटे ॥२॥ संवत्सरेण यत्पापं, कैवतस्येह जायते । एकाहेन तदाप्नोति, अपूतजलसंग्रही ॥३॥ यः कुर्यात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥४॥ नियन्ते मिष्टत्तोयेन, पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु परे, न कुर्यात् संकरं ततः ॥५॥"
Page #573
--------------------------------------------------------------------------
________________
" ઉપે
(ઓગષ્ટ ૧૯૩૯)
શ્રી સિદ્ધયક્ર इति लोकपत्रिकाहस्ताः स्वाप्तजनाः स्वदेशे स्ववशापरमहीशदेशेषु च प्रहिता जीवदयादिनिमित्तम् ॥ तथा-“षत्रिंशदङ्गुलायाम, विंशत्यङ्गुलविस्ततम् । दृढं गलनकं कार्यं, भूयो जीवान् विशोधयेत् ॥१॥" सांख्यशास्त्रे-त्रिंशङ्गुलमानं तु, विंशत्यङ्गुलमायतम् । तद् वस्त्रं द्विगुणीकृत्य, गालयित्वोदकं पिबेत् ॥१॥ तस्मिन् वस्त्रे स्थितान् जन्तूच्,स्थापयेज्जलमध्यतः । एवं कृत्वा पिबेत्तोयं, स याति परमां गतिम् ॥२॥ इति लिङ्गपुराणोक्तविधिना राज्ञो गृहे एकादशशतहस्त्येका-दशलक्षतुरङ्गडशीतिसहस्त्रगवादयो गलितजलं पाय्यन्ते स्म । राजाज्ञया च सर्वत्र स्थाने स्थाने देशे देशे पुरे पुरे ग्रामे ग्रामे चामारिपटहा न्यायघण्टाः श्री चौलुक्येन राजसिंहद्वारे बन्धिताः ॥
“એ રીતે હે કુમારનૃપતિ ! ધર્મનું ખરું જીવિત જે જીવદયા તે સર્વત્ર પ્રતિપાદન કરેલી છે એવું તમારા મનમાં સારી રીતે સમજીને તમે શુદ્ધમનથી પોતે પાળી અને બીજા પાસે તે દયાને પળાવી લોકોત્તરપરાક્રમથી જગતમાં એક શિરોમણિ થાઓ.”
હવે સૂરિના ઉપદેશથી ઉત્સાહ પામી શ્રીચૌલુક્યપતિએ સર્વત્ર દયામય ધર્મ પ્રવર્તાવવાની ઇચ્છા કરી, “ચાર વર્ણમાંથી જે કોઇ પોતાને અથવા બીજાને માટે મૃગછાગ આદિ જીવોને મારશે તે રાજદ્રોહી ગણવામાં આવશે, એવી પાટણ નગર મધ્યે ઉદ્ઘોષણા કરાવી. પારધી, ખાટકી, માછી મારો અને કલાલ વિગેરે હિંસક ધંધા કરનારના પટ્ટા ફાડી નાંખી તેમનું દ્રવ્ય પાપનું મૂળ છે એમ જાણી તેમની પાસે કર લેવાનું બંધ કર્યું અને તેવા લોકો ઉપર શક્તિ બહુમાન વિગેરે ઉપાયો વાપરી પાપરહિત દયામયવૃત્તિથી તેમનો નિર્વાહ ચાલે એવી યોજનાઓ કરી નાંખી. મનુષ્યો અને પશુએ ગાળેલું પાણી પીએ એવી આજ્ઞા કરી, પ્રત્યેક જળાશયો ઉપર પોતાનાં માણસો મૂક્યાં અને પોતાના અગીયારસો હાથી, અગીયાર લાખ ઘોડા તથા એસીહજાર ગાયો વિગેરેને પણ ગાળેલું પાણી પાવાને માટે હુકમ કર્યો, સાંખ્યશાસ્ત્રમાં કહેવું છે કે, “છત્રીસ આગળ લાંબા અને વીશ આંગળ પહોળા ગળણા વડે સારી રીતે જીવોનું રક્ષણ કરવું.' લિંગપુરાણમાં પણ લખેલું છે કે, “ત્રીશ આંગળ પહોળા અને વીસ આંગળ લાંબા એવડા વસ્ત્રથી પાણી ગાળીને વાપરે અને વસ્ત્રમાં રહેલાં જંતુઓને શેષ રાખેલા જળમાં અથવા જળાશયમાં સ્થાપન કરે તે પરમગતિને પામે, “વેદ પારંગત પુરૂષને સમગ્ર પણ ભુવન આપવાથી જેટલું પુણ્ય થાય છે તેનાથી કોટિગણું ફળ વસ્ત્રથી ગાળીને પાણી વાપરવાથી થાય છે. સાત ગામો બાળવાથી તેટલું પાપ થાય તેટલું પાપ અળગણ પાણીનો ઘડો વાપરવાથી થાય છે. જેટલું પાપ કલાલને આખા વર્ષમાં લાગે છે તેટલું પાપ અણગળ પાણીનું ગ્રહણ કરનાર એક દિવસમાં ઉપાર્જન કરે છે. જે પુરૂષ પોતાના સર્વકાર્યોમાં ગાળેલું પાણી વાપરે છે તે મહામુનિ મહાસાધુમહાત્યાગી અને મહાવ્રતી ગણાય છે. મીઠા પાણીથી ખારા પાણીના પોરા અને ખારા પાણીથી મીઠા પાણીના પોરા મરી જાય છે, માટે કદી મીઠું અને ખારું પાણી ભેળસેળ કરવું નહિ'ઇત્યાદિ અર્થયુક્ત શ્લોકોની પત્રિકા આપી પોતાના આપ્તજનોને પોતાના અને પોતાની આણ માનનારા બીજા રાજાઓના દેશોમાં મોકલી શક્તિ ભક્તિ અને ધનાદિથી પાપના સંચયભૂત એવી મારીનું
Page #574
--------------------------------------------------------------------------
________________
થી સિસક છે
(ઓગષ્ટ : ૧૯૩૯
નિવારણ કરાવ્યું, પ્રત્યેક સ્થાન, ગ્રામ, નગર અને દેશમાં અમારી ઘોષણા કરાવી. પાટણના સિંહદ્વારમાં ન્યાયઘંટ બંધાવ્યો. ઉપર જણાવેલી રીતિ પ્રમાણેની જીવદયા જે પરમાહિત મહારાજા કુમારપાલે પ્રવર્તાવી તે તેમના પરમજૈનત્વને જ આભારી છે.
एवं प्रवर्त्तमाने जीवरक्षामहोत्सवे श्रीकुमारपालनृपः किं कोऽपि कुत्रापि जन्तून् हिनस्ति न वा ? इति ज्ञातुं विष्वक् प्रच्छन्नचरान् स्वचरान् प्रेषीत् । ते चाजस्त्रं सर्व देशेषु भ्रमन्तो हिंसकान् प्रेक्षमाणाः सपादलक्षदेशे कस्मिंश्चिद् ग्रामे महेश्वरवणिजा वेणिविवरणे भार्य या शिर:- कर्षिता हस्ते मुक्ती यूकामेकां व्यापाद्यमानां दृष्टवन्तः । ततस्तैश्चरैः स श्रेष्ठी यूकासहितः पत्तने नीतो राज्ञोऽग्रे । राजाऽऽह ! रे दुष्टचेष्टित ! किमिदं दुष्कर्म कृतम् ? इत्याह । श्रेष्ठी प्रहि एषा मम मूर्द्धनि मार्ग कृत्वा रक्तं पिबतीत्यन्यायकारित्वाद्वयीपादिन्ता । राजा-अयारे दुष्टवादिन् ! जीवानां स्वस्थितिर्दुस्त्यजा इति जानन्नपि यथैनां हतवांस्तथा ममाज्ञारवण्डनापराधकारी त्वमपि हन्तव्यपक्तिं प्राप्तः । यदि रे ! जन्तुहत्यापातकान्न बिभेषि तर्हि मत्तोऽपि न इति सर्वनगरसमक्षं हक्कितः । मम राज्ये न जीववध इतिकृत्वा गृहसर्वस्वं व्ययीकृत्य यूकाविहारं कारय, यथा तं विहारं दृष्टवाऽतः परं न कोऽपि जीववधमाचरति । एवं नृपाज्ञया महेश्वरश्रेष्ठिना पत्तने यूकापापप्रायश्चित्ते गृहसर्वस्वेन यूकावसतिः कारिता ॥ एवं चरत्सु चौलुक्यचरेषु क्वापि जन्तवः । न गेहेऽपि बहिर्नापि, केनापि बिनिपातिताः ॥१॥ ततः सर्वत्र ववृधे, जन्तुराशिरनेकधा । तीर्थे यथा जिनेन्द्रस्य, चौलुक्यस्य તથા મુવિ રા.
એ જીવરક્ષાના મહોત્સવની પ્રવૃતિમાં કોઈ જગાએ કોઇ જીવહિંસા કરે છે કે નહિ તેનો નિશ્ચય કરવા પોતાના ગુપ્ત દૂતોને સર્વ દેશોમાં મોકલ્યા. તેઓ ફરતા ફરતા સપાદલક્ષદેશના કોઇ ગામમાં આવ્યા. ત્યાં મહેશ્વરદત્ત નામનો કોઈ વાણિયો રહેતો હતો તેની સ્ત્રીએ કેશ ઓળતાં માથામાંથી જજૂ કાઢી તેના હાથમાં આપી તેને તે વાણિયાએ મારી નાંખી. આ બનાવ દૂતોએ પ્રત્યક્ષ જોઈ શેઠને પકડી જદૂ સાથે રાજા પાસે આણ્યો. રાજા-“હે દુષ્ટ ! આ તે કેવું કામ કર્યું !”શેઠ-“એ જ મારા માથામાંથી લોહી પીતી હતી તેથી મેં એને અપરાધિની ગણી મારી નાંખી”. રાજા (ગુસ્સે થઈ ધક્કા મરાવી)
અરે ! દુષ્ટવાદિ ! જીવો પોતાનો સ્વભાવ ઘણા દુઃખે મૂકી શકે છે એવું જાણતાં છતાં તે એ જૂને મારી નાંખી મારી આજ્ઞાનો ભંગ કર્યો, માટે તું અપરાધિની પંક્તિમાં આવ્યો છે. જો તું જીવહત્યાથી નથી બીન્તો તો હું એમ માનું છું, કે તું મારાથી પણ કંઈક બીક રાખતો નથી, માટે જા તારી સર્વ મિલકત ખર્ચ કરી મૂકાનામનું જિનચૈત્ય બંધાવ, જેને દેખી હવે પછી બીજા સર્વ માણસો જીવહિંસા કરવાનું ભૂલી જાય.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી મહેશ્વરશે કે યૂકાના પ્રાયશ્ચિત્તમાં પાટણ મળે “કાવિહાર બંધાવ્યો. રાજાની એવી સપ્તાઈથી ત્રાસ ખાઈ સર્વજગાએ સર્વ કોઈ ઘરમાં અથવા બહાર જીવહત્યા કરતું બંધ થયું. ત્યાર પછી શ્રીકુમારપાળની ભૂમિમાં શ્રી તીર્થંકરના શાસનની પેઠે સર્વત્ર જીવોની રાશિયો અનેક પ્રકારે વૃદ્ધિ પામવા લાગી, જૂ જેવા નાના જીવની હિંસાને અંગે સર્વસ્વનો
Page #575
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯
શ્રી સિદ્ધયક દંડ લઈ ચૂકાવસતિ નામનું મંદિર બંધાવનાર મહારાજા કુમારપાલ હતા એ જાણીને કયો મનુષ્ય તેમનું જૈનત્વ ન માને ?
अमारिकरणं तस्य, वर्ण्यते किमतः परम् ?। द्यूतेऽपि कोऽपि यन्नोचे, मारिरित्यक्षरद्वयम् ॥३॥ व्याधान् वीक्ष्य विहारिणः शिशुमृगाः स्वोक्त्या पितृभूचिरे, यामः सान्द्रलतान्तरेष्विह न चेदेते हनिष्यन्ति नः । ते तान् प्रत्यवदन् बिभीत किमितो ? वत्सा: ! सुखं तिष्ठत, श्री चौलुक्यभिया निरीक्षितुमपि प्रौढा न युष्मानमी ॥४॥ आकल्पं भगवानसौ बिजयतां श्री हेमसूरिप्रभुर्य द्वाक्यै विहितोद्यमे नरपतौ हिंसां समुच्छिन्दति । शङ्के शङ्करवल्लभाऽपि महिषप्राणोपसंग्राहिणी, संत्रासाकुलचित्तवृत्तिविधुरा धत्ते तनौ तानवम् ॥५॥ कलाकलापैः स्तुमहे महेन्द्र, श्रीहेमचन्द्रं नुमहे न चन्द्रम् । ररक्ष दक्षः प्रथमः समग्रान्, मृगान् यदन्यो मृगमेकमेव ॥६॥ तद्यथा-द्यूतं च मांसं च सुरा च वेश्या, पापर्द्धि चौर्यं परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥१॥ द्यूताद्राज्यविनाशनं नलनृपः प्राप्तोऽथवा पाण्डवाः, मद्यात्कृष्णनृपश्च राघवपिता पापर्धितो दूषितः । मांसाच्छेणिकभूपतिश्च नरके चौर्यादिनष्टा न के ?, वेश्यात: कृतपुण्यको गतघनोऽन्यस्त्रीमृतो रावणः ॥२॥” इत्थं ह्यनर्थ हेतुत्वाद, द्यूतादीन्यपि भूपतिः । हिंसायाः कारणानीति, निषिध्य निखिले जने ॥१॥
पटहोद्घोषणापूर्व मृन्मयाणि नृरुपाणि मषीलिप्रमुखानि सप्तापि व्यसनानि रासभमारोप्य काहलादिवादनादिना चतुरशीतिचतुष्पथभ मणयष्टिमुष्ट्यादिहननाद्यने क विडम्बनापूर्व पत्तनान्निजान्यदेशाच्चनिरवासयत् ॥
તે રાજર્ષિના અમારી પ્રવર્તનનું વર્ણન આથી વધારે શું કરીએ ? સોગઠાબાજી વિગેરે જાગટાની રમતોમાં પણ કોઈ “માર’ એ પ્રકારે શબ્દ બોલી શકતું નહિં. મોજમાં ફરતાં હરણનાં બચ્ચાં પણ જ્યારે પારધીઓને દેખી પોતાની ભાષામાં પોતાનાં માબાપને કહેતાં કે “ચાલો આપણે આ ઘાડી ઝાડીમાં વૃક્ષો નીચે સંતાઈ જઈએ, નહિ તો પેલા પારધીઓ મારી નાખશે' ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતાં કે “વત્સો' બીઓ છો કેમ ? સુખે ઉભા રહો. શ્રીચૌલુક્યમહારાજના ભયથી તમારા સામું જોવાને પણ તેઓ સમર્થ નથી; જેમના પવિત્રવચન ઉપર શ્રદ્ધા રાખી શ્રી કુમારપાળ મહારાજ હિંસાનું સમુચ્છેદન કરે છે તે શ્રી હેમસૂરિમહારાજ જયવંતા વર્તો. એમ ધારીએ છીએ કે મહિષના પ્રાણ લેનારી શંકરની સ્ત્રી ભવાની પણ તેમના ત્રાસથી વ્યાકુલ થઇ શરીરમાં ક્ષીણતા પામતી થઈ આપણે કળાસમૂહે કરીને યુક્ત મહેંદ્ર શ્રી હેમચંદ્રની સ્તુતિ કરીશું, ચંદ્રની નહિ કરીએ. કારણ કે શ્રી હેમચંદ્ર સર્વ મૃગોનું રક્ષણ કરવામાં દક્ષ છે, અને ચંદ્રમા તો એકજ મૃગનું રક્ષણ કરે છે. “ધૂત, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર ચોરી અને પરસ્ત્રી એ સાત વ્યસનો લોકોને અતિઘોર નરકમાં લઈ જાય છે. ધૃતથી નલ અને પાંડવોનું રાજ્ય ગયું. માંસથી શ્રેણિકરાજા નરકગતિએ ગયો. મુઘથી શ્રીકૃષ્ણની રાજધાની દગ્ધ થઈ. વેશ્યાથી પુણ્યવાન જીવો નિર્ધનતાને પ્રાપ્ત થયા. મૃગયાથી રાઘવ પિતા દૂષિત ગણાયો, ચોરીથી ઘણા પુરૂષો હેરાન થઈ ગયા. અને પરસ્ત્રીથી રાવણે રાજય ગુમાવ્યું”
Page #576
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(ઓગષ્ટ : ૧૯૩૯) ઓં સર્વ પ્રસિદ્ધ દષ્ટાન્તોથી ઘૂતાદિને હિંસાનું કારણ અને અનર્થનું મૂળ જાણી કુમારપાળે પોતાના રાજયની અંદર સર્વ જાતિઓમાં તે વ્યસનોનો નિષેધ કરાવ્યો. વધારેમાં તેમનાં પુરૂષાકારમાં માટોડીનાં પૂતળાં બનાવી મોઢે મેષ ચોપડી ગધેડા ઉપર બેસાડ્યાં અને પછી આગળ ઢોલ વગડાવી યષ્ટિમુષ્ટિ આદિના પ્રહારથી અનેક વિડંબનાઓ કરાતાં ચૌરાશી ચૌટે ફેરવી પાટણમાંથી અને પોતાના બીજા દેશોમાંથી કાઢી મૂકાવ્યાં. . ઉપરના પ્રથંમાં સમગ્ર જીવોની દયા પ્રવર્તાવવાને અંગે જે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની અધિકતા જણાવી છે તે મહારાજા કુમારપાળે જૈનત્વની ઉત્કૃષ્ટતાને લીધે કરેલી જીવદયાને જ આભારી છે, તેમજ સાતે વ્યસનોનો કરેલો દેશનિકાલ મહારાજા કુમારપાળના હૃદયમાં ઝળકતી જૈનત્વની જયોતિને જ જણાવનાર છે.
एवं निरपायो जन्तुरक्षा कारयित्वा श्रीगुरोरग्रे धर्मं श्रृण्वन् सुखानन्दाभृतोपशान्तपापतापो यावदास्ते तावन्नवरात्रेषु प्राप्तेषु देवतार्चका आगत्य भूपमेवं व्यजिज्ञपन्,-हे श्रीचौलुकयचन्द्र ! कण्टेश्वर्यादिकुलदेवतानां बलिपूजार्थं सप्तम्यष्टमीनवमीदिनेषु यथाक्रमं सप्ताष्टनवशताजमहिषा दीयन्ताम्, नो चेद्देवता विजकारिण्यो भवन्ति । राजैतदाकर्ण्य किं कार्यमधुना इति गुरुं पप्रच्छ । श्रीहेमसूरि:-राजन् ! देवंता जीवान्नघ्नन्ति, मांस च ना नन्ति, अमृताहारित्वात् तेषामिति जैनेन्द्रं वचः प्रमाणमेव,। परं के लोकीलत्वेन काश्चिदुष्टदेवता जीवान् मार्यमाणान् दृष्टवा तुष्यन्ति परमाधार्मिकवत् । एते देवार्चका एव देवीपूजाव्याजादिना मांसभक्षणलम्पटा जीवान् मारयन्तीति । देवताभ्यो जीवन्त एवाजमहिषा दीयन्ते रक्षापुरुषाश्च मुच्यन्ते, तत्र यदि रात्रौ देवता गुहान्ति तदा तथाऽस्तु, नो चेत्तर्हि प्रातस्तेषां विक्रयद्रव्येण भोगः क्रियते देवतानामिति गुरुवचोऽमृतैरज्जीवित्रकृपाजीवितश्रीकुमारभूपस्तथा चकार । प्रातर्जीवतः पशुन् विलोक्य हष्टो भूपः । हक्किता देवार्चकाः ! रे दुष्टाः! ज्ञाता मया यूयमेव मांसलोलुपा जीवहिंसां कारयथ । संप्रति यथावज्झातश्रीजिनवचनः कथं ब्राहाणराक्षसैर्भक्षणीयः?। इयन्ति दिनानि मुधैव जीववधादि-पापानि कारित: । ततोऽजमहिषद्रव्यै देवीनां कर्पूरादिमहाभोगः सप्तम्यां कारितः ॥
એ પ્રમાણે નિર્દોષ એવી જીવરક્ષા કરાવી શ્રીગુરૂપાસે નિરંતર ધર્મોપદેશ સાંભળવાથી પાપતાપને ઉપશાંત કરી કુમારપાળ સુખાનંદરૂપ અમૃતનું પાન કરવા લાગ્યો. તેવામાં નવરાત્રના દિવસો આવ્યા, તેથી દેવીઓના પૂજારીઓએ આવી વિનંતિ કરી કે “મહારાજ! કટેશ્વર્યાદિ દેવીઓની સાતમાં આઠમ અને નવમીના દહાડાની બળિપૂજા સારૂ સાત, આઠ અને નવ બકરા તથા પાડા આપો, નહિ તો દેવીઓ આપને વિજ્ઞ કરશે.” રાજાએ તે સાંભળી ગુરૂ પાસે જઈ પૂછયું - કે, “હવે કેમ કરવું?"ગુરૂ બોલ્યા. ““રાજેન્દ્ર દેવતાઓને અમૃતનો આહાર હોય છે. તેઓ પ્રાણીનો વધ કરતા નથી, તેમ માંસ પણ ખાતા નથી, એવું શ્રીજીનેશ્વર ભગવાનનું વચન પ્રમાણભૂત છે, પરંતુ આ કલિકાલના દોષથી કેટલાક પરમાધાર્મિકની માફક દુષ્ટ દેવતાઓ પ્રાણીઓને મરતાં જોઈ ઘણો સંતોષ
Page #577
--------------------------------------------------------------------------
________________
(मोगष्ट : १८36) श्री
690 માને છે. માટે દેવીઓના પૂજારીઓ જ પૂજા વિગેરેના મિષથી પ્રાણીઓને મરાવે છે. માટે દેવીઓને જીવતાં બકરાં તથા પાડા અર્પણ કરી તેમના ઉપર રખવાળો રાખો. પછી જો રાત્રે દેવીઓ તેમને લઈ જાય તો ઠીક, નહિ તો પ્રાતઃકાળે તેમને વેચી જે દ્રવ્ય આવે તેમાંથી દેવીઓને કર્પરાદિનો ભોગ આપો. ગુરૂના આવા વચનથી ઉલ્લાસ પામેલું જેનું દયા એ જ જીવિત હતું એવા તે રાજાએ તે પ્રમાણે કર્યું, પણ પ્રાતઃકાળે પશુઓને જીવતાં દીઠાં તેથી હર્ષ પામી પૂજારીઓને હાંકી કઢાવી કહ્યું કે “દુષ્ટો ! હવે મને સમજાયું. તમેજ માંસની લાલચથી જીવ વધ કરાવો છો. હવે યથાવત્ શ્રીજીનવચન જાણનાર મને તમે બ્રહ્મરાક્ષસો શી રીતે ખાઈ શકશો? આજ સુધી નિરર્થક જીવવધાદિ પાપો કરાવ્યાં.” ત્યાર પછી બકરા તથા પાડા વેચતાં આવેલા દ્રવ્યથી દેવીઓને કર્પરાદિનો ભોગ સાતમેં આપવામાં આવ્યો.
ધાગાપંથી બ્રાહ્મણોની પ્રેરણાથી તેમજ તે વખતની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે કંટેશ્વરી સરખી દેવીના ઉપસર્ગ ડરથી પણ પરમહંત મહારાજા કુમારપાલે જીવહિંસા કરી નહિ એ સંબંધી ઉપરનો લેખ વાંચનાર મનુષ્ય મહારાજા કુમારપાલના પરમહંતપણામાં અંશે પણ શંકા લાવી શકે નહિ. ____ एवमष्टम्यां नवम्यां च्च कारयित्वा नवमीदिने कृतोपवासः श्रीजिनेश्वध्यानै कतानो रात्रौ स्वावासे यावत्सुखमास्ते तावत्कण्टेश्वरी त्रिशूलव्यग्रहस्ताऽऽगत्य राजानमाह-हे चौलुक्य ! तव कुलदेवी कण्टेश्वरी अहम् । ऐषमोऽस्मद्देयं सर्वपूर्वजैः पुरा दत्तं कस्मात्त्वया नादायि ?, राजन् ! नोल्लङ्घनीया कुलदेवता कु लक्र माचारश्च प्राणान्तेऽपि । इति श्रुत्वाऽऽह नृपः- हे कुलदेवते विश्ववत्सले ! संप्रति सज्जीवदयात्मक धर्ममर्मत्तो नाहं जीवान् हन्मि । यस्त्वज्ञातधर्मतत्त्वैः पूर्वजैर्मया च जीववधश्चक्र पुरी स ममान्तरात्मानं संतापयति । यत:-“घाएण य घायसयं मरणसहस्सं च भारणे वावि । आले ण य आलसयं पावइ नत्थित्थ संदेहो ॥१॥ वहमारणअभक्खा ... ... ... ... .... .... ... ... ॥२॥ यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ! । तावद् वर्षसहस्त्राणि, पच्यन्ते पशुघातकाः ॥३॥ देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । जन्ति जन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिम् ॥४॥" ___इत्यादि शास्त्रदृष्टिः कथं जीवहत्यां कुर्वे ?॥ तवापि देवि ! नो युक्तं, जीवहिंसाविधापनम् । देवता हि दयागृयाः शास्त्रे लोके च विश्रुताः ॥१॥ यदि सत्यतयाऽसि त्वं, ममेह कुलदेवता । तदा जीवदयाकार्ये, साहाय्यं कर्तुमर्हसि ॥२॥ कर्पूरादिमयो भोगस्तव चक्रे मयोचितः । कृमिभक्ष्याणि मांसानि, न ते योग्यानि सर्वथा ॥३॥ मांसं जीववधेन स्यात्, न जीवं हन्मि सर्वथा । तस्मात्त्वं मत्कृतै गैः, सन्तुष्टा भव सांप्रतम् ॥४॥ इति वदन्तं भूपं मूनित्रिशूलेन हत्वा दुष्टा तिरोऽभूत्कण्टेश्वरो । तेन दिव्यघातेन तत्क्षणमेव नृपः सर्वाङ्गोणदुष्टकुष्टरोगग्रस्तोऽजनि ॥ दृष्टवा तत्तादृशं कुष्ठं, भूभुग वैराग्यमागमत् । संसारे स्वशरीरे च, नार्हद्धर्मे मनागपि ॥१॥ स्वकर्म खलु भोक्तव्यमवश्यमिति चिन्तयन् । कुलदेव्यामपि द्वेषं, न पुपोष महामतिः ॥२॥ यतः -
Page #578
--------------------------------------------------------------------------
________________
૪૮છે
શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯) “सबो पुबकयाणं कम्माणं पावए फल विवागं । अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होइ ॥१॥"
આઠમને દિવસે બકરાં તથા પાડા વેચતાં આવેલાં દ્રવ્યથી દેવીઓને કર્પરાદિનો ભોગ આપવામાં આવ્યો. દશમને દિવસે રાજા ઉપવાસ કરી રાત્રે પોતાનાં આવાસમાં શ્રીજીનેશ્વરનું એક ધ્યાન લગાવી સુખે બેઠો હતો. તેવામાં કંટેશ્વરી દેવી હાથમાં ત્રિશૂલ લઈ ત્યાં આવી બોલી કે –“હે ચૌલુક્ય ! હું તારી કુળદેવી કંટેશ્વરી છું. તારા પૂર્વજો મને પરાપૂર્વથી બલિ આપતા આવેલા છે, તેની તું કેમ ના પાડે છે? તારે પ્રાણાંતે પણ કુળદેવીનું અને કુળાચારનું ઉલ્લઘંન ન કરવું.”
આ સાંભળી રાજા બોલ્યો, “હે વિશ્વનું કલ્યાણ કરનારી કુળદેવી, સત્ય દયામય ધર્મનો મર્મ હવે મારા જાણવામાં સારી રીતે આવ્યો છે. તેથી હું જીવ વધ કરતો નથી. ધર્મનાં તત્વો સમજયા વગર મારા પૂર્વજોએ ખે મેં પૂર્વે જે જીવવધ કર્યો છે તેને માટે મારા અંતરાત્મામાં ઘણો સંતાપ થાય છે. એક ઘાથી સો ઘા, એક મરણથી સો મરણ અને એક આળથી સો આળ સહન કરવો પડે છે પશુના ગાત્રમાં જેટલાં રોમ હોય છે તેટલાં હજાર વર્ષ પશુઘાતકો બીજા ભવોમાં પકાવાય છે. “ઇત્યાદિ નિઃસંદેહ અનેક વાક્યોથી પરિપૂર્ણ શાસ્ત્રોનું અવલોકન કરનાર હું જીવ હિંસા કેમ કરૂં? હે દેવી ! આપને પણ જીવહિંસા કરવી યોગ્ય નથી. કારણ કે દેવતાઓ દયાથી પ્રસન્ન થાય છે,” એવી લોકોમાં તથા શાસ્ત્રોમાં પ્રસિદ્ધિ છે. જો આપ મારાં ખરાં કુળદેવી હો તો મને જીવદયાના કાર્યમાં સહાય કરો, અને ઉચિત એવો કપૂરાદિનો ભોગ મેં અપર્ણ કર્યો છે. કૃમિભક્ષ્ય એવું માંસ આપને યોગ્ય નથી. માંસ જીવવધ વિના થતું નથી. અને હું તે કરતો નથી, માટે મેં આપેલા ભોગથી જ આપ સંતુષ્ટ થાવ.” આવી રીતે રાજા બોલતો હતો તેવામાં દેવી એકાએક ગુસ્સે થઇ અને મસ્તકમાં ત્રિશૂળ મારી અંતર્ભત થઇ ગઇ. તે દિવ્યવાથી રાજાનું સર્વ શરીર એક ક્ષણમાં કુષ્ટાદિ દુર રોગથી ગ્રસ્ત થયું, તે જોઈ તેને સંસાર તથા શરીર ઉપર વૈરાગ્ય આવ્યો, પણ અરિહંતના ધર્મ ઉપર જરા પણ વૈરાગ્ય ન આવ્યો, “કૃતકર્મ અવશ્ય ભોગવવાં પડે છે' એવું ચિંતવન કરી તે મહર્ષિએ કુળદેવી પ્રતિ પણ દ્વેષ ધારણ ન કર્યો. પ્રાણીઓ પૂર્વકૃત કર્મનો વિપાક ભોગવે છે. અપરાધ અને ગુણમાં બીજા તો માત્ર નિમિત્તરૂપ છે.
કુષ્ઠ જેવા ઉપદ્રવની વખતે પણ બ્રાહ્મણોએ રોપેલી અને જગા જગા પર ખોટા વહેમોથી ઉછરેલી એવી હિંસાને સર્વથા છોડનાર એવો મહારાજા કુમારપાલ બ્રાહ્મણઆચારની વિરૂદ્ધ એવા જૈનત્વને ધારણ કરવામાં નિશ્ચલતા રાખતા હતા એવું ઉપરનું લખાણ સમજનાર કઈ વ્યકિત તેમના જૈનતત્વને નહિ સ્વીકારે ?
अथोदयनमन्त्रिणमाकार्य देवीव्यतिकरं प्राह स्वदेहं चादर्शयत् । तद्दर्शनादेव वजाहत इव मन्त्रीहुदि शल्यितो जज्ञे । राजाऽऽह, मन्त्रिन् ! न मे कुष्ठादि बाधते, किन्तु मद्धेतुकं जैनधर्मे लाञ्छनं नवम् । यतः परतीर्थिका एतज्झात्वा वदिष्यन्ति-अहो ! जिनधर्मफलं राजेंइहैव जातम् अन्योऽपि कोऽपि यः स्वकु लक्रमागतं धर्मं त्यक्त्वाऽपरं धर्मं करिष्यति स कुमारपालभूपवत्कष्टपात्रमत्रापि जायते. ब्राहाणा अपि अस्मद्देवसूर्यादिसेवया कुष्ठादि सर्व विलीयते, जैनसे-वया त प्रादुःष्यात् इत्यादि वदन्तो धर्मनिन्दां विधास्यन्ति । ततो यावकोऽपि न वेत्ति तावत् द्रात्रावेव बहिरात्मानं
Page #579
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯)
થી સિદ્ધચક तृणयिष्यामि वहौ, इति भूपोक्तिं श्रुत्वा मन्त्री प्राह. हे श्रीचौलुक्यावतंस ! स्वयि जीवति राजन्वतीयं वसुमती, सर्वोपायैस्तु स्वामिरक्षैव कार्या । यत:“जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रकिखज्जा । नहि तुंबंभि विणढे अरगा साहारणा हुति ॥१॥ “शरीरमाद्यं खलु धर्मसाधनम्" ___ “यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठां गतो, यस्मिंश्चिन्तितवस्तुसिद्धिसुखदः सोऽर्थं समर्थः स्थितः । यस्मिन् काममहोदयौ शमरसैकाकानन्तशर्मोदयौ, सोऽयं सर्वगुणालयो विजयते पिण्डः
રણો પિયાર્ શા” ___अत: स्वामिन् ! स्वात्मरक्षायै पशवो दीयन्ते देवीभ्यः, इति मन्त्रिवचः श्रुत्वा निःसत्त्वो वणिग् भक्तिग्रथिलो भक्तिवचांसि भाषते इत्यादि वदतिस्म राजा ॥ शृणु
भवे भवे भवेद्देहो, भविनां भवकारणम् । न पुन: सर्ववित्प्रोक्तं, मुक्तिकारि कृपाव्रतम् ॥१॥
પછી કુમારપાલે પોતાના ઉદયનમંત્રીને બોલાવી દેવીનો ઉપસર્ગ નિવેદન કરી શરીર દેખાડયું. તે જોયા બરોબર મંત્રીના હૃદયમાં વજનાઘાતની માફક શલ્ય પડયું. રાજા બોલ્યો કે-“મંત્રીજી! મને કુષ્ટાદિનું દુઃખ નથી, પણ મારે લીધે શ્રીજૈનધર્મને કલંક લાગશે તેની મોટી ચિંતા છે. કારણ કે પરતીર્થીઓને આ બનાવની ખબર પડતાં વાતો કરવા લાગશે કે, જૈનધર્મનું ફળ રાજાને અહિ જ મળ્યું. માટે જે કોઈ પોતાનો કુળક્રમાગત ધર્મ છોડી અન્યધર્મ ગ્રહણ કરશે તે કુમારપાલની પેઠે આજ ભવમાં કોઢીયો થશે. બ્રાહ્મણો પણ કહેશે કે અમારા સૂર્ય વિગેરે દેવની ઉપાસનાથી કુષ્ટાદિ રોગો મટે છે અને તીર્થંકરની સેવાથી ઉલટો થાય છે, એમ બોલતા ધર્મનિંદા કરશે. મારાથી આ સર્વ સહન નહિ થાય, માટે હું તો કોઇ ન જાણે તેમ રાત્રે બહાર નીકળી અગ્નિમાં બળી મરીશ.”એ પ્રકારે રાજાનું બોલવું સાંભળી મંત્રી બોલ્યો. “મહારાજ ! આપ ચૌલુક્યવંશના મુકુટમણિ વિદ્યમાન છો તો આ પૃથ્વી પણ રાજાવાળી કહેવાય છે. દરેક પ્રકારે સ્વામીનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. જેનાથી કુળ વિસ્તાર પામતું હોય તેનું આદર પૂર્વક રક્ષણ કરવું જોઇએ, કારણ કે તુંબ એટલે ધરી તૂટ્યા પછી ગાડાના આરા કામ કરતા નથી. શરીર એ જ પહેલું ધર્મનું સાધન કહેલું છે, માટે તે જયવંતો રહો. તેનામાં જ પ્રબળ મહિમાવાળો ધર્મ પ્રતિષ્ઠા પામે છે, ચિંતિત વસ્તુની સિદ્ધિ અને સુખ આપનાર અર્થ જે સમર્થ તે પણ તેમાં રહે છે અને કામ તથા મહોદય શમરસૈકતા તથા એકાંતે અનંતસુખ ઉદયને પામે છે. તે જ સર્વ ગુણનું આલય અને બુદ્ધિયોનો કરંડિયો છે માટે પિંડરૂપ આત્મરક્ષા સારું દેવીઓને પશુ અર્પણ કરવા.”મંત્રીનાં આવાં નિર્માલ્ય વચન સાંભળી રાજા બોલ્યો. “હે નિઃસત્ત્વ વણિક ! તું ભગત થઈ આ કેવાં ઘેલાં વચન કાઢે છે? સાંભળ-ભવ્યજીવોને ભવનું કારણ જે દેહ તે ભવો ભવ મળે છે, પણ સર્વજ્ઞોકત યુક્તિદાયક દયાવ્રત મળવું મુશ્કેલ છે.
ધર્મપરાયણ એવા ઉદયનપ્રધાનના દક્ષિણ્યતાવાળાં વાક્યોથી ચકિત થનાર મહારાજા કુમારપાળનાં ઉપર જણાવેલાં વાક્યો વાંચી કયો મનુષ્ય કુમારપાળ મહારાજાના જૈનત્વની પ્રશંસા કર્યા સિવાય રહી શકે ?
Page #580
--------------------------------------------------------------------------
________________
ન કરી શ્રી સિદ્ધારક
(ઓગષ્ટ ૧૯૩૯) अथिरेण थिरो समलेण निम्मलो परवसेण साहीणो । देहेण जड़ विढप्पइ धम्मो ता किं न पज्जत्तं? ॥२॥ तथा-आराधितो जिनो देवो, हेमसूरिर्गुरुर्नतः । निर्मितश दयाधर्मो, न्यूनमद्यापि किं मम ? ॥३॥ श्वासश्चपलवृत्तिः स्याद्, जीवितं च तदात्मकम् । तत्कृतेऽहं कथं मुञ्चे, स्थिरां मोक्षकरां कृपाम्? ॥४॥ मरणात् पापी बिभेति, न पुण्यवान् । यत:“अहियं मरणं अहियं, च जीवियं पावकम्मकारीणं । तमसंमिपडंतिमया, वेरं वद्वृति जीवंता ॥१॥"
ततस्त्वरस्व, कुरु चितां चन्दनै; रात्रिर्गुप्तकर्मकामघुक् इत्युक्तोमन्त्री राजानंप्राह पुनः-राजन् ! एकश: श्रीगुरवः पृच्छयन्ते, गुर्वादेशवशंवदानां गुरुरेव प्रमाणं इत्युक्त्वा राजानमाश्वास्य गतः श्रीहेमचन्द्रसूरिपार्श्वे निवेदितश्च सर्वोऽपि व्यतिकरः । श्रुत्वा चैतत् सूरिः प्राह-मन्त्रिन् ! कृतं मृत्युवार्त्तयाऽपि, आनय शीघ्रभुष्णोदकं, येन सूरिमन्त्रेणाभिमन्त्र्य ददामि । तदानीते तथैव कृत्वाऽर्पितं पयः । मन्त्री गतो नृपपार्श्वे, दर्शितं गुरुप्रसादीकृतं पयः । राजाऽपि मूर्त श्रीगुरुप्रसादमिव मन्यमानस्तत्पयः पपौ, शरीरं छण्टितम्, तेन च पीतमात्रेण सिद्धरसेनेव राज्ञो देहो देदीप्यमानकान्तिमय: सकलकल्याणमयश्च जज्ञे । महान् हर्षस्ततो राज्ञो, मन्त्रिणोऽप्यजनि क्षणात् । वपुर्वीक्ष्याधिकज्योतिः, पूर्वतोऽपि जलात्ततः ॥१॥ वाचामगोचरः सूरेः, प्रभावो जगदद्भुतः । ईहक्षमपि यः कष्टं, धन्वन्तरिरिवाहरत् ॥२॥ अहो ! गुरोर्मयि महती कृपालुता, निस्सीमः श्रीजैनमन्त्राणां महिमा ॥
જો અસ્થિર મલીન અને પરવશ એવા દેહને અર્પણ કરવાથી સ્થિર નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ રહેતો હોય તો તેમ શા માટે ન કરવું?.મેં શ્રીજીનેશ્વર દેવનું આરાધન કર્યું છે, હેમચંદ્રસૂરિને વંદન કર્યું છે અને દયામયધર્મનું નિર્માણ કર્યું છે, હવે મને શેની ન્યૂનતા રહી છે? જેના ઉપર જીવિતનો આધાર છે તે શ્વાસ જયારે ચપળવૃત્તિવાળો છે ત્યારે તેને માટે હું મોક્ષદાયક અને સ્થિર એવી દયાનો કેમ ત્યાગ કરું ? મરણથી પાપીઓને બીવાનું છે. પુણ્યવંતને કંઈ બીવાનું નથી. માટે ત્વરાથી ચંદનની ચિતા તૈયાર કરાવ, “આવા ગુપ્ત કાર્યને સારું રાત્રિ એ કામધેનું છે. મંત્રીએ જવાબ દીધો કે. “મહારાજ ! હું એક વખત ગુરૂજીને પૂછી આવું. કારણ કે ગુરૂપદેશને આધીન એવા પુરૂષોને ગુરૂ જ પ્રમાણભૂત છે.' એવી રીતે દિલાસો આપી મંત્રીએ હેમસૂરિ પાસે આવી સર્વ બનાવ નિવેદન કર્યો. એટલે સૂરિ બોલ્યા કે. ગભરાશો નહિ, વાત કરતામાં હું પ્રસંગનું નિવારણ કરી નાંખીશ. તમે
જલદીથી ઉષ્ણ પાણી આણો એટલે હું તેને સૂરિ મંત્રથી મંત્રી આપું ” મંત્રીએ આદેશ પ્રમાણે પાણી આપ્યું અને ગુરૂએ તે પ્રસારિત કરી આપ્યું. પછી મંત્રી રાજા પાસે લઈ ગયો અને રાજાએ તે સિદ્ધજલનું થોડું પાન કરી શરીરે લગાડયું, તેથી તેનું શરીર દેદીપ્યમાન કાંતિથી શોભિત અને સર્વપ્રકારે કલ્યાણમય થયું. એ પ્રમાણે પ્રથમ કરતાં પણ અધિક તેજસ્વી શરીર જોઈ રાજા તથા મંત્રીને ઘણો હર્ષ થયો. રાજા બોલ્યો કે, “ધવંતરીની પેઠે જેણે આવા કષ્ટનું પણ હરણ કર્યું તે સૂરિનો પ્રભાવ જગતમાં અદ્દભુત અને વાણીને અગોચર છે. મારા ઉપર એમની કેટલી કૃપા છે? જૈનમંત્રોના પ્રભાવની સીમા નથી.”
Page #581
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯) કરી સિદ્ધરાક
કે ( ૮૩ ઉપર જણાવ્યા પ્રમાણે દયાની ખાતર દેહને પણ નહિ ગણકારનાર અને શરીરની સુસ્થતા થતાં શ્રી હેમચંદ્રમહારાજના ગુણગાનોમાં લીન થનારા મહારાજા કુમારપાળમાં જૈનપણાની ઝીણી શંકા પણ કેમ થાય?
इति परस्परमानन्दमेदुरवार्तालापैर्नृपमन्त्रिणो रात्रिराक्षसी प्रणष्टा । जातः प्राभातिकोत्सवः । श्रीचौलुक्योऽपि हस्त्यारूढो धृतश्वेतातपत्रः सर्वसामन्तादिपरिवृतः । श्रीगुरुचरणारविन्दवन्दनार्थं समागाद्यावत्तावद्धर्मशालाप्रथमप्रवेशे स्त्रीकरुणस्वरं शुश्राव । ततस्तामेव रात्रौ दृष्टां कण्टेश्वरी मन्त्र यन्त्रितां च पश्यति । साऽपि देवता-राजन् ! मां जीवन्ती मोचय श्रीप्रभुप्रयुक्तमन्त्रबन्धात् । तवाज्ञावधिदेशेषु जीवरक्षातलारक्षत्वं करिष्यामीति राजानं विज्ञपयन्ती श्रीगुरुन् प्रसाद्य मोचिता । तदनु अष्टादशदेशेषु जीवरक्षातलारतां कुर्वती सुखेन तिष्ठति राजभवनद्वारे । यदुक्तं च
“या पूर्वं नवमीमहेषु महिषस्कन्धत्रुटत्कीकसत्राट्कारैरजनिष्ट कर्णकटुकैः कण्टेश्वरी नश्वरीसाऽवि यूपपराङ्मुखी रसयति श्रीहेमसूरेगुरोर्गीतं मारिनिवारि राजभवनदारि स्थिता सुस्थिता ॥१॥" शालान्तर्गत्वा गुरुपादपद्मं वावन्द्य हस्तयुगमायोज्याप्राह भूमीश्वरः-भगवन् ! श्रीढकया त्वत्प्रभावो जगज्जीवातुः कथं स्तोतव्यः ?, स्वत्प्राच्योपक्रिया अद्याप्यकृतनिष्क्रया जाग्रति, अद्यतन्याः पुनः कतमोऽस्तु निष्क्रयः ॥ सीमा सर्वोषकारेषु यत्प्राणपरिरक्षणम् । चूलेव तस्योपर्येषा, यन्मे सद्धर्मबोधनम् ॥१॥ प्रक्षाल्याक्षतशीतरश्मसुधया गोशीर्षगाढद्रवैलिवाऽभ्यर्च्य च सारसौरभभरस्वर्णप्रसूनैः सदा । त्वत्यादौ यदि वावहीमि शिरसा त्वत्कर्तृकोपक्रियाप्रारभारात्तदपि श्रयामि भगवन्नापर्णतां कर्हिचित ॥२॥ इत्थं राज्ञो वच:पथातिक्रान्तकतज्ञतया प्रभर्भशं तष्टः प्राह उपदेशव्यपदेशेन राज्ञः સ્તુતિ”—
એવી રીતે પરસ્પર પરમાનંદમાં વાર્તાલાપ કરતાં રાત્રિ રાક્ષસીનો નાશ થઈ પ્રભાતનો ઉત્સવ થયો. એટલે રાજા ગજ ઉપર બેસી શ્વેતછત્ર ધારણ કરાવી સામંતમંડળ સાથે ગુરૂવંદન કરવા ગયો. ત્યાં ધર્મશાળામાં પેસતાં જ પ્રથમ કોઈ સ્ત્રીનો કરૂણસ્વર તેના સાંભળવામાં આવ્યો અને પછી આગળ ચાલતાં રાત્રિવાળી કંટેશ્વરી દેવી પ્રાર્થના કરતી નજરે પડી. તે રાજાને કાલાવાલા કરવા લાગી કે ““મને પ્રભુએ કરેલાં મંત્રબંધથી જીવતી મૂકાવો. હું આપની આજ્ઞા માનનારા ૧૮ દેશમાં જીવદયાની રક્ષા કરાવીશ” આવી રીતે રાજાને આજીજી કરતી જોઇ ગુરૂએ પ્રસન્ન થઈ તેને છોડી દીધી અને તે પણ વચન પ્રમાણે જીવરક્ષા કરાવી રાજભવનના દ્વાર આગળ સુખે રહેવા લાગી. પૂર્વે જે કર્ણને કટુ એવા ટોટકાર અવાજ કરતા કરવતથી મહિષના સ્કંધ તોડવાનું મશગુલ રહેતી તે યજ્ઞથી પરામુખી કંટેશ્વરી દેવી જીવરક્ષાના કોટવાલપણાને કરનારી હેમસૂરિનો વાણીનો રસ લેવા લાગી ! પછી રાજા ધર્મશાળાના અંતર્ભાગમાં જઈ ગુરૂપાદપક્વમાં વંદન કરી બે કર જોડી બોલ્યો, “હે ભગવન્! જગતના જીવનરૂપ આપના પ્રભાવની એક જીદ્વાથી સ્તુતિ થાય તેમ નથી. આપનો પૂર્વોપકાર તો બદલો વળ્યા વગર અદ્યાપિ ઉભો છે. તેમાં આજના ઉપકારની તો સીમા જ નથી. સર્વ
Page #582
--------------------------------------------------------------------------
________________
છે
શ્રી સિદ્ધચક્ર છે
(ઓગષ્ટ : ૧૯૩૯)
ઉપકારમાં પ્રાણ રક્ષા કરી એ શ્રેષ્ઠ છે અને સદ્ધર્મ નો બોધ કર્યો એ તેના ઉપર પણ છોડ્યું છે. નિરંતર આપના ચરણને અક્ષતચંદ્રના કિરણામૃત જેવા નીરથી પખાલીને અને ગોશીર્ષથી વિલોપન કરી ઉત્તમ સુગંધમય પુષ્પોથી પૂજી મસ્તકે ધારણ કરે તો પણ આપના ઉપકારના પ્રાગુભારથી હલકો થાઉં તેમ નથી.”એ પ્રમાણે વાણી માર્ગે પ્રદર્શિત કરેલી કૃતજ્ઞતાથી ખુશી થઇ ગુરૂમહારાજે ઉપદેશના વ્યાજથી રાજાની સ્તુતિ કરી
હિંસા કરનારી દેવીની પાસે પણ અઢારે દેશની અમારી પડહા સંબંધી રક્ષા કરાવનાર એવા આ મહારાજા કુમારપાળમાં જૈનત્વનો સંદેહ હોય જ કેમ?
क्षुद्राः सन्ति सहस्त्रशः स्वभरणव्यापारमात्रोद्यताः, स्वार्थो यस्य परार्थ एव स पुमानेक: सतामग्रणी: । दुष्पूरोदरपूरणाय पिबति श्रोत:पतिं वाडवो, जीमूतस्तु निदाद्यसंभृतजगत्संतापविच्छित्तये ॥१॥ शूराः सन्ति सहस्त्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ भूरिश: । किन्त्वाकर्ण्य निरीक्ष्य चान्यमनुजं दुःखादितं यन्मनस्तादूप्यं प्रतिपद्यते जगति ते सत्पुरुषाः पञ्चषाः ॥२॥ राजन् ! अस्मद्वाक्येन सर्वतोऽमारिकुर्वता त्वया । कृत एव सर्वोपक्रियाणां निष्क्रय: ॥१॥ कष्टे त्वमीदशेऽप्यत्र, भ्रष्टोऽर्हच्छासनान्न चेत् । तवास्तां तर्हि परमार्हतेति बिरुदं नृप ! ॥२॥ एवं श्रीगुरुदत्तं परमार्हतबिरुदं देवैरपि दुर्लभं प्राप्य प्रमुदित: कृतार्थं मन्यमानः स्वसौधमलञ्चकार । जातः पारणोत्सवः, ज्ञातश्च परतीर्थिकैर्देवताकृतव्यतिकर: । हृष्टाः सज्जनाः, परिम्लाना द्विजातयः । किं बहुना ?–महोत्सवमयं सौख्यमयं विश्वत्रयं तदासर्वमासीद्दसीमोद्यज्जिनधर्मમહોમમ્ શી
પોતાનું ઉદર ભરવામાં ઉદ્યમ કરનાર ક્ષુદ્ર પુરૂષો હજારો પડ્યા છે, પણ પરાર્થ એ જ જેનો સ્વાર્થ છે એવા સપુરૂષોમાં અગ્રણી તું એક જ પુરૂષ છે. વડવાગ્નિ દૂષ્પર એવા ઉદરને પૂરવા સારું સમુદ્રનું પાન કરે છે અને મેઘ તાપથી તપેલા જગતના સંતાપને મટાડવા સારુ વૃષ્ટિ કરે છે. શૂરવીરો ઠેરઠેર હજારો મળી આવે છે, વિદ્યા જાણનારા અનેક નજરે પડે છે અને ધનદ (કુબેર)નો તિરસ્કાર કરનારા ધનાઢયો પણ ઘણા પડેલા છે. પણ પરજીવને દુઃખાર્ત જોઈ અથવા સાંભળી તદ્રુપ થઈ જનારા વિરલા જ પાંચ કે છ મળી આવે છે. અમારા વચનથી સર્વત્ર અહિંસા પ્રવર્તાવી તમે અમારા સર્વ ઉપકારનો બદલો વાળ્યો છે. આવા ઘોરસંકટ વખતે પણ તમે અહિતના શાસનથી ભ્રષ્ટ ન થયા માટે હું આજથી તમને “પરમાઈત એવું બિરૂદ આપું છું. રાજાએ એ બિરૂદ મળવાથી પોતાને કૃતાર્થ માની આનંદભર મહેલમાં આવી પારણોત્સવ કર્યો. પરદર્શનીઓને એ વાતની ખબર થઈ એટલે તેમનામાંના સજજનો ખુશી થયા અને બ્રાહ્મણો ફિક્કા પડ્યા. વધારે શું? તે સમયે જગતુત્રય મહોત્સવમય સૌખ્યમય અને ઉદ્યોત પામતા જૈનધર્મના તેજોમય થઈ ગયું.
ઉપર જણાવેલ પરમહંતપદની પ્રાપ્તિનો હેતુ સમજનાર જો મનુષ્ય હોય તો જરૂર મહારાજા કુમારપાળના જૈનત્વને માનવામાં આનાકાની કરે નહિ.
Page #583
--------------------------------------------------------------------------
________________
सासन
. (ઓગષ્ટ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર अथान्यदा काशीदेशे वाणारस्यां गोविन्दचन्द्राङ्गजः श्रीजयचन्द्रो नृपः सप्तशतयोजनभूमीभूक्, अन्यराजकं दासप्रायं मन्यमानः, चत्वारिंशच्छतगजषष्टिलक्षवाजित्रिंशल्लक्षपदातिदादिशशतपित्तलमयनिस्वानादिऋद्धिसमृद्धो गङ्गायमुनायष्टी विना कापि गन्तुं न शक्नोमिति पङ्गाजेति बिरुदं वहति । तस्य गोमती दासी षष्टिसहस्त्राश्वेषु प्रक्षज्ञं निवेश्याभिषेणयन्ती परचक्रं त्रासयति । राज्ञः श्रम एव कुतः?। तत्र प्रायः सर्वेषामपि वर्णानां मीनाशनतया हिंसां महीय सी श्रुत्वा तन्निवारणाय एकं पटं पुण्यपापफलभोगभूमिस्वर्गनरकस्थदेवनारकादिविचित्रमनोहरं मध्यदेशस्थसिंहासनाधिरूढश्रीहेमाचार्यमूर्त्तितत्पुर:स्वमूर्त्तिविन्यासं श्रिया सकलविश्वविलोकनीयं द्विकोटिस्वर्णद्विसहस्रजात्यतुरगरत्नादि च प्राभृतं समर्प्य वाणारस्यां मन्त्रिण: प्रहिताः । स्थिताः कियन्तं कालम् । पूर्वमेव स्वर्णादिप्रदानैर्वशीकृता राजवाः । मेलिताश्चतैः श्रीजयचन्द्रराज्ञः । (तस्य)कृतोपदा यावता चित्रपट विलोकयति राजा तावता विज्ञप्तं सचिवैः-हे काशीश ! इयं राजगुरुमूर्तिः, तत्पुरश्चायमस्मद्राजा श्रीचौलुक्यः, श्रीगुरुणा नरक स्वर्गप्राप्तिहेतुहिंसाजीवदयाफलभोगभूमिनरकादिदर्शनेन प्रबोधितोऽस्मन्नृप । प्रतिपन्नश्चः । जीवदयाधर्मः । वादिताः सर्वत्रामारिपटहाः । संप्रति न प्रवर्तते हिंसा निर्वासिता स्वदेशेभ्यो मारिर्जगद्वैरिणी । सा सांप्रतं श्रीकाशीशदेशं व्याप्तवत्यस्ति । ततस्तन्निवारणाय स्वगुरुमूर्तिहेमहयादिप्राभृतहस्ता अत्र प्रहिताः स्म । इति मन्त्रिगिरा तेन न तादृशप्राभृतेनान्तस्तोषित: प्राह श्रीजयचन्द्रराजा सर्वसभासमक्षम्-युक्तं श्रीगूर्जरो देशो, विवेकेन बृहस्पतिः । सर्वतो दीप्यते यस्मिन्नीदृग्भूपः कृपामयः ॥१॥ कियानुपाय: क्लृप्तोऽस्ति, जीवरक्षाप्रवर्त्तने?। तमेव धन्यं मन्येऽहं, पुण्ये यस्योल्वणं मनः ॥२॥ स स्वयं कारयन्नस्ति, कृपां तत्प्रेरितोऽप्यहम् । न कारयेयं यद्येना, मतिर्ने तर्हि कीशी?॥३॥ इत्युक्त्वा स्वदेशादिभ्य आनाय्यैक लक्षाशीतिसहस्त्रमितजालानि सहस्त्रशश्चान्यहिंस्रोपकरणानि चौलुक्यमन्त्रिप्रत्यक्षं ज्वालितानि । 'हिंसा दृग्धा' इति पटहो दापितः स्वदेशादौ । द्विगुणं प्राभृतं दत्त्वा काशीशविसृष्टाः प्रधाना: पत्तनं प्राप्य श्रीहेमाचार्यपुरः स्थितं श्रीकुमारपालभूपं प्रति प्राभृतदानपूर्वं सर्वं वृत्तान्तं निवेदितवन्तः । तेनाद्भुतकृत्येन तोषितो गुरुरेवमुपश्लोकयति स्म राजानम्-भूयांसो भरतादयः क्षितिधवास्ते धार्मिका जज्ञिरे, नाभून्नो भविता भवत्यपि न वा चौलुक्य ! तुल्यस्तव । भक्त्या बपि धिया क्वापि क्वचित् धनधनस्वर्णादि दत्त्वा चित्, देशे स्वस्य परस्य च व्यरचयज्जीवावनं यद् भवान् ॥१॥ अत्रान्तरे कश्चित् कविः
આ વખતે કાશીદેશની વાણારસીનગરીમાં ગોવિંદચંદ્રનો પુત્ર શ્રીજયચંદ રાજા રાજ્ય કરતો હતો. તે બીજા રાજાઓને દાસ પ્રાય માનતો હતો. તેના રાજ્યનું ક્ષેત્રફળ સાતસો યોજન હતું. તેની પાસે ચારહજાર હાથી, સાઠલાખ ઘોડા, આડત્રીસલાખ પાયદળ અને બારસો પિત્તળમય નિસ્વાનાદિની ઋદ્ધિ હતી. તે ગંગાયમુના રૂપ લાકડી સિવાય બીજે જવા સમર્થ નહોતો તેથી તે પંગુરાજના અપર નામથી ઓળખાતો હતો. તેની પાસે ગોમતી નામની એક દાસી હતી. તે બખતર
Page #584
--------------------------------------------------------------------------
________________
ક
ક
-::
-:
-:-
**
**********
છે
- શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯) પહેરી સાઠહજાર ઘોડા સાથે શત્રુ સામી ધસીને ત્રાસ પમાડતી. તેથી રાજાને શ્રમ લેવાનો વખત જ આવતો નહિ. તેના રાજ્યમાં બહુધા ચાર વર્ણોની અંદર મત્સાહાર હોવાથી ભારે હિંસા થતી હતી. તેનું નિવારણ કરવા કુમારપાળે કરોડ સૌનૈયા, બે હજાર ઘોડા અને પ્રચુર રત્નાદિ સાથે એક ચિત્રપટ આપી પોતાના મંત્રીઓને વાણારસી મોકલ્યા. તે ચિત્રપટમાં પુણ્ય પાપનાં ફળ ભોગવવાનાં સ્થાનક જે સ્વર્ગ અને નરક તેમનો દેખાવ બતાવી તેમાં વાસ કરનારા દેવતા અને નારકોનો આબેહુબ ચિતાર આપવામાં આવ્યો હતો. મધ્યમાં સિંહાસન પર શ્રી હેમચંદ્રની સામે કુમારપાળને બેસાડયા હતા. તેથી તેની શોભા ખરેખર વિશ્વ મનોહર થઈ હતી.
મંત્રીઓએ પ્રથમ દ્રવ્યથી જયચંદ્રના રાજવÍ લોકોને મેળવી લીધા. અને તેમની મારફત રાજાની મુલાકાત લઈ સર્વ ભેટ અર્પણ કરી. તેનો સ્વીકાર કરી રાજાએ ચિત્રપટના સંબંધમાં ખુલાસો માંગ્યો. એટલે મંત્રીઓ બોલ્યા- “મહારાજ ! આ રાજગુરૂ શ્રીહેમસૂરિ અને એની સામે બેઠેલા અમારા સ્વામી ચૌલુક્યપતિને હિંસા અને અહિંસાની વિપાકભૂમિયો નરક અને સ્વર્ગ બતાવી પ્રતિબોધ્યા છે. તેથી તેમણે દયાધર્મનો સ્વીકાર કરી સર્વત્ર અમારી પડહ દેવડાવી હિંસાની પ્રવૃતિ અટકાવી છે. અમારા દેશમાંથી કાઢી મૂકેલી તે જગદ્વૈરિણી હિંસા હાલ આપના રાજ્યમાં ભરાઈ રહી છે, તેને કઢાવવા સારું અમને અહિ મોકલ્યા છે.
મંત્રીઓનું આ પ્રકારે બોલવું સાંભળી જયચંદ્ર રાજા સભા સમક્ષ બોલ્યો કે “ગુર્જરદેશ બૃહસ્પતિ કહેવાય છે તે યુક્ત છે, આવા કૃપાવંત રાજા હોવાથી તે દેશ સર્વ પ્રકારે શોભે છે. જીવદયાની પ્રવૃતિ કરવા કેવા ઉદાર ઉપાયો યોજી કાઢે છે? ધન્ય છે તે પુણ્યપૂરિત આત્માને તે પોતાના મેળે દયા પાળે છે અને જો હું તેમની પ્રેરણા છતાંએ દયા ન પાળું તો પછી મારી બુદ્ધિની કેવી કિંમત થાય.”?
એમ કહી તેણે પોતાના દેશમાંથી એક લાખ એંશી હજાર જાળો અને હજાર બીજા હિંસાનાં ઉપકરણો મંગાવી બાળી નાંખી ઢંઢેરો પીટાવ્યો કે-“આજથી હિંસાને બાળી નાખવામાં આવી છે'. પછી સામી ભેટો આપી મંત્રીઓને વિદાય કર્યા, અને તેમણે પાટણ આવી સર્વ હકીકત રાજા વિગેરે આગળ નિવેદન કરી. તે સાંભળી શ્રીહેમસૂરિએ કુમારપાલની આ પ્રમાણે સ્તુતિ કરી.
પ્રસિદ્ધ ભરતાદિ ઘણા રાજાઓ ધાર્મિક થઈ ગયા; પણ હે ચૌલુક્ય ! તમારા જેવો પૂર્વે કોઇ થયો નથી, ભવિષ્યમાં થવાનો નથી અને સાંપ્રતમાં છે પણ નહિં. કારણ કે તમો કોઈ ઠેકાણે ભક્તિથી, તો કોઈ ઠેકાણે બુદ્ધિથી, તો કોઈ ઠેકાણે પ્રચુરધન અને સુવર્ણ વિગેરેના દાનથી એ રીતે પોતાના તેમજ પરના મુલકમાં જીવોનું રક્ષણ કરાવ્યું છે ” એટલામાં કોઇક કવિ બોલ્યો.–
બનારસ (કાશી) જેવો હિંસામય યજ્ઞ કરવામાં પ્રધાન અને મત્સ્યના ખોરાકથી જ નભતો એવો જે દેશ તેમાં જે કુમારપાલરાજાએ અમારી પડતો બજડાવ્યો તે તથા તે અમારી પડહાને અંગે કરેલી હેમચંદ્રાચાર્ય મહારાજની સ્તુતિ મહારાજા કુમારપાલનું પરમાતપણું જણાવે તેમાં આશ્ચર્ય નથી?
Page #585
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯
થી રિયાઝ “रवस्तिब्रहााण्डभाण्डात् प्रणयपरिगत: पद्मभूः पृच्छतीदं, त्वां भो श्रीहेमसूरे ! तव विशदयशोराशिनाऽग्रेऽपि पूर्णम् । एतद् ब्राण्डभाण्डं पुनरखिलजगजीवमारीनिवारात्, प्रादुर्भूतं प्रभूतं तदिह कथय मे कुत्र संस्थापयामि ? ॥१॥”
हष्टेन राज्ञा लक्षं दत्तमिति । एवं नृपस्य हृदये वदने गेहे पुरे देशेषु च स्थानमनाप्नुवती करुणां सपत्नीमिवासहन्ती स्वपितृमोहान्तिकं ययौ मारिः । मोहोऽपि भृशं विलक्षत्वात् बहुकालदर्शनाच्चालक्षयन्नेवमनुयुक्तवान् । यथा-“का त्वं सुन्दरि ! मारिरस्मि तनया ते तात ! मोहप्रिया, किं दीनेव ? पराभवेन स कुत: ? किं कथ्यतां ? कथ्यताम् । हेमाचार्यगिरा परार्धर्यगुणवान् हृद्वक्त्रहस्तोदरान्, मामुत्तार्य कुमारपालनृपतिः पृथ्वीतलादाकृषत् ॥१॥"
इत्यादि श्रुत्वा रुष्टः प्राह मोहभूपः-वत्से ! मारोदीस्त्वं, रोदयिष्यामि ते वैरिणः । जानन्नस्मि यद् विप्रतारकहेमाचार्यवचोभिर्विरक्तस्त्वां स्वराज्यान्निरवासयत् कुमारनृपः । अतः परं स कोऽपि भर्ता करिष्यते यस्त्वद्राज्यमस्खलितं करिष्यतीत्याश्वास्य स्थापिता स्वपार्श्व मारिर्मोहेन । इत्यहामदयासुधारसभरैर्जीवान् समुज्जीवयंस्तज्जाशीर्वचनैरिव प्रतिदिनं सर्वद्धिभिर्वर्द्धयन् । हेमाचार्यशुभोपदेशविलसत्तत्त्वप्रकाशोदयः, प्राणित्राणपरायणैकमुकुटश्चौलुक्यचन्द्रोऽजनि ॥१॥
સ્વસ્તિયુક્ત બ્રહ્માંડમાંડમાંથી શ્રી બ્રહ્માજી એમ પૂછે છે કે-હેમચંદ્રાચાર્ય ! તમારા નિર્મળ યશની રાશીવડે પૂર્વે જ પૂરી કાઢેલું આ બ્રહ્માંડ માંડ છે, તો પછી ફરીને સર્વજગતના જીવોની હિંસાનું નિવારણ કરવાથી પુષ્કળ પ્રાદૂભુત થયેલ પુણ્ય કહો હવે મારે કયાં રાખવું?
ખુશી થયેલા રાજાએ તેને એક લાખ રૂપિયા બક્ષિસ આપ્યા. એ રીતે કુમારપાલનાં હૃદયમાં, વદનમાં, ઘરમાં નગરમાં અને દેશમાં કરૂણાસુંદરીનું ચલન થવાથી મારી(હિંસારૂપી) શોકને રહેવાની જગ્યા મળી નહિં. તેથી તે રીસાઇને તેના પિતા મોહને ત્યાં ગઈ. તે વખતે મોહનું ચિત્ત ઠેકાણે નહોતું અને મારી ઘણે દિવસે આવેલી હતી, તેથી તેણે પ્રથમ તો મારીને ઓળખી જ નહિ અને પૂછયું કે સુંદરી! તું કોણ છે?'
મારીએ જવાબ દીધો કે, ““એ તો હું તમારી વહાલી પુત્રી ” મોહ બોલ્યો-“વત્સ ! તું આવી દીન કેમ દેખાય છે? ” મારીએ કહ્યું- “પિતાજી હું શું કહું? હેમાચાર્યના ઉપદેશથી પરામૌદદર્ય ગુણવાન કુમારપાલે મને હૃદય, મુખ, હસ્ત અને ઉદરમાંથી ઉતારી નાંખી દેશમાંથી કાઢી મૂકી છે, તે સાંભળી મોહ જરા રોષે ભરાઈને બોલ્યો-“વત્સ ! રડીશ-મા, હું તારા રિપુઓને રડાવું તો જ ખરો. મને એ ધુતારા હેમાચાર્યની વાણીથી કુમારપાલ તારામાં વિરકત થયાની ખબર થયેલી છે. હવે થોડા દહાડા પછી બીજો તારો ભર્તારકરીશ. તે તારું પ્રબલ રાજય ચાલવા દેશે.” બરોબર એ રીતે દિલાસો આપી શાંત પાડીને તે મારી (હિંસા)ને મારી પોતાની પાસે રાખી.
એ પ્રમાણે અત્યંત દયા રૂપ અમૃતના સમુદાયથી જીવોને જીવડાવનાર અને તે જ દયાથી ઉત્પન્ન થયેલ આર્શીવાદના વચનો વડે જ જાણે હંમેશા સર્વ ઋદ્ધિઓ વડે વૃદ્ધિને પામતો એવો, વળી
Page #586
--------------------------------------------------------------------------
________________
૪૮૮
શ્રી સિદ્ધરાજ
(ઓગષ્ટ : ૧૯૩૯) હેમાચાર્ય મહારાજના શુભ ઉપદેશથી વિલાસ થયો છે, તત્ત્વપ્રકાશનો ઉદય જેને, વળી પ્રાણીઓનું રક્ષણ કરવાવાળામાં એક મુકુટસમાન એવા અને ચૌલુક્યમાં ચન્દ્ર સરખો કુમારપાલ રાજા થયો.
ઉપર જણાવ્યા પ્રમાણે દેશ, ગામ, અને દેશાન્તર, ગામાન્તર તથા નગરાન્તરથી હિંસાનો નિષેધ સર્વપ્રકારે કરનાર એવો મહારાજા કુમારપાલ પરમ જૈનપણાથી શોભે તેમાં આશ્ચર્ય શું ? દયામય જીવન ગાળનાર રાજાને બોકડામારૂ એવા યજ્ઞ કરનારાઓની બાંહે ચઢેલા મુન્શી જેવાં બ્રાહ્મણવર્ગના મનુષ્યો શૈવધર્મી જણાવીને જે હિંસાપ્રિયપણું જણાવે તે સજજન પુરૂષોને તો સર્વથા અસહ્ય જ હોય ?
मोहपराजयं पत्रं ३ पद्मासन कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी, जैन धर्ममवाप्य पापशमनं श्री हेमचन्द्राद्गुरोः । निर्वीराधनमुज्झता विदधता यूतादिनिर्वासन, येनैकेन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥
શ્રી હેમચંદ્રગુરૂની પાસેથી પાપને શમન કરનાર એવા જૈનધર્મને પામીને ચંદ્રવંશીય અને લક્ષ્મીના સ્થાનરૂપ એવા તે કુમારપાલ મહારાજા વળી અધણીયાતી અને અપુત્રયાતી સ્ત્રીના ધનને ત્યાગ કરતા તથા ધૂત વગેરેને દેશવટો દેવાનું ધારણ કરતા એવા તેમણે જે એકભટવડે જગતને કાંટા સરખો એવો મોહરાજા જીતાયો. ઉપરના શ્લોકથી ખ્યાલ આવશે કે જૈનધર્મ પ્રત્યે કુમારપાલની કેવી અચળશ્રદ્ધા હશે કે જેથી તેણે ઘૂતાદિનો ત્યાગ કર્યો.
__ सूत्रधारः-(श्रुत्वा सप्रमोदं) अये ! कथमुपक्रान्तमेव कुशीलवै: ? यदियं निस्तन्द्र - चन्द्रम:किरणधोरणीधवलितधरातलस्य लब्धप्रसरशिशिरवैरिविजयावर्जितोर्जितकीर्ते: ऋतुचक्रवर्तिनोऽवाख्याजे नै दंयुगीनजैनसङ्घमध्यमूर्द्ध न्यश्रीमहेमचन्द्रगुरुपादप्रसादप्रादुर्भूतप्रबोधस्य जनितजगद्मोहमोहरिपुराजपराजयप्ररोहदसपत्नवीरव्रतस्य सकलमहीपालमौलिलीलालालितशासनस्य स्वामिनः श्रीमत्कुमारपालदेवस्य प्रावेशिकी ध्रुवा । तदेहयावामप्यनन्तकरणीयाय सज्जी भवावः ।
અરે ! એ રીતે કુશીલવોએ કેવી રીતે ઉપકાન્ત કર્યું ? જે આ તન્દ્રાથી રહિત એવા ચંદ્રમાના કિરણોની શ્રેણિથી ઉજજવળ કર્યું છે પૃથ્વીતલ જેણે, અને ફેલાયેલ ઠંડી ઋતુનો શત્રુ એવો તથા સૂર્યના વિજયથી ઉપાર્જિત છે મોટી કીર્તિ જેણે એવા અને ઋતુના સમુદાયમાં ચક્રવર્તી એવા વસન્તઋતુના અવતારના બહાનાએ આ વર્તમાન કાળના જૈનસંઘની મધ્યમાં અગ્રેસર તથા શ્રી હેમચંદ્ર ગુરૂમહારાજના ચરણકમળની મહેરબાનીથી ઉત્પન્ન થયો છે. પ્રબોધ જેને તથા જગતના દ્રોહને ઉત્પન્ન કરનાર મોહરૂપીરાજાના પરાજયથી ઉગતું અસાધારણવીરવ્રત છે જેનું તથા સમગ્ર રાજાઓના મુકુટોની કાંતિએ લલિત છે શાસન જેમનું એવા સ્વામી કુમારપાલદેવની નિશ્ચયે પ્રાવેશિકી છે. તેથી તું આવ, આપણે બન્ને પછીના કાર્યને માટે તૈયાર થઇએ.
ઉપરના પાઠથી શ્રીકુમારપાલ મહારાજા ગુરૂહેમચંદ્રાચાર્ય પાસેથી પ્રતિબોધ પામ્યા હતા અને જૈનધર્માનુરાગી હતા તે સિદ્ધ થાય છે.
Page #587
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ ૧૯૩૯) એ શ્રી સિદ્ધચક્ર
भो वयस्स ! णिच्छिदं छलिदोऽसि एदेहिं पासंडिपिसाएहिं । जदो नाविक स्वसि रज्ज, न संभावेसि अवरोहं, न बहु मन्नसि संगीदरसं । अधवा मह ज्जेव इक्कस्स अपुन्नोदएण ईदिसो तं जादोऽसि । जदो जप्पभुदि तस्स सेयंबरथुत्तस्स दंसणं संवुतं तप्पभुदि नीसाए न भुंजसि, दिवावि अणिद्धमधुरमदिवंतवेलं अबहुवंजणं इदरुब्ब जंवातंवा जेमसि । ता सच्चमेदं 'वरस्स खलु भोयणे जन्नजत्ताए पंसु' त्ति ।
હે મિત્ર! નક્કી તું આવા પાખંડિપિશાચો વડે ઠગાયો છે. જેથી તું રાજયને દેખતો નથી, અંતઃપુરને સંભાળતો નથી અને સંગીતના રસને બહુમાનતો નથી. અથવા મારા જ એક અપુણ્યોદયથી તું આવી રીતનો થયેલો છે. જેથી જ્યારથી લઈને તે શ્વેતામ્બર ધૂર્તનું દર્શન થયું ત્યારથી લઈને રાત્રીએ તું ખાતો નથી. દિવસે પણ સ્નિગ્ધ અને મધુરતાએ રહિત એવું અને અતિક્રાંતવેલાએ બહુ શાકથી રહિત, હલકા મનુષ્યની માફક જેમતેમ તું જમે છે. તેથી સત્ય છે કે વરરાજાને નિશે ભોજનમાં જાનની યાત્રામાં ધૂલ હોય.
ઉપર જણાવેલા (૪)વાક્યથી સ્પષ્ટ માલમ પડશે કે મહારાજા કુમારપાલ એકલા જૈન જ નહિ, પરંતુ પરમર્જન થયેલા હતા, કે જેથી તેઓ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાના વચનમાં લીન રહેતા હતા અને તેથી રાજય, ભોજન અને નાનામાં તેમજ સંગીતમાં પણ મુદલ આસક્તિ, રહી નહોતી તેમજ રાત્રિભોજનનો ત્યાગ સર્વથા કર્યો હતો.
किं राज्येन गुरोरुपास्तिरनिशं चेल्लभ्यते निर्भरा ? किं शुद्धान्तपुरन्ध्रिमितिवधूसङ्गो यदि प्राप्यते ?। किं सङ्गीतरसेन चेज्जिनवचःपीयूषमापीयते; मोहादबूहि यथातथा मम पुनर्ली ने मनो દળિ છે
જો ગુરૂમહારાજની સેવા નિરંતર અત્યંત પ્રાપ્ત થાય તો પછી રાજયથી શું? જો ધીરજરૂપ સ્ત્રીનો ખોળો પ્રાપ્ત થાય તો પછી અંતઃપુરની સ્ત્રીઓએ શું? જો જીનવચનરૂપ અમૃતનું પાન કરાય તો સંગીતરસે કરીને શું? અજ્ઞાનથી તું જેમ તેમ બોલ પણ ફરી ફરીથી મારું મન બ્રહ્મમાં જ લીન થયું છે.
આ શ્લોકથી જણાશે કે કુમારપાલ મહારાજને ગુરૂમહારાજની સેવા ધીરજ જિનવચન અને મોક્ષ ઉપર કેટલી બધી શ્રદ્ધા છે. ?
प्रतीहार:- भोः । ; संप्रति परमाहतो देवो नाभिनन्दति भवादृशां दर्शनम् ।
અરે હાલ પરમાઈત મહારાજા કુમારપાલ તમારા જેવાના દર્શનને ઇચ્છતા નથી. ૧૨૪૧ માં બનેલા આ મોહપરાજય નાટકમાં ઉપર જણાવેલા પ્રતિહારના વચનમાં મહારાજા કુમારપાલનું જે પરમાહિતપણું જણાવવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે મહારાજા કુમારપાલ યાજજીવન પરમાર્ણત બિરૂદથી અલંકૃત હતા.
- (૩૫) જનરેં યોનાવિયુ જૂથ: I હે રાજર્ષિ ! યોગ વડે તું વિયોગ વિનાનો થા. અહિ યોગીરાજ રાજર્ષિ શબ્દનું સંબોધન વાપરે છે. તે પ્રથમ રાજર્ષિપણે
Page #588
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯
થી રક સિદ્ધ થયા હોય ત્યારે જ બોલી શકાય. આથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ
અભિધાનચિન્તામણિમાં જે મહારાજા કુમારપાલનું રાજર્ષિ એવું જે યોગરૂઢ નામ જણાવે છે તે વ્યાજબી ઠરે છે અને તેથી તેઓનું પરમજૈનપણું સ્પષ્ટ થાય છે.
भृङ्गायितं यज्जिनपादपङ्कजे, मुक्तान्यकृत्येन चिरं कर ! त्वया । तस्यानुभावात्स्मरतापઘરો, રમૂવ તેડા: રસોત્સવ: I હે હાથ; તારા વડે અન્ય કૃત્ય છોડીને લાંબા કાળ સુધી જે જીનેશ્વર મહારાજના ચરણકમળમાં ભૃગની જેમ આચરણ કરાવ્યું તેના અનુભવથી જ કામદેવના તાપને ભક્ષણ કરનાર એવી આ કૃપાસુન્દરીના હાથના મેળાપરૂપ ઉત્સવ તને થાવ..
કૃપાસુન્દરી (જીવદયા)ની સાથે થયેલા લગ્નના આનંદમાં આવેલા મહારાજા કુમારપાલે શ્રીમુખે કહેલા ઉપરના વાક્યથી તેમનું કેવું પરમજૈનપણું હશે તે સ્પષ્ટ માલમ પડશે.
श्रीहेमचन्द्रक्रमपद्मसेवापवित्रभालः स कुमारपालः । यत्कीर्तिजन्मेव सुधामरीचिर्जगत्तमो ત્તિ માવિતા: Inશા.
શ્રી હેમચંદ્ર મહારાજના ચરણકમળની સેવાથી પવિત્ર છે કપાળ જેમનું એવા તે કુમારપાલ રાજા છે, જાણે કુમારપાલની કીર્તિથી થયેલો હોય નહિ એવો ચંદ્રમા તેજના વિલાસોએ જગતના અંધકારને હણે છે. (મહાદેવને ચંદ્રશેખર નામથી બોલાવાય છે અને તે ચંદ્ર તેજના સમુદાયે જગતના અંધકારને હણે છે.) ઉપર જણાવેલા વાક્યથી મહારાજા કુમારપાલ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની સેવામાં કેવા તત્પર હશે? અને તેમનામાં કેટલું બધું અદ્વિતીય જૈનત્વ હશે? તે સ્પષ્ટ સમજાય તેમ છે. ___ इह भरहनिवाओ जं न, केणावि चत्तं, मुयइ भयधणं जो तंपि पाविकमूलं । नियजणवयसीमं મોણ નો ચ ન્યપમુહવસ સો વરો મા રોડ આશા અહિ ભરત વિગેરે રાજાઓમાંથી કોઇએ પણ જે ત્યાગ ન કર્યો તે પાપના મૂળ રૂપ એવા મરી ગયેલાના ધનને જેણે છોડયું છે, તથા પોતાના દેશની સીમામાં જેણે ઘૂતપ્રમુખ વ્યસનોના સમુદાયને રાખ્યો નથી તે મારો વર હો. ઉપર જણાવેલી કૃપાસુન્દરીની વરવા સંબંધીની પ્રતિજ્ઞા કે જેણે મહારાજા કુમારપાલે પૂરી કરી. તે પ્રતિજ્ઞાને વાંચનાર મનુષ્ય રૂદતી ધન મૂકવાનું તથા વ્યસનોનું નિર્વાસન કરવાનું સમજીને મહારાજા કુમારપાલને પરમજૈન માને તેમાં આશ્ચર્ય શું?
शुकः-राजवयस्य ! तव मम च स्वामिना गुरु श्री हेमचन्द्रपादाम्बुजप्रत्यक्षं निर्वोराधनमोक्षणे सप्तव्यसननिर्वासने च प्रतिज्ञातमित्यस्याः साक्षी भव ।
હે રાજમિત્ર ! તારા અને મારા સ્વામી વડે ગુરૂશ્રી હેમચંદ્રમહારાજના ચરણકમળના પ્રત્યક્ષમાં અપુત્રયાતી અને અધણીયાતી સ્ત્રીના ધનને છોડવાની અને સાત વ્યસનોને દેશવટો આપવાની પ્રતિજ્ઞા કરાઈ છે એથી પ્રમાણે આ કૃપા સુન્દરીનો સાક્ષી તું થા.
ઉપરના પાઠમાં મહારાજા કુમારપાલે રૂદતીધન વર્જન અને સાતે વ્યસનોનો જે દેશવટો આપેલો છે તેથી તેમનું પરમાતપણું સિદ્ધ થાય છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
ક: દિલ
(ઓગષ્ટ : ૧૯૩૯)
થી સિદ્ધચક अथ सम्प्राप्ते शुभलग्ने निर्मलभाववारिभिः कृतमङ्गलमज्जनः सत्कीर्तिचन्दनावलिप्तदेहो नैकाभिम्रहोल्लसद्भूषणालङ्कतो दानकङ्कणरीचिष्णुदक्षिणपाणिः संवेगरंगरंगदगजाधिरुढः सदाचारच्छत्री पशोभितः श्रद्धासहोदरया क्रियमाणलवणोत्तारणविधिः त्रयोदशशतकोटीव्रतभङ्गसुभगजन्यलोकपरिवृतः श्रीदेवगुरुभक्ति देशविरतिआनिनीभिर्गीयमानधवलमङ्गलः क्रमेण प्राप्तः पौषधागारद्वारतोरणे । पञ्चविधस्वाध्याय वाद्यमानातोयध्वनिपूरे प्रसर्पति विरतिश्वश्चा कृतप्रोङ्क्षणाचारः शमदमादिशालक दर्शितसरणिः मातृगृहमध्यस्थितायाः शीलधवलचीवरध्यानद्वयकु ण्डलनवपदीहारतपोभेदमुद्रिकायलतायाः कृपासुन्दर्याः संवत् १२१६ मार्गशुदिद्वितीयादिने पाणिं जग्राह श्रीकुमारपालमहीपालः श्रीमदर्हदे॒वतासमक्षम् । ततः श्री आगमोक्तश्राद्धगुणप्रगुणितन्द्वादशव्रतकलशावलिं विचारचारुतोरणां नवतत्त्वनवाङ्गवेदी कृत्वा प्रबोधाग्नि प्रदीप्य भावनासर्पिस्तर्पितं श्रीहेमाचार्यों भूदेवः सवधूकं नृपं प्रदक्षिणयामास ।
હવે શુભસમય પ્રાપ્ત થયે છતે નિર્મળ ભાવરૂપ પાણીથી કર્યું છે મંગલમય મર્જન જેણે , સારી કીર્તિ રૂપ ચંદનથી લેવ્યું છે શરીર જેણે, જે અનેક અભિગ્રહના ઉલ્લાસમય આભૂષણથી શણગારાયેલો છે. દાન દેવારૂપ કંકણ વડે દેદીપ્ય માન છે જમણો હાથ જેનો, ચરિત્રમાં રંગાયેલ મનોહર હાથી પર આરૂઢ થયેલો, સદાચાર રૂપ છત્રથી શોભતો, ક્ષદ્ધારૂપી બહેન વડે કરાયેલી છે લૂણ ઉતારવાની વિધિ જેની, તેરસોં ક્રોડ વ્રતના ભાંગારૂપ સારા ઉત્પન્ન થયેલ જાનના માણસોથી વીંટાયેલ શ્રીદેવગુરૂની ભકિત અને દેશવિરતિ રૂપ ગાન વડે ગવાયું છે ઉજજવળ મંગળ જેનું એવો કુમારપાલ રાજા અનુક્રમે પૌષધશાળાના બારણાના તોરણમાં પ્રાપ્ત થયો. પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ વગડાતો વાજીંત્રનો અવાજ પૂર્ણ રીતે ફેલાય છd, વિરતિરૂપી સાસુ વડે કરાયો છે પંખવાનો આચાર જેનો શમ દમ વિગેરે શાળાએ કરી દેખાડાઈ છે નીસરણી જેને ભોંયરામાં રહેલી શીલ રૂ૫ ઉજ્જવળ વઢવાળી ધ્યાન રૂ૫ બે કુણ્ડલવાળી અને નવપદ (સિદ્ધચક્ર)રૂપી હાર છે. જેણીને તથા તપના ભેદ રૂપી મુદ્રિકા વડે શણગારાયેલી કૃપાસુન્દરી (જીવદયા)નું સંવત્ ૧૨૧૬ માગસર સુદિ બીજને દિવસે શ્રીમાનું અરિહંતદેવની સમક્ષ કુમારપાલરાજાએ પાણીગ્રહણ કર્યું. ત્યાર પછી શ્રીઆગમોમાં કહેલ શ્રાવકોના ગુણથી એકઠા કરાયેલ બારવ્રત રૂપ કલશની શ્રેણિએ અને વિચાર રૂ૫ સુન્દર તોરણવાળી, નવતત્વ અને નવા વેદીને કરીને, ભાવનારૂપ ઘીને તર્પણ કરીને પ્રબોધરૂપ અગ્નિને પ્રદીપ્ત કરીને શ્રી હેમાચાર્યરૂપ “બ્રાહ્મણે સ્ત્રી સહિત રાજાને પ્રદક્ષિણા દેવડાવવા લાગ્યા” કીર્તિ અભિગ્રહ-દાન-અને સંવેગ વિગેરે વિશેષણોથી યુક્ત મહારાજા કુમારપાલે શ્રીઅહિંદુદેવતાની સમક્ષ જે કૃપાસુન્દરીનું ૧૨૧૬ માં પાણિગ્રહણ કર્યું, તેમજ જે વેદી અને નવતત્વને જાણનાર છે એવા કુમારપાલના પરમાતપણામાં જે શંકા રાખવી તે અસ્થાને જ છે.
Page #590
--------------------------------------------------------------------------
________________
થઈ જાય
છે
૧૯૩૯
दयाश्रयमहाकाव्यम् त्वदभ्रात्रीयत्रिभुवनपालपुत्रोऽस्ति घृःक्षमः । कुमारपालः साश्वीयस्त्वचदन्ते क्ष्मां धरिष्यति ।।
તારો ભત્રીજો જે ત્રિભુવનપાલનો પુત્ર અને પૃથ્વીની ધુસરીને વહેવામાં સમર્થ છે એવો તથા ઘોડાએ કરી તે સહિત એવો તે કુમારપાલરાજા તારી અંતે પૃથ્વીને ધારણ કરશે. આ ઉપરથી ઉમાપતિ વરલબ્ધ પ્રસાદ કેમ કહેવાય છે તેનો ખુલાસો થશે. प्रविश्य चैत्यगर्भेऽथ, गोमयायितकुङ्कमे । तुल्यैीहिमयान्भोक्तुर्भव्यैः
सोऽ स्नपयज्जिनम् ॥ पत्रं २३६ गोमयायितं-सान्द्रलेपेन गोमयवदाचरितं कुडूंम यत्र-वस्मिश्चैत्यगर्भे प्रविश्य स नृपो जिनं नेमि-मस्नयत् । कैः सह ? भव्यैःभाविकल्याणपात्रैर्नृपादिभिः । किंभूतैः ? वीहिमयान् यागादौ प्रदेयान् वीहेर्विकारान् पुरोडाशान् भोक्तुइन्द्रस्य रुपवेषादिसंपदा तुल्यैः ॥
ભાવાર્થ-ત્યાર પછી ગોમય જે છાણ તેની માફક વપરાયું છે કુંકુમ એટલે કેશર જેમાં એવા ચૈત્યગર્ભમાં પ્રવેશ કરીને વ્રીહિના વિકારોને ભોગવનાર જે ઇંદ્ર તેની સરખા અને ભવિષ્યમાં કલ્યાણ મેળવનાર એવા ભવ્ય પુરૂષોની સાથે તેણે જીનેશ્વર ભગવંતનો અભિષેક કર્યો.
- ઉપરના પાઠમાં શ્રી સિદ્ધરાજે ભગવાન નેમિનાથજીની પૂજા કરવાનું જણાવ્યું છે, છતાં શ્રીજૈનાચાર્યોની નિષ્પક્ષ સ્થિતિ હોવાથી તેઓએ શ્રીસિદ્ધરાજને જૈન તરીકે નથી ગણ્યો. એટલે પરમાહત મહારાજા કુમારપાલનું જણાવેલ જૈનત્વ વાસ્તવિક જ છે એમ નક્કી થશે.
फलकिप्रेक्षितृणसानदसाकाशिलाधिपः । समं जिनेन्द्रमर्चित्वा, चौलकयोऽद्रेरवातरत् ॥ स्पष्टाः । किंतु फलक्या प्रेक्षया च निवृत्तौ फलकिप्रेक्षिणौ देशौ । तृणसानदसे नद्यौ । काशा अत्र सन्ति काशिलं नगरम् ।
ભાવાર્થ-સિદ્ધરાજ ફલકિ પ્રેક્ષિણ એ બે દેશો અને તૃણસા તથા નદસા નામની નદીઓ અને કાશિલ નામના નગરના અધિપતિઓની સાથે જીનેશ્વર ભગવાનને પૂજીને પર્વત ઉપરથી ઉતર્યો. શ્રીસિદ્ધરાજે કરેલી જૈનપૂજા ઉપર જણાવવામાં આવી છે.
सांवत्सरार्चाफलवाञ्छयेह, सांवत्सरे पर्वणि नाभिसूनोः । हैमन्तिकोषागुरुभक्तयः के, नायान्ति हैमन्तदिनाल्पिताधाः ?
. વર્ષની પૂજાના ફલની ઇચ્છા વડે અહિં નાભિપુત્ર શ્રી ઋષભદેવના સાંવત્સરિકપર્વમાં શિયાળાના દિવસની જેમ પાપને અલ્પ કરવાવાળા શિયાળાની રાત્રિની માફક મોટી ભક્તિવાળા કોણ ન આવે?
इहावु दे नाभिसूनो: श्रीऋषभनाथस्य सांवत्सरे-संवत्सरे भवे पर्वणि चैत्रकृ ष्णाष्टम्यां * जन्मोत्सवे के लोक नायान्ति ? क्या ? सांवत्सरार्चाफलवाञ्छया, सांवत्सरं संवत्सरे भवं, सक
Page #591
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર संवत्सरेणोपाय॑मतिगुर्वित्यर्थः । यदर्चाया: फलं-स्वर्गादिप्राप्तिस्तस्येच्छया । किंभृताः सन्त: ?। हैमन्तिकीहेमन्ते भवा योषा रात्रिस्तबद्भुर्वी-महती भक्तिर्येषां ते तथा त एव हैमन्तदिनवदल्पितं-लधूकृतमधं-पापं यैस्ते । एतेनात्र श्रीनाभेयभवनं महातीर्थमस्तीत्युक्तम् ॥
અહિ આબુતીર્થમાં નાભિપુત્ર શ્રી ઋષભદેવના સાંવત્સરિકપર્વ જે ચંદ્રવદની આઠમનો જન્મ મહોત્સવ તે દિવસે કયા લોકો ન આવે ? કઈ ઈચ્છાએ ? વર્ષમાં થયેલ સંપૂર્ણ વર્ષ વડે પ્રાપ્ત કરવા યોગ્ય અર્થાત અત્યંત મોટું જે પૂજાનું ફલ સ્વર્ગ વિગેરે તેની જે પ્રાપ્તિ તેની ઇચ્છા વડે. કેવા સત્તપુરૂષો? શિયાળામાં થયેલી જે રાત્રી તેના જેવી મોટી ભક્તિ છે જેઓની તેવા, તે પ્રમાણે આથી જ શિયાળાના દિવસની જેમ ઓછું કર્યું છે પાપ જેઓ વડે એવા ઓવડે અહિં શ્રી ઋષભદેવ સ્વામીનું ભવન મહાતીર્થરૂપ છે એમ કહેવાયું.
ઉપરના ત્રણ પાઠોથી સ્પષ્ટ થશે કે શ્રીસિદ્ધરાજ જયસિંહ મહારાજા પણ ભગવાન જીનેશ્વર મહારાજની ભક્તિથી પૂજા કરતા હતા. પરંતુ જૈનાચાર્યોનું સત્યવાદીપણું એ જ છે કે શ્રીજીનેશ્વરના પૂજન માત્રથી શ્રીસિદ્ધરાજને જૈની કરીકે ગણ્યા નથી. અર્થાત્ પરમાહિત મહારાજા કુમારપાલનું જૈનપણું જે જૈનાચાર્યોએ જણાવેલું છે તે તેમનાં વિશિષ્ટ જૈનત્વને જ આભારી છે.
सशांशपस्तम्भयुजोऽतिनैयायिकोऽतिसौवागमिको मृगव्यात् । ररक्ष सत्त्वानि धनानि वैहीनराणि વૈદીનરિવર્ મહીના: |
स भैमिभृगव्याद्आखेटात् सत्त्वानि आरण्यान्पशून् ररक्ष । यतः कीदृग् ? - सर्वधर्म प्रधानदयाधर्मस्याख्यातृत्वेन परस्परवाकयविरोधादिदोषरहितत्वेन च सर्वागमेषु शोभन आगमः स्वागमः-श्रीद्वादशांङ्ग तं सदाऽऽर्हतमुनिपर्यु पास्त्याऽतिशयेन वेत्त्यधीते वाऽतिसौवागमिकः एतेन सम्यग्ज्ञानमूक्तम् । तथाऽतिनैयायिकं अत्यन्तं न्यायेन-प्राणिवधरक्षादिना धर्मनयेन चरन्, एतेन सम्यक् क्रियापरत्वोक्तिः । तथा शिंशपाया वृक्षभेदस्य विकार: शांशपो यः स्तम्भस्तद्वदतिसारौ भुजौ यस्य सः । तथा महदोजः-स्वमित्रबन्धुमित्रसैन्यादिजनितं बलं यस्य सः, एतेन सर्वशक्तिसंपन्न इत्युक्तम् । यथा वैहीनरि:-वहीनरस्यापत्यं विज्ञो न्यायी शक्तश्च सन् वैहीनराणि-वहीनरस्य स्वपितुः सत्कानि धनानि रक्षति ॥ उपेन्द्रबज्रा ॥
તે સિદ્ધરાજરાજાએ શિકાર થકી જંગલના પશુઓને રક્ષણ કર્યા તે કેવો ?–સર્વ ધર્મમાં પ્રધાન એવી જે દયા તે રૂપ ધર્મ કહેવાથી અને પરસ્પર વાક્યના વિરોધ વિગેરે દોષોથી રહિત હોવાથી સર્વ આગમોમાં સારો એવો જે આગમ તે સ્વાગમ એટલે કે શ્રીદ્વાદશાંગી તેને હંમેશાં અરિહંત પરમાત્માના મુનિઓની સેવાના અતિશય વડે જે જાણે છે અને ભણે છે અર્થાત્ અત્યંત સારા આગમવાળો. આ પદ વડે સમ્યગુજ્ઞાન કહ્યું, તેમજ અત્યંત નૈયાયિક, ઘણા ન્યાય એટલે પ્રાણી વધની રક્ષા વડે આચરણ કરતો. આથી તેમની સારી રીતે ક્રિયામાં તત્પરતા કહી. તેમજ શિશપા નામના ઝાડનો જે વિકાર તે શાંશપ અર્થાતુ તેનો જે થાંભલો જેવા અત્યંત બળવાળા છે બે હાથ જેના એવો તે,તેમજ મોટા તેજવાળો એટલે પોતાના મિત્ર બન્યું મિત્ર અને સૈન્ય વિગેરેથી ઉત્પન્ન થયેલ છે બળ
Page #592
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધરાજ
(ઓગષ્ટ : ૧૯૩૯)
જેને, આનાથી સર્વ શક્તિ સહિત જણાવાયો. જૈમ વૈહીનરનો છોકરો જાણવાવાળો, ન્યાયી,સમર્થ હોવાથી પોતાના પિતાની પાસે રહેલા ધનોનું રક્ષણ કરે છે.
ઉપરના કાવ્યમાં શ્રીસિદ્ધરાજ જયસિંહ મહારાજે શિકારની બંધી કરીને જંગલમાં રહેતા જાનવરોનું રક્ષણ કર્યું એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, તથા જીનમુનિ વિગેરેની સેવા વિગેરે કરવાનું જણાવવામાં આવ્યું છે છતાં કોઇપણ આચાર્યે શ્રીસિદ્ધરાજના જૈનત્વનો દાવો કર્યો નથી, તે જ જણાવી આપે છે કે મહારાજા કુમારપાલનું કહેલું જૈનત્વ સત્ય અને યુક્તિયુક્ત જ છે.
युष्मान्भो अभिवादये भव नयी भो ३ एधि जैनश्च भो, युष्मानप्यभिदादये सुकृतवान् भूयाः कुमार ३ भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशंसितोऽत्रार्हतैश्चैत्यं स्फाटिक पार्श्वबिम्बमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ॥ नृपो भैमिः स्फाटिकं-स्फटिकमयंपार्श्वबिम्ब-श्रीपार्श्वनाथप्रतिमा यत्र तच्चै- त्यंप्रासादं 'स्वर्णेन्द्रनीलैः' स्वर्णेन नीलमणिभिश्च कृत्वा अत्र-अणहिलपाटके अकृत-अकारयदित्यर्थः। कीदक् सन् ? आर्ह तै : अर्ह दैवतै राचार्योपाध्यायायै राशंसितो दत्ताशीर्वादः। कथमित्याह-भो आर्हता-आचार्या ग्रहं युष्मानभिवाध्ये-वन्द इति भै मेरभिवादः, आर्हताः प्रत्यभिवदन्तिभो ३ भैमे ! त्वं जयी अमार्याघोषणादिप्रकृष्टधर्मवृद्धये जयनशीलो भव । तथा भो भैमे ! जैनश्च आर्हतश्चैधि-भव । तथा भो उपाध्यायाद्यार्हता युष्मानप्यहमभिवादय इति भैमेरभिवादे परेऽप्यार्हता: प्रत्यभिवदन्ति-हे कुमार ३-कुमारपाल त्वं सुकृतवान् धर्मलाभवान् भूयाः तथा हे कुमारपाल ! त्वं जिनधर्मवृद्धये चिरमायुष्मांश्च भवेति ॥
સિદ્ધરાજ જયસિંહ રાજાએ સ્ફટિકમય પાર્શ્વનાથના બિંબને શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જયાં છે તે ચૈત્ય એટલે પ્રાસાદ. સુવર્ણ અને નીલમણિએ કરી અહિં અણહિલપુર પાટનગરમાં કરાવ્યો કેવી રીતે છતાં કરાવ્યો ? અરિંતદેવતાઓ માનનારા એટલે આચાર્ય અને ઉપાધ્યાયો વડે આશીર્વાદ દેવાયો હતો કેવી રીતે? રાજા એ પ્રમાણે કહેવા લાગ્યો કે હું અહિતો એટલે આચાર્ય ભગવંતો ! હું તમોને વાંદુ છું. એમ સિદ્ધરાજે વંદન કર્યું ત્યારે અહતો કહે છે કે હે સિદ્ધરાજ તું જ્યી એટલે અમારી ઘોષણા વિગેરે પ્રકૃષ્ટ ધર્મની વૃદ્ધિ માટે જયશીલ તું થા. તેમજ તે સિદ્ધરાજ ! જૈન એટલે આઈન્દુ ધર્મવાળો તું થા. તેમજ વળી તે ઉપાધ્યાયાદિ આઈતો હું તમોને વાંદુ છું, એ પ્રમાણે સિદ્ધરાજના અભિવાદના ઉત્તરમાં બીજા આહંતો કહે છે કે કુમાર-કુમારપાળરાજા તું સુકૃતવાનું એટલે ધર્મની પ્રાપ્તિવાળો થા, તેમજ હે કુમારપાલરાજા તું જીનધર્મની વૃદ્ધિ માટે લાંબા આયુષ્યવાળો થા.
ઉપરના કાવ્યમાં શ્રી સિદ્ધરાજ જયસિંહ મહારાજા એ પાટણની અંદર સ્ફટિકરત્નની પ્રાર્થનાથની પ્રતિમાની જે પ્રતિષ્ઠા કરી હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં સિદ્ધરાજને જૈન થાવો એમ આશીર્વાદ કહેવામાં આવ્યો છે, અને મહારાજા કુમારપાલને જૈનધર્મની વૃદ્ધિ કરવા માટે આયુષ્યમાન્ થવાનો આશીર્વાદ દેવામાં આવ્યો છે તે સુજ્ઞપુરૂષોએ બારીક દષ્ટિથી વિચારવા જેવું છે. मोदस्व गार्ग्य शिवमस्तु तवापि वात्स्य ३, पुण्यै धि वात्सि ! जयतात्तुषजे त्यृषीणाम् । यत्राभिगदमनुवागथ तत्र भूपः, श्रीदेवपत्तनतलेऽकृत पार्श्वचैत्यम् ॥
Page #593
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯
1
2
હે ગાર્ગ્યુ તું ખુશી થા. તારું પણ કલ્યાણ હો. હે વત્સગોત્રવાળા તું પુણ્યવાળો થા અને હે વત્સગોત્રવાળી તું વૃદ્ધિ પામ, આ પ્રમાણે ઋષિઓની જ્યાં અભિવાદની પાછળ વાણી છે ત્યાં શ્રીદેવપત્તનતલમાં શ્રી સિદ્ધરાજ રાજાએ પાચૈત્યને કર્યું. શ્રી સિદ્ધરાજ જયસિંહે દેવકુલપત્તનમાં પણ દહેરૂ કરાવ્યું છે એમ ઉપરનો ગ્રંથ સ્પષ્ટપણે જણાવે છે. છતાં તેમને જૈની તરીકે અહિં ન ગણાવતાં જે મહારાજ કુમારપાલનેજ પરમાઈત અને રાજર્ષિ તરીકે ગણાવેલ છે તે વિદ્વાનોએ વિચારવા જેવું છે. ___सोमेट्पुरी ३ मकलय ३: सुमता ३ इ आप ३: साधा ३ उ गूर्जरपुरे ३ अगम ३: पृथा ३ उ । तत्र ३ अभू ३ वरकु मारविहारचैत्य दृष्टया ३ इ दिक्ष्विति तदाऽजनि पान्थवार्ता ॥१००॥ तदा पार्श्वनाथभवमद्यविधानकाले दिक्षु पान्थवार्ता-पथिकानां मिथो वार्ताजनि । कथमित्याह हे सुमता ३ इ. सुमते त्वं सोमेटपुरी ३ म्. देवपत्तनमकलय ३: अज्ञासीरपश्य इत्यर्थस्तथा हे साधा ३ उ-साधो त्वं सोमेटपुरी ३ माप: ३ अगमः तथा हे सुमता ३ इ त्वं तथा हे साधा ३ उत्वं च पृथा ३ उ-पृथौ विस्तीर्णे गूर्जरपुरे ३-अणहिलपाटके चागम ३: तथा तत्र सोमेटपुरीगूर्जरपुरयोर्वरकुमारविहारचैत्यं दृष्टया ३ इ वरे अद्भुते कुमारविहारौ-कुमारविहाराख्ये ये-चैत्य पाथिप्रासादौ तयोर्या दृष्टिस्तदर्थं त्वमभूः संपन्नो, वरकुमारविहारचैत्ये देवं दृष्टवानित्यर्थ इति । एतेनैतयोः कुमारविहारयोनिरुपमं रामणीयकमुक्तम् । सर्वत्र “प्रश्शे च प्रतिपदम्"
તે વખતે એટલે પાર્શ્વનાથના બે ભવન કરવાના સમયે દિશાઓમાં મુસાફરોની વાર્તા પરસ્પર એમ થઈ. કેવી રીતે? તે એ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સુમતિ ! સોમેદપુરીમાં-દેવપત્તનમાં તેં જાણ્યું કે જોયું છે? તેમજ હે સાધુ! તું સોમેટપુરીમાં પામ્યો કે ગયો છે! તેમજ હે સુમતિ! તેમજ હે સાધુ! તું વિસ્તીર્ણ ગુજરાત એવા અણહીલપાટણનગરમાં ગયો છે, તેમજ સોમેટનગરી તેમજ ગુર્જરનગરમાં કુમારવિહારચૈત્યને જોયું છે? શ્રેષ્ઠ અદ્ભુત કુમારવિહાર નામનાં બે પાર્શ્વનાથનાં ચૈત્યો-પ્રાસાદો તેનું દેખવું તેને તું પ્રાપ્ત થયેલો છે. શ્રેષ્ઠ કુમારવિહારચૈત્યમાં દેવને દેખ્યા ? આ શ્લોકથી આ બે કુમારવિહારોનું નિરૂપમ રમણીયપણું કહેવાયું.
મહારાજા કુમારપાળને અંગે દેવકુલમાં અને પાટણમાં થયેલા પાર્શ્વનાથજીના બે ચૈત્યોને અંગે કેટલી અદ્ભુત રમણીયતા હશે તે ઉપરના શ્લોકથી સમજાશે. પરંતુ યાદ રાખવું કે આવા આવા અભુત ચૈત્યો મહારાજા કુમારપાલને અંગે થવાથી તેઓને જૈનપણે કહેવામાં આવ્યા નથી. તેઓના જૈનપણા માટે તો અમારી પડખો સસ્તવ્યસ્તનિષેધ અને અનેક જીનમંદિરોનું વિધાન વિગેરે કાર્યો ગણવામાં આવ્યાં છે.
भक्तोऽसि साधा ३ उ ततो वसामि, गिरा ३ उ किं ते पुरि शंभुनेति । स्वप्ने निदिष्टः क्षितिपः कुमारपालेश्वराख्यायतनं व्यधत्त ॥१०१॥
Page #594
--------------------------------------------------------------------------
________________
:
કિcછે
(ઓગષ્ટ : ૧૯૩૯) હે સાધુ! તું ભક્તિવાળો છે તેથી હું પર્વતમાં રહું છું તારી નગરીમાં શંભુવડે શું? એ પ્રમાણે સ્વપ્નામાં ફરમાવેલ રાજાએ કુમારપાલ ઈશ્વરનામનું મંદિર કર્યું.
ઉપરના શ્લોકમાં શ્રીસિદ્ધરાજ જયસિંહ પ્રત્યે શ્રી સોમનાથના સ્વપ્ન વાક્યો અને પછી કુમારપાલેશ્વર મંદિર કરાવવાની વાત આવી છે, પરંતુ તેમને જૈનપણામાં નથી લીધું એટલે કુમારપાલનું જૈનપણું જુદુ જ છે.
ઉપર જણાવેલા શિલાલેખ પુધ્ધિકાલેખો અને ગ્રંથ લેખોથી સંપૂર્ણપણે એમ સાબીત કરવામાં આવેલું છે કે મહારાજા કુમારપાલ લગભગ બારસો સોલથી સંપૂર્ણ જૈનપણાને યાવનજીવન ધારણ કરનારા હતા. તેમાં વિશેષ કરીને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી મહાવીર ચરિત્રમાં જે મહારાજા કુમારપાલનું વર્ણન જણાવ્યું છે તથા સંસ્કૃતિદ્વયાશ્રય કરતાં પણ વિશિષ્ટપણે પ્રાકૃતિદ્વયાશ્રય કે જે મહારાજા કુમારપાલની હયાતિમાં જ કરવામાં આવ્યું છે, તેમાં વર્ણવેલું મહારાજા કુમારપાલનું જૈનત્વ વિશેષ ધ્યાન ખેંચનારું છે. મહારાજા હેમચંદ્રના સાક્ષાત્ વચનોની આગળ અન્ય મુન્શી જેવા પામરજીવોના અભિપ્રાયો જે કંઈ પણ કલ્પિત અનુમાનોને આધારે દોડે તેની કિંમત સુજ્ઞ મનુષ્ય તો એક કોડીની પણ આંકે નહિ.
વિશેષ કરીને ૧૨૪૧માં રચેલ મોહપરાજય વિગેરેમાં જણાવેલું મહારાજા કુમારપાલનું પરમજૈનત્વ પરમાઈતત્વ અને રાજઋષિત્વ એ વસ્તુને સ્પષ્ટપણે જણાવી દે તેમ છે કે મહારાજા કુમારપાલ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીની હયાતિ સુધી જ જૈનધર્મી હતા એમ નહિ, પરંતુ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજીના કાળધર્મ પછી પણ તેઓ પરમજૈનત્વપણે જ રહેલા છે, એટલું જ નહિ, પરંતુ મહારાજ કુમારપાલના કાલધર્મ પછી ગાદી ઉપર આવેલા અજયપાળે જૈનધર્મને રાજયધર્મ તરીકે નિષેધીને શૈવધર્મ પ્રવર્તાવ્યો છે એમ પણ સ્પષ્ટ થાય છે. આગળ અમો જણાવી ગયા છીએ કે આ મોહપરાજય નાટક સંવત્ ૧૨૪૧ માં એટલે પરમહંત મહારાજા કુમારપાળના કાળધર્મ પછી એટલે અજયપાળ રાજાના રાજયકાળમાં જ બનેલું છે, જો કે આ વિષયમાં પંદરમી સોલમી સત્તરમી અને અઢારમી સદીના પણ અનેકગ્રંથો સાક્ષી પૂરનારા છે અને તે ગ્રંથો દ્વારાએ પણ પરમાહિત મહારાજા કુમારપાળનું જૈનત્વ માવજજીવન રહેલું જ છે એમ સાબીત થાય તેમ છે. પરંતુ વાચકગણની મતિને વિસ્તારથી ક્ષોભ ન થાય માટે શ્રાદ્ધગુણવિવરણ, મહારાજા કુમારપાળના અનેક ચરિત્રો અને રાસો અહિંયા જણાવવામાં આવ્યાં નથી. મહારાજા કુમારપાળની પરમજૈનત્વપણાને લીધે જૈનધર્મ તરફ કેવી અનહદ ભક્તિ હશે કે જેને લીધે જેસલમેરના ભંડારમાં તેરમી સદીમાં લખાયેલા પુસ્તકની પુષ્પિકામાં “નરપતિ શ્રી કુમારપાળ ભક્તિરસ્તુ' એમ કહી મહારાજા કુમારપાળની ભક્તિની પ્રાર્થના કરવામાં આવેલી છે. તે લેખની સાથે બીજા લેખો આ પ્રમાણે છે.
जेसलमीरभाण्डागारीयग्रन्थानां सूची ३१ पृष्ठे
२४१ चंद्रप्रज्ञप्ति (मूल) श्रीजु (यु) गमधानागमश्रीमज्जिनदत्तसरय: । नरपतिश्रीकु-मारपालमक्तिरस्तु । पंडितब्रहा चंद्र सहगपल अनंगं गुणसमुद्रसूरयः ।
Page #595
--------------------------------------------------------------------------
________________
અલ્વે
(ઓગષ્ટ ૧૯૩૯)
કીરિક सं. १२५६, (पंक्ति ८) परमभट्टारक महाराजाधिराजपरमेश्वरप्रौढ (९) प्रताप उमापतिवरलब्धप्रसाद स्वभुजविक्रमरणांगणविनिर्जितशाकं (१०) भरीभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि (११) राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहु दंड दर्परुपकं दर्प कलिकाल (१२) निष्कलंकावतारित रामराज्यकरदीकृत सपादलक्षक्ष्मापाल श्रीअजय (१३) पालदेव
૧૨૫૬ માં લખાયેલ ઉપરનો શિલાલેખ કે જે મહારાજા કુમારપાળના સ્વર્ગવાસ થયા પછી અજયપાળરાજાને ઉદ્દેશીને લખવામાં આવેલો છે, તેમાં પણ મહારાજા કુમારપાળને પરમ માહેશ્વરનું વિશેષણ આપવામાં આવ્યું નથી તેથી તેમનું શૈવપણું માનવું તે સર્વથા ગેરવ્યાજબી છે.
कृति राजानकमम्मटालकयोः ।
सं. १२१५ अ (आ) स्विन सुदि १४ बुधे अयेह श्रीमदन (ण) हिलपाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर परमभट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगविनिर्जितशाकंभरीभौपाल श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये पंडित लक्ष्मीधरेण पुस्तकं लिखापितं ॥ . (ગા. ઓ. સિ. નં. ૨૧–“જેસલમેર ભાંડાગારીય ગ્રન્થ સૂચી” (પૃ. ૧૮, સં. ૧૬૩) કાવ્ય પ્રકાશ તાડપત્રીય પુ.).
संवत् १२२५ वर्षे पौषसुदि ५ शनौ अघेह श्रीमदणहिलपाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर भट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगणविनिर्जितसाकंभरीभौपाल श्रीमदकुमारपालदेवकल्याणविजयराज्ये तत्पादपहाोपजीविनि महामात्य श्रीकुमरसिंहे श्रीकरणादिके समस्तमुद्गाव्यापारान् परिपन्थयति सति ।
(ગા. ઓ. સિ. નં. ૧-જે. ભાં. સૂચિ (પૃ.૧૭ નં. ૧૪૬) પૃથ્વીચંદ્ર ચરિત્ર તાડપત્રીય પુ. નો પ્રાન્ત ઉલ્લેખ)
જેસલમેરના સં.૧૨૧૫માં લખાયેલા કાવ્યપ્રકાશની પુષ્પિકા તથા ૧૨૨૫માં પૃથ્વીચંદ્રચરિત્રના ગ્રંથમાં લખાયેલી પુષ્પિકામાં પણ કુમારપાળ મહારાજના વિશેષણો જણાવતાં પરમમાહેશ્વર વિશેષણ આપવામાં આવેલું જ નથી, અને સમસ્ત રાજાવલિ વિગેરે બિરૂદો તે વખતે રાજાઓને માટે સામાન્ય ઇલ્કાબ તરીકે લખતાં હતાં. એ વાત તો પ્રાચીન પત્ર લેખન પદ્ધતિને સમજનારા સારી રીતે જાણી શકે છે.
આ સ્થાને કેટલાક પ્રાચીન ઇતિહાસના ગવેષકો સરોવર, ગ્રામનું અર્પણ, શહેરના કિલ્લા, કિર્તિસ્તંભ અને દાન વિગેરેના પત્રોમાં લખાયેલા બિરૂદને અંગે ભ્રમમાં પડે છે. પરંતુ તે લેખોમાં એક પણ જગા પર મહારાજા કુમારપાળનું શૈવપણું અંશે પણ જણાવવામાં આવ્યું નથી. જો કે વડનગરના શિલાલેખમાં પરમ માહેશ્વર એવું વિશેષણ પરમહંત મહારાજા કુમારપાળને જોડવામાં આવ્યું છે, પરંતુ તે શિલાલેખની જે નકલ બહાર આવી છે તે સોલસો
Page #596
--------------------------------------------------------------------------
________________
5,588
.
.
શ્રી સિદ્ધચક્ર (ઓગષ્ટ ૧૯૩૯) નેવ્યાશીમાં ફરી કોતરાયેલી જ બહાર આવી છે, એટલે ચાર ચાર પાંચ પાંચ સદી જેવા વિલંબ પછી અને મોગલાઈ સત્તાના વખતે પરમ માહેશ્વર શબ્દ અજૈને ગોઠવી દીધો હોય તો તેમાં નવાઈ જેવું નથી, પરંતુ તે સોલસો નેવ્યાશીમાં ગોઠવાયેલા પરમ માહેશ્વર શબ્દથી જ વિચક્ષણ પુરૂષો મહારાજા કુમારપાળના પરમ જૈનત્વને સમજી શકે. કારણકે સોલંકીવંશમાં મૂલદેવ વિગેરે મહારાજાઓની બિરૂદાવલીમાં પરમ માહેશ્વર શબ્દ કોઇપણ જગા પર લખવામાં આવ્યો નથી, પરંતુ અજયપાળરાજા પછી જૈનધર્મીયોના અપમાનને અંગે પ્રવર્તાવેલો પરમ માહેશ્વર શબ્દ મહારાજા કુમારપાળમાં નવો જ ગોઠવાયેલો છે. વિશેષ આશ્ચર્યની બિના તો એ છે કે મહારાજા કુમારપાળનું વર્ણન જે જે શિલાલેખોમાં પદ્યબંધોથી લેવામાં આવેલું છે તે તે શિલાલેખોના પદ્યોમાં એકપણ જગા પર પરમહંત મહારાજા કુમારપાળનું શૈવપણું સૂચવનાર એક પદ પણ નથી. તે શિલાલેખો પણ નીચે આપીએ છીએ તે જોવાથી સુજ્ઞોને માલમ પડશે.
૧. સં. ૧૨૦૧ પો. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંડાપલ્લીમાં સિદ્ધેશ્વર વૈદ્યનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂતા પાસેનું...ગામ આપ્યાનું શ્રીકુમારપાળની સહીવાળું તામ્રપત્ર
परमभट्टारक महाराजाधिराज परमेश्वर त्रिभुवनगंडावन्तीनाथ वर्द्धरकजिष्णु सिद्धचक्रवर्तिश्रीमज्जयसिंहदेवपादानुध्यात परमभट्टारकमहाराजाधिराज परमेश्वर निजभुजविक्रमरणांगणविनिज्जितशाकंभरीभूपाल श्रीमत्कुमारपालदेवो विजयोदयी...
૨. સં. ૧૨૦૨, સિંહ સંવત્ ૩૨ આસો વદ ૧૩ સોમવારે ગોહિલા સોમના સહજીગેશ્વર મહાદેવ માટે તેના લઘુ ભ્રાતા મલકે શાસન આપ્યાનો માંગરોળની સોઢડીવાવવાળો કાળાપત્થરનો શિલાલેખ
(२) कृत्वा राज्यमुपारमन्नरपतिः श्रीसिद्धराजो यदा, दैवादुत्तम (३) कीर्तिमण्डितमहीपृष्ठो गरिष्ठो गुणैः । आचक्राम झटित्यचिंत्यमहिमा तद्राज्यसिंहासनं, श्रीमा (४) नेप कुमारपालनृपतिः पुण्यप्ररुढोदयः ॥२॥ राज्यैऽमुष्य महीभुजोऽभवदिह श्रीगृहिला (५) रव्यान्वये.....
અભૂત મહિમાવાળો અને પુણ્યથી રૂઢ (નિશ્ચલતા)ને પામ્યો છે ઉદય જેનો એવો આ કુમારપાલ રાજા તેના રાજયનું સિંહાસન દબાવી બેઠો. (૨)
(ગુ. ઐ. લે. પૃ.૩૩) ૩.સં. ૧૨૦૭ કુમારપાલે ચિત્રકૂટમાં ઉત્તરદિશાના ઢોળાવ પરના સમિધેશ્વરના મંદિરને ગામ વગેરેનું દાન કર્યું તેનો કાળા આરસામાં ખોદેલ અને ચિતોડગઢના મોકલજીના મંદિરમાં રહેલ શિલાલેખ
() નમ: સર્વજ્ઞાય . (૮) તસ્મિત્ત સામ્રા (૨) ક્ય, સંપ્રારે નિર્વશાત્ ા ગુમારપાનदेवोऽभूत्प्रतापक्रान्तशात्रवः ॥ स्वनेजसा प्रसहोन, न परं येन शात्रवः । पदं भूभृच्छिरःस्सूच्चैः, कारि (२०) तो वन्धुरप्यलम् ॥ आज्ञा यस्य महीनाथैश्चतुरम्बुधिमध्यगैः । घ्रियते मूर्तमिन्ननैर्देव-शेषेव
Page #597
--------------------------------------------------------------------------
________________
मोट : १८36)
श्री Hिus सन्ततम् ॥ महीभृन्निकुंजेषु शाकम्भरी (१६) शः, प्रियापुत्रलोके न शाकंभरीशः । अपि प्रास्तशत्रुर्मयाक्तं प्रभूतः, स्थितौ यस्य मन्नेत्रवाजिप्रभूतः ॥ सपादलक्षामामर्थ नम्रीकृ (१२) तभयानकः । स्वमायान्महीनाथो, ग्रामे शालिपुराभिधे ॥ (२८) श्रीजयकीर्तिशिष्येण दिगम्बरगणेशिना । प्रशस्तिरीद्दशी चक्रे....... श्रीरामकीर्तिना ॥
લેખાંકિત ૮ થી ૧૨-“જેની પછી કુમારપાલ આવ્યો. જયારે આ નૃપે શાકંભરીના નૃપનો પરાજ્ય यो भने सपाइसक्षमं31 6°४४ अर्यु त्यारे ते शादीपुर नामे स्थानमा गयो. ( . . .५.३४.)
૪. સં. ૧૨૦૮ આ. સુ. પને ગુરૂવારે શ્રીપાલે રચેલ અને ૧૬૮૯ ચૈ.સુ. ૧ને ગુરૂવારે ફરી વાર પત્થર પર કોતરાયેલ વડનગરના કિલ્લાની પ્રશસ્તિ
(२०) .... .... .... .... .... ....
क्रीडाकोड इवोद्दधार वसुधां देवाधिदेवाज्ञया । देवः सोऽथ कुमारपालनृपतिः श्रीराज्यचूडाम (२१) णि: (य: स्व) दवतीर्णवान् हरिरिति ज्ञात: प्रभावाज्जनैः ॥२४॥ अर्णोराजनराधिराजहृदये क्षिप्लैकबाणब्रजात्, श्यो तल्लोहिततर्प (२२) णादमदयच्चण्डीभुजस्थाविनी । द्वारालंबितमालवेश्वरशिरःपद्मन यश्चाहरल्लीलापंकजसंग्रहव्यसनिनी चौलुक्यराजान्वयः ॥१५॥ (२३) शुद्धाचारनवावतारतरणिः सद्धर्मकर्मक्रमप्रादुर्भावविशारदो नयपथप्रस्थानसार्थाधिपः । यः संप्रत्यवतारयन् कृ (२४) तयुगं योगं (कले:) लंधयन्, मन्ये संहरति स्म भूमिवलयं कालव्यवस्थामपि ॥१६॥ (२५) ... ... नष्टोदीच्यनराधिपो जितसितच्छत्रैः प्रसूनोज्जवल: । छिन्नप्राच्यनरेन्द्रमालिकमलैः प्रौष्यत्फलद्योतितछायार्ध्वमवर्द्धयन्निज (२६) कुले यस्य प्रताप(मः (१७) आचारः किल तस्य रक्षणविधिर्विघ्नेशनि शितप्रत्यूहस्य फलावलोकिशकु नज्ञानस्य मंत्रान्वयः । (२७) देवीमंडलखंडिताखिलरिपोर्युद्ध विनोदोत्सवः, श्रीसोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥१८॥
પ.સં. ૧૨૦૮ના લગભગ નાડોલવાસી પોરવાડ શુંભકરના પુત્ર પુલિગ-સાલિકની વિનંતીથી શૈવધર્મી મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦) ની અમારી પ્રવર્તાવી તે સંબંધી દક્ષિણ મારવાડમાં રત્નપુરના શિવાલયમાં કોતરેલ અને ભાવનગર સ્ટેટના પ્રાકૃત અને સંસ્કૃત લેખોના સંગ્રહમાં પ્રકાશિત અમારિશાસન
(१)... ... समस्तराजा (२) वलिबिराजित महाराजाधिराज परमभट्टारक परमेश्वर निजभुजविक्रमरणांगणविनिर्जित...पार्वतीपतिवरलब्धप्रौढप्रताप श्रीकुमारपालदेवकल्याण विजयराज्ये (३) स्वे स्वे वर्तमाने श्रीराम्भुप्रासादावाप्तस्वच्छपूरत्नपुरचतुरशिकायां महाराजभूपाल श्रीरायपालदेवान्
Page #598
--------------------------------------------------------------------------
________________
:
:::
:
:
:
-
-
-
- 9િ
શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯ महासनप्राप्त श्रीयूनपाक्षदेव श्रीमहाराज्ञी श्रीगिरिजादेवी संसारस्यासारतां (४) विचिन्त्य प्राणिनामभयदानं મહીલાને મા...(ા. શૈ. નૈ. સં. ૨ પૃ. ર૭)
પરમેશ્વર, નિજભુજવિક્રમરણાંગણ વિનિર્મિત., પાર્વતીપતિવરલબ્ધપ્રૌઢપ્રતાપ શ્રી કુમારપાલ શષ્ણુપ્રસાદની મળેલ રત્નપુરમાં મહારાજ ભૂપાલ રાયપાલથી શાસન મેળવનાર પૂનપાલ દેવ.
૬. સં. ૧૨૦૯ મહાવદી ૧૪ શનિવાર શિવરાત્રીને દિવસે નાડોલવાસી પોરવાડ શુભંકરના પુત્ર પુલિગ તથા સાલિકની વિનંતીથી કિરાડુ, લાટહદ અને શિઓના જાગીરદાર આલ્હણ દેવે ૮૧૧-૧૪-૧૫ અને ૦))ની અમારી પ્રવર્તાવી, તે સંબંધી જો ધપુર રાજયના મલાણી જિલ્લામાં બાડમેરથી ૧૬ માઇલ વાયવ્યમાં કરાડગામના શિવાલયમાં કોતરાયેલ એપીગ્રાફ્રિકા ઇન્ડિકા ભા. ૧૧, ભાવનગરથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખોનો સંગ્રહ” પૃ. ૧૭૨, “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨ પૃ. ૨૦૪ તથા “ગુજરાતના ઐતિહાસિક લેખ” ચૌલુક્યવંશ પૃ. ૪૯ માં છપાયેલ અમારી શાસન
(૨) ..મીરગર/ગ ૪ (૨) ર૩માં પરિવરઘપ્રસાદ પ્રતાપ...ક્તિતશાદંબરી
શ્વર૩મપરિવરરyayતા.નિર્મિતવતરાગ (ગુ. ઐ. લેખની આવૃત્તિમાંથી) (૩) પૂરાતશ્રીમમારપતિદેવ કન્યા વિનય (શરૂ) મરિઢિ પ્રમાળા.......
બિરૂદો ઉપર પ્રમાણે
૭. સં. ૧૨૧૧-૧૩માં મંત્રી આંબડે શત્રુંજય તીર્થપર આદીશ્વરના ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો હતો. (તેમાં પણ બિરૂદો).
૮. સં. ૧૨૧૩ ચે. વ. ૮ મંગળવાર સેવાડીના જિણઢાકે શ્રી મહાવીરસ્વામીના મંદિરની ભમતીની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને બેસાર્યા, અને તેની પૂજા માટે દાન કર્યું તેનો શિલાલેખ–
गां मालानिणि कुमारपालराज जोयण
૯. સં. ૧૨૧૫ ચે. સુદ ૮ રવિવાર શાલિવાહન વગેરેએ, ગિરનાર તીર્થપર શ્રી નેમિનાથ મંદિરની ભમતી તથા દેરીઓ, ચાર પ્રતિમાયુક્ત કુંડ અને અંબિકાની દેરી તથા મૂર્તિ કરાવ્યાં, અર્થાત ગિરનાર ઉપર પહેલી બીજી તથા ત્રીજી ટુંકોનું કામ કરાવ્યું. (લિ. ઓ. રિ. ઈ. બો. પ્રે. પૃષ્ઠ ૫૩૬, ગુજરાતના ઐતિહાસિક લેખ ચૌલુક્ય વિભાગ પૃ. ૫૧ અને પ્રા. શૈ. લેખ સંગ્રહ પૃ. ૬૯)
૧૦. સુદિ ૧૫ ગુરૂવારે ચંદ્રગ્રહણમાં વસંતપાલે ઉદલેશ્વર દેવને શાસન આપ્યું, તે સંબંધી ગ્વાલીયર રાજયમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખ–
(૩)...તિવરત્ન ઘvayતાપ નિનામુન..... (૪)..શાખી મૂપાનશ્રીગવંતીનાથ શ્રીમ..... (૫)........ મામાન્ય ઝઘર.....
Page #599
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ ૧૯૩૯) એપ થી સિદ્ધચક છે જ “તેણે શાકંભરીના રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશોધવલ મુખ્ય મંત્રી હતે. (ગુ. ઐ. લે. પૃ. પર)”
૧૧. સં. ૧૨૨૧ અને સં.૧૨ ૫૬ સાક્ષીવાળો સં. ૧૨૬ ૮માં કોતરાયેલ જાલોરના કુમારપાલવિહારનો શિલાલેખ–
(१) प्रभुश्रीहेमचन्द्र सूरिप्रतिबोधितश्रीगुर्जरधराधीश्वरपरमार्हतचौलुक्य (२) महाराजाधिराजश्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूलबिंबसहितश्रीकु वरविहाराभिधाने ने જૈનત્યે–
પરમાઈત કુમારપાલ અને તેનો કુમારવિહાર.
૧૨, ૧૩, સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ માં શ્રીમાલી રાણીગના પુત્ર આંબાકે ગિરનાર પર પગથીયાં કરાવ્યાં (ગુ. ઐ. લે. સંગ્રહ પૃ. ૫૬, પ્રા.શૈ. લે. સં. પૃ.૭૦)
૧૪. વ. સં. ૮૫૦, સિંહ સં. ૬૦માં મંત્રી ધવલની પત્નીએ બે મંદિરને ગ્રામ આપ્યું તે સંબંધી જુનાગઢમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલ ભૂતનાથના શિવમંદિરમાં સુરક્ષિત શિલાલેખ
(૪) ચ ગુમારપાનનૃતિ પ્રત્યક્ષ7મીતિ... તેનો પુત્ર (?) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતો. (ગુ. ઐ. લે. પૂ. ૫૯)
૧૫. વ. સં. ૮૫૦ ના અષાઢમાં કોતરાયેલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહંત ભાવબૃહસ્પતિની સતિવાળો અને કૃષ્ણદેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભોજ મહાબલે ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સંબંધી શિલાલેખ–
(१२) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी, श्रीमद्बीरकुमारपालन (१३) पतिस्तद्राज्यसिंहासनम् । आचक्राम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीणज्जांगलभूपकुंजरशिरः संचारपंचाननः ॥१०॥ एवं (१४) राज्यमनारतं विदधति श्रीवीरसिंहासने, श्रीमदीरकु मारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे ।
તેજોવિશેષાદયી સિદ્ધરાજની ગાદી પર આવ્યો, બલ્લાલ ધારાપતિ અને જાંગલ નરેશનો વિજેતા કુમારપાલ વ. સં. ૮૫૦." - ૧૬.સં. ૧૨૨૬ વૈ. મુ.૩ દિને મહામાત્ય કપર્દિ ભંડારીએ આબુતીર્થ પર ઋષભદેવ ભગવાનની સામે પોતાના માતાપિતાની મૂર્તિ કરાવી. (પ્રા. જે. લે. સં. ભા. ૨. પૃ. ૧૨૮)
ઉમાપતિવરત્નસ્થપ્રસાર' વિશેષણ
વાચક વર્ગ જૈન હશે તો પણ મહારાજા કુમારપાલમાં કેટલાંક શિલાલેખોમાં માતાનવપ્રસાદુ એવું જે વિશેષણ છે તે વાંચી શંકામાં પડયા સિવાય રહેશે નહિ, પરંતુ તેરમી સદીથી પત્રો લખવાની પદ્ધતિને જણાવનાર જે પત્રલેખન પદ્ધતિ નામનો ગ્રંથ છે અને જેને શ્રીમતી
Page #600
--------------------------------------------------------------------------
________________
-
never repreneur
શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯ ગાયકવાડ સરકારે પોતાના કેળવણી ખાતા તરફથી બહાર પડેલો છે તેમાં રાજાઓને અંગે દાનપત્ર વિગેરેમાં લખાતી વિશેષણોની શ્રેણીનું અવલોકન જેણે કર્યું હશે તે મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે રાજાઓના બહુમાનને માટે તેઓની ઇશ્વરની મહેરબાનીવાળા ગણાવવા તે વિશેષણ લખવામાં આવતું હતું. વળી મહારાજા કુમારપાલને અંગે વિચારીએ તો મહારાજા કુમારપાલને ગાદીનશીન થવાનું ભવિષ્ય જે કોઈપણ દેવતા તરફથી ભાખવામાં આવ્યું હોય તો તે માત્ર સોમનાથજીના મહાદેવ તરફથી જ હતું અને એને લીધે મહારાજા કુમારપાલમાં ૩૫તિવર પ્રસાર એ વિશેષણ માત્ર તેની મહત્તાનું સૂચન કરનાર છે, પરંતુ અંશે પણ તેના આયુષ્યના પાછલા ભાગમાં સૂચન કરનાર નથી, વળી જૈનધર્મને માનનારાઓ પણ મહારાજા કુમારપાલનું તેમના રાજય કાળના પ્રારંભથી જૈનત્વ માનતા નથી, એ વાત ભૂલવા જેવી મૂર્ખાઇ તો મી. મુન્શી જેવા બનીને બીજાઓ તો નહિ જ કરે. વળી મહારાજા કુમારપાલને અંગે એ હકીકત પણ વિશેષ ધ્યાન રાખવા જેવી છે કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ મહારાજ કુમારપાલને સોમનાથ મહાદેવના વચનો દ્વારાએ જ જૈનધર્મ પ્રાપ્ત કરાવેલો છે અને તેથી પણ ૩મારૂતિવરત્ન ધસાદ એ વિશેષણ તે મહારાજા કુમારપાલમાં સારી રીતે સૂક્ત થઈ શકે. સુજ્ઞ મનુષ્ય વિચારવાની જરૂર છે કે જો મહારાજા કુમારપાલને શૈવ તરીકે જણાવવા આ વિશેષણ આપવું હોત તો રૂમપરિવર/મમર વિગેરે વિશેષણ જોડવું પડત.
જો કે સંઘયાત્રાના પ્રકરણમાં સાત ક્ષેત્રોનો અધિકાર જણાવતાં જનચૈત્ય અને મૂર્તિના અધિકારમાં જીર્ણોદ્ધારનો અધિકાર લેવાનું વાચકોને જણાવવામાં આવ્યું હતું, પરંતુ હિંદુઓના વર્ણાચારોને નાશ કરનાર તથા ગુંડાગિરિ ચલાવીને હિંદુકોમને રસાતલે લઈ જવા તૈયાર થનાર ગુંડારાજની માફક વર્તનાર જે કોંગ્રેસ તેના પ્રધાનપદમાં ઘુસી ગયેલા મિસ્ટર મુનશી આવી રીતે ઇતિહાસ કિંવદન્તી શાસ્ત્રો અને શિલાલેખોથી હડહડતું વિરોધી એવું જુઠું બોલીને લેખકને બે બે માસ સુધી માત્ર કુમારપાલ મહારાજને અંગે લખાણ કરવું પડશે એવી સ્વપ્ન પણ ધારણા નહોતી, પરંતુ તેવો જ આકસ્મિક યોગ થવાથી મહારાજા કુમારપાલનું પરમાહિતપણું સિદ્ધ કરનારું આ લખાણ કરવાની ફરજ પડી છે. આશા રાખીએ છીએ કે વાચકવૃંદ તત્ત્વને સમજીને જીર્ણોદ્ધારના વિષયનો વિલંબ સહેતુક છે એમ સમજશે.
સં
પૂ
ર્ણ
Page #601
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯)
સાગર સમાધાન
પ્રશ્ન-શ્રમણ ભગવંત મહાવીર મહારાજાએ રિમો ન છોડુ ફુદ અસ્થિ | rid our
કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે જે દેશના મે વનમાં સુરહિ છ ! નીતિ અનુભવેલું ઋજુવાલિકાનદીના કાંઠે દીધી તે દેશનામાં સુરવયવરયમનનવમ . ચરો વિનિઝિ-વંતો મનુષ્યો આવ્યા હતા કે નહીં? અને એ મનુષ્યો ચાવાસુરસંપારિરિમો . આવ્યા જ ન હોત તો પછીઝમવિયા પરિસા
आवश्यकं (मल०) ३०० भगवतो ज्ञानरत्नोत्प
त्तिसमनन्तरमेव देवाश्चतुर्विधा अप्यागता आसन्, अत्यद्भुतां અર્થાત્ નમાવતા પત્ એટલે કોઇપણ જીવે
च प्रहर्षवन्तो ज्ञानोत्पादम हिमानं चक्रुः, तत्र भगवान જે પ્રથમ પર્ષદામાં સર્વવિરતિ ગ્રહણ કરી
अवबुध्यते नात्र कश्चित् प्रव्रज्याप्रतिपत्ता विद्यते । आव० નહિ તેથી આશ્ચર્ય ગણાયું એમ કહેવાની
(हरि०)२२९ भगवतो ज्ञानरत्नोत्पत्तिसमनन्तरमेव જરૂર શી? કેમકે મનુષ્યગતિ સિવાય બીજી
देवाश्चतुर्विधा अप्यागताः, तत्र च प्रव्रज्याप्रतिपत्ता न कश्चिद् કોઇપણ ગતિવાળો જીવ સર્વવિરતિ પામે વિઘર તિ વિજ્ઞાા વિશિષ્ટધર્મના જ વૃત્તિવાન્ | નહિ એ શાસ્ત્રસિદ્ધ હકીકત છે તો પછી તેનું ઉપર જણાવેલા ચરિત્રોમાં જ એકલું દેવતાનું આશ્ચર્ય ગણાય કેમ?
આવવું જણાવે છે તેમ નહિ, પરંતુ સમાધાન-ભગવાન મહાવીર મહારાજાના શ્રીકલ્પસૂત્રની ટીકામાં પણ માત્ર સુર અને
ચરિત્રોમાં નીચે પ્રમાણે ઉલ્લેખો છે તેથી અસુરોનું પ્રથમ સમવસરણમાં આવવું દેવતાઓ જ આવેલા હતા.
જણાવે છે. જુઓ તે પાઠ– महावीरचरित्रं-चक्रुः समवसरणं, यथाविधि . मिलितेषु सुरासुरेषु स्थलवृष्टिमिव निष्फलां दिवौकसः ॥९॥ न सर्वविरतेरहः कोऽप्पत्रेति वि
देशनां क्षणं दत्त्वा प्रभुः अपापापुर्या महासे
नवने जगाम दन्नपि । कल्प इत्यकरोत्तत्र, निषण्णो देशनां विभुः॥१॥
ઉપર જણાવેલા પાઠોથી સ્પષ્ટ થાય છે કે महावीर०(गुण०) ताहे तिलोयणाहो थुव्वं तो
ભગવાન મહાવીર મહારાજાના પ્રથમ देवनरनरिंदेहिं । सिंहासणे निसीयइ तित्थपणाम
સમવસરણમાં મનુષ્યોની હાજરી નહોતી. पकाऊ णं ॥ जइविहु परिसं नाणेण जिणवरो मुणइ
આમ છતાં પણ શ્રીઆચારાંગસૂત્રના ભાવના जोग्गयारहियं ।
અધ્યયનનો પાઠ તો ખુલ્લે ખુલ્લા શબ્દોમાં महावीर० (नेमि०) पव्वज्जाइगुणाणं पडि
Page #602
--------------------------------------------------------------------------
________________
પજે
શ્રી સિદ્ધચક્ર (ઓગષ્ટ ૧૯૩૯) જણાવે છે કે-શ્રમણ ભગવંત મહાવીર અહિં શ્રીગુણચંદ્રના ચારિત્રામાં નર અને મહારાજે પહેલા સમવસરણમાં દેવતાને નરેન્દ્ર જે જણાવવામાં આવ્યા છે તે સ્તુતિને ઉદ્દેશીને જ ધર્મ કહ્યો અને મનુષ્યને ઉદ્દેશીને કરનારાઓના વર્ગ માટે અને કિરણાવલીમાં તો પછીજ ધર્મ કહેલો છે. જાઓ તે પાઠ- જણાવેલ નર પદ ભાષાના ગુણને જણાવવા आचरांगसू-तआणं समणे० पुज માટે જણાય. જેવા ઘમ્મમાફટ્સ પચ્છા મજુમા. પ્રશ્ન-આચાર્ય મહારાજ હરિભદ્રસૂરિજીએ દીક્ષા ઉપર જણાવેલા પાઠોથી એ વાત તો સ્પષ્ટ :
પંચાશકનામનું બીજું પંચાશક કરેલું છે અને થઇ જાય છે કે ભગવાન મહાવીર મહારાજના
જેમાં સમવસરણની રચના કરી આંખ પહેલા સમવસરણમાં કેવળ દેવતાઓ જ
મીંચીને કુળ નાંખવા વિગેરે જણાવ્યું છે. તે હતા અને તેમને જ ઉદ્દેશીને ધર્મદેશના
દીક્ષા કઈ સમજવી? કરવામાં આવી હતી. હવે એ વાત જરૂર
સમાધાન-આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજીએ તે વિચારવાની રહે છે કે જયારે પ્રથમ
જ બીજા પંચાશકની શરૂઆતમાં સ્પષ્ટપણે સમવસરણમાં એકલા દેવતાઓ જ હતા અને
જણાવી દીધું છે કે આ દીક્ષા જે કહેવામાં મનુષ્યો હતા જ નહિ તો પછી દેવતાઓને
આવે છે તે મસ્તક મુંડન રૂપ દીક્ષા નથી, સર્વવિરતિ કે દેશવિરતિ પણ ભવપ્રત્યયથી જ નથી, અને તેથી તે સમવસરણમાં
પરંતુ ચિત્તની પરિણતીને સુધારવા રૂપ દીક્ષા
છે, વળી તેમાં જણાવેલી વિધિ પ્રમાણે દીક્ષિત સર્વવિરતિ ન થાય તેમાં આશ્ચર્ય શું? પરંતુ
થયેલાને જે મહાદાન અને ગુરૂસેવા વિગેરે આવી વિચારશ્રેણી લાવવી યોગ્ય નથી, કારણ કે કોઇપણ ચોવીશીમાં કોઇપણ
કરવાનાં જણાવેલાં છે તે સર્વવિરતિ દીક્ષાથી કાલે સામાન્ય રીતે તીર્થંકર મહારાજાઓના
દીક્ષિત થયેલાને લાગુ પડે તેવાં નથી, પરંતુ પ્રથમ સમવસરણમાં એકલા દેવતાઓ જ શ્રાવકધર્મનું કેટલીક મુદત સુધી પાલન કર્યા આવે અને મનુષ્યો ન આવે તેમજ મનુષ્યો
પછી સર્વસ્વ અર્પણની દીક્ષા લેનાર એવા ન આવવાથી કોઇપણ મનુષ્ય ચારિત્ર શ્રાવકને જ લાગુ પડે તેમ છે, અને એ જ લેનારો ન થાય તેમજ ગણધર મહારાજાના કારણથી શાસ્ત્રકારદ્વિપદ-ચતુષ્પદ-કનકપદની સ્થાપના વિગેરે ન બને એવું મણિ-માણિજ્ય વિગેરેનું તેમજ કુટુંબ બને જ નહિ, પરંતુ અહિંયા મનુષ્યો ન કબીલાનું ગુરૂ આધીન કરવાનું જણાવે છે. આવ્યા અને ગણધર પદ વિગેરે પ્રથમ એ બધી હકીકત વિચારનારો સુજ્ઞપુરૂષ હેજે સમવસરણમાં ન બન્યાં તે જ આશ્ચર્ય છે. સમજી શકશે કે બીજા પંચાશકમાં ભગ
Page #603
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ ૧૯૩૯)
થી સિદ્ધચકા પ૦પે વાન હરિભદ્રસૂરિજીએ જણાવેલી દીક્ષા જે વાસત્તાd નો અર્થ વર્ષોત્રાણ એટલે વરસાદછે તે પ્રવજયારૂપ દીક્ષા નથી, પરંતુ થી બચાવનાર એટલે કાંબલી થાય છે. વળી સર્વસ્વાર્પણ કરી સ્વયંસેવક બનવારૂપ દીક્ષા વસત્તા ઇત્યાદિ વાક્યની પહેલાં મને છે. જો કે પ્રકરણ ગાથા અને એના અર્થો વિચાર વિજ્ઞતિ અર્થાત સૂતર અને વિગેરે વિચાર્યા સિવાય બોલનારા અજ્ઞાની ઊનના વસ્ત્રના પરિભોગ એટલે વાપરવામાં જીવો તો તે બીજા પંચાશકમાં દીક્ષાની વિધિને
વિધિનું ઉલટાપણું ન કરવું એમ જણાવેલ છે, અંગે કહેલું વચન સર્વવિરતિરૂપ દીક્ષાને
તેથી આ વાસત્તા નું વાક્ય અવિધિના લાગુ કરે છે, પરંતુ તેમાં તેઓની પુરી
સંભવને કે વિધિના વિપર્યાસને જણાવનાર અજ્ઞાનતા છે એમ કહેવા સિવાય બીજુ
છે. અર્થાત્ સૂત્રના બે કપડા અને ઊનનું એક કહેવાય નહિ.
વસ્ત્ર કાંબલી રૂપ લેવાનું હોવાથી કાંબલી પ્રશ્ન-શ્રીનિશીથચૂર્ણિમાં વાસત્તાપ મો-તૂન પસ
સિવાય બીજા એ કલા ઊનના વસ્ત્રનો fromયરસ નાસ્થs રિમોનો આવા જણાવેલ
પરિભોગ નથી એટલે એક કાંબલી જ ઊનની વાક્યથી ચોમાસા સિવાય એકલા ઊનના
છે અને તેને એકલીને વાપરવામાં આવે તો વસ્ત્રને વાપરવાનું નથી એમ સ્પષ્ટ જણાય
વિધિનો વિપર્યાસ થયો કહેવાય અને એજ છે તો પછી બારે માસ એ કલા ઊનના
કારણથી એકલીને કાંબલી ઓઢવામાં ભાષ્ય વસ્ત્રને વાપરવામાં પ્રાયશ્ચિત્ત છે એમ કેમ
અને ચૂર્ણિમાં પ્રાયશ્ચિત્ત જણાવેલાં છે. વારંવ કહેવાય ?
ના વાક્યથી જો ચોમાસામાં એકલી કાંબલી સમાધાન-પ્રથમ શ્રીનિશીથચૂર્ણિકાર મહારાજ શ્રીનિશીથભાષ્યની દૃષ્ઠ ૩રમrvr એ
ઓઢવાનું જણાવવું હોત તો ગાથાની વ્યાખ્યામાં એ કલા સુતરના
અવિધિપરિભોગના નિષેધમાં લેત નહિ. કપડાને ઓઢવાનો વિધિ જણાવી એકલા
તેમજ વાસાસુ વાસત્તા પ્રશ્ન ઉભુંગફુ એમ ઊનના કપડા (કાંબલી) ને ઓઢવામાં
સરલપણે જ કહેત. એટલું જ નહિ, પરંતુ પ્રાયશ્ચિત્ત જણાવે છે એ ચોકખું છે એટલે
ઊનના વસ્ત્રને એકલું ઓઢવામાં પ્રાયશ્ચિત્ત એકલું ઊનનું વસ્ત્ર એટલે કામળી એકલી
જણાવતાં ભાષ્યકાર અને ચૂર્ણિકાર વાસાવા ઓઢાય નહિ એ ચોકખું છે. વળી જે અથવા વારં મોજૂળ એમ લખત. નિશીથચૂર્ણિનો પાઠ ઉપર પ્રશ્નમાં આપ્યો પ્રશ્ન-ઊનનું વસ્ત્ર એકલું ન વાપરવું, પણ સુતરના છે તેમાં વાસત્તાપ નો અર્થ વર્ષાઋતુ એવો કપડા સાથે જ વાપરવું એવા અક્ષર કોઇ જે કરવામાં આવ્યો છે. તે ખોટો છે એ બીજા ગ્રંથકારે કહ્યા છે.
Page #604
--------------------------------------------------------------------------
________________
૦િ)
થી નિરાક
ઓગષ્ટ : ૧૯૩૯ સમાધાન-આણસૂરગચ્છમાં અગ્ર પદે ગણાતા કે ચોમાસામાં એકલી કપડાંના અંતરપટ
ઉપાધ્યાય શ્રી કીર્તિ વિજયજી શ્રીવિચાર- સિવાયની કામલી ઓઢવી જોઇએ. એમ કહે રત્નાકરમાં ગચ્છાચારનો વિચાર જણાવતાં
છે તેનું કેમ? પણ સ્પષ્ટપણે જણાવે છે કે ૩જો ઉત્તર
સમાધાન-શ્રી ગચ્છાચારની ૧૪ ગાથાની ટીકામાં सौत्रकल्पं केवलमौर्णिकं साधुभिर्नव्यापारणीय
વિધિથી વાપરવાનું જણાવતાં જ ટીકાકાર. મિલ્યાણ અર્થાત્ સુતરનું કપડું જોડ્યા વિના એકલું ઊનનું વસ્ત્ર સાધુઓએ વાપરવું નહિ
જણાવે છે કે મધ્યે સૌત્રિો વાંદરવિ કૃતિ એ વાત જણાવે છે.
ધિપરિમોગ: અર્થાત્ અંદર સુતરનું કપડું પ્રશ્ન-વર્ષાઋતુમાં કપડા સાથે કાંમળી ઓઢાય એવો અને બહાર ઊનનું કપડું વાપરવું તેનું નામ ચોકખો પાઠ કોઈ શાસ્ત્રમાં છે. ?
વિધિથી વાપરવું કહેવાય અને તેથીજ સમાધાન-શ્રીપર્યુષણાકલ્પસૂત્રોના સામાચારી જણાવ્યું છે કે વિશ્વ ન ચાઈ: વ્યાખ્યાનમાં સ્પષ્ટપણે સંતસંતતિ એવું
અર્થાત્ ઊનનું એકલું વસ્ત્ર વાપરવું નહિ. જો જણાવે છે અને એનો અર્થ સ્પષ્ટ છે કે
એકલું ઊનનું ચોમાસા સિવાય ન વાપરવાનું અંદરના સુતરના કપડા સહિત એવે ઉપરનો
હોત તો પરિભોગનો વિધિ જણાવતાં ઊનનો કપડો એટલે કાંમળી (ભીંજાય) છતાં
ચોમાસાનું વર્ણન કરત. ખરી રીતે ચોમાસા(આહાર પાણીને તે પાણી લાગે તેવા વરસાદમાં ચોમાસું રહેલા સ્થાવિરકલ્પી
માં બમણી ઉપધિ લેવાનું શાસ્ત્રીયવિધાન સાધુએ ગોચરી જવું કહ્યું નહિં) તે પાઠ આ
હોવાથી ચોમાસા સિવાય બે સુતરના અને પ્રમાણે છે કે તુર્માસ ચિતચ ન્યતે–
ઊનનો કપડો રાખવો એમ જણાવવામાં आंतर:-सौत्र:उत्तर:- और्णिकःताभ्यां प्रावृत
આવેલ છે. તેને તેઓ સમજતા નથી. વળી ચાલ્પવૃષ્ટો આવો સ્પષ્ટ પાઠ છતાં અને તે વિચારરત્નાકરમાં આવેલા તે પાઠને બધું જણાવ્યા અને સમજાવાયા છતાં શોધનારે મffખે શરીરે તને વિજાતિચોમાસામાં એકલું ઊનનું જ વસ્ત્ર ઓઢવું નમ્નસંસત્તયા દ્રિોવાસ્થ: અર્થાત્ ઊનનું વસ્ત્ર એમ માનનાર અને કહેનારને કેવો ગણવો
શરીરે લાગે તો જ આદિ જીવોની ઉત્પત્તિ તે જૈન તો સાફ સમજી શકે છે.
આદિ દોષો લાગે એમ સ્પષ્ટપણે જણાવીને પ્રશ્ન-કેટલાક વર્ષાકાલ શબ્દથી એટલે ચોમાસા
એકલા ઊનના વસ્ત્રને વાપરવાની મનાઈ સિવાય એકલો ઊનનો કપડો એટલે કાંબલી એકલી ઓઢવી નહિ એમ ગચ્છાચારમાં
કીધી છે તે પણ વિચાર્યું નથી. વિચારરત્નાકર કહેલું છે. એમ કહે છે અને ગચ્છાચાર ની
આત્મારામજી મહારાજના વિજયદાન સૂરિએ ૧૪મી ગાથાની ટીકાનો પાઠ આપે છે.
શોધ્યા છે તેમાં અને તેમના પૌત્રશિષ્ય જંબુઅને તેથી એમ જણાવવા તેઓ માગે છે વિજયજીએ પ્રસ્તાવનામાં પણ તેમ લખ્યું છે.
Page #605
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯
થી સિક
સમાલોચના
૧ મંગલ કયા વિચારથી કહેવામાં આવ્યું છે ૫ ધર્મરત્નની બન્ને ટીકામાં કામ તે વિચારને તે સિવાય ઇતર ન સમજે, માટે તે (Deતાનમાર-મંત્તમપતિ એમ શું કહેનાર જ ઉત્તરમાં યોગ્ય છે. તેવી સાદી વસ્તુને નથી? નહિ સમજનાર કથીરશાસનમાં કકલાટ કરે તે ૬ કિરણાવલીમાં વાણીના વિશેષણને માટે અયોગ્ય જ છે.
સ્વ. શબ્દ જોડવા માટે કહેલ નરીમતર પદને ૨ પરમેષ્ઠિનમસ્કારને મંગલ ગણવાનું પહેલા સમવસરણમાં મનુષ્યની હાજરી જણાવવા પોપટીયા જ્ઞાન કહેવડાવનારો ખુલાસો કરવો. માટે આચારાંગાદિમહાશાસ્ત્રોથી વિરૂદ્ધપણે જોડવા ( ૩ મંત્ર માવાન્ વારો ના મસ્તુ નો તૈયાર થનાર અનાર્યવાદી આદિની ખોટી અને ખુલાસો કરવો. મમ મંગનમરદંતા થી મંગલા- ખરાબ પ્રરૂપણાને પ્રસરાવનારનો ઉપાસક હોય લયનો ખુલાસો કરવો. ચતરિનપુંસક વિગેરે છતાં તેમાં નવાઇ નથી. વૃત્તિ અને ચૂર્ણિમાં : એમ પુંલિંગ અને રંગ છે વાર્ત. બાબત કે આ વિગેરે બાબતમાં એમ ચાર છતાં એક વચન કહ્યું તેનો ખુલાસો મૂલપ્રરૂપક સિવાય બીજાનું લખાણ કે કથન કરવો ત્યાં પુર્વ ક્રિયાપદ ન લગાડાય, પણ સત્તિ વ્યર્થ છે, માટે બીજા કોઇએ લખવું યોગ્ય કે ૫ જેવું સત્તાવાચક લેવાનો નિયમ લેવા માટે નથી. ખુલાસો કરવો.
८ तान परमात्मानो मंगलं कृत्वा૪વો.સુનિશ્ચિત વગેરેને પ્રેમની ભૂલ છે એમ શામમનો વાચો જ સમાનર એ પાઠ મહાવ્રત ધારી તો નહિ જ જણાવે.
વિચક્ષણોને માટે પ્રેક્ષણીય છે. (વી. શા.રા.)
Page #606
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
(ઓગષ્ટ : ૧૯૩૯
:
++++++++++++++++ ૧ આગમોદ્ધારની ? - અમોઘદેશના 4 ++++++++++++++++
ST
(ગતાંક પાના ૩૦૪ થી ચાલુ) જ્ઞાનની વ્યાપકતાના મંતવ્યમાં ભેદ છે. તેના લાભમાં તથા પ્રતિવાદીનો કેસ લીધો હોય
શાસ્ત્રકાર મહારાજા, ભગવાન શ્રીહરિભદ્ર- તો તેના લાભમાં કાયદાને લાગુ કરવો પડેને ! જ્ઞાન સૂરિજી મહારાજ ભવ્યાત્માઓના ઉપકારાર્થે તો એકજ છે ! અષ્ટકજી પ્રકરણની રચના કરતાં થકા જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનની વ્યાપકતા ના મંતવ્યમાં ભેદ પડે છે. ફરમાવી ગયા કે ચાહે તો લૌકિકદૃષ્ટિએ, ચાહે તો કેટલાકો માત્ર મનુષ્યને જ્ઞાનવાળા માને છે, પણ નાસ્તિકોની નજરે યાવતું જૈનદર્શનકારની જાનવર વગેરેને તેવા નથી માનતા. કેટલાક અપેક્ષાએ ટુંકામાં તમામને જ્ઞાનને અગ્રપદ આપ્યા
આગળ વધીને જાનવરોને બુદ્ધિ ધરાવનાર માને વિના ચાલ્યું નથી, કેમકે તે વિના છુટકો નથી :
છે, પણ કીડી મંકોડીને તેવા નથી માનતા, કેટલાકો સિદ્ધિ નથી.
તેમાં સમજણ માને છે તો ઝાડપાન વગેરેમાં નથી “રત્ન' એ શબ્દનો પ્રયોગ “ચક્ષુ માટે થાય
માનતાઃ તાત્પર્ય કે જ્ઞાનની વ્યાપકતાના મંતવ્યમાં છે.: “ચક્ષરત્ન' એમ બોલાય છે. પણ “નાક તથા
ભેદ છે. કાન માટે એમ બોલાતું નથી. એ જ રીતે જ્ઞાનને
"Cow has no soul !" OLL4 B416HL રત્ન કહીએ છીએ. શ્રીગણધરમહારાજાઓ, શ્રીગીતાર્થ મહારાજા, સૂરિપુરંદરો તથા
જ નથી!” આ વાક્ય પોતાને હિન્દુઓ કહેવરાવમુનિપુંગવો તેમજ અગીતાર્થ સાધુ વગેરેને- નારા પણ ભણ્યા છે કે ? જો આમ જ બોલાય તો કહો કે સમસ્તને જ્ઞાનની આવશ્યકતા છે. પછી એટલે કે જ્યાં આત્મા જ નથી એવું હૃદયમાં એટલે તેની જરૂરીયાત સ્વીકાર્યા વિના કોઇને ઠસાવાય ત્યાં બુદ્ધિ, જ્ઞાન વગેરેનો વિચાર કરવાચાલતું નથી. વકીલે પણ કાયદાનું જ્ઞાન જરૂરી નો રહ્યો કયાં? “જાનવરમાં આત્મા નથી' એમ પણ ગયું, પરંતુ પરિણામની અપેક્ષાએ વિચારણા નહિ કહેતાં એટલે કે સામાન્યત : એમ નહિ કહેતાં જરૂરી છે. વાદીનો કેસ હાથમાં લીધો હોય તો “ગાયમાં આત્મા નથી”એમ કહેવાનો હેતુ શો?
Page #607
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯
થી નિરાકર
:
::
હિન્દુત્વની જડ ઉખેડવાના પ્રયોજને જ આ “કાય’ શબ્દની યોજનાથી જીવરહિત પૃથ્વી આદિને વાક્યની યોજના છે.
અચેતન જુઓ તો પણ વાંધો ન આવે. ઉંડા જગતને બનાવ્યું કોણે?
ઉતરીએ તો દિ (વધુ) એટલે એકઠું કરવું અને હવે હિન્દુધર્મની વાત બાજુ રાખી જૈન તેનું જ નામ કાયા. પૃથ્વીરૂપે જેણે પુદ્ગલો દર્શનની દૃષ્ટિએ અવલોકીએ ? હિન્દુઓ ઈશ્વરને પરિગમાયા અs
કીએ ? હિન્દુઓ ઈશ્વરને પરિણાવ્યા અગર એકઠાં કર્યા તે પૃથ્વીકાય એ બનાવનાર તરીકે માને છે જયારે જૈનો ઈશ્વરને
રીતે અપકાય વગેરેમાં પણ જાણવું. બતાવનાર તરીકે માને છે. દુનિયાની દરેક ચીજ
ઘઉં બાજરી વગેરે અનાજ છે; ખાવાના બનાવેલી કે બનાવાયેલી છે તેમાં બે મત નથી.
પદાર્થો છે. પાણી, દુધ, ઘી, તેલ વગેરે પેય પદાર્થ બનાવ્યા વિનાની કોઈ ચીજ વ્યવહારમાં છે જ
છે. હવે આ પદાર્થોને આ શરીર સાથે સંબંધ નથી નહિં. લુગડું કાલામાંથી બન્યું, એ કપાસનાં કાળાં પ્રથમ તો સચિત્ત હતાંને? વૃક્ષ પર હતાં ત્યાંથી
0 છતાં આ જીવે, આ પદાર્થોને આહારાદિરૂપે ગ્રહણ માણસોએ આ બધું કર્યું. સચિત્ત કાલાં, કાલાં રૂપે કરી શરીરરૂપે પરિણમાવ્યાં છે. જન્મતી વખતે તે જીવોએ કર્યા. માટી, પાણી, સોનું, અગ્નિ, કાયા ઍક વેંત ને ચાર અંગુલ જેટલી હતી, છતાં વાયુ, ગમે તે લ્યો બનાવ્યું કોણે? જીવોએ પણ વધતાં વધતાં આટલા મોટા શાથી થયા? કહોને તે બનાવનાર પરમેશ્વર નથી. જગતને પરમેશ્વરે બાહ્યપુગલોને ગ્રહણ કરીને મોટા થયા. ખોરાક નથી બનાવ્યું, પણ એ જ જગતના તે તે રૂપે લીધો. ખોરાકને લોહી, હાડકાં મેદ, માંસ, મલ પરિણમવાવાળા જીવોએ જ બનાવ્યું છે. આહારના વગેરે સાતધાતુપણે પરિણમાવ્યો કોણે? જીવે પુદ્ગલો ગ્રહણ કરીને જીવોએ પોતે જ પુદ્ગલોને જઠરાદ્વારાએ લીધેલા ખોરાકનું જ આ જીવે શરીર શરીરરૂપે પરિણમાવેલાં છે.
બનાવ્યું. માતાની કુક્ષીમાં આવીને વીર્ય, રૂધિર વિચારો કે પૃથ્વીજીવ, અજીવ, અગ્નિ- આદિ જીવે જ ગ્રહણ કર્યા કે કોઈ બીજાએ? ત્યાંથી જીવ, એમ નહિ બોલતાં પૃથ્વીકાય, અપૂકાય, જ કાયાની શરૂઆત થઇ. હવે “આ બધું પરમેશ્વરે તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય બનાવ્યું. એમ માનવું એનો અર્થ અદશ્ય વાત જ એમ બોલીએ છીએ તેનું કારણ શું ?
માનવી છે એ જ બીજું કંઈ ? જ્યારે ઉપરનાં કાય’ શબ્દના પ્રયોગથી સ્પષ્ટ થાય છે કે તે કાય છે જેની' એવો જીવ ભિન્ન છે. જેમકે
પ્રમાણોથી પ્રત્યક્ષ દેખાતી વાત એ કે “જીવે જ આ પૃથ્વીકાય એટલે પૃથ્વી છે કાયા જેની એવો બધુ બનાવ્યું” છતાં એ માનવી નથી એનું કારણ જીવ, અપકાય એટલે અપુ (પાણી) છે કાયા જેની શું? પૃથ્વીકાય, અપકાય વગેરેમાં “કાય' શબ્દના એવો જીવ વગેરે ત્રસકાય એટલે જેનામાં હાલવા પ્રયોગથી ઈશ્વરકતૃત્વવાદનો વાદ આપોઆપ ઉડી ચાલવાની શક્તિવાળી કાયા છે એવો જીવ. જાય છે.
Page #608
--------------------------------------------------------------------------
________________
ધ૧૭
થી સિદ્ધરાજ
(ઓગષ્ટ : ૧૯૩૯) ઈશ્વર પર દોષારોપણ શા માટે? વાંદરાનું કાળજું કેવું હશે? તેથી વાંદરાને મારી
અલબત્ત જગતના સર્વ પદાર્થો છે બનાવેલા, ખાવા માટે કોઈપણ પ્રકારે અહિં લઈ આવવા પણ કોણે? જીવોએ : નહિ કે ઈશ્વરે ! આપણે મગરને કહ્યું. મગરમાં મૈત્રીની ભાવના તો હતી, મરચાં ખાઇએ એથી આંખો બળે એ બળતરા શું પણ મગરી (નારી) પાસે તો એ લાચાર હતો. ઇશ્વરે પેદા કરી? અચેતન પદાર્થ કાંઇ ન કરે એમ વાસનાના,વિષયના અર્થી ઓ ની હાલત માનવું ભૂલભરેલું છે. બળતરા કરવાનો સ્વભાવ ગુલામથીએ ખરાબ હોય છે. મગરે તો માયાથી મરચાંનો છે. એ જ રીતે જાલાબ લાવવાનો વાંદરાને કહ્યું કે : “વાનરભાઈ ! વાનરભાઈ !! સ્વભાવ નેપાલાનો છે. એ જ રીતે પુણ્યનો તમારી ભાભી તમને બહુ યાદ કરે છે. આજ તો સ્વભાવ જ સુખ આપવાનો તથા પાપનો સ્વભાવ
લિ આપણે સાથે જ જમવાનું છે, માટે ત્યાં પધારો.” જ દુઃખ આપવાનો છે એમ માનવું જ પડશે.
વાંદર તો લલચાયો. ઝાડથી ઠેકડો મારી મગરની આપણે પુણ્યકર્મના પુદ્ગલો એકઠા કર્યા તથા તે
પીઠ પર ચઢી બેઠો. “રસનાવશ જીવ ભાવિના પુલોનો સ્વભાવ સુખ આપવાનો છે માટે તે
વિચાર કરતો નથી. મગર તો થોડેક ચાલીને આપોઆપ સુખ આપશે જ, એ જ મુજબ પાપના
વાંદરને સાચી પરિસ્થિતિ જણાવી દે છે. વાંદરો પુદ્ગલ દુઃખ આપશે જ. આપણે હવામાં
ચેત્યો અને બચાવાની યુક્તિ શોધી કાઢી તરત જ (ખુલ્લામાં) સુઈ ગયા, તેથી શરદી લાગી,ખાંસી
બોલ્યો કે: “મગરભાઈ! મગરભાઈ! તમે ભારે થઈ, તાવ આવ્યો, વ્યાધિ વધ્યો, ન્યુમોનિયા થયો. આ બધું ઈશ્વરે કર્યું?, પોતે સુઇ જવામાં સાવચેતી
ભૂલ કરી ! કોઈક દિવસ મગરી ભાભીને મારું ન રાખી એ દોષનું આરોપણ સીધું ઈશ્વર ઉપર?
સીઇ ઇ 62 કાળજાં ખાવાનું મન થયું તો તમે મને પહેલેથી જ પદગલમાં એટલી તાકાત છે કે તેનું વર્ણન ડી કેમ ન કહ્યું કે જેથી કાળજું સાથે લે તો આવત! શકાય નહિ. ખોરાક પોતે લે અને હાડકાં, લોહી, કાળજું તો પેલા ઝાડ પર સુકાય છે, લાલ લાલ માંસ,ચામડી વગેરે ઈશ્વરે કર્યો એ કેમ મનાય ? દેખાય છે તે કાળજું તો ત્યાં રહ્યું ! માટે હજી કોણ માનશે ? ઇશ્વરે કર્યું એમ માનનાર તો બગડવું નથી. પાછા વળો : કાળજું લઈને જ કાળજું મૂકીને આવ્યાની વાત માનનાર જેવો જઇએ. મગરમાં તો વિચાર કરવાનું સામર્થ્ય ગણાય.
હતું જ નહિ, કેમકે એનું પોતાનું કાળજું તો કાળજુ મૂકી આવ્યો?
મગરીના મોહથી ખવાઈ ગયું હતું. એટલે મિત્ર એક મગર તથા વાંદરાને મૈત્રી હતી. વાંદરો વાનરનું કાળજું મગરીને ખવરાવવાની ધુનજ રોજ મૈત્રીભાવે ફળો આપે, તે મગર મગરીને લાગી હતી, એટલે મગર પાછો ફર્યો, કાંઠે આવ્યો લઇ જઇને આપે. રસમાં લુબ્ધ બનેલી મગરીના કે વાંદરો તો ફાળ મારી વૃક્ષ ઉપર ચડી ગયો મનમાં થયું કે આવાં સ્વાદિષ્ટ ફળો ખાનાર અને કાળની ફાળથી બચ્યો. મગરને સંભળાવી
Page #609
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯) દીધું કે “જા ભાઈ પાછો જા ! તારી મગરીને પર પાણી ફેરવી દીધું ! થાવર પૃથ્વીકાયાદિ જીવો સંતોષવી હોય તો તારે કાળજું કયાં નથી? હાલતા ચાલતા નથી માટે તે શું જીવો નથી ?
પેલા વાંદરાએ તો કાળજું સૂકવ્યાની વાત દસ્તાવેજમાં લખાણ, સહી. વગેરે બધું બરોબર જુઠી ઉભી કરી છે, પોતાના બચાવની ખાતર તેને હોય, પણ દેણદારના નામના ઠેકાણે લેણદારનું એવી બનાવટી વાત ઉભી કરવાની ફરજ પડી છે, નામ લખાય તથા લેણદારના નામના ઠેકાણે પણ મનુષ્ય જયારે ઈશ્વર પર દોષારોપણ કરે ત્યારે
દેણદારનું નામ લખાય તો? આખો દસ્તાવેજ રદ ! તો કહેવું જ પડે કે કાળજુ ગીરો મૂક્યું છે. નજરે
એ જ રીતે “હાલે ચાલે તે જીવ' એવી વ્યાખ્યા જૈન
જ રીતે . દેખાતી આખી એ સૃષ્ટિ બનાવેલી છે ખરી,
" બચ્ચાના મોંમાંથી નીકળે તો જૈનત્વનું રાજીનામું પણ કોણે ? તે તે જીવોએ જ બનાવેલી છે, પણ
આપ્યું ગણાય. બનાવનાર તરીકે બીજાને વચમાં શા માટે
ચેતનાલક્ષણવાળો જીવઃ જીવ હોય તે ચેતના લાવો છો ? કરવું આપણે અને દોષારોપણ
લક્ષણવાળો હોય, “આ ઘડીયાળ લોલકથી હાલે ઈશ્વર ઉપર !!!
ચાલે છે એ શું જીવ?” એમ તમારો છોકરો પૂછે જીવનું લક્ષણ?
વસ્તુ માત્રામાં આત્માનું વ્યાપકપણે સિદ્ધ તો શું કહેશો? તમે કહ્યું કે ““પોતાની મેળે હાલે ચાલે થયું. માટી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તે જીવ.” તો ફરી પૂછે કે “મૂચ્છ પામેલ મનુષ્યાદિ ટસ, કીડી કીડીથી લઇને પંચેન્દ્રિય સુધી તમામ હાલતો ચાલતો નથી તો શું તે અજીવ?” ત્યારે કહેવું પ્રાણીઓમાં આત્મા વિદ્યમાન છે. આ માન્યતા જ પડશે. વ્યાખ્યા સમજાવવી પડશે કે ““ચેતના થઇ, પછી ત્યાં જ્ઞાન માનવું જ પડશે, કેમકે સોનું લક્ષણવાળો જીવ !” સામાન્યથી પણ હાલે ચાલે કસ વિના હોય નહિ, અને કસ સોના વિના હોય એ લક્ષણ તો ત્રસકાયનું છે. નહિ; સોનામાં કસ છે. કસની સાથે સોનું છે. જ્ઞાન તે આત્માની સાથે વ્યાપક છે. પૃથ્વીઉભય પરસ્પર છે. મોતી પાણી વિના નહિ, કાયાદિમાં પણ જ્ઞાન રહેલું છે. નિગોદમાં પણ પાણી મોટી વિના નહિ. હીરો તેજ વિના નહિ.. અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો કહીએ છીએ તેજ હીરા વિના નહિ. એ જ રીતે આત્મા અને એટલે જ્ઞાન આત્માની સાથે વ્યાપક છે એ વાત જ્ઞાન સાથે જ હોય. જ્ઞાન આત્માથી જાદુ તથા સિદ્ધ છે. આત્મા જ્ઞાનથી જુદો છેજ નહિ. જ્યાં જયાં જ્ઞાન
દૃષ્ટિભેદે માન્યતાભેદ! ત્યાં ત્યાં આત્મા, જયાં જયાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન
હવે જ્ઞાનના પરિણતિની અપેક્ષાએ ત્રણ ભેદ રહેલું છે. “હાલે ચાલે તે જીવ' એમ બોલવામાં
૧. વિષયપ્રતિભાસઃ એકલું જ્ઞાન તમે ઉપયોગ ગુમાવી દીધો. તમને ખ્યાલ
૨. આત્મા પરિણ નથી, પણ તેમાં તમોએ શ્રી સર્વજ્ઞદેવના વચન
૩. તત્ત્વસંદેવન-પરિણતિ અને પ્રવૃત્તિવાળું જ્ઞાન.
Page #610
--------------------------------------------------------------------------
________________
થી સિદ્ધ
(ઓગષ્ટ : ૧૯૩૯) મિત્રને ઘેર તિજોરી ઉપર દાગીના પડયો છે. છીએ એ વિચિત્રતા છે. મોંમા કોળીઓ ચાવતા આપણે જોયો તથા ચોરે પણ જોયો, પણ મિત્રે ત્યાં હોઇએ તે વખતે ચાટલું (આયનો) સાહાને રાખીને દાગીનો મુકવામાં ગફલત કરી છે એમ મિત્ર ભાવે જોઈએ તો તે કોળીયો ગળે ઉતારવો કે ચાવવો જોનારને પસ્તાવો થશે, તથા ચોરને એ જ વાત પણ ગમે? નહિ જ! એ વખતે એ કોળીયા પ્રત્યે, આનંદ જનક લાગશે. દાગીનાનું જોવું બેઉ માટે એ દેખાવ વખતે અણગમો, અને દ્વેષ ઉપજયા સમાન છે પણ દાનત જુદી છે. તેમ જગતમાં શબ્દ, વિના રહેતો નથી, જ્યારે એ જ ચીજ થાળમાં હતી રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા પદાર્થ માત્રાને ત્યારે ત્યાં રાગ હતો ચીજ એની એજને ! હવે સમ્યગૃષ્ટિ તથા મિથ્યાદષ્ટિ નજરે તો દેખે છે આગળ વધારે જુઓ શાકભાજીનું ખાતર કયું? અર્થાત્ સારાને સારા માટે ખરાબને ખરાબ માને ગટર! તેમાંથી થયેલાં શાકભાજી મોંઘી કિંમતે પણ છે, પણ સારા પદાર્થોને મિથ્યાષ્ટિ મોજ મજા ખરીદાય છે. જગતમાં નઠારી વસ્તુને સારી આપનાર તરીકે નિહાળે છે તથા તેમાં રાચે માચે બનાવવા માટે યંત્રો થયાં, પણ સારા પદાર્થોને છે તથા નરસા પદાર્થોને તે દુઃખ આપનારા માને નઠારાં બનાવનાર જો કોઈ યંત્ર હોય તો આ છે અને તેથી કંટાળે છે. સમ્યગૃષ્ટિ આત્મા તો જઠરાગ્નિવાળી કાયા જ છે. જગતના જીવનરૂપ માને છે કેઃ “આ તો બધું નાટકરૂપે છે.” સારા હવાને તે ઝેરી બનાવી દે છે. પાણીને પેશાબ શબ્દ, રસ ગંધાદિના સંયોગ સમયે વિચારે છે કે, બનાવી દે છે તથા ખોરાકને વિષ્ટારૂપ કરે છે.
મારા પુણ્ય અથવા મારા સાતવેદનીયે આ પકવાન્નને પણ પલકમાં વિષ્ઠા બનાવનાર યંત્ર પદાર્થોને અનુકૂલ રૂપે ગોઠવ્યા છે. વળી આપણી જઠરા છે. બિચારા ઢેડા તો અશુચિને અશાતાના ઉદયે આજ પદાર્થો પ્રતિકૂલ પણ થઈ વહેનારા છે. પરંતુ કરનારા નથી, જ્યારે આપણે શકે છે.”
તો જઠરાદ્વારા અશુચિને કરનારા છીએ. કહે, ઉનાળામાં ઠંડા પવનની લહરી તો અનુકુલ હવે આના ઉપર-આ કાયા પરત્વે, પુદ્ગલ જ ગણાય ને? પણ જેને અશાતાનો ઉદય હોય તથા પૌગલિક પદાર્થો પરત્વે રાગ. મમત્વ તેને તે જ પવન શરદી કરે છે. અશાતાનાં ઉદયે શા માટે ? વિવાહ વખતે વેવાઈ અને વેવાણો સુખનાં સાધનો પણ દુઃખનાં સાધન બની જાય છે. પરસ્પર ચડભડે કે ગાળો સંભળાવે, સાંધા લાડુ, પેંડા વિગેરે છે તો મિષ્ટ, છતાં અશાતાના એટલા વાંધા કાઢો સોપારી ઓછી પડે તેટલામાં ઉદયે એ જ તાવ લાવે છે. લુખ્ખા ખાખરા તાવ મોંના તોબરા ચઢાવે, પણ લગ્ન થયા બાદ શું? નથી લાવતા.
દિન પ્રતિદિન સંબંધ ગાઢો થતો જતો હોય છે. એક જ જાતના પદાર્થો પ્રત્યે રાગ તેમજ પછી સામાની આબરૂ પોતાની માનીને એક દ્રષમય વલણની વિલક્ષણતા.
બીજાની જરૂરીયાતે થેલીનાં મોં પણ ખુલ્લો મુકાય આપણે તે જ પદાર્થો પર દ્વેષ પણ કરીએ છે. શાથી? હવે હાલાં થયાં કહેવાની મતલબ કે છીએ અને તે જ પદાર્થો પર રાગ પણ કરીએ જગતના સર્વ પદાર્થો એવા છે કે
Page #611
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ ૧૯૩૯) શ્રી સિદ્ધચક
- ૧૩ પ્રસંગે સુખ પણ આપે તથા પ્રસંગે દુઃખ પણ માંથી અમુક અંશે નીકળે લા તથા સવશે આપે. આથી હંમેશને માટે ઇષ્ટ કે અનિષ્ટ એવો નીકળવાને સતત તનતોડ પ્રયત્નશીલ માને છે જગતમાં એક પણ પદાર્થ નથી. એક પણ પદાર્થ તથા તે મોહ જાળમાંથી કાઢનારને જ ધર્મ માને તરફ પ્રીતિ કરવા જેવી નથી, તેમજ ષ કરવા કે છે. જૈનદર્શનનો મુદ્રાલેખ એ છે કે, “જીતો અને કેળવવા જેવો નથી.
જીતાડો !” જેમ દયાની (અનુકંપાની) દષ્ટિએ સુખ દુઃખનું સાધન શું?
જીવો અને બીજાને જીવવા દ્યો” એ સિદ્ધાંત છે સાતા કે અસાતા આત્માએ પોતે જ બાંધેલી
તેમ ધાર્મિક દષ્ટિએ “જીતો અને જીતાડો” એવો છે. તેનો જ વિપાક પોતાને દરેક ક્ષણે ભોગવવો
આ દર્શનનો સર્વ શ્રેષ્ઠ મુદ્રાલેખ છે સુપ્રસિદ્ધ છે. પડે છે, પુદ્ગલમાં આપણને સુખ કે દુઃખ
જીતો કોને ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય આપવાની તાકાત નથી. સુખ દુઃખનાં ખરાં સાધન તો સાતા અસાતા જ છે.
તથા યોગને જીતો ! તમે દેવ કોને માનો છો ? - રાગદ્વેષનું કારણ પરિણતિ છે. જો પરિણતિ મિથ્યાત્વાદિને જીતનારને ! સર્વથા જીતનારને ! શુદ્ધ હોય તો દુઃખ આવેથી પોતાને તે સંયોગ ગુરૂ? અમુક અંશે જીતનાર તથા સર્વાશે જીતવા નિર્જરારૂપ છે એમ માને અને વિચારે કે નિર્જરામાં પ્રયત્નશીલને ! તથા ધર્મ ? મિથ્યાત્વાદિ આવી મદદ અણધારી-કયાંથી મળશે? જીતાડનારને !
સમ્યગુદષ્ટિ આત્મા પોતાને સુખ દુઃખથી જૈનેતરો પરમેશ્વરને શા માટે માને છે? ભિન્નજ માને. ઘડો ઘટાકાશ કે મઠાકાશ રૂપે નથી, ઇતરદર્શનકારોને પરમેશ્વરને જીતાડનાર તેમ આત્માનો સ્વભાવ સુખ દુઃખમય નથી, પણ તરીકે નથી માનવો, પરંતુ દલ્લો આપનાર તરીકે ચેતનાવાલો અને ચિદાનંદમય છે, પણ એવું માને માનવો છે. અર્થાતુ ધન, માલ, મિલ્કત, સ્ત્રી, કોણ? આત્મપરિણતિમતું જ્ઞાનવાળો જ એમ પત્રાદિકુંટુંબ કબીલો વગેરે વગેરે આપે તે માની શકે.
પરમેશ્વર એમ માનવું છે. જીતનાર, જીતાડનાર જૈનદર્શનનો મુદ્રાલેખ!
' તરીકે પરમેશ્વરને માને તો પરમેશ્વરની લીલા ટકી અન્ય દર્શનકારો તપ, જપ, શૌચ, સંયમ,
શકે નહિ. એ જ રીતે પછી ગુરૂપણ ત્યાગી માનવા નિયમ વગેરે માને છે તેથી શું જેવા જૈન તેવા ઇતરો છે એમ મનાય ? શબ્દથી તેઓ
પડે. જેમ જૈનદર્શનમાં પંચમહાવ્રત ધારી ત્યાગીઓ ભલે તે બધું માને, પણ વર્તનથી તેઓ માનવા ગુરે મનાય છે; પરંતુ જંતર, મંતર, દોરાધાગા તૈયાર નથી. કેમકે તેમ માને તો પગ તળે કરવા કરાવવાવાળા ગુરૂ મનાય નહિ. રેલો આવે છે ! કેમકે જૈનો ઈશ્વરને મોહ ઇશ્વરની ખોટી ખોળાધરી આપવી છે માટે જાળમાંથી નીકળેલા માને છે, ગુરૂને પણ જાળ- બ્રાહ્મણોને એમ માન્યા મનાવ્યા સિવાય છૂટકો
Page #612
--------------------------------------------------------------------------
________________
ધ૧છે
!
-
-
-
- - -
જિરાફ
(ઓગષ્ટ ૧૯૩૯) નથી. વર્ષાનાં હો ગુરઃ એમ કહ્યું. બ્રાહ્મણ મરાઠા ને ત્યાં કોઈ ન જાણે તેમ મોકલ્યો. મરાઠાએ વર્ગોનો ગુરૂ છે તેથી કરવું શું? અનાજ, વસ્ત્ર, એ રીતે શય્યા આપી પોતાની આબરૂ જાળવી, સુવર્ણાદિ બ્રાહ્મણોને આપો એવું વિધાન થયું. પણ તથા ગોરે પણ પોતાની નિર્વાહપ્રણાલિકા જાળવી. બદલો?, એના જવાબમાં ખોળાધરી આપવામાં તેરી બી ચુપ અને મેરી બી ચુપ ! બાંધી મૂઠી આવી કે-“બદલો ઇશ્વર આપશે ?”
લાખની ! જો પરમેશ્વરને બનાવનાર તરીકે ન મનાય, જીતો અને જીતાડો ! ન મનાવાય તો ખોટી ખોળાધરીનો ટોપલો કોને ઘાતક જુદું માથે ચઢાવાય?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રકોઈ વખતે કોઈ માથાનો મળે તો આ સૂરિશ્વરજી મહારાજ અષ્ટકજી નામના પ્રકરણની ખોળાધરી ભારે પણ પડે ! એક મરાઠાનો બાપ રચના કરતા થકા આગળ ફરમાવી ગયા કે જ્ઞાનને મરી ગયો. શય્યા વગેરે કરવામાં દોઢ બે હજારનું અગ્રપદ આપ્યા વગર કોઈને ચાલતું નથી. લૌકિક ખરચ થાય એવું હતું જયારે ઘરમાં એક પાઈ હતી કે લોકોત્તર ઉભયદષ્ટિવાળાને જ્ઞાનને મુખ્ય માનવું નહિ, અને આડંબર તો આબરૂ રાખવા કરવો હતો જ પડે છે. નાસ્તિક હોય કે આસ્તિક હોય પણ એક મિત્રે યુક્તિ બતાવી. તે મુજબ તે મરાઠાએ જ્ઞાનનો સ્વીકાર કર્યા વિના એકકેયને ચાલતું નથી. શયાના બે દિવસ અગાઉ ગૌરની પાસે જઈને દસ આંખને રતન કહેવામાં આવે છે. કાન, નાસિકા કે તોલા અફીણ આપીને કહ્યું- “ગૌરમહારાજ! મારા જીભને રતન કહેવામાં આવતાં નથી. કરણકે બાપને અફીણની આદત હતી. આજ દશ આંખ બધું જોઈ શકે છે, તથા વ્યવહારનો આધાર દીવસથી અફીણ વગર રહેવાથી એનો જીવ ત્રાહ્ય લૌકિકદષ્ટિએ પણ જ્ઞાનના આધારે છે, માટે જ ત્રાહ્ય પોકારતો હશે, માટે આ દસે દસ તોલા આંખને રત્ન કહેવું પડે છે. ગીતાર્થ મુનિવરોને અફીણ આરોગી જાઓ ?” ગોરને એ પાલવે? પણ સાધુપણું પાળવા માટે જ્ઞાન આવશ્યક છે. તરત ના કહી એટલે મરાઠે કહ્યું કે- “જો અફીણ ગણધરભગવાનને પણ દ્વાદશાંગી રચવા ખાઈને તે ઈશ્વરદ્વારા ન પહોંચાડી શકો તો જ્ઞાનની જરૂરિયાત છે. જ્ઞાનની ઉપયોગિતા બીજી વસ્તુ શી રીતે પહોંચાડશો? માટે યા તો બધાએ કબુલી છતાં એક વાત ધ્યાનમાં રાખવાની અફીણ આરોગો, નહિ તો લોકો સમક્ષ મારે છે કે તેનો ઉપયોગ દૃષ્ટિને અનુસારે છે. કાયદાનું ખુલાસો પૂછવો પડશે.” ગોર તો અકળાયો તથા જ્ઞાન બધા વકીલોને સરખા પ્રકારનું છે, પોતાના નિર્વાહની વ્યવસ્થાને વાંધો ન આવે માટે એક જ જાતનાં પુસ્તકોમાંથી સૌએ એ કાયદાએવો રસ્તો કાઢ્યો કે-કોઇને ત્યાંથી આવેલી ઓનું જ્ઞાન સંપાદન કર્યું છે, છતાં એકજ કેસમાં શધ્યાનો સામાન પોતાને ત્યાં તૈયાર હતો તે વાદીનો વકીલ તથા પ્રતિવાદીનો વકીલ કાયદાની
Page #613
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯ Pare ness
::
:
બી સિરાક એકજ કલમે જુદા જુદા અર્થમાં લઈ જવાનો પ્રયત્ન રીએ. જૈનશાસન કહે છે કે સર્વકાયોમાં એટલે કરે છે. દ્રવ્યને ચોરી કરનાર તથા રક્ષણ કરનાર કાય માત્રમાં (પૃથ્વીકાય, અપૂકાય,અગ્નિકાય, બન્ને દ્રવ્ય તરીકે એક સરખું જાણે છે, પણ પવિત્રતા વાયુકાય,વનસ્પતિકાય તથા ત્રસકાયમાં) આત્મા રક્ષકમાં છે પણ ચોરમાં નહિં.
છે. હિન્દુ ધર્મ જેમ જગત બનાવેલું માને છે તેમ - જ્ઞાનની વ્યાપકતાની માન્યતામાં પણ ફરક જૈનદર્શનને પણ એ માન્યતામાં હરકત નથી. જરૂર છે. અન્ય મતવાળાઓએ મનુષ્યને જ્ઞાનવાન જગત બનાવેલું ખરું, પણ કોણે ?, પરમેશ્વરે ?, તથા બુદ્ધિશાળી માન્યો, જાનવરમાં પણ કાંઇક ના ! જૈનદર્શન ત્યાં સ્પષ્ટ ના કહે છે. લોઢું, લાકડું, જ્ઞાન માન્યું પણ કીડી મંકોડીમાં તથા ઝાડ પાનમાં લુગડે. બનાવેલું બધું જ; બનાવ્યા વગરની ભાન માન્યું નતિ ના બાહો યા બી વ્યવહારમાં કોઈ પણ વસ્તુ નથી; પણ જે જે કાયા શીખવાડવામાં આવ્યું છે ને કે ગાયને આત્મા નથી!
દેખાય છે તે તે કાયાના જીવો પોતે જ તેના તેના
રચનાર છે. લુગડું બન્યું રૂઉમાંથી, રૂ નીકળ્યું Cow has no saul. જે પોતાને હિંદુ માને,
કાલામાંથી, કાલા બન્યા તે જીવોથી ! પાણી મનાવે તે આ બોલે ? ભણે? જયાં આત્મા જ ન
બનાવ્યું પાણીના જીવોએ ! પત્થર, માટી, સોનું, મનાય ત્યાં પછી બુદ્ધિ અને જ્ઞાનનો વિચાર
રૂપે એ સર્વના બનાવનાર પૃથ્વીકાયના જીવો છે. કરવાનો રહયો જ કયાં? “જાનવરમાં આત્મા નથી”
આજનું વિજ્ઞાન પણ આ વાતનું સમર્થન કરે છે. એમ ન કહેતાં “ગાયમાં આત્મા નથી' એમ
ખાણમાંથી કોલસા, અભ્રકાદિ કાઢવા છતાંયે ઠસાવવાનો મુદ્દો બીજો કોઈ નહિ, પણ હિન્દુ
અમુક વર્ષો બાદ તે બધાં ઉત્પન્ન થાય છે ! જગત ધર્મની જડ ઉખેડવાનો છે. એક માણસને ઝોકું આવે
આખુંએ બનાવેલું છે એ વાત સાવ સાચી પણ તે ત્યારે તેને ઉંધો છો? એમ પૂછતાં એ “ના ! કહે
ઈશ્વરે નહિ. પરિણામ પામવાવાળા જીવોએ પૃથ્વી એ જુઠું સાહજીક છેઃ ઘાતક નથી. કેસ વગેરેમાં આદિ બનાવ્યું. એ મંતવ્ય જ વિરોધ વગરનું છે. ખાસ પ્રકારે જુઠું બોલાય તે ઘાતક જુઠું છે. વનસ્પતિકાયના જીવો જ વૃક્ષોના રચનાર છે, એ
ગાયમાં આત્મા નથી” એતો જુઠું હોવા સાથે માનવામાં કાંઈ જ બાધ નથી. ધર્મઘાતક છે. જયાં આત્માની જ માન્યતા દૂર થાય, માટે તો “પૃથ્વી” “પાણી'જીવ એવો જૈનઅરે દૂર કરવામાં આવે ત્યાં પછી જ્ઞાન,બુદ્ધિ, દર્શને શબ્દપ્રયોગ નથી રાખ્યો, પણ પૃથ્વીઅક્કલ વગેરેના વિચારને અવકાશ જ કયાં છે ! કાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિપૃથ્વીકાયાદિમાંનો “કાય” શબ્દ જ કાય, અને ત્રાસકાય એ રીતે સંબોધનની કર્તુત્વવાદને ઉડાવી દે છે!
રાખી સંયોજના છે. અર્થાત્ પૃથ્વી છે કાયા નાસ્તિકોની એ વાતને અલગ રાખી હવે જેની એવા જે જીવો તે પૃથ્વીકાય,પાણી છે હિન્દુધર્મની તથા જૈનદર્શનની માન્યતા વિચા- કાયા જેની તે જીવો તે અપૂકાય, અગ્નિ છે
Page #614
--------------------------------------------------------------------------
________________
.
-
-
-
---
-
-
-
-
-***
*
*
********
- વિષે
શ્રી સિદ્ધચક્ર (ઓગષ્ટ : ૧૯૩૯) કાયા જેની તે જીવો તે તેઉકાય, વાયુ છે કાયા જેની કુક્ષીમાં આવીને પહેલવહેલાં રૂધિર તથા વીર્યતે જીવો તે વાયુકાય, વનસ્પતિ છે કાયા જેની તે ગ્રહણ કોણે કર્યું? પોતે જ કે કોઈ બીજાએ? પોતે જ જીવો તે વનસ્પતિકાય,તથા સુખદુઃખની ઇચ્છાએ બનાવેલું. બધું કર્યું પણ પોતે જ ! ઇશ્વરે નહિ! હાલવા ચાલવાવાળી કાયાવાળો, અર્થાત્ હલન “કાય'શબ્દની સંકલના જ સ્વકર્તુત્વ. વાદનું સ્પષ્ટ ચલન શકિતવાળો જીવ તે ત્રસકાય. મનષ્યનો દેહ સમર્થન કરે છે. એ જીવ નહિ, પણ મનુષ્ય દેહ છે. એટલે દેહ આપણી ક્રિયાના ફલની જવાબદારી ઇશ્વરને જહેનો એ જીવ. આ બધી કાયાને કરનાર,એ શીર? મરચાં ખાઇએ આપણે તથા આંખમાં કે માયાને રચનાર તો તેમાંના જીવો પોતે જ છે ને!
શરીરમાં બળતરા થાય તે પરમેશ્વરે કરી માનવી ? જિ વચને વન : પૃથ્વીરૂપે જેમણે પુદ્ગલો
નેપાળો ખાવો જાતે અને પછી જુલાબ લાગે એનો એકઠા કર્યા તે પૃથ્વીકાય. એ જ રીતિએ દરેક કાય
દોષ ઇશ્વરને દેવો? મોટામાં મોટી આ ભૂલ છે. માટે સમજવું. વારૂ ! ઘઉં, બાજરી, ચોખા, દુધ,
સુખ તથા દુઃખ આપનાર પુણ્ય તથા પાપનાં પુદ્ગલો પાણી, મતલબ કે ખાવાપીવાના તમામ પદાર્થોને
છે એમ માનવામાં હરકત શી આવે છે.? પુગલો તમારા શરીરમાં સંબંધ થયો? પણ તમે ખાઈ પીને
પુણ્યકર્મનાં સંચિત કરીએ તો સુખના તથા પાપ એ જ પુદ્ગલોને તમારા શરીરમાં શરીરરૂપે
કર્મનાં સંચિત કરીએ તો દુઃખના ભકતા થઇએ પરિણમવ્યાને! તમે જન્મ્યા ત્યારે કેટલા હતા? માંડ
એમાં નવાઈ શી? મરચાં ખાવાથી બળતરા થાય એક હાથના અને આજે ચાર પાંચ ફુટના શાથી?
એ જેમ સ્વભાવસિદ્ધ છે, તથા એ જ રીતે શીતલતા બહારના અનાજપાણીના જથ્થાને તમે ગ્રહણ કરી તમારા શરીરરૂપે પરિણમાવ્યા તેથી! એ જ રીતે
કરનાર પદાર્થના ઉપભોગથી શીતલતા સાંપડે છે. પૃથ્વીકાયના જીવોએ તે પુગલોને પોતાની
તેમ પુણ્યનાં પુદ્ગલો ગ્રહણ કરવાથી સુખ સાંપડે કાયરૂપે પરિણમાવ્યા છે, અપૂકાય, તેઉકાય એ દેખીતું જ છે. પુગલો પાપનાં ભેગાં કરવાં વગેરેના જીવોએ પણ તે તે પુગલોને પોતાની તથા દુ:ખ પરમેશ્વરે આપ્યું એમ કહેવું એ અનુચિત કાયરૂપે પરિણમાવ્યા છે, અપકાય, તેઉકાય વગેરેના છે. શું પુદ્ગલમાં તાકાત નથી? પુગલમાં તો ન જીવોએ તેતે પુગલોને પોતપોતાની કાયરૂપે વર્ણવી શકાય તેટલી તાકાત છે. સ્વકતૃત્વવાદ પરિણાવેલા છે. આપણે મોટા થયા છીએ તે આટલો સ્પષ્ટ અને સિદ્ધ છતાં ઇશ્વરને બનાવનાર ખોરાક લઇને, શું એ ખોરાકમાંથી માંસ, લોહી, તો તે જ માને કે જે કાળજાને ઝાડે સુકાયેલું માને. હાડકાં, મેદ કરવા કોઈ બીજું આવ્યું? આપણી મગરીને પોતાના પતિ મગરના મિત્ર જઠર દ્વારા જ લેવાયેલા ખોરાકથી તે તે માંસ આદિ વાંદરાનું કાળજું ખાવાનું મન થયું. એ મગરને તથા પદાર્થો બન્યા અને શરીર વધ્યું. માતાની વાંદરાને મૈત્રી હતી, તેથી વાંદરો રોજ સારાં સારાં
Page #615
--------------------------------------------------------------------------
________________
(ઓગષ્ટ : ૧૯૩૯)
થી સિતાક ફળો લાવીને મગરને આપતો હતો, મગર તથા એ જ રીતે સારાનરસાનો કરનાર પોતે છતાં મગરી એનું આસ્વાદન કરતા હતા. રાંડ જાત એવી તેને કરનાર માનવો ઈશ્વરને એ તો કાળજું ગીરો મગરીની દાઢ સળકી. તેણીના મનમાં એમ થયું કે મૂકાયું હોય કે ખવાઈ ગયું હોય તેનાથી જ બને ! જે વાંદરાએ રોજ આવાં ફળો ખાધાં હશે એનું દશ્ય જગત આખુંએ બનાવેલું જરૂર છે પણ તે કોણે કાળજું કેવું મીઠું હશે ! તેણીએ મગરને તેના મિત્ર બનાવ્યું છે? તે તે આત્માએ! વચ્ચે બીજાને લાવતા વાંદરાને અહિં કોઈ પણ પ્રકારે બોલાવી લાવવા નહિ! સ્વકર્તવાદથી એટલું જ કહેવાનું કે પૃથ્વી દબાણ કર્યું. મગરે પણ સ્ત્રીના મોહમાં લપટાઇને આદિ સર્વ આત્મારૂપ હોવાથી જ્ઞાનવાળા અને વાંદરાને પોતાને ઘેર મીજબાનીનું આમંત્રણ પોતાની કાયા બનાવનાર છે. આપ્યું. વાંદરે સ્વીકાર્યું, તથા મગરની પીઠ પર જ્ઞાન આત્માથી અભિન્ન છે. ચઢી બેઠો. થોડે દૂર ગયા બાદ ભોળા એવા મગરે જૈનદર્શને સર્વમાં આત્મા માનેલો છે. મૈત્રી ખાતર સત્ય વાત રોશન કરી. હાર્દિક પૃથ્વીકાયમાં, અપૂકાયમાં તેઉકાયમાં, વાયુદીલગીરી જણાવી. વાંદરો કાંઈ કાચી માયા કાયમાં, વનસ્પતિકાયમાં તથા ત્રસકાયમાં. નહોતો; તરત હસ્યો અને કહ્યું, કે “મિત્ર મગર! મનુષ્ય, પશુ, પંખી, દેવ, નારકી બધામાં આત્મા તે કેવી ભયંકર ભૂલ કરી ! તારી મૂર્ખાઈ પર મને માન્યો છે અને જયાં આત્મા માન્યો ત્યાં જ્ઞાન ન દયા આવે છે? મારી ભાભી મગરીને બિચારીને મનાય? અન્યમત આત્મા માને, પણ જ્ઞાન ન કોઈક દિવસે મારું કાળજું ખાવાનું મન થાય અને માને, જયારે જૈનદર્શન આત્મા છે ત્યાં જ્ઞાન છે આપણે કાળજું લીધા વિના જઇએ છીએ? ભલા એમ માને છે. સોનું કસ વગર નહિ, કસ સોના ભાઈ ! કાંઠે જ બોલવું હતું ને? (રાતાં ફુલવાળાં વગર નહિં, મોતી પાણી વગર નહિ, પાણી ઝાડ બતાવીને) કાળજું તો જો પેલું સુકાય ! હવે (મોતીનું પાણી) મોતી વગર નહિ, હીરો તે જ બિચારી ભાભી ખાશે શું !” મગરને તો એ ચિંતા વગર નહિ, તે જ હીરા વગર નહિં. જેમ આ હતી કે કાળજા વગર તો મગરી મોટું રામાયણ બધાં બન્ને સાથે જ હોય છે તેમ કોઇપણ આત્મા મચાવશે. ઉલ્કાપાત જગાવશે, એટલે વાંદરાને જ્ઞાન વગરનો નહિ કે જ્ઞાન આત્મા વગર નહિ. લઈને પાછો કાંઠે આવ્યો, વાંદરો ફાળ મારીને જયાં જયાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, જયાં જ્યાં જ્ઞાન ઝાડ પર ચઢી ગયો. કાળની ફાળમાંથી ઉગરી ત્યાં ત્યાં આત્મા, કેટલાક જૈનો “હાલે ચાલે તે ગયો. “કાળજું ઝાડે સુકાયેલું છે.” એમ માનનારા જીવ” એમ માનીને ભીંત ભૂલે છે. આ માન્યતાથી મગર મૂર્ખ બન્યો! વાંદરાએ તો બચાવ માટે આ સર્વાના વચન પર પાણી ફેરવે છે. “હાલે કહ્યું હતું, પણ મગરનું કાળજું પણ ખવાઈ ગયેલું ચાલે તે જીવ” કહીયે તો પછી સ્થાવરકાય જ માનવું ને! ગીરો મુકાયેલું જ, વેચાઈ ગયેલું જ (જે સ્થિર રહે છે, તેમાં જીવ નહિ? દસ્તાવેજમાં માનવું ને !
લીધા'ને બદલે “દીધા' લખાય અથવા
Page #616
--------------------------------------------------------------------------
________________
૧છે . . . . . શ્રી સિદ્ધચક (ઓગષ્ટ ૧૯૩૯) લેણદારના નામને ઠેકાણે દેણદારનું અને દૃષ્ટિભેદે સારા નરસાની માન્યતા ! દેણદારના નામને ઠેકાણે લેણદારનું નામ લખાય જ્ઞાન સર્વત્ર માનવામાં આવ્યું છતાં પણ તો? જો કે આસામી એના એ છે, લેણાની રકમ પરિણતિના જ્ઞાનમાં દૃષ્ટિભેદે ફરક જરૂર પડે છે. પણ એની એ છે, લખેલી તારીખ પણ એ જ તીજોરી ઉપર મીલ્કત (દ્રવ્ય-દાગીનો વગેરે) લખવામાં આવી છે, પણ માત્ર આટલા જ ખુલ્લી પડેલી છે. એ નજરે પડતાં માલીકને એમ ફેરફારથી આખો દસ્તાવેજ ઉલટાઈ જાય છે. એ તરત થાય કે આ બહાર કેમ છે? તિજોરીમાં મુકાવી જ રીતે ““હાલે ચાલે તે જીવ” એમ બોલ્યા કે માનો જોઇએ, જયારે ચોરને તો એમજ થાય કે ઠીક જ કે જૈનપણાનું રાજીનામું ! કેમકે સ્થાવરમાંથી છે ! મિલ્કત ને બેય મિલ્કતરૂપે તો બરાબર જાએ જીવતત્ત્વ ઉડી જાય એવું એ ઉચ્ચારણ છે ને ! છે, પણ દષ્ટિમાં મોટો ભેદ છે. એ જ રીતે ચેતના હોય ત્યાં જીવ અથવા જીવ હોય ત્યાં સમ્યગૃષ્ટિના તથા મિથ્યાદૃષ્ટિના જ્ઞાનમાં દૃષ્ટિભેદે ચેતના. જીવનું લક્ષણ ચેતના. હાલવું ચાલવું એ પૂર્વ પશ્ચિમ જેટલો ફરક પડે છે. શબ્દ, રૂપ, રસ, લક્ષણ ત્રસનું. હાલે ચાલે તે જીવ એમ જો હોય તો ગંધ તથા સ્પર્શ આ પાંચને બેય પ્રકારના મનુષ્યો તો ઘડીયાળનું લોલક જીવ? અને મૂચ્છ ખાઇને દેખે જાણે છે બરાબર, પણ ફરક ક્યાં? મિથ્યાષ્ટિ પડેલો નહિ હાલતો ચાલતો મનુષ્ય અજીવ? પેલા એ શુભપ્રકારના પાંચને મોજ મઝાના, આનંદના, લેણાને બદલે દેણાના દસ્તાવેજની જેમ. વ્યાખ્યા વિલાસનાં સાધનો માને છે, જયારે સમ્યગુદૃષ્ટિએ અવળી, કે ઢંગધડા વગરની ગોખી નાંખવાની જ પાંચને દુઃખના કારણ માને છે. તથા નરસા શ્રીસર્વશદેવનો દસ્તાવેજ ફેરવી નાંખવામાં એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને મિથ્યાષ્ટિ દુ:ખરૂપ પલટાવવામાં આવે છે.
માને છે જયારે સમદષ્ટિ એ ને દુઃખ દૂર જ્ઞાન આત્માથી અભિન્ન છે. આત્માની સાથે થવાનાં કારણો પણ માને છે. સમ્યગ્દષ્ટિ સંલગ્ન છે. વ્યાપક છે. પૃથ્વીકાયાદિમાં પણ જ્ઞાન આત્મા તો એ પાંચને નાટકીયા માને છે. છે. જ્ઞાન જુદી જુદી યોનિમાં, જુદા જુદા જીવોમાં એ તો કહે છે કે -એ બિચારા શું કરે ! જુદા જુદા રૂપે પરિણમે છે ક્યાંક જ્ઞાન માત્ર જ્ઞાનરૂપે મારા શાતા વેદનીયના ઉદયે એ અનુકૂલરૂપે રહે છે, ક્યાંક તે જ્ઞાનરૂપે રહી પરિણતિને ગોઠવાય છે તથા અશાતાના ઉદયે એ જ પદાર્થો સુધારનારું થાય છે, જ્યારે ક્યાંક આગળ વધીને પ્રતિકૂલપણે પલટાઈ જાય છે.” ગ્રીષ્મઋતુના પ્રવૃત્તિમાં પણ સુધારો કરનારે થાય છે. જ્ઞાન, પ્રખર તાપમાં ઠંડો પવન સૌને સારો લાગે એ પરિણતિવાળું જ્ઞાન, પરિણતિ સાથે પ્રવત્તિવાળું દેખીતું છે, એથી એ અનુકૂલ જ ગણાય, છતાંય જ્ઞાન એમ પરિણતિની અપેક્ષાએ જ્ઞાનના ત્રણ પ્રકૃતિ વિકૃત હોય તો એ જ પવન શરદી કરે છે પ્રકાર પડી શકે છે.
ને ! શાથી? અશાતના ઉદયથી ! મિષ્ટપકવાન કે
Page #617
--------------------------------------------------------------------------
________________
ઓગષ્ટ : ૧૯૩૯
પીણું પોષણ આપે, પણ મંદ જઠરવાળાને તાવ એ જ લાવે છે ને ? સુકા ખાખરા તાવ નથી લાવતા. તાત્પર્ય કે પદાર્થો તો નિમિત્ત છે. ગમે તો રસ લ્યો, ગંધ લ્યો, શબ્દ લ્યો, રૂપ લ્યો કે સ્પર્શ લ્યો—એ તમામના પુદ્ગલો શાતાવેદ નીયના ઉદયે અનુકૂલપણે પરિણમે છે. પદાર્થ એક જ, પણ આ ભેદ આપણે નહિ જાણવાના કારણે તેના પર રાગદ્વેષ કરીએ છીએ. જે ચીજ સ્વાદ માટેજ મોંમાં નાખીએ છીએ, એજ ચીજનો કોળીયો ચવાતી વખતે સામે ચાટલું રાખીને જોશો તો એ કોળીયો પણ ઉતારી નહિં શકો ! શાથી ? નજરનું જ ઝે૨ ને ! ગટરનું મેલું જોઇને દુર્ગંછા થાય છે, દ્વેષ થાય છે, નાકે કપડું રખાય છે, પણ એ જ મેલાના ખાતરથી ઉત્પન્ન થયેલા શાકભાજી મોંઘા ભાવે છતાં અને ખરીદીને સ્વાદપૂર્વક ખવાય છે ! ત્યારે એ વાત નક્કી છે કે કોઇ એવો પદાર્થ જગતમાં નથી કે જે જીવને સર્વકાળે ઇષ્ટપણે જ કે અનિષ્ટપણેજ રહે, અગર ટકી રહે. એ તો ભિન્ન ભિન્ન પરિણમન થયા જ કરવાનું.
શ્રી સિદ્ધચક્ર
૫૧૯
શરીર છે. જો આ કથન હલકું ન લાગે તો કહી શકાય કે ભંગીયણી (ઢેયડી) તો કરેલી અશુચિને વહે છે, જયારે આ દેહ તો અશુચિને ઉત્પન્ન કરે છે. આવા સ્વરૂપવાળી કાયા પરત્વે રાગ શી રીતે થઇ શકે છે ! કાયમ ઇષ્ટ કે કાયમ અનિષ્ટ તરીકે રહેનાર કોઇ પદાર્થ નથી. વિવાહ વખતે વેવાણો
પરસ્પર ગાલિ પ્રદાન કરે છે. સોપારીની વહેંચણીમાં વાંધા કાઢવા પૂર્વક એક બીજાના કુલની ખાનદાનીને ખોતરવામાં મચે છે. પણ એ જ વેવાઇ વેવાણોનો લગ્ન થયા બાદ વ્યવહાર એવો બદલાઇ જાય છે કે સમય આવે તો મદદ માટે પરસ્પર લાખોની કોથળીઓ છુટી મૂકાય છે અને સામાની આબરૂને પોતાની આબરૂ માનવામાં આવે છે. એ જ રીતે જગતનો કોઇ પણ પદાર્થ લ્યો, જે એક પ્રસંગે સુખ આપનાર હોય છે. તો તે જ પદાર્થ અન્ય પ્રસંગે દુઃખ આપનાર પણ નીવડે છે. એટલે એની પ્રત્યે પ્રીતિ કે દ્વેષ ક૨વા જેવું નથી. આત્માએ પોતે જ શાતાવેદનીય તથા અશાતાવેદનીય કર્મ બાંધેલાં છે અને તે જ ઉદયાનુસાર સુખદ કે દુ:ખદ થાય છે.
જો યોગ્ય અવબોધ હોય તો રાગદ્વેષની પરિણતિની શુદ્ધિ થાય અને તે કા૨ણે તો `દુઃખદ પદાર્થોં કે સંયોગોને તો નિર્જરાનાં કારણો કરાય, સમ્યગ્દષ્ટને તો તે પ્રસંગે એવી ભાવના થાય કે—“ ઓહો ! આ તો વહાલો સખાઇ મળ્યો ? પ્રયત્નથી મુશ્કેલ એવી કર્મનિર્જરાને સહેલી બનાવનાર આવો મદદગાર કોણ મળશે !” સમ્યગ્દષ્ટ આત્મા સારા કે નઠારા-ઉભયસંયોગોમાં પોતાના આત્માને બંનેથી નિરાળો માને છે. એટલે માત્ર દ્રષ્ટા (સાક્ષી)
જગતનાં યંત્રો નઠારા પદાર્થોને શોધવા, સારા બનાવવા માટે યોજાયાં છે. જ્યારે આ તનુ-યંત્ર (શરીરરૂપી સાંચો) સારા પદાર્થોને નઠારા બનાવે છે. સારામાં સારા ખોરાકની પણ આ યંત્ર વિષ્ટા બનાવે છે. નિર્મલ જલ કે સ્વચ્છ દૂધ અગર સુગંધી પીણાઓ હોય તે પણ આ યંત્રમાં જતાં જ પેશાબ થઇ જાય છે. હવા પ્રાણદાયી છે, તે હવાને પણ ઝેરી બનાવનાર, આ કાયા છે એટલે અશુચિકરણયંત્ર આ
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૨૦
ઓગષ્ટ : ૧૯૩૯
તરીકે રહે છે. જયારે એ જ સંયોગોમાં મિથ્યાદષ્ટિ આત્મા રાગ તથા દ્વેષ કરી કષાયથી વધારે લેવાતો
રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિને તમે જીતો અને અન્યને જીતાડો !
જાય છે. ઘટાકાશ કહો કે મઠાકાશ કહો, પરંતુ જૈનદર્શનનું મંતવ્ય છે. પણ ઇતરને આ વ્યાખ્યા
આકાશ તો ઘટરૂપે પણ નથી, તેમ મઠરૂપે પણ નથી. તેમ કર્યો શાતાવેદનીય રૂપે ઉદયમાં આવે તો આત્મા શાતા વેદે, અશાતાવેદનીયના રૂપે ઉદયમાં આવે તો આત્મા અશાતાવેદે આત્માનો સ્વભાવ સુખમય છે, ચિદાનંદમય છે. ખોટી ખોળાધરી ! પણ માથાનો મળે ત્યાં સોંસરી નીકળે !!
પાલવી શકશે નહિ. કેમકે તેમને ૫૨મેશ્વરને વહીવટદાર માનવો છે. દલ્લો,માલ મિલ્કત, બાયડી છોકરાં,હાટ હવેલી,માન મરતબો, હામ, દામ,ઠામ કહોને,કે લાડી, વાડી, ગાડી બધું જ આપનાર પરમેશ્વરને માનવો છે. તેથી જ્ઞાનને અંગે અન્યમતધારીઓ વિષયપ્રતિભાસથી આગળ વધીને આત્મ-પરિણતિની ભૂમિકાએ પણ આવ્યા જ નથી. જયાં પરમેશ્વરને ખુદને વહીવટદાર માન્યા પછી ગુરૂની વાત કયાં રહી ? જૈનો તો પરમત્યાગી, પંચમહાવ્રતધારી, અને કંચનકામિનીનો સ્પર્શ પણ ન કરનાર તેવાને ગુરૂ માને તેજી મંદી કે રેસના ઘોડા વગેરેની જીત આપનારને છે. જંતર મંતર, દવા દારૂ, દોરા ધાગા ક૨ના૨ કે ગુરૂ માનવા જૈનોને પાલવે નહિ. ઇતરને એ રીતે ગુરૂપદ અને ધર્મ પણ તેવા જ પ્રકારે માનવો પડે કે જેથી ઇશ્વરના વહીવટની માન્યતામાં સ્ખલના આવે નહિ.
ઇશ્વ૨ને બનાવનાર(કર્તા) માનવાનું કારણ શું ? તત્વથી ખોટી ખોળાધરી આપવી છે એજ ખાસ કારણ છે. વર્નાનાં પ્રજ્ઞાળો ગુરુ: બધા વર્ણોને ગુરૂ બ્રાહ્મણ છે.એમ પ્રતિપાદન તો કર્યું,
પણ એ બ્રાહ્મણને અનાજ, વસ્ત્ર, ગાય, ભેંસ, વગેરે જે કાંઇ આપવામાં આવે તેનો બદલો ? બસ ! ત્યાં ઇશ્વર કામ લાગ્યો ખોળાધરી ઇશ્વરની આપી !. કહી દીધું કે બ્રાહ્મણને જે કાંઇ અહી આપશો તેનો બદલો તમને ૫૨મેશ્વર આપશે.’ (અપૂર્ણ)
(અનુસંધાન પેજ નં ૫૨૧ ૫૨)
શ્રી સિદ્ધચક્ર
અન્યદર્શનવાળા પણ યમ, નિયમ, તપ, શૌચ, સંયમ વગેરે માને છે; આ તત્ત્વોને કયા મતવાળા નથી માનતા ? તો શું જેવા જૈન એવા એ ? શબ્દમાત્રથી માન્યતા ભલે સરખી દેખાય. પણ વર્તન ? જૈનોને એમ વર્તનથી માનવામાં હરકત નથી, કેમકે તેઓ તો પરમેશ્વરને કર્મ જીતવાવાળા માને છે, તથા કર્મ જીતવા માટે સંસારની યાત્રામાંથી નીકળેલાને જ ગુરૂ માને છે; અને સંસારના પાશમાંથી છોડાવે, સંસાર (સંસાર એટલે આત્માનું ચારે ગતિમાં પરિભ્રમણ) તેનો નાશ કરાવે એને જ ધર્મ માને છે. ઇતરને એમ માનવું પાલવશે ? જૈનોનો મુદ્રાલેખ છે. કે જીતો અને જીતાડો ! જેમ અહિંસાની દૃષ્ટિએ કે અનુકંપાની દૃષ્ટિએ તમે પોતે હિંસાથી બચો (૫૨ હિંસા તથા સ્વ-હિંસા ઉભયથી બચો અને અનુકંપા રાખો) બીજાને બચાવો એ જ રીતિએ ધાર્મિક દૃષ્ટિએ તાત્વિક દૃષ્ટિએ સંસાર પરિભ્રમણના કારણરૂપ
Page #619
--------------------------------------------------------------------------
________________
(પર્યુષણાપર્વ અને અમારી પડતો
લૌકિક રીતિએ જેમ દીવાળીને અંગે હેણાદેણાનો હિસાબ ચોખો કરવામાં છે આવે છે. અને દીવાળી પછી નવું નામું શરૂ કરી વ્યવહાર કરવામાં આવે છે, જે શિ તેવી રીતે આત્માના ગુણો અને દોષોના હિસાબને માટે જૈનશાસ્ત્રકારોએ S
પર્યુષણનો તહેવાર અને તેમાં પણ મુખ્યતાએ એક સંવત્સરીનો દિવસ જણાવ્યો રે ઈ છે, છતાં જેમ જગતમાં લગ્નનો એકજ દિવસ છતાં તે લગ્નના દિવસને ધ્યાનમાં રે જ રાખી પહેલેથી મહોત્સવ વિગેરે કરવામાં આવે છે તેવી રીતે જૈનશાસનમાં ૩
પણ આ અન્ય ચતુર્માસીપર્વોને અંગે પણ તેના છેલ્લા દિવસને લક્ષ્યમાં રાખી છે * અઠ્ઠાઈ મહોત્સવ અગર અઠ્ઠાઇનું પર્વ ગણવામાં આવે છે. વળી પ્રતિષ્ઠા અને ૨ આ પદવી વિગેરેનાં મુહુર્તો પણ એકજ દિવસનાં મુખ્યતાએ હોય છે, છતાં તે છે # એકજ દિવસને ઉદ્દેશીને અઠ્ઠાઈ મહોત્સવો કરવામાં આવે છે, તેવી રીતે છે ત્રિી શ્રીપર્યુષણ પર્વને અંગે પણ પર્યુષણા એટલે સંવત્સરીનું પર્વ જો કે એક દિવસનું વચ્ચે જ છે, પરંતુ તેને ઉદ્દેશીને તે દિવસ છેલ્લો રહે તેવી રીતે આઠ દિવસોની અઠ્ઠાઇ ર૩ કે ગણવામાં આવે છે. જો કે તે અઠ્ઠાઇના આઠ દિવસો પવિત્ર અને પર્વ તરીકે છે છે છે, અને બાકીની ચોમાસી આદિ અઠ્ઠાઇના દિવસો પણ પવિત્ર અને પર્વ તરીકે છે જ છે, છતાં મુખ્ય પર્વ સંવત્સરી તથા ચોમાસી વિગેરેનું હોવાથી તેને અનુલક્ષીને * પર્વ તરીકે ગણાયેલા બીજા સાત આઠ દિવસોમાં તિથિની વૃદ્ધિ હાનિ થાય છે રે આ તો તેને અંગે પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ હાનિમાં જવું પડતું નથી, પરંતુ તે એ શિક સંવત્સરી આદિના અન્ય દિવસને ઉદ્દેશીને જે આવે તે આઠ કે સાત તિથિઓ પર શિક અઠ્ઠાઈ તરીકે લેવામાં આવે છે.
આ સંવત્સરી અને ચોમાસા આદિ અઠ્ઠાઇઓનો મહિમા એકલા કરે છે કે એ એમ નહિ, પરંતુ ચારે નિકાયના દેવતાઓ પણ ત્રણે ચોમાસી અને સંવત્સરીની $ જિ અઠ્ઠાઇઓને શ્રીજીવાભિગમસૂત્રમાં જણાવવા સાથે અને શ્રીસ્થાનાંગ સૂચવામાં આS # આવ્યું છે.
(જુઓ અનુસંધાન ટાઇટલ પાનું ૩ )
ズズズズズズズズズズズズズズズズ、
Page #620
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પાનાં ચોથાનું અનુસંધાન) છે. જો કે શ્રમણભગવંતોને પોતાના સાધુપણાના પર્યાયના વર્ષમાં સંવત્સરીના દિવસને જ - છેલ્લો દિવસ ગણવાનો હોય છે અને સંવત્સરીના બીજા જ દિવસથી નવું વર્ષ ગણવાનું છે
હોય છે, તથા કલેશ કંકાશ આદિના પ્રાયશ્ચિત્તોને અંગે પણ સંવત્સરીનો દિવસ એ આખરી છે પ્રાયશ્ચિત્ત નિર્ણયનો દિવસ હોય છે અને તેથી જ સૂત્રકારો સંવત્સરીને દિવસે પણ થયેલા છે કલેશકંકાશ આદિને તે દિવસે નહિ ખમાવવાવાળો હોય તેને તે એકજ દિવસને અંગે છે મૂલનામનું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે. આ વસ્તુ વિચારનારાઓને સ્પષ્ટ માલમ પડશે કે સાધુના પર્યાય અને સાધુનાં પ્રાયશ્ચિત્ત એ બન્નેને નિયમિત કરવાનો દિવસ પર્યુષણ એટલે
સંવત્સરીનો જ છે અને એ ઉપરથી લૌકિક લેવા દેવાને માટે જેમ દીવાળી આખરી તિથિ : આ જણાવી તેવી જ રીતે શ્રીચતુર્વિધ સંઘને માટે પર્યુષણ એટલે સંવત્સરીનો દિવસ પણ એ આરાધના અને વિરાધનાના હિસાબ માટેનો પણ આખરી મનાય તેમાં આશ્ચર્ય નથી?
શ્રમણ ભગવંતો અને શ્રાવક મહાશ્રાવકોને અંગે આરાધના વિરાધનાને અંગે જણાવેલો જો હિસાબ સરખો છતાં આરાધનાની વિધિમાં બન્ને વર્ગને ફરક રહે છે. એટલે શ્રમણ ભગવંતો
સંવત્સરી સહિત તેના પહેલાંના પાંચ દિવસ કલ્પકથન કરી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી જ
ચોમાસાની મર્યાદાને અવશ્ય સ્થાપન કરી પર્યુષણાકલ્પનું આરાધન કરે છે, ત્યારે શ્રાવક છે જ અગર મહાશ્રાવકોનું કર્તવ્ય તે પર્યુષણની અને બીજી પણ અઠ્ઠાઇઓના તહેવારોમાં જ આ અમારી પડહો વિગેરે વજડાવી પાંચ કૃત્યો વિગેરેથી અઠ્ઠાઇના પર્વની અને વિશેષ કરીને આ પર પર્યુષણ પર્વ સંબંધી અાઇની આરાધનાથી કરવામાં આવે છે.
સર્વજીવોના અમારી પડહાને અંગે વર્તમાનકાળમાં શ્રીહીરસૂરિજી મહારાજનું માહાભ્ય પ્રસિદ્ધ છે અને તેવી જ રીતે અમારી પડતો શ્રમણ ભગવંત મહાવીર મહારાજની એ વખતે શ્રેણિક મહારાજની રાજધાની શ્રીરાજગૃહીમાં વગડાવવામાં આવ્યો હતો. એમ ન
શ્રીઉપાસક દશાંગસૂત્રના મહાશતકઅધ્યયનને જાણનારાઓની જાણ બહાર નથી. ' અર્થાતુ વર્તમાનકાળમાં જે ભયંકર ભીખમપંથીઓ અમારી પડહામાં પણ પાપ તૈયાર જ તા થયા છે તેઓ શ્રમણ ભગવંત મહાવીર મહારાજા વિગેરેની અશાતના કરનારા થાય છે જ ના અને તેને લીધે કેટલા બધા ભવભ્રમણમાં છે એ વાત શ્રદ્ધાળુને સ્પષ્ટપણે માલમ પડશે.
(જાઓ અનુસંધાન ટાઇટલ પાનું ૨ જાં)
Page #621
--------------------------------------------------------------------------
________________
B. 3047
Regd. No. श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः । શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વિીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫ વર્ષ સાતમું
અંક: ૨૩ સપ્ટેમ્બર-૧૯૩૯ ભાદરવા સુદી પૂર્ણિમા
સિદ્ધરાજ જે
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફિસઃ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
...થે..ય.. મુખ્ય ઉદ્દેશ પત્રનો જિનભાષિત વરજ્ઞાન સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
»
– લવાજમ – વાર્ષિક : પોસ્ટ ખર્ચ સહિત રૂ.૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #622
--------------------------------------------------------------------------
________________
અલભ્ય અપૂર્વ ગ્રંથરત્નો
નવીન યોજના
૦-૮-૦
૧. અહિંસાષ્ટક
-૮-૦ ૧૫. પ્રત્યાખ્યાન સારસ્વત વિભ્રમ૨ ૨. ઇર્યાપથિકાષત્રિશિકા ૦-૩-૦ | દાનષત્રિંશિકા ૧-૪-૦
૩. અંગાકારાદિવિષયાનુક્રમ ૪-૦૦ ૧૬. પ્રકરણ સમુચ્ચય ૧-૦-૦ ૪. જિનસ્તુતિદેશના ૦-૧૦-૦ | ૧૭. બૃહસિદ્ધપ્રભાવ્યાકરણ ૨-૮-૦ ૫. જ્યોતિષકરંડક ૩-૦૦ |૧૮. શ્રી ભગવતીસૂત્ર સટીક ભાગ-૧ ૫-૦ ૬. તત્ત્વતરંગિણી
૦-૮-૦ ૧૯. મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ ૭. તત્ત્વાર્થકáનિર્ણય
૦-૧૦૦ | ૨૦. યુક્તિપ્રબોધ ૧-૧૨-૦ ) ૮. નવપદબૃહવૃત્તિ ૪-૦-૦ | ૨૧. લલિતવિસ્તરા
-૧૦% છે ૯. પયરણસંદોહ ૧-૦-૦ | ૨૨. વસ્ત્રવર્ણસિદ્ધિ
૦-પ-૦ ૧૦. પરિણામમાળા ૦-૧૦૦ ૨૩. વિશેષાવશ્યકગાથાનુક્રમ ૦-૫-૦ ક ૧૧. પંચવસ્તુ સટીક ૩-૦-૦ |૨૪. વંદારવૃત્તિ
૧-૪-૦ ક ૧૨. પંચાશકાદિ (આઠ) મૂલ શાસ્ત્ર ૪-૦-૦ |૨૫. સવાસો, દોઢસો ગાથાનું સ્તવન -૮-૦ જે
૧૩. ” . (દશ) અકારાદિ ૪-૦૦ |૨૬. ઋષિભાષિતસૂત્રાણિ ૦૨-૦ ૧૪. પ્રવચનસારોદ્વાર ભાગ-૨ ૪-૦-૦ | ૨૭. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૧-૧૨-૦
તા. ક. : એક રૂપિયો અને તેથી વધારેનાં ઉપરનાં પુસ્તકો લેનારને કમિશન 0 રૂપિયે પાંચ આના આપવામાં આવશે.
પ્રા...તિ...સ્થા...ન... - શ્રી જૈનાનંદ પુસ્તકાલય-ગોપીપુરા, સુરત.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.
Page #623
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધિઘાય નમ: ૧ સમિતિના લાઈક શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય
છે
1:લ-વા-જ-ભ: ( ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય તથા ( ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છૂટક નકલ કિ. ૦-૧-૬
-: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ .
-:ઉદેશઃશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે છે
આગમની મુખ્યતાવાળી શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું
દેશના અને શંકાના
સમાધાન (આદિ)નો પાક્ષિક મુખપત્ર
ફેલાવો કરવો. ઓફિસ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. મિ
પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૩ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
સપ્ટેમ્બર ૧૯૩૯, ભાદરવા સુદી પૂર્ણિમા
_આગમોદ્ધારની 2 અમોઘ દેશના
(ગતાંક પાના નં. ૫૨૦થી ચાલુ) ન્મ દુનિયાદારીમાં પણ કેટલાય ઈશ્વરને કર્તા ઠરાવી દીધો છે. અલબત્ત ખેલાડીઓ ઠાઠમાઠ રાખી, કોઈ વ્યક્તિને રાજા ખોટા આડંબરમાં કોઈ માથાનો મળે (આડંબરી) બનાવી, કોઈ શ્રીમંતને તે વ્યક્તિ ત્યારે ભારે પણ પડી જાય. આ બાબતમાં અમુક રાજાનો પુત્ર છે એમ કહી ખોટી ખોળાધરી એ ક મરાઠાની વાત ધ્યાનમાં લો. એક પૂર્વક રૂપિયા ઉપાડી પલાયન થઈ જાય છે; મરાઠો હતો, એનો બાપ મરી ગયા. પોતે મતલબ એ રૂપિયા લેવા માટે ખોટી પણ હતો આબરૂદાર એટલે સેજ (બ્રાહ્મણને ખોળાધરી તો આપવી જ પડે ને ? જો ઈશ્વરને આપવાના શયાદિ દ્રવ્યો) ભરવાની ક્રિયામાં કર્તા ન માને, અને ન મનાવે તો બ્રાહ્મણો કોની બે હજાર રૂપિયા હેજે જોઈએ. પાસે ખોળાધરીથી જગતને લૂંટી શકે? અને તે માટે જ બે હજાર પૈસાના તાકતા નહોતા. એક
Page #624
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(અપ્રિલ ઃ ૧૯૩૯) વિચક્ષણ મિત્રની સલાહ એને એ આફતમાંથી
મોક્ષે જનારાઓની કરોડોની એ તો છુટકારો આબરૂ રાખવાપૂર્વક મેળવવામાં મળ્યો. સેજ ભરવાના બે ત્રણ દિવસ અગાઉ ગોર
સંખ્યા શાથી? મહારાજને ત્યાં તે દશ તોલા અફીણ લઈને ગયો, અને કહ્યું કે-“ગોર મહારાજ ! અમારા પિતાજી
स्वस्थवृत्तेः प्रशान्तस्य, तध्धे यत्वादिनिश्चम् । રોજ એક તોલો અફીણ ખાતા હતા. આજ દશ
तत्त्वसंवेदनं चैव, यथाशक्ति फलप्रदं ।। દિવસ થઈ ગયા છે. માટે એમને ત્યાં આકળ શાન
જ્ઞાનની સફળતા કયારે? વિકળ થતી હશે, પગ લુટતા હશે, માટે
શાસ્ત્રકાર મહારાજા શ્રીહરિભદ્રસૂરિ મહારાજા તાબડતોબ આ અફીણ ખાઈ જાઓ કે જેથી ભવ્યજીવોના કલ્યાણાર્થે અષ્ટકજી પ્રકરણ રચતાં અમારા વડીલને શાંતિ મળે.” ગોરને એ પાલવે થકા, ફરમાવે છે કે જ્ઞાનની મુખ્યતા માન્યા વિના તેમ નહોતું. કબૂલ કરવું પડ્યું કે એમ કાંઈ ત્યાં કોઈનો છૂટકો નથી. જ્ઞાનને અગ્રપદ સહુ કોઈ અફીણ પહોંચે નહિ. મરાઠે જણાવ્યું. કે - જો આપે છે. દુનિયાદારીનો વ્યવહાર પણ જ્ઞાન વિના અફીણ ન પહોંચે તો બીજું લો, તે શી રીતે પહોંચે ? ક્યાં ચાલી શકે છે ! વ્યવહાર દલો કે તત્ત્વજ્ઞો, માટે વાસ્તવિક ખુલાસો કરો અને નહિ તો હું નાસ્તિકો કે આસ્તિકો-તમામે યાવત્ શ્રીજૈનદર્શન જનતા સમક્ષ આ પશ્ન મૂકું છું. મરાઠો જરા કહો કે અખિલ વિશ્વે જ્ઞાનનું પ્રાધાન્ય કબૂલ્યું છે. આગેવાન તથા માથાનો ફરેલો હતો એટલે ગોરે શું જ્ઞાનને પ્રાધાન્ય જ્ઞાન માટે આપવામાં પોતાના હકની પ્રણાલિકાના બચાવ ખાતર આવે છે ? નહિ ! ફળના કારણ તરીકે એની જુદો જ રસ્તો કાઢ્યો. કોઈની સેજ તાજી ભરાઈને મુખ્યતા અંકાઈ છે. દિવસમાં નીસરણી કેટલીએ આવી હતી, તે તમામ પદાર્થો ખાનગી રીતે વાર ચઢવા ઊતરવામાં આવે છે, પણ કોઈએ મરાઠાને ત્યાં મોકલ્યા.એ જ પદાર્થોની સેજ પગથિયાં ગણ્યાં ? છાપરાનાં નળિયાં કોઈએ ભરીને મરાઠાએ જાહેરમાં ગોર મહારાજને ગણ્યાં? નહિ, કેમ નહિ ? એ ગણવાથી સમર્પ. ઉભયનું આમ કામ થયું. મતલબ કે આ તેની સંખ્યાનું જ્ઞાન જરૂર થાત, જો જ્ઞાનની પરિસ્થિતિ હોય ત્યાં સાચા જ્ઞાનની અર્થાતું મુખ્યતા જ્ઞાન માટે જ હોત તો તે જરૂર ગણાત, આત્મપરિણતિની ભૂમિકા પણ હોઈ શકે નહિ, પણ તેમ નથી. એ ગણવાથી કાંઈ લાભ નથી, તો તત્ત્વસંવેદનની તો વાત કરવી જ શી ? માટે એ ગણાતા નથી. ઈષ્ટની સિદ્ધિ કરનાર
તથા અનિષ્ટના નિવારણ કરનાર તરીકે જ જગતે જ્ઞાનને સાધન માન્યું છે. જૈનદર્શન પણ એ જ રીતિએ સંબધમાં માને છે. શ્રી
Page #625
--------------------------------------------------------------------------
________________
E
રિસે
| (અપ્રિલ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર સુયગડાંગજીમાં જણાવવામાં આવ્યું છે કે કર્મનાં તેઓ નથી જોઈ શકતા. એ ભેદ કળાવો જોઈએ. બંધનોને શું જાણવા માત્રથી તોડાય?, નહિ જ! વિષયપ્રતિભાસ જ્ઞાન અર્થાત્ માત્ર જ્ઞાન (કેવળ તાત્પર્ય કે જ્ઞાનને (જાણવાપણાને)સ્વયં ઉપયોગી જાણવાપણું) મિથ્યાદષ્ટિઓમાં પણ છે. આપણે ગણવામાં આવ્યું નથી. જ્ઞાન એ કર્મબંધનને તો એકેન્દ્રિય વગેરેમાં પણ જ્ઞાન માનીએ છીએ. તોડવાના સાધન તરીકે ઉપયોગી છે. જ્ઞાનથી હેય જીવમાત્રને અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો છે ને? તથા ઉપાદેય ય થઈ શકે છે, પણ જ્ઞાનની નિગોદિયા પણ જ્ઞાનમાંથી બાતલ નથી. રસ, સાર્થકતા-સફલતા ત્યારે જ છે કે જો જાણીને હેયને શબ્દ, રૂપ, સ્પર્શ અને ગંધના જ્ઞાનવાળા છતાં તે છાંડી શકીએ, તથા ઉપાદેયને આદરી શકીએ. જાણનારાઓની હાલત કઈ? કેદી જેવી જ ને ! પાપથી નિવૃત્ત થવું એ જ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન કેદીની જેલ (કારાગૃહ) અને ભાગ્યવંતના મહેલ હોવા છતાંય, જો પાપથી નિવૃત્તિ ન થાય તો તે વચ્ચે ફરક ક્યો? જેમ જેલ પણ ઇંટ, ચૂનો તથા જ્ઞાન નિષ્ફળ છે. જગતના વ્યવહારમાં પણ જોઈએ લાકડાથી બનેલી છે, તેમ મહેલ પણ તેનાથી જ છીએ કે ચાલતી વખતે માર્ગમાં કાંટો વગેરે છે કે નહિ. બનેલો છે. પણ જગતનો વ્યવહાર ચારે બાજુથી એ જોઈને ચાલવામાં આવે છે. કાંટો જોવામાં આવે કપાઈ જાય તે જેલ; જેલવાસીને માત્ર દીવાલોની છતાંયે કાંટા ઉપર પગ મુકાય, કાંટો ભોંકાય, તો જોવાનું વચ્ચે જ દમ
વચ્ચે જ દેખવાનું હોય અને જગતને જોવા ફળ શું? આશ્રવ સંવર, નિર્જરાદિ તત્વો આપણે માટે ચારે બાજુ બારી-બારણાં રહે, દૃષ્ટિ જ્યાંથી જાણીએ ખરા, પણ આશ્રવને રોકીએ નહિ તથા સંવ દૂર ફેકી શકાય તે મહેલ, એમ ઘર કે મકાન અને નિર્જરા માટે પ્રવત્ત થઈએ નહિ તો તે તવો જે કહો તે. એ જ રીતિએ નાસ્તિકપણામાં. જ્ઞાન ફળે શી રીતે?
મિથ્યાદષ્ટિપણામાં, અને લૌકિક નજરમાં માત્ર આત્માને અંગે વિચાર કરવા સમય છે?
વર્તમાનનો જ વિચાર છે. ભૂત તથા ભવિષ્યના અવકાશ કયારેય છે?
જન્મને અંગે વિચારણા નથી. પુનર્જન્મ માનવામાત્ર જાણવું એ તો વિષયપ્રતિભાસ જ્ઞાન
પૂર્વક પૂર્વભવમાં પોતે હતો ? અર્થાત્ ક્યાંથી છે. એ તો સમ્યગ્ગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બધાને
આવ્યો ? વર્તમાન શુભાશુભ પરિસ્થિતિ શાથી
છે? તથા હવે કયાં જઈશ? એ ખ્યાલ ત્યાં નથી. છે. હીરો અને કાચ, અગર સોનું અને પિત્તળ વગેરેને શું નાનાં બચ્ચાંઓ પણ જોતા નથી
માત્ર ચાલુભવની જન્મ-મરણની ભીંત વચ્ચે જ
નજર ફર્યા કરે છે. આ ભવની ફીકર માત્ર ચાલુ એમ ? જુએ તો છે; પણ મારા પદાર્થ રૂપે
હોય છે. ઘડપણમાં શું થશે એ ચિંતા ચાલુ હોઈ હીરાને હીરારૂપે અને કાચને કાચરૂપે, કે
ધનસંચય તથા સંરક્ષણના કંઈ પાસા ખેલાય છે. સોનાને સોનારૂપે તથા પિત્તળને પિત્તળના રૂપે
ધન, માલમિલ્કત, હાટ-હવેલીના બચાવની-વીમો
Page #626
--------------------------------------------------------------------------
________________
( અપ્રિલ : ૧૯૩૯
ઉતરાવવા વગેરેની વ્યવસ્થામાં કદી ભૂલ નથી મૃત્યુના મુખમાંથી બચવાના જ વિચારો ! આત્મા થતી, પોતાના પુત્ર, પૌત્ર, પ્રપૌત્રોની પણ કાળજી માટે વિચાર ક્યારેય કર્યો ? એને માટેનો વિચાર કાળજે કોતરાયેલી હોય છે. પણ પોતે મરીને કાં કરવા
જ કરવા માટે વખત જ નહિ? કયો વખત?
- કર્મના હલ્લાથી બચવા પ્રયત્ન કરનારને જશે તેનો વિચાર કર્યો ? તમે સમ્યગદષ્ટિ કહેવાઓ.
આ રોકવાનો કોઈનેય યાવતુ રાજયને પણ હક છતાં પણ, ઉપર જણાવ્યા મુજબના જ વિચારોમાં નથી ? પુણ્ય તથા પાપની જાગતી જયોત છે. જીવન વ્યતીત કરો તથા ભવિષ્યની ચિંતા ન કરો; સુખ-દુઃખ એનાં જ ફળ છે. કર્મસત્તાના તો તો પછી, તમારામાં અને મિથ્યાદષ્ટિ આદિમાં હલ્લાથી કોઈ બચાવી શકે તેમ નથી. ગર્ભથી ફેર શો ? કુટુંબકબીલાની કાળજી તો નાસ્તિકો લઈને મરણ સુધી આખા જીવનમાં એની જ પણ કરે છે. પોતાના પુત્રાદિને વીલ, વસીયતનામું સત્તા ! એક યોનિથી બીજી યોનિમાં જવું ત્યાં હક વગેરે તો તેઓ પણ ગણે છે અને લખી આપે. પણ એની જ સત્તા ! એવી કારમી, કાતિલ છે, તો તમારામાં અને તેમનામાં ફરક ક્યો?
સત્તાથી સદંતર મુક્તિ મેળવવા વિચાર
સરખો એ કેમ થતો નથી ? જેની સત્તાથી કુટુંબને, પુત્રાદિ પરિવારને તમારે કયો વારસો આત્મા ક્ષણ પણ મુક્ત નથી, તે કમેના આપવાનો? પણ ખાટલે મોટી ખોડ કે ચોથો પાયો હલ્લાને રોકવા કાંઈ જ કરવાનું નહિ? તો નહિ. કેમકે હજી પંડમાં જ કઈ દૃષ્ટિ છે ! જમ્યા પછી વ્યર્થ બુમરાણ કરે વળવાનું શું ? એ ત્યારે માની માયા : મા જરા નીચે મુકે કે રડવા સત્તામાં દયાની અરજી ચાલતી નથી. એ સત્તા મંડાય. એટલે કે એ બાલ્યવયનું જીવન, મામય !
પ્રચંડ છે. ગર્ભમાં, બાલ્યવયમાં, કૌમાર્યમાં,
યૌવનમાં, કે વૃદ્ધાવસ્થામાં કર્મ કે પાપના કરા મોટો થયો એટલે મા, બાપ તથા જેના
૧ માં બાપ તથા જના હલ્લાથી આમ તો બચી શકીએ તેમ નથી, સંબંધમાં આવ્યો તે બધાથી માયા વધી. જરા વધુ અને જો જાતે જ ન બચી શકીએ તો ધન, મોટો થયો એટલે ગોઠિયા થયા, તેમાં જોડાયો માલ, મિલ્કત, સ્ત્રી, પુત્ર, પરિવાર, કુટુંબએટલે થયું ગોઠિયામય જીવન. તે ત્યાં સુધી કે કબીલા વગેરેને ક્યાંથી બચાવી શકીએ ? રમતમાં રંગ લાગ્યો હોય અને ખાવા માટે માતા રાજય તો બધી સત્તા ધરાવે છે ને ! રક્ષણ
કરવાની એની ફરજ છે. વળી તે રક્ષણ બૂમ મારે, તો તે અમારી લાગે ! પછી શિક્ષણમાં
કરવાનો એ હક ધરાવે છે, દાવો કરે છે, પણ ગયા પછી ધંધામાં પેઠા, એટલે માત્ર ધંધો કર્મસત્તા પાસે તો એ પણ રાંક છે. એક માણસ વહાલો ! ગોઠિયા તથા શિક્ષણમાંના સહાધ્યાયી મૂઠી મારીને બીજાના દાંત પાડી વ્હાલા નહિ ! કુટુંબથી વ્યવહાર માટે કુટુંબ વ્હાલું નાંખે તો તેના પર વ્યથા કર્યાનો કેસ ચાલે અને છેલ્લે થી વધારે વહાલું જીવન ! અને રાજય એને સજા કરે. પણ વૃદ્ધાવસ્થા અંતઅવસ્થાએ કયા વિચારો? કોઈ પણ પ્રકારે
3 આવે છે તે બત્રીસે દાંત પાડી નાંખે છે ત્યાં
છે કોઈ બચાવ? રાજા પોતે બોખો થઈ જાય
Page #627
--------------------------------------------------------------------------
________________
:
:::
::
:::
:::::
:
(અપ્રિલ ૧૯૩૯) એમ છે તો એ બીજાનો ક્યાંથી બચાવ તો હાથ પકડી રાખે અને સમજાવટની કરવાનો ! કર્મનો હલ્લો ન નિવારાય-ન સુફિયાણી સલાહ આપે તે શા કામની? એ તો નિવારી શકાય તેવો છે. લેણદારનો, શગુનો, પેલો મારનારો જે મવાલી છે તેનો મળતિયો જાલ્મીનો, અન્ય રાજ્યનો જે હલ્લો હોય આ જ ગણાય ! મારનારને રોકે તો જ તે બીજાના બધા હલ્લા રોકી શકાય, પણ પાપનો હલ્લો ,
- હાથને રોકી શકે. પાપના હલ્લાને રોકવા જીવે રોકી શકવા કોઈ સમર્થ નથી. વાસુદેવ તથા
પોતે જ કટિબદ્ધ થવું જોઈએ, કેમકે પારકા છ ખંડના માલિક ચક્રવર્તી પણ જો ત્યાં અસમર્થ છે, તો પછી માંડલિક રાજા વગેરેનું પાપના હલ્લાને યાવત્ શ્રીતીર્થંકરદેવ પણ ગજું શું ! સ્વર્ગલોકના અધિપતિ ઇંદ્રમહારાજા
રોકી શકતા નથી, તો બીજાની શી વાત ! પણ એ હલ્લો રોકવા સામર્થ્ય ધરાવતા નથી. વાયદી તો સટીડિયાને હોય ! સટોડિયો સામાન્ય વ્યવહારમાં પણ કહેવત છે કે પારકી એટલે વાયદે વ્યાપાર કરનારો !! આશ સદા નિરાશ'. તો જ્યારે કર્મના હલ્લાથી જે દિવસે પાપનો હલ્લો વારવાની, એને કોઈ બચાવી શકે તેમ નથી ત્યારે, તે હલ્લાથી રોકવાની, એનો સામનો કરવાની બુદ્ધિ ઉત્પન્ન બચવા અને તે હલ્લાને રોકવા જાતે પોતે જ થાય-તે દિવસે,–તે પુણ્યમયી પળે તેનો અમલ તૈયાર થવાનું રહ્યું ને !
કરજો, વાત વાયદે ન નાંખતા ! જે મ કર્મના હલ્લાથી બચવા પ્રયત્ન કરનારને જૈનદર્શનમાં વૈરાગ્ય થાય તે જ ક્ષણે, દીક્ષા રોકવાનો કોઈનો હક નથી, યાવત્ રાજયને લેવાનું ફરમાન છે,-વિધાન છે તેમ ઇતરમાં પણ હક નથી. જે હલ્લાથી પોતે બચાવી શકે
પણ તે જ વખતે સન્યસ્ત લેવાનું ફરમાન છે. નહિ, ત્યાં બચવાને જાતે પ્રયત્ન કરનારને તો
પળનો ભરૂસો કોને છે ? પળના જીવનનો પ્રોત્સાહન જ હોય. સહાય હોય કે રુકાવટ હોય? ધાડપાડુઓથી પ્રજાને બચાવવાનો જે
વીમો ઉતારવાનું સાહસ ખેડનાર તો હજીએ રાજા પ્રબંધ કરી શકે તે જ રાજા પ્રજાને એમ
છે એમ મળે છે (એય જીવન તો વધારી ન શકે. પણ
થ. કહી શકે કે કોઈએ હથિયારથી પણ ધાડપાડની વીમો ખેડે છે), પણ તે ઉચ્ચભાવનાનું જીવન સામે થવું નહિ, પણ જે એવો પ્રબંધ કરી ટકશે એની કાંઈ ખાટકી દેનાર ? સાપને શકે નહિ તેવો હોય તેને તેવો નિષેધ કરવાનો સાણસામાં પકડ્યા પછી ઢીલો મૂકો તો, શી પણ અધિકાર નથી. આટલું છતાં જો એવો દશા ? તે બમણાબળથી ડંખ દેવા દોડશે. એ નિષેધ થાય તો, તે રાજા ધાડપાડુઓમાં જ રીતે વૈરાગ્યવખતે વાયદો કર્યો તો,મોહરૂપી સામેલ છે એવું પ્રજા જરૂર ગણે ! એક માણસ કાળો નાગ કે જે વૈરાગ્યરૂપી સાણસામાંથી છૂટ્યો બીજાને મારતો હોય, તેમાં મારનારથી તે ખુબ ખુબ હેરાન પરેશાન કરશે. શ્રેયાંતિ અટકાવી શકે તેવી વ્યક્તિ વચ્ચે પડે, તો તો દુખિનિ હિતકર પ્રવૃત્તિ તો વૃત્તિની સાથે જ વ્યાજબી; પણ જો તે વ્યક્તિ માર ખાનારના હોય; ત્યાં વળી ઢીલ કેવી ! બાહુબલીજીને વધા
Page #628
--------------------------------------------------------------------------
________________
પર
| શ્રી સિદ્ધચક્ર (અપ્રિલ ૧૯૩૯) મણી મળી કે ભગવાન શ્રી ઋષભદેવજી પધાર્યા છે. આવેલા શત્રુને મૂકી દેનાર તો મૂર્ખશિરોમણી બાહુબલીજીએ વિચાર્યું કે-“પૂજય પિતા તે ઇંદ્રોને ગણાય છે. શત્રુ કબજામાં ત્યારે જ આવે કે જ્યારે પણ પૂજય છે. તે પ્રભુજીને વંદન કરવા સવારે તે નબળો પડ્યો હોય ત્યારે પણ તેને છોડી દેવો; ઠાઠમાઠથી જઈશ !' આ વિલંબમાં પ્રમાદનો એનો અર્થ તો તેને સબળ બનાવી, પોતે નબળા આશય નહોતો, આડંબરપૂર્વક વંદના કરવા બનવાનું બીજારોપણ કરવું એ જ છે. અનંતા જવાનો શુભાશય હતો, છતાં પરિણામ? ભગવાન પુગલ પરાવર્તને છે કે કર્મરાજા માંડ કબજામાં તો વિહાર કરી ગયા અને બાહુબલીજી દર્શન- આવ્યો હોય; છતાં એને છૂટો મૂકી દો એટલે વાત વિહોણા રહ્યાઃ માટે “કરશું કરશું મૂકીને કરવા કરી અનંતા પુદ્ગલ પરાવર્તે ગઈ ! એક પુદ્ગલ લાગશો તો જ કાર્યસિદ્ધિ થશે. વૈરાગ્યે વાસિત પરાવર્તનનો નિયમ મોક્ષની બુદ્ધિ તીવ્રબુદ્ધિ ભાવનાવાળો કોઈ મનુષ્ય દીક્ષા લેવા આવ્યો હોય કોતરાય-ઓળખાય તેને માટે જ, ખરો ને ! આવો અને પોતાના ગુરુ પાસે અમુક-તમુક કારણો ભયંકર દુશ્મન પકડાયો હોય એને છૂટો મૂકી દો જણાવી “મહીના પછી દીક્ષા લઈશ' - એમ કહે પછી એ કીનો લીધા વગર રહે ખરો? તો એ કથનમાં, સાધુ જો “હા' પાડે તો તેને રોજનું ગ્રંથિભેદની પળે જ પરમશૌર્યની ઉપવાસનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર ફરમાવે છે. સાધુ-ગુરુ
આવશ્યકતા છે! તો સ્પષ્ટ જણાવી દે કે-મહાનુભાવ ! કર્મરાજાએ કાતિલ દુશ્મન કર્મરાજા માંડ કબજામાં આવ્યો માંડ માંડ તને વિવર આપેલ છે, મહાપુણ્યોદયે છે, ચોમેરથી ઘેરાયો છે, એને છોડવાની વાત કેમ આ ક્ષયોપશમ થયેલ છે, ત્યાં વળી મહીનાના થાય? એની સાથે સમાધાનની વાટાઘાટ શી? વાયદે કયાં જાય છે ! ભાવના મોટા ભાગે તો એમ કરવામાં પોતાના જ હાથે પોતાની જ સામે ક્ષાયોપથમિક હોય છે. તળાવ ઉપર ચાર આંગળ ઉલ્કાપાત મચાવવો છે. ઇતિહાસની જુની વાત સેવાળ હોય છે, ત્યાં પાણી સ્વચ્છ નથી દેખાતું છે. ટીપુ સુલતાન યુદ્ધ શરૂ કરતો; પોતાની કોઈક વખત પવનના સુસવાટાથી તે સેવાળમાં નબળાઈ દેખતો કે તરત સુલેહનો વાવટો ફાટ પડવાથી સ્વચ્છ પાણીનાં દર્શન જરૂર ચઢાવતો, પાછો તૈયાર થઈ ફેર યુદ્ધ કરતો, દેખાય, પણ એ ફાટ ટકવાની કેટલીવાર ? વળી નબળાઈ દેખી સુલેહનો વાવટો ચઢાવી પવન ફર્યો કે તે ફાટ બંધ ! એ જ રીતે આ આત્માને યુદ્ધ રોકતો, ફરી તૈયારી કરતો વળી યુદ્ધ તથા પ્રકારનો પુણ્યોદય જાગે ત્યારે સદ્ભાવના ચઢતો. અંગ્રેજ અમલદાર પછી ચેતી ગયો. પછી ઉત્પન્ન થાય, એ વખતે “કામ થયું તો થયું નહિ તો ટીપુ સુલેહનો વાવટો ચઢાવે તોયે, યુદ્ધ બંધ ન તો પાછા હતા તેવા ને તેવા. જેમ ફાટ પુરાવાથી થાય; એ અમલદારે સાફ-સાફ સંભળાવી સેવાળની સેવાળ ! વર્તમાનકાળના પરિણામ દીધું કે–દૂતો વાટાઘાટ ભલે કરે, પણ યુદ્ધ ભવિષ્યમાં ટકશે તેની પ્રતીતિ નથી. કબજામાં તો ચાલુ જ રહેશે; સુલેહના વાવટામાત્રથી યુદ્ધ
Page #629
--------------------------------------------------------------------------
________________
કલાક
માં
અપ્રિલ : ૧૯૩૯
હરિયાદ
રિપ્લે
બંધ કરવાની ભયંકર ભૂલ હવે નહિ થાય. યુદ્ધ હોય. એક ઉપયોગમાંથી બીજામાં જવાય તેમાં મોકુફ રાખવાનું તો આખરે સુલેહ થયા પછી જ અંતર્મુહૂર્ત થવાનું. વચનનો (ઉપદેશનો) એ થશે. એ જ રીતે કર્મરાજાની સાથેના યુદ્ધમાં વ્યવહાર શ્રોતાની અપેક્ષાએ છે. વક્તા કેવળી દેખાવના વાવટાથી છેતરાવાનું હોય? જીવે એવા હોય તેમને હિસાબ સમય-સમયનો વ્યવહાર છે. પપ્પા તો અનંતીવાર ખાધા છે. ગ્રંથિ આગળ જીવ વ્યવહારમાં પણ એવો જ વાણીવ્યવહાર છે. ઝવેરી અનંતી વાર આવી આવીને પાછો પડ્યો છે. કંઈક કહેવાનો કે-“એક ચવનો પણ ફરક નહિ!” સોના અધિક અગણોતેર કોડાકોડ સાગરને ખપાવીને ચાંદીવાળો “રતિનો ફરક નહિ' એમ કહેશે. અનંતી વખતે ત્યાં આવે. પણ પછી? ગ્રંથિભેદ ઘીવાળો કહેશે કે-પૈસાભારનોયે ફરક નહિ. એ જ મહતું કાર્ય છે. એ જ સમય સાચવવાનો છે. દાણાવાળો, ઘાસવાળો આગળ વધીને “પાશેરનો ત્યાં ઢીલી દોરી મૂકાય કે નીચે ગબડવાનું જ! જરા કે શેરનોયે ફરક નહિ એમ બોલશે. એ જ રીતે બળવાન્ થઈ ગ્રંથિ ભેદી આગળ વધ્યો કે પછી કેવલજ્ઞાની વક્તાને હિસાબ સમય-સમયનો છે. કર્મનું જોર નહિ. ગ્રંથિભેદની એ સોનેરી પળ અથવા ભયંકરતા સમયમાત્રની છે. ગુમાવ્યા બાદ એ તક ફરી અનંત કાલે લાભે. આ રીતે જયાં અંતર્મુહૂર્ત કે સમયના પણ જીવની આવી ઢીલનો મોહરાજાએ કેટલીયે વાર પ્રમાદની સાફ-સાફ પડકારપૂર્વક મનાઈ છે, તે લાભ લીધો. એ ની કલ્પનાયે આવે છે ? દર્શનમાં દીક્ષા લેનારના મહીનાના વાયદામાં અંતર્મુહૂર્તની ઢીલ અનંતો કાળ ૨ખડાવનારી છે. ગુરુની કબૂલાત? એ બને જ કેમ ! એમાં તો ભયંકર વ્યવહારમાં પણ વાયદાનો સોદો કરનારો સ્વ-પરઘાત છે. wordવાઘ લિ મુદુત્તા એમ વેપારી નથી ગણાતો; સટોડિયો ગણાય છે. એ જ જયાં કહ્યું હોય, ત્યાં માસનો વાયદો કેવો ? એ રીતે અંતમુહૂર્તની ઢીલ કરનારો શાસ્ત્રમાં વાયદાના વમળમાં ચઢનાર વ્યક્તિને ઉપકારી ગુરુ સાત્વિક નથી ગણાતો. જૈનદર્શન એટલી ઢીલ તો એ ક્ષણે જ બચાવી લેવા પોતાથી બનતું બધું કરવાની પણ મના પોકારે છે. શાસ્ત્રકાર મહારાજા કરે. રહસ્ય માત્ર સ્પષ્ટતયા સમજાવીને જણાવી સમયનો પણ પ્રમાદ ન કરવાની ઉદ્ઘોષણા કરે કે કે-જીવનના તમામ વખતની પરિણતિ કર્મને છે. ભગવાન મહાવીરદેવ ગૌતમ મહારાજાને ક્ષયોપશમ કરનારી છે એમ ધારવું ભૂલભરેલું સમય પણ પ્રમાદ ન કરવાની વારંવાર આજ્ઞા છે. થયેલા ક્ષયોપશમને વધાવી લેવામાં જ ફરમાવે છે. એક સ્થળે મુહૂર્તની વાત તથા વળી કલ્યાણ છે. કેટલાકો કહે છે કે-દ્રવ્ય, ક્ષેત્ર, ફરી સમયની વાત? ઉપદેશ ઉપદેશ્યને આધારે કાળ, ભાવ જોવા જોઈએ. એ જ વાત કબૂલ છે. છે. છદ્મસ્થ જીવોને અંતર્મુહૂર્તથી ઓછો ઉપયોગ એ જ વાત આ વાક્ય સમર્થન કરે છે. આ જ હોય જ નહિ. એટલે સમયનો ઉપયોગ તેમને ન ક્ષેત્રમાં, આ જ કાળે, આ જ દ્રવ્યો વડે વૈરાગ્ય જાગ્યો
Page #630
--------------------------------------------------------------------------
________________
ક
પર
આ શ્રી સિદ્ધચક (અપિલ : ૧૯૩૯) છે-ને ! તો તે ભાવને ધક્કો મારવાનું શું કારણ? વાળો માત્ર વર્તમાનને જ વિચારે છે; અતીત નાશની નોબત તો ઘડી-ઘડી વાગી રહી છે ત્યાં અનાગત ભવની વિચારણાને ત્યાં સ્થાન નથી. વાયદો ? જે અમૂલ્ય વસ્તુ, જે ઉચ્ચભાવના આત્મપરિણતિમતું જ્ઞાન કયું? શ્રી ગણધર અનાદિકાળથી પ્રાપ્ત નહોતી થઈ તે આજે પ્રાપ્ત થઈ મહારાજા બાર અંગની રચના કરતાં પ્રથમ અંગે તો તેને સફળ કરી લેવામાં શિથિલતા શા માટે? પ્રથમ શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયને પ્રથમ ઉદ્દેશે પ્રથમ જે વાયદાની વાતો કરે તે આપણે જોઈ ગયા કે
પણ જાઈ ગયા કે સૂરામાં જ ઢંઢેરો પીટે છે કે સત્ય છે માયા સાચો વેપારી નથી, સટોડિયો છે! જયારે પારકા
થાઈ; “મારો આત્મા ક્યાંકથી આવી અહીં પાપના હલ્લાને ગણધરદેવ કે શ્રીતીર્થંકરદેવ પણ
ઉપયો છે; અહીંથી ચ્યવી આગળ જવાનો છે.” રોકી શકતા નથી, જયારે પોતાથી જ રોકાય તેમ
આ પ્રકારનું જ્ઞાન થાય તો જૈનપણું ગણાય. ગયા છે તો એ પરિસ્થિતિમાં હલ્લો રોકવાનો પ્રયત્નશીલ
ભવનો તથા આગામીભવનો ખ્યાલ કરે તે થનારને રોકવો, તેના હાથ પકડવા, તેના
સમ્યગુદષ્ટિપણામાં ગણી શકાય. એ વિચાર ન હોય પુણ્યમાર્ગમાં વિદ્ગોની પરંપરા ખડી કરવી, એ
તો માત્ર બાયડી, છોકરાં, પૈસા વગેરેના વિચાર તો પાપના મદદગાર થવા સરખું છે. ન્યાયી પુરુષને એ બિલકુલ શોભાસ્પદ નથી. જેને
તો જગત આખાયને છે. નાસ્તિકોને પણ છે. પછી સદ્ભાવના જાગી છે તેને રોકનારા તો મળવાના ?
ફરક ક્યાં? પાપ ભયંકર છે, પાપના વિપાકો જ. મોહની એ માયા છે. ત્યાં જ કઠણ કસોટી છે. ભોગવવા પડશે. માટે પાપના હલ્લાથી બચવાની અને ત્યાં જ આત્મવીર્ય ફોરવવાનું છે.
આવશ્યકતા છે. સત્વરે ચે તવા જેવું છે. આડા પગે તો નીકળવું જ પડશે. પણ વિચારોની આ પરંપરા સમ્યગૃષ્ટિની હોય છે.
ઊભા પગે નીકળવામાં જ બહાદરી છે. આનું નામ આત્મપરિણતિમતું જ્ઞાન ! શૂરા
સમ્યગુદષ્ટિ જીવ સ્પર્શ, રસ, ગંધાદિ સરદારો જયારે રણાંગણમાં ઊતરે તે વખતે બધાને જુએ જાણે, પણ તેનું જ્ઞાન મિથ્યા- ખાયપીએ ભલે, પણ ધૂન કઈ? જીતની, શત્રુના દષ્ટિની જેમ આ ભવ પૂરતું જેલ જેવું ન હોય, સંહારની એ વખતે કાયાની પણ કિંમત ન હોય, દીવાલોના ચોક પૂરતું ન હોય. પણ સદ્- તો પછી કુટુંબની વાત જ શી ? રાણીવાસમાં ગૃહસ્થોના મકાનોથી જેમ બધું જોઈ શકાય રમણીઓ સાથે ખેલેલા એવા રાજવી એ રંગરાગને તેવું હોય-દીર્ઘદર્શી હોય-દૂરદર્શી હોય. જેઓની એ વખતે યાદ પણ ન કરે ! એને તો સ્વપ્નામાં ય દષ્ટિ માત્ર આ જન્મની જ છે (આ જન્મ પૂરતી લડાઈ જ ચાલતી હોય; એ સૃષ્ટિમાંય કુટુંબાદિ ન એટલે પંડની, ધન વગેરેના પુત્રાદિ પરિવારની) દેખે ! એ જ રીતે સમ્યગુદષ્ટિની ધૂન પણ તેઓ આ ભવના કેદી છે. એવાઓનું જ્ઞાન કર્મસંહારનીજ હોય! કર્મોને કેમ કાપું? કેવી રીતે તે વિષયપ્રતિભાસ-શાન છે. એવા જ્ઞાન- હણું? એ જ વિચારમાં એ ઓતપ્રોત હોય.
Page #631
--------------------------------------------------------------------------
________________
અપિલ : ૧૯૩૯
' િ (અપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક :
સમ્યગદષ્ટિનું મસ્તક પણ કર્મહણનારને જ પ્રેમ કે મોહ કમી હોય છે? નહિ ! પણ તેઓ નમે; સ્વ-પરનો એને ખ્યાલ બરાબર હોય. જગત વસ્તુના જાણકાર છે, દૃષ્ટિ સમ્યફ છે. તમે જરા તરફ જુઓ, દક્ષિણ આફ્રિકાના કેદીને કલ્પનાના જગતમાં તો ચક્રવર્તી બની તમારા અહમદનગરમાં રાખ્યા હતા. એ વખતે મકાન, મોટા પુત્રનો દીક્ષા મહોત્સવ કરી જુઓ ! તમને ખોરાક, પોષાક અંગ્રેજ સલ્તનતના હતા, પણ જે વાત કલ્પનામાં પણ મુશ્કેલ છે તે વાતને શહેનશાહની સાલગીરીના દિવસે એ કેદીઓએ ચક્રવર્તીઓ સહેલાઈથી સમ્યક્ત્વથી પ્રત્યક્ષ કરી સલામી ન જ આપી; કહી દીધું કે-ક્રગર સિવાય બતાવે છે. વાસુદેવ એવા શ્રીકૃષ્ણજીએ પુત્રીને આ મસ્તક બીજાને નહિ નમે ! સમ્યગદષ્ટિ પણ પરાણે પણ પ્રવજયા અપાવી છે ને ! જેઓને કર્મનો સામનો કરવામાં શૂરવીર યોદ્ધો છે. કર્મરૂપી પ્રવજયાનાં આટલી હદે મૂલ્ય હોય તેઓ દીક્ષિત શત્રુને સર્વથા હણનાર શ્રી અરિહંતદેવને
થનારના કુટુંબનું પોતાના કુટુંબની જેમ પોષણ સમ્યગૃષ્ટિનું શિર હેજે નમી જાય, નમ્યા વગર
કરવાનો, સંભાળ લેવાનો પ્રજામાં જાહેર ઢંઢેરો
- પીટે, તેમાં આશ્ચર્ય શું? ન જ રહે; પણ એ વિના એ મસ્તક બીજે ક્યાંય
શ્રી આદિનાથ ભગવાનના પ્રથમ પુત્ર, પ્રથમ ન જ નમે ઉન્નત જ રહે ! દીક્ષાને અંગે ચક્રવર્તી તથા વાસુદેવોની
ચક્રવર્તીના પુત્રો તથા કુટુંબીજનોએ સેંકડો તથા
હજારોની સંખ્યામાં દીક્ષા અંગીકાર કરી છે. એ પરિણતિ અને પ્રવૃત્તિ!
તમામના મહોત્સવો ભરત મહારાજાએ કઈ રીતે કર્મને શત્રુ માનવો, એની સાથે રણાંગણમાં
ઉજવ્યા ! દેશાભિમાની જનો દેશ ખાતર યુદ્ધમાં ઊતરી જવું એ ધ્યેયવાળું જ્ઞાન તે આત્મપરિણમતું
ઊતરનાર પોતાના પુત્ર કે કુટુંબના શૌર્યને ઉત્તેજે, જ્ઞાન ! આ વાત બરાબર વિચારશો ત્યારે જ વિના તેને તિલક કરે; પોતાને ત્યાંથી કોઈ દેશ ખાતર આશ્ચર્ય હેજે સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિપણાને સમરાંગણમાં જાય તેમાં તો પોતાનું ગૌરવ માને ! લઈને ચક્રવર્તીઓ પોતાના મોટા-મોટા અને એને રોકવામાં બાયલાપણું તથા દેશદ્રોહ વગેરે માનીતા પ્રાણવલ્લભ પુત્રોની પ્રવજયાના માને ! એ જ રીતે આત્મીયવિશ્વમાં સમ્યગ્દષ્ટિ મહોત્સવો કેટલા ઠાઠથી શી રીતે કરે છે ! પુત્રો શૂરવીર સૈનિક, કર્મને પરાજય પમાડવા જનાર, પુત્રી તથા પ્રિયતમા રાણીઓની દીક્ષામાં તેઓ એને માટે યુદ્ધમાં ઊતરનાર પોતાના પુત્ર કે ડખલગીરી નથી કરતા, પણ આડંબરપૂર્વક કુટુંબીને રોકવામાં નામોશી માને, ધર્મદ્રોહ તથા મહોત્સવ કરીને સંયમ કેમ અપાવે છે? ચક્રવર્તી સ્વ-પર અહિત સમજે, એને પ્રોત્સાહન આપવાનું એટલે છ ખંડનો માલિક ! અસીમ બળવાનું !! કર્તવ્ય બજાવવાની જ એને તાલાવેલી હોય. એવો જેની નજર કરડી થઈ હોય તો જગતમાં રહેવાનું સૈનિક કુટુંબીઓને તો પહેલા નંબરે કર્મના સ્થાન ન મળે ! પુત્રાદિ પરિવાર પ્રત્યે શું એમને રણાંગણમાં ઉતારે !
Page #632
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ
(અપ્રિલ : ૧૯૩૯
ભરત મહારાજાના વખતમાં કુટુંબીઓની એવા અર્થના આગ્રહને વળગે છે. હજી શંકાના કિલ્લાને સાથે પ્રજામાંથી પણ હજારોની સંખ્યામાં દીક્ષા તોડાય, પણ આગ્રહના કિલ્લાને કોણ પહોંચે ? લેવા શી રીતે નીકળ્યા? એ વખતની સાધુઓની ઉપર મુજબની કુટુંબ, સ્નેહી અને સંખ્યાના લાખે લેખાં છે, તેનું શું કારણ? ભરત સંબંધીઓને પણ સંયમ જે મોક્ષનો અદ્વિતીય માર્ગ મહારાજાએ સ્થાપેલી એક સંસ્થા જ સાધુઓની છે ત્યાં લાવનાર પરિસ્થિતિ આત્મપરિણતિમ જન્મદાતા હતી. કહોને કે ભરત મહારાજાએ જ્ઞાનવાળાને હોય છે. એ જ્ઞાનવાળો જહેય સાધુઓ ઉત્પન્ન કરવાની ફેકટરી ખોલી હતી. ઉપાદેયનો વિભાગ વિવેકપૂર્વક કરી શકે છે. કારખાનું કાઢ્યું હતું !! એ સંસ્થામાં દાખલ મોક્ષ જોઈએ છે? તો ઈચ્છા થનારને આજીવિકાની ચિંતા તો રહેતી જ નહોતી.
તો કરો !!! રસોડે જમવાનું, ભણવા ગણવાનું તથા ધર્મધ્યાન
स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धे यत्वादिनिश्चयं । કરવાનું; પણ શરતો એ હતી કે: - તત્ત્વરં ચૈવ, યથાશદિનpવું છે.
૧. મુખ્યતયા બ્રહ્મચારી રહેવું. ૨. સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જ માર્ગ શરૂ બ્રહ્મચર્યપાલન સામર્થ્યના અભાવે સ્વદારા થઈ ચૂક્યો ! સંતોષપણે રહેવું, પણ ઉત્પન્ન થયેલા સંતાનોને પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાનું આઠ વર્ષની વયે સાધુસાધ્વીને સમર્પી દેવા, ત્યાં હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના સંયમાર્થે મોકલવા; ત્યાં તેઓને દીક્ષાના પરિણામ ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થકા સૂચવી થાય તો દીક્ષા અપાય. તેમ ન થાય તો તેઓ પણ ગયા કે નાસ્તિકો, આસ્તિકો, સર્વદર્શનકાર તેવી જ શરતે એ સંસ્થામાં જ દાખલ થાય. કેટલાક યાવત્ જેને દર્શનકાર તમામને જ્ઞાનનો સ્વીકાર દેશમાં ફરજીયાત લશ્કરી નોકરીનો કાયદો છે ના! કરવો પડ્યો છે. જ્ઞાનને પ્રાધાન્ય આપ્યા વગર ત્યાનાં સૈનિકના સંતાનનો જેમ પગાર ચાલુ થાય કોઈનો છૂટકો થયો નથી. જો કે જ્ઞાન વગર તેમ તે સંતાન ઉપરની માલિકી પણ રાજ્યની જ! ક્રિયા નથી બનતી એમ નથી, પણ ધાર્યા યોગ્ય વયે તે બાળકે તાલીમ લઈને તૈયાર થવું જ ફળને દેવાવાળી જો કોઈ ક્રિયા થઈ શકે જોઈએ. આવી સંસ્થાના સંસ્થાપક ખુદ ચક્રવર્તી તો તે જ્ઞાનવાળી જ ક્રિયા છે. કપડું સીવવા મહારાજા ! ક્રોડોની સંખ્યામાં મોક્ષે ગયાની વાત માંડ્યું, પણ બખીઓ મારવાની ક્રિયા એકને આવે છે; એના કારણભૂત આવી સંસ્થા હોય તો ઠેકાણે બીજે કરી તો ક્રિયા કરવા છતાંય પરિણામ એ આશ્ચર્યજનક નથી. કેટલાકો કરોડની સંખ્યાને એ કપડું ફરી ઉકેલવું પડે એવું જ આવે. પ્રથમની માનતાં અચકાય છે અને કોડી એટલે “વીસ” મહેનત નકામી ગઈ અને ખરી ક્રિયા તો ઊભી જ
Page #633
--------------------------------------------------------------------------
________________
(અપ્રિલ : ૧૯૩૯ શ્રી શિકાયદા
- ૧૩ રહી. વ્યવહાર જો આમ છે તો આત્મકલ્યાણ માટે થાય નહિ. ત્યારે એ પ્રશ્ન થશે કે ઉમાસ્વાતિમહાપ્રવર્તનારને તો જ્ઞાનની પ્રથમ આવશ્યકતા હોય રાજે દર્શન, જ્ઞાન, ચારિત્રની સાથે અયોગીપણાને તેમાં કહેવું જ શું? જ્ઞાનમ્યાં મોક્ષર જ્ઞાન પણ જણાવવું જોઈતું હતું ને ! મોક્ષમાર્ગમાં એ તથા ક્રિયાથી મોક્ષ છે. આ સૂત્રમાં પ્રથમ જ્ઞાનને કેમ ન જણાવ્યું ? અયોગીપણાની તથા મોક્ષની મૂકયું છે. પણ જેલમાં બેસીને મુંબઈ જઈ વચ્ચે આંતરો નથી. અયોગીપણું આવ્યું તેના શકીએ છીએ, એટલું જાણવા માટાથી મુંબઈ છેલ્લા સમયે મોક્ષ ! મછત્રસિદ્ધ કર્મક્ષયપહોંચી ન શકાય જેલમાં બેસીને જઈએ તો જ કાળે જ સિદ્ધિકાળ છે. ચૌદમા ગુણસ્થાનકનો જવાય. જો કે ઈષ્ટફળને દેનાર તો ક્રિયા છે. છેલ્લો સમય તે જ મોક્ષકાળ છે. જે પૂર્વપ્રયોગથી, ક્રિયાને જ્ઞાનની દાસી કહેવામાં આવે છે, પણ અસંગપણાથી, બંધ છેદથી તથા ગતિપરિણામથી ફળ નીપજાવનાર તો એ ક્રિયા છે. તે રમા ગતિ તે સિદ્ધની ગતિ. મોક્ષનો ખરો માર્ગ (ઉપાય) ગુણસ્થાનકે સંપૂર્ણ કેવલજ્ઞાન થયેલું છે. અયોગીપણું. ખરો રસ્તો હોવાથી ચૌદમા પછી લગીર પણ વધારો થવાનો નથી. પહેલા ગુણસ્થાનકના છેલ્લા સમયનું સ્વરૂપ તેનું જ નામ સમયના કેવળજ્ઞાનમાં પછીના આખા જીવનના ધર્મ ! બીજા બધા ઉપચારથી ઘરે પૈસાનું શુમે કેવળજ્ઞાનથી જરાયે ન્યૂનતા નથી. આખા થાને ઉત્કૃષ્ટ શુભસ્થાન જે મોક્ષ તેમાં ધારણ જીવનમાં દેશોન ક્રોડ પૂર્વ સુધી તેવું જ કેવળજ્ઞાન કરવાવાળો સમય કયો? આમાં કહેવાનું કે ચૌદમા છે. ક્ષાયિક સમ્યગુદર્શન એક સ્વરૂપે છે. ક્ષાયિક ગુણઠાણાનો છેલ્લો સમય. ઉમાસ્વાતિ મહારાજના કેવળદર્શન છતાં મોક્ષ કેમ નહિ? ક્રિયામાં કચાશ. સૂત્રનો છેલ્લો શબ્દ મામા: ને બરાબર શાસ્ત્રકારો કહે કે સાદર્શનશાનવારિત્રજિ વિચારશો તો “અયોગીપણાને માર્ગમાં કેમ ન મામા : તેરમા ગુણસ્થાનકના પ્રારંભમાં જણાવ્યું ?' એ શંકાનું સમાધાન થઈ જશે. આમાંનું શું નથી ? કેવળીના સમ્યકત્વમાં કે શહેરમાં, નગરમાં કે ગામમાં ભાગોળમાંથી જ્ઞાનમાં શું ખામી છે ? ના ! કેવળજ્ઞાન, પેસાય છે. માર્ગની રૂઢિ ભાગોળમાં ન હોય. કેવળદર્શન છે. ! ઉભય સંપૂર્ણ છે. ત્યારે શું જ્યાંથી સડક શરૂ હોય ત્યાં હોય. માર્ગ એવો ચારિત્રામાં ખામી છે ? ચારિત્રામાં હનીયના વ્યપદેશ ભાગોળથી બહાર છે. ચૌદમું ગુણક્ષયથી થવાવાળું યથાખ્યાત ચારિત્ર પણ ત્યાં સ્થાનક એ મોક્ષની ભાગો ળ છે. ભાગોળે છે. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર સંપૂર્ણ, છતાં પહોંચ્યો એ મોક્ષે પહોંચ્યો કહી શકાય ! મોક્ષ કેમ નહિ? ત્રણેય મળ્યા છતાં, મોક્ષરૂપ માટે સમાનગારવાર rur wામrif: કાર્ય ન થાય તો, શું સમજવું? શી કમીના છે કે એ સૂર બરાબર છે. એ દિશાએ ગમન શરૂ જેથી મોક્ષની સિદ્ધિ નથી. જે ઓછું હોય તે કહેવું થયું, પ્રવૃત્તિ થવા લાગી, ત્યારથી માર્ગ શરૂ જોઇએ ને ! અયોગીપણું ન આવે ત્યાં સુધી મોક્ષ થઈ ચૂક્યો. સમ્યગદર્શન પામે, ત્યારથી માર્ગ
Page #634
--------------------------------------------------------------------------
________________
થી સજા
અપિલ : ૧૯૩૯
તો શરૂ થાય છે. યથાપ્રવૃત્તિકરણથી જીવ ગલિક લાભના કારણે પણ જીવ શ્રીજૈનશાસનના અનંતીવાર ગ્રંથિ આગળ આવી-આવીને પાછો નવકાર તથા કરેમિભતેના “ર કાર તથા “” પડે છે. ત્યાં સુધી મોક્ષમાર્ગમાં નહિ ગણાય કારને અગણોતેર તોડે, ત્યારે પામે છે. આ “” સમ્યગુદર્શન પામ્યા પહેલાં, મોહનીયની અગણોતેર કાર તથા ' કાર તે અક્ષરમાત્રને માનવાની ભૂલ કોડાકોડી સાગરોપમની પ્રકૃતિ તોડી તે અજ્ઞાનથી; ન થાય માટે ફરી જણાવાય કે નમો ૩રિરંતi આ મોક્ષમાર્ગમાં નહિ. જીવ,કર્મ, મોક્ષ આદિની નો કાર તથા રમ અંતે નો “૪ કાર ! શ્રદ્ધા નથી, રુચિ નથી, તથા પ્રકારની ક્રિયા નથી; આ જ કારણથી અભવ્યને પણ તે વખતે પણ, માત્ર અકામનિર્જરાથી જે કર્મોનું તુવાપણું શ્રતસામાયિક હોય એમ માનવું પડે છે અને તેથી થાય છે, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ. એ કરણમાં તેને ગ્રં થી સધી આવવાનું માનીએ છીએ. મોક્ષની માન્યતા નથી કે કર્મો તોડવાની બુદ્ધિ ,
મોહનીયકર્મની ઓગણોતેર કોડાકોડ સાગરોપમ નથી. મોહનીયની અગણો તેર તોડવામાં સ્થિતિ અજ્ઞાનમાં તોડાય છે. મુસીબત નથી, જે મુસીબત છે તે પછીની એક
કરે તે ભરે એટલું જ નહિ, પણ. તોડવામાં છે. દ્રવ્યાદિના પ્રલોભને, ઈહલૌકિક
વિરમે તે જ બંધનથી બચે ! સુખ તથા સ્વર્ગાદિનાં સુખની ઇચ્છાએ રાજા મહારાજા કે ઇંદ્રાદિ થવાની અભિલાષાએ પણ
ત્યારે અહિ પ્રશ્ન થશે કે ત્યારે તો મહિમા જેણે જૈનદર્શનનો માર્ગ આદર્યો, પણ મોક્ષની
અજ્ઞાનનો વધવો જો એને? કેમકે જ્ઞાન તો જયારે બુદ્ધિના અભાવે પણ મોહનીયની અગણોતેર મારી એ
માત્ર એકજ કોડાકોડી સાગરોપમ સ્થિતિ ખપાવે કોડાકોડી સાગરોપમની પ્રકૃતિ તોડી શકે છે.
A 2 2 છે, ત્યારે અજ્ઞાન અગણોતેર કોડા કોડ સાગરોપમ અરે ! જે કોઇકાળે મોક્ષ તત્ત્વને માનવાની સ્થિતિ ખપાવે છે. ઉત્તરમાં સમજવાનું કે નથી, અને એવી માન્યતાના અભાવે મોક્ષની લુગડામાંથી મેલ તો એકલા પાણીથી ધોવાય તોયે ઇચ્છાએ કશોય ઉદ્યમ કરવાનો નથી, અને મોક્ષ નીકળી જાય; પણ પાશ કાઢવા માટે સાબુ જોઈએ. મેળવવાનો નથી, એવો જે અભવ્ય જીવ તે પણ પાણીથી કચરો નીકળે, પણ પાશ ન નીકળે. પાશ રિદ્ધિ સિદ્ધિલબ્ધિને માટે, રાજયાદિ માટે ક દેવતા કાઢવા તો ક્ષાર જો એ, એ રીતે મોહનીયકર્મની થવા માટે શ્રી જિનેશ્વર મહારાજના માર્ગને એલરૂપ અગણોતેર કોડાકોડ સાગરોપમ સ્થિતિ તો આચરે, નમો ૩રિહંતા નો “ર' કાર બોલે, અજ્ઞાનરૂપી પાણી માત્રથી પણ દૂર થઈ જાય છે, ક્રમ અંતે નો “૪' કાર બોલે તો, એની પણ પણ પાશરૂપ એક કોડાકોડ સાગરોપમ સ્થિતિ દૂર અગણો તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ કરવા માટે તો ક્ષારરૂપ સમ્યગદર્શન, જ્ઞાન, અને તૂટી છે. કેમકે એ તૂટ્યા વિના ઉપર જણાવેલા ચારિત્ર આવશ્યક જ છે અને તેથી માર્ગ “' કાર કે “' કારને જીવ પામતો નથી. પૌદ્ર સમ્યગદર્શનની-પ્રાપ્તિથી ગણાય.
Page #635
--------------------------------------------------------------------------
________________
ક
પ૩૩
જ
(અપિલ : ૧૯૩૯)
સી સિસક એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે એમ બોલે કે “કરે તે ભોગવે !" પચ્ચકખાણ ન ત્યારે જ સમ્યકત્વ કેમ ? તે પહેલાં કેમ નહિ ? થાય ત્યાં સુધી પાપ ચાલુ છે આવું જે માને તે આનો ઉત્તર એ કે ખરો પલટો ખાવાનો સમય જ સમ્યગુદૃષ્ટિ જૈન ! તે જ સમ્યગુજ્ઞાની ! શંકા થશે કે એ છે. સમ્યગ્દષ્ટિ એટલે ખરા જૈન બનવાનું, પચ્ચક્ખાણ ન કરીએ તો ક્રિયા વગર પાપ શાથી? માર્ગે આવવાનું જે કહીએ છીએ તે આ સ્થળે છે. સમાધાનમાં જાણો કે જૂઠું બોલવું નથી છતાં, આ પલટો થયા પહેલાં તો, સુખ પ્રત્યે પ્રીતિ અને
કોર્ટમાં પ્રતિજ્ઞા લેવી પડે છે કે નહિ? જો પ્રતિજ્ઞા દ:ખ પ્રત્યે દ્વેષ હતો. પલટા બાદ એ બાહ્ય દુઃખ લેવાની ના કહે તો પ્રથમનો ચાલુ કેસ તો ઊભો પ્રત્યે પ્રીતિ અને સુખ પ્રત્યે દ્વેષ હોય છે. પલટા
રહે અને બીજો કેસ નવો ઊભો થાય. શાસ્ત્રની પહેલાં એ ભાવના હતી કે - “માલ મિલ્કત,
દષ્ટિએ દુનિયાદારીના પરિમિતજ્ઞાનવાળાએ કુટુંબકબીલો, આદિ સુખ આપનારાં સાધનો કેમ
પ્રતિજ્ઞા લેવાના ઘડેલા કાયદાને માનવો છે અને મળે' ! ઇષ્ટ વિષયોની પ્રાપ્તિના મનોરથો હતા. પલટા બાદ જગતમાંનાં સુખનાં સાધનોને છોડવા
* શ્રી સર્વજ્ઞ ભગવાનના કાયદાને નથી શું માનવો?
જેમ અહિ કાયદાને ન માનો તો સજા છે, તેમ યોગ્ય ગણે છે, એટલું જ નહિ, પણ “જ્યાં સુધી * છોડવામાં આવે નહિ ત્યાં સુધી, પોતાનો આત્મા શાસ્ત્રકૃત કાયદાના ઉલ્લંઘનમાં પણ મિથ્યાત્વનો કર્મથી ભારે થાય છે'—એમ માને છે; અવિરતિને કામ અને દુર્ગતિરૂપ સજા નિશ્ચિત છે. પચ્ચક્ખાણ કર્મબંધનું કારણ માને છે.
ન કરો અને પ્રસંગ આવે તો ક્રિયા લો લ્યો કે નહિ? અન્યમતવાળા કરે તે ભરે !” એમ બોલે છે. રાત્રિભોજનનો ત્યાગ ન કર્યો હોય અને જમવાનો પરંતુ જૈનદર્શનના તત્ત્વને જાણનારો સમ્યગુદૃષ્ટિ પ્રસંગ મળ્યો તો ? દરવાજો ખુલ્લો છે. જયારે આત્મા તો વિરમે તે બચે !” એમ માને અને બોલે નિયમ થઈ ગયો એટલે તો નક્કી છે કે છે. જો કરે તે ભોગવે એમ હોય તો એકેન્દ્રિયમાં પ્રસંગ પ્રાપ્ત થાય તોયે જમવાનું નથી તે નથી શું કર્યું કે રખડ્યા ? જૈનદર્શનની જ ! “પચ્ચકખાણ ન થાય ત્યાં સુધી પાપ દૃષ્ટિ લોકોત્તર છે. ત્યાં તો એમ માનવાનું છે કે લાગવાનું જ—એવી જૈનની તો માન્યતા હોય જ. જયાં સુધી વિરમીશ નહિ, ત્યાં સુધી કર્મ સુદેવાદિને કુદેવાદિ તરીકે તથા કુદેવાદિને બાંધ્યાં જ કરવાનો છે. પણ કર્મ નહિ કરવા સુદેવાદિ તરીકે માનવા તે મિથ્યાત્વ કહેવાય છે. માત્રથી બચી જવાનો નથી. જયાં સુધી પાપનાં પણ તેય જો નિયમરૂપે સમ્યક્ત્વ અંગીકાર ન પચ્ચક્ખાણ ન કરું ત્યાં સુધી પાપ નહિ આચરવા કરાય, મિથ્યાત્વથી ન વિરમાય, તો મિથ્યાત્વનું છતાં પાપથી બચવાનો નથી. પાપથી તો ત્યારે જ આપ હ
મા તા ત્યારે જ પાપ ઊભું જ છે. બચવાનો એક જ રસ્તો છે અને બચાય કે જયારે પચ્ચકખાણ લેવાય.” જેઓ 22 23
- તે એ કે પાપથી નિવૃત્તિ કરવી. જગતના તમામ અવિરતિથી કર્મબંધ ન માનતા હોય, તેઓ જ
સુખનાં સાધનોથી પાછા હઠવું એ એક જ
Page #636
--------------------------------------------------------------------------
________________
:
:
:
:
ક
પ૩૩
શ્રી સિદ્ધારા
(અપ્રિલ ૧૯૩૯) રસ્તો છે. સુખનાં સાધનો અર્થ અને કામ એ બેમાં જ ઉપસર્ગો, બાવીસ પરિષદો, દેખીતા દુઃખરૂપ છે. અર્થ અને કામને અંગે સંધ્યા પરિણા ખરાને ! પણ; નિર્જરાનાં કારણો એ જ છે. વેરમ, સંધ્યા મg Traો રમvi છે. શ્રીજિનેશ્વરદેવ જેવાને પણ ચાર જ્ઞાન થયા છતાંય પચ્ચકખાણ અશાતાનાં કારણોનાં હોય, ઉપસર્ગ પરિષહ સિવાય કર્મો તૂટવાનું બન્યું નથી. શાતાનાં કારણોનાં નહિં.
પાંચ આચારને આચરવા તે અધ્યાત્મ તો સુખનાં સાધન છોડવાલાયક ગણવો અને શાસ્ત્રાનુસારી છે, પણ દીર્ઘ “ઈ' કારવાળા દુઃખનાં સાધનો છોડવાલાયક નહિ ગણવા એનું અધ્યાત્મવાદીઓ-કુત્સિત છે બુદ્ધિ જેની એવા કારણ શું ? આજે ખાવું-પીવું નહિ એવું અજ્ઞાન આત્માઓ “ક્રિયાઓની શી જરૂર છે ?” પચ્ચખાણ તો કરો છો, પણ આજે હોં બંધ ન
એમ કહે છે. ખરેખર! આવાઓ જૈનમાર્ગનો નાશ રાખવું, ખાધા કરવું અને ચાલુ જ રાખવું એવો
કરનારા થાય છે. ભલા!તારું જ્ઞાન કેટલું? ગર્ભથી અભિગ્રહ કરાય ખરો? ના જ કહેવી પડે, શાથી
ત્રણ જ્ઞાન ધરાવનાર તથા દીક્ષા થયા બાદ એટલે ? તો કે આત્માને બંધાયેલાં કર્મોને તોડનાર અશાતા
અમુક સમયથી ચાર જ્ઞાન ધરાવનાર એવા છે. અશાતાના કારણોનાં પચ્ચકખાણ હોય નહિ;
મહાપુરુષો જાણી જોઈને ઉપસર્ગ પરિષહ સહન પચ્ચખાણ શાતાનાં કારણોનાં હોય છે. વિગઈ
કરે છે. ભારે કર્મની નિર્જરા માટે તે ભગવાન લાઢા ખાવી એ શાતાનું કારણ છે. તેનું પચ્ચકખાણ
દેશમાં ગયા છે. જેની દષ્ટિ સમ્યફ છે, તે તો દુઃખને હોય. શાતાનાં કારણો સુખનાં સાધનો બની કર્મ બંધાવનાર છે; દુઃખનાં સાધનો કર્મ નિર્જરાવનાર
* નોતરું દેવામાં કલ્યાણ માને છે. સુખની સોબતમાં છે. સમ્યગુદૃષ્ટિ આત્માને સુખ પ્રત્યે અપ્રીતિ
તો આત્માની ખાનાખરાબી થાય છે, એમ માને જોઈએ. દુઃખને તો એ આમંત્રણ આપે ! કારણ કે
છે. જેથી એ બુદ્ધિ સાંપડવી મુશ્કેલ છે. આવી દૃષ્ટિ દુ:ખ અપૂર્વ નિર્જરાનું કારણ છે. આત્માને જયારે ઉત્પન્ન થાય ત્યારે તેનું, નામ ગ્રંથિભેદ ! પકડીને જકડી રાખનાર હોય, સાણસામાંથી ન પૌગલિક સુખની વાંછના તથા દુઃખ પરત્વે નીકળવા દેનાર હોય તો તે શાતાવેદનીય છે. અપ્રીતિ અનાદિકાળથી ચાલી આવે છે. તેનો પલટો જે કર્મરાજાની લાંચ-રુશવત મનાય છે. અશાતા એનું નામ ગ્રંથિભેદ !! પૌદ્ગલિક દુઃખને એ ધર્મનો જાસુસ કે દૂત મનાય છે. સમ્યગદર્શનીમાં નિર્જરાનું કારણ માનવું પડે છે, તે મુશ્કેલ પડે છે. આ દષ્ટિ ઉદ્દભવે છે. વિડંબના પમાડનારા વિષયો, પરંતુ તેટલું સમ્યક્ત્વ પણ મુશ્કેલ જ છે. અને કદર્શનારા કષાયો આત્માને ભમાવી દેનારા છે, મુનિ મહારાજાની મહત્તા શાથી? મન, વચન, કાયાના યોગો કર્મના કારણભૂત સુદેવાદિને સુદેવાદિ માનવા તે મુશ્કેલ નથી. આશ્રવો છે. આ બધાથી નિવૃત્ત થવું જોઈએ. સોળ સુદેવને સુદેવ,સુગુરુને સુગુરુ અને સુધર્મને સુધર્મ
Page #637
--------------------------------------------------------------------------
________________
(અપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
પાપે એમ માનવાં જોઈએ. પણ કુદેવાદિને માનનાર પણ હોત, તો એ જ વ્યકિતઓની સામે તમે નજર પણ તેને સુદેવાદિ માનીને જ માને છે. કુદેવાદિ છે, કરત? નહિ જ ! એમણે કુટુંબ પરિવારને તજયાં, છતાં સુદેવાદિ માનીએ છીએ'-એમ કહેનાર કોઈ સંસાર છોડ્યો, અવિરતિ તથા કષાયોથી નિવૃત્તિ નથી. જો કે કુદેવાદિને માનનારો પણ મોક્ષબુદ્ધિથી
કરી છે. એ તમામને અંગે તમે જે આ કંઈ કરી તેમ હોય તો પગથિયાં ચડી ગયો છે, નીચે નથી.
રહ્યા છો, તે તો આટામાં લૂણ જેટલું છે. વિદ્યાર્થીને કેમકે જો કે માને છે કુદેવાદિને, પણ
ભણાવવા માટે શિક્ષકને રાખ્યો હોય. એ શિક્ષક સુદેવાદિપણાની બુદ્ધિ છે. મોક્ષ મેળવવા માટે
માટે જવા-આવવાનો ગાડીનો પ્રબંધ કર્યો હોય, સુદેવાદિને માનવાની જરૂર છે એટલું માનતો થયો એટલે એટલું તો ચડ્યો. શબ્દમાં બે મત નથી પણ
પોતાને ત્યાં જ તેની ભોજનાદિની વ્યવસ્થા કરી મતભેદ ત્યાં છે કે સુદેવાદિ ગણવા કોને ? હોય, મકાનની પણ સગવડ કરી આપવામાં આવી શ્રીજૈનદર્શન ફરમાવે છે કે જેણે અવિરતિ ટાળી હોય અને ઉપરથી પગાર તો જુદો ! આટલું છતાંય એ જ સુદેવ, એ જ સુગર અને અવિરતિ ટાળવી ઉપકારી કોણ? શિક્ષક જ ! પોતે આપેલા મકાન એ જ સુધર્મ. ત્રણની કસોટી આ! મિથ્યાત્વ તથા વગેરેનો બદલો તો તે વિદ્યાર્થી માગે, કે જે અવિરતિ ટાળ્યા પછી જ કષાયનો ક્ષય થાય અને છીછરા સ્વભાવનો હોય. સાચો વિદ્યાર્થી તો કહી પછી વીતરાગપણું આવે. કષાયના ક્ષય વગર સંભળાવે કે જેને મન વિદ્યાની કિંમત ન હોય; દેવત્વ ન હોય. આંખ, કાન, નાક, વગેરેથી તે જ શિક્ષકને ઉપકાર કર્યાનું માને એ જ રીતિએ સમાનતા છતાં, ગુરુના તમે ભક્ત શાથી? એમને જેઓ વિરતિને મોક્ષનું સાધન માને, વળી, એને ખોરાક તમે આપો છો, વસ્ત્રાપાત્ર તમે આપો લીધે મહાવ્રતનું મૂલ્ય આંકે, તેઓ તો મુનિરાજ છો, મકાન, દવા વગેરે માટે વૈદ્ય ડૉકટર,
* પ્રત્યે પોતે શા માટે ભક્તિ કરે છે તે બરાબર
ચી તમે આપો છો ભણવા-ગણવા માટે પુસ્તક
સમજે. મુનિમહારાજાની મહત્તા મહાવ્રતોને અંગે પંડિતાદિનો પ્રબંધ પણ તમે કરો છો, તો આમાં
જ છે. વિરતિમાં સુધર્મ છે. જેટલી જેટલી નિવૃત્તિ મુરબ્બી કોણ? ગુરુ કે તમે ? કેટલાકો આજે કહે છે ને કે-“સાધુઓને રોટલા દેનારા અમે છીએ, કરા તટેલ
3 કરો તેટલો-તેટલો લાભ ! રાત્રિભોજનનો, માટે અમારી કામની સેવા તેમણે બજાવવી કંદમૂલાદિભક્ષણનો ત્યાગ કરો, નવકારસી જોઈએ. અન્નપાનાદિ અમે આપીએ છીએ માટે. પોરસી ચોવિહાર આદિ નિયમો કરો તેટલો તમે પાલક ! શું પાલન અમે કરીએ અને સેવક લાભ ! અવિરતિનું ટાળવાપણું એ જ સુવાદિ પણ અમે થઈએ? ' પણ જો વિચારવામાં આવે તત્ત્વોના જ્ઞાનની જડ છે. અવિરતિ ટાળવી તે જ તો આ બધું તમે શાથી કરો છો? જો પાપસ્થાનની દેવગુરુધર્મની સાધનાનો હેતુ છે. નિવૃત્તિ ન કરી હોત, મહાવ્રતો ન અંગીકાર્યા
(અપૂર્ણ)
Page #638
--------------------------------------------------------------------------
________________
શ્રી સિહા
અપ્રિલ : ૧૯૩૯
સમાલોચના
૩માવેનિમ આદિ બાબતમાં મૂલમરૂપકને તાદિ માનનારા થઈ જાહેરમાં આવનાર થવા સંતાડી દેવાની આ રમત છે. તેથી તેનો ઉત્તર પહેલા
માટે વાદી ગણાય. જણાવેલા પ્રમાણે જ આપવામાં આવતો નથી, જે પહેલાં કથન કરનાર જ વાદી હોય તો મૂલપ્રરૂપકને પૂર્વોત્તરપક્ષમાં ફેરફાર કે સુધારો :
શાસ્ત્રકારો બધા વાદી અને શંકા અગર
વિરોધ કરનાર પ્રતિવાદી ગણાય. પરંતુ વધારો કરવો હોય તો, તે જ જાહેર કરે.
શાસ્ત્રકારો તો શંકાદિ કરનારને વાદી એ લેખક તે મૂલને આ વખતે જ ચોખ્ખા ગણે છે. શબ્દોથી ખસેડવા માગે છે, માટે આ સૂચન છે. ૩ વિરોધનો પ્રારંભ કરનાર પોતે છે એમ કબૂલ
ત્રીજો મનુષ્ય “પ્રવચનકાર આમ કહે છે - કરનાર પોતાને ઉત્તરપક્ષી ગણાવવા માગે એમ જણાવે તે ભરોસા લાયક જેટલું ન ગણાય
એ આશ્ચર્ય ગણાય. તેટલું તેમના પોતાના તરફનું લખાણ હોય તે જ ૪ એવું ધ્વનિત કરનારું' આવા અર્થમાં
“આશયને સૂચવનારું “હતો જ નહિ” “એવો ભરોસા લાયક ગણાંઈ વિશેષ ઉત્તર દેવાલાયક
અર્થ થાય જ નહિ' આવાં વાક્યો કહેનાર ગણત, (વિનિમ્ માટેના લેખમાં સ્પષ્ટ રીતે
માયામૃષાવાદી ન થાય તો કલ્યાણ ગણાય. સુધારો ઈષ્ટ હોય તો જણાવવો વ્યાજબી હતો આ ૫ “પરહિતરતપણું શ્રીતીર્થંકરના ભવમાં જ વાત તો સ્પષ્ટ છે કે ખુલાસો માગનાર અગર હોય, પણ પૂર્વના ભવોમાં નહિ આ લખાણ વિરોધ ઉઠાવનાર પ્રશ્નકાર તો ગણાય જ.)
શ્રી સિદ્ધચક્રમાં હોય તો પુસ્તક અને પૃષ્ઠ જે ત્રણ ખુલાસા માગ્યા છે તે સિદ્ધચક્રમાં કઈ
લખવું. પ્રથમ સમ્યકત્વ ને પરોપકારિતાની જગા પર કબૂલવામાં આવ્યા છે તે જણાવવું યોગ્ય
અવિચ્છિન્નતા કારણ તરીકે વરબોધિ કયાં
કહી છે. સામાન્ય જીવના સમ્યક્ત્વ કરતાં છે. ફેરફાર કરીને કહેવું એ સજ્જનનું કામ નથી.
શ્રીજિનેશ્વર મહારાજનું સમ્યકત્વ શ્રેષ્ઠ હોય ૧ શ્રી કલ્પસૂત્ર આદિ ધર્મશાસ્ત્રોને જાણનારા પણ
તેમાંથી બે મત હતા નહિ એમ છે પણ નહિ. સમજી શકે છે કે ચાલતી પ્રરૂપણાથી સામી હજી પણ અવિચ્છિા પરોપકારિતાના પ્રરૂપણા કરનાર કે તેંમાં હરકત ગણનાર કારણપણારૂપ વરબોધિને પહેલું સમ્યક્ત્વ પકલ્યાણકવાદીની માફક વાદી ગણાય. ગણવું કે ન ગણવું તેનો જ મતભેદ છે. સામાન્ય સમ્યકત્વ કે વરબોધિ પછી શ્રી
પ્રવચનકાર સિવાયને બોલવાનો કે તેને ઉત્તર તીર્થંકરના જીવોમાં પરોપકારિતા હોય જ
દેવાનો આ વિષય જ નથી, એ સ્પષ્ટ
જણાવેલ જ છે. એવા નિરૂપણની સામા માર્ત ના પાઠથી
(વી. શા. રા.) અનાદિકાળથી એટલે નિગોદથી પરોપકારિ
Page #639
--------------------------------------------------------------------------
________________
| તીર્થયાત્રા સંઘયામાં (ગતાંક પાના ઉપર થી ચાલુ) તેને જ ગણવામાં આવે છે, અને સોનાનું મંદિર જગતના ઉદ્ધારને માટે કટિબદ્ધ થયેલા હોય છે અને સેંકડો થાંભલાવાળું કરાવવામાં આવે તો પણ તેના તેવા પરમપુરુષો તીર્થંકરના ભવમાં દ્વાદશાંગીરૂપી કરતાં બ્રહ્મચર્ય અધિક છે એ વાત પણ સર્વવિરતિના તીર્થની કે પ્રથમ ગણધરરૂપી અગર ચતુર્વિધ સંઘરૂપી બ્રહ્મચર્યને જ ઉદ્દેશીને કહેવામાં આવી છે. તીર્થની સ્થાપના કરે છે અને તે દ્વારાએ જુગોના જુગો
શ્રાવકજનોએ કરાતાં સામાયિક વગેરે અનુષ્ઠાનો સુધી ચતુર્વિધસંઘનું ભવસમુદ્રથી તરવાનું થાય. પરંતુ દેશવિરતિમાં છે અને તેથી તે સર્વથા તેવી દ્રવ્યસ્તવથી યાદ રાખવા જેવી હકીકત એ છે કે તે તીર્થ માત્ર ભાવસ્તવમાં કહેવાતી મહત્તાને અનુસરી શકતાં કર્મભૂમિમાં અને વિશેષ કરીને આર્યદેશમાં જ ઉપકાર નથી.એ હકીકત ધ્યાનમાં રાખી આગળ ચાલવાનું છે. કરનારું થઈ પ્રવર્તે છે. પરંતુ તે સિવાયના ઊર્ધ્વલોક કે શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ પણ તેવી જ શંકાને અધોલોકમાં રહેવાવાળા અસુરકુમારાદિક દેવતા અને જણાવતાં કહે છે કે સામાયિકનો ત્યાગ કરીને વૈમાનિકદેવતાઓને તરવાના સાધન તરીકે તે અહિ દ્રવ્યસ્તવ કરવાનું કેમ કહ્યું? આવી કોઈ શંકા ત્રિલોકનાથ તીર્થકર ભગવંતે સ્થાપેલું દ્વાદશાંગી આદિ કરે એ સંભવિત છે. તેના ઉત્તરમાં તેઓ જણાવે છે કે
તીર્થ બનતું નથી, પરંતુ ઊર્ધ્વલોક અને અધોલોકમાં સામાયિક સ્વાધીનપણે કરવાનું હોવાથી સકલ કાળ ૧૬
રહેલા દેવતાઓ સંસારસમુદ્રથી તરવાને માટે જો બની શકે છે. વળી આ સામાયિક જે તે વખતમાં કરાતું
કોઈ પણ મુખ્ય આલંબન ગ્રહણ કરી શકતા હોય તો હોવાથી વધારે વખત પણ બની શકે છે, પરંતુ મંદિરનું
તે માત્ર જિનેશ્વર મહારાજનાં ચૈત્યો અને તેઓશ્રીની
પ્રતિમાઓ જ છે. વળી તીસ્કૃલોકમાં પણ ભગવાન કાર્ય તો સમુદાયને આધીન છે અને કોઈ કોઈક વખતે
જિનેશ્વર મહારાજ કે તેમના શાસનના સાધુઓ જ બની શકે છે, વળી તે પૂજાદિકના વખતે કરાતું
સર્વગ્રામ નગર વગેરેમાં ફરી શકતા નથી અને દ્રવ્યસ્તવનું કાર્ય વિશેષ પવિત્રતાવાળું છે માટે તે
વિદ્યમાન હોતા નથી. તેવી જગા પર અને તે વખતે સામાયિક કરતાં મહત્તાવાળું હોવાથી તે વખત કરવું
ભવ્યજીવોને તરવાનું કંઈપણ સ્થૂલ આલંબન હોય તો જ જોઈએ. મંદિરના પુષ્પશોધનાદિક કાર્યોમાં ફળ તે માત્ર ત્રિલોકનાથ તીર્થકર ભગવંતનાં ચૈત્યો અને જણાવતાં શ્રીદેવેન્દ્રસૂરિજી કહે છે કે
પ્રતિમાઓ જ છે. વળી જગતમાં જૈનધર્મની जीवाण बोहिलाभो, सम्मदिठ्ठीण होइ
" હાડ જાહોજલાલી, મહત્તા અને અન્યદર્શનીઓને પણ पियक रणं । आणा जिणिदभत्ती, तित्थस्स
અનુમોદવાનું તથા પ્રશંસા કરવાનું જૈનધર્મ સંબંધી તેવું पभावणा चेव ॥१॥
કોઈપણ કાર્ય હોય તો, તે માત્ર ત્રિલોકનાથ તીર્થંકર ત્રણે લોકમાં ભવસમુદ્રમાંથી તરવા માટે ભગવાનનાં ચૈત્યો અને તેઓશ્રીની પ્રતિમાઓ જ છે.
સ્થલ આલંબન કર્યું? એટલે કોઈપણ જૈનધર્મને માનનારથી ભગવાન વાચકવૃંદે ધ્યાનયું રાખવાની જરૂર છે કે જિનેશ્વર મહારાજનાં ચૈત્યો અને પ્રતિમાઓથી વિમુખ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોએ જગતના જીવોનો થઈ શકાય જ નહિ. ઉદ્ધાર કરવા માટે તીર્થની સ્થાપના કરેલી છે, અને તે સાધુભગવંતો વિહારમાં ચૈત્યોને ન જુહારે તો તીર્થની સ્થાપના માટે તે મહાપુરુષો તીર્થંકરના ભવથી
પ્રાયશ્ચિત્ત પહેલાંના અનેક ભવોમાં, વરબોધિ પ્રાપ્ત થયું ત્યારથી આવી રીતે શાસનને અંગે પ્રથમ નંબરે જરૂરિ
Page #640
--------------------------------------------------------------------------
________________
થી રાજ
(અપ્રિલઃ ૧૯૩૯) યાતને ધારણ કરનાર શ્રીજિનેશ્વર મહારાજનાં ચૈત્યો ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓ અને મૂર્તિઓ બનાવવાનું મુખ્ય ધ્યેય તો કરાવનારના બને છે. વળી શ્રાવક વર્ગની પરદેશગમનની સમાચારી પોતાના આત્માનું જ કલ્યાણ હોવું જોઈએ, એમ ને જેઓએ શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોદ્ધારાએ સાંભળી શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. જો કે તે ચૈત્યો જાણી હશે, તેઓને સ્પષ્ટ માલમ હશે કે શ્રાવકોએ અને મૂર્તિઓને અંગે સદ્ગુરુઓનો સંયોગ મળવાનું શ્રાવકોને શ્રીજિનચૈત્યાદિ વંદન દ્વારાએ પરસ્પર ફળ પણ શાસ્ત્રકારો તેટલા જ સ્પષ્ટ શબ્દોથી જણાવે. અભિવાદ અને વાત્સલ્ય કરવાનું હોય છે. એટલે છે. કારણકે શાસ્ત્રકારોએ જે ગામ કે નગરમાં શ્રાવકનાં
4 અનેક ગામ-કે નગરના અનેક સાધર્મિઓનો સમ્બન્ધ ઘરો હોય તે ગ્રામ કે નગરમાં સાધુથી વિહાર કરતાં ન
કરાવીને આત્માને ધર્મ તરફ દોરનાર જો કોઈ પણ
પ્રબળ અને સ્થાયી હેતુ હોય તો તે ભગવાન જિનેશ્વર જવાય તો તેને પ્રાયશ્ચિત્તનું સ્થાન દર્શાવાયેલું નથી,
મહારાજનું ચૈત્ય અને પ્રતિમા છે. શ્રીપંચવસ્તુવગેરેમાં પરંતુ જે ગ્રામ અગર નગરમાં ભગવાન જિનેશ્વર
સ્પષ્ટ શબ્દોથી એમ જણાવવામાં આવે છે કે, ભગવાન મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓ હોય તે ગ્રામ અગર જિનેશ્વર મહારાજનાં ચૈત્ય અને મૂર્તિ કરાવનારે એ નગરમાં સાધુઓને વિહાર કરતાં ફરજીયાત તરીકે
પણ ભાવના જરૂર રાખવી જોઈએ કે અહીં આવનારા જવાનું ફરમાન કરવામાં આવે છે અને તે એટલે સુધી અનેક ભવ્યજીવોમાંથી કેટલાક ભવ્યજીવો સંગુરુના કે જે ગ્રામ અગર નગરમાં ભગવાનનાં ચૈત્યો અને ઉપદેશામૃતથી સીંચાઇને જૈનધર્મ પામશે અગર મૂર્તિઓ હોય ત્યાં વિહાર કરતાં જો સાધુઓ ન જાય નવપલ્લવિત કરશે. તેમજ કેટલાક ભવ્ય જીવો અને એને વંદન કર્યા સિવાય ચાલ્યા જાય તો તેઓને ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પરમશાન્ત પ્રાયશ્ચિત્ત આપત્તિ જણાવવામાં આવી છે. આ ઉપરથી દશા દેખીને તથા ભગવાન જિનેશ્વર મહારાજનું વાચકવૃંદ સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન જીનેશ્વર અજ્ઞાનાદિ અઢારે દોષ રહિતપણારૂપ સ્વરૂપ દેખીને મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓ જે બનાવવામાં અને પોતાના આત્માને સંસારસમુદ્રથી ઉદ્ધરવા માટે તૈયાર સ્થાપવામાં આવી હોય તે સદ્દગુરૂના સંયોગને કરશે. માટે એ દૃષ્ટિએ પણ શ્રીજિનેશ્વર ભગવાનનું મેળવવામાં પણ અપૂર્વ કારણ થાય છે, વળી શાસ્ત્રોમાં ૧૧
Aી જ ચૈત્ય અને મૂર્તિઓની કર્તવ્યતા જરૂર કલ્યાણ કરનારી અનેક સ્થાને કહેવામાં આવ્યું છે કે ભગવાન જીનેશ્વર
છે છે એમ નક્કી થશે.
રત્નત્રયાદિની વૃદ્ધિશાના પ્રતાપે? મહારાજની દીક્ષાને ગ્રહણ કરવા તૈયાર થયેલા આ
યાદ રાખવું કે જન્મ, વિહાર કે મરણના મહાનુભાવો પ્રવ્રયાને ગ્રહણ કરવા પહેલાં અનેક
પ્રસંગોમાં ધર્મની ભાવના સામાન્યપણે ધરાવનારા તીર્થોની તથા સાતિશય ક્ષેત્રોની યાત્રા કરતા હતા અને
અગર નહિ જેવી ધરાવનારાઓને બોલાવી અનેક ગ્રામ નગરોમાં ચૈત્યોને જુહારતા હતા. શકાશે કે નિમંત્રણ કરી શકાશે; પરંતુ સંસારભાવિક મહાત્માનાં દર્શન થવાનું કારણ શું? સમુદ્રથી ઉદ્ધરવા માટે કટિબદ્ધ થઈને ધર્મપ્ર
એ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ સમજાશે કે ભવ- વહણનું આલંબન લેનાર શુદ્ધ સાધર્મિકવર્ગને સમુદ્રથી તરવાને માટે દીક્ષા લેવા કટીબદ્ધ થયેલાવૈરાગ્ય- નિમંત્રણ કરવાનું અને તેઓને આવવાનું તો વંત મહાપુરૂષોનાં દર્શન અને સમાગમ કરાવનાર પણ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિષ્ઠા વગેરે ધર્મ
Page #641
--------------------------------------------------------------------------
________________
અપ્રિલ : ૧૯૩૯) કાર્યોમાં જ બની શકે. માટે સાધાર્મિકોનો સંગ કે તેઓની શ્રદ્ધાળુ સર્વસંધે ઝીલી લીધો છે અને તે જ પ્રમાણે એટલે ભક્તિ ઇચ્છનારા ધર્મિષ્ઠ પુરુષો તો તે પ્રતિષ્ઠાદિ તરફ દ્રવ્યનો ઉપયોગ શ્રીજિનચૈત્ય અને મૂર્તિમાં જ રાખ્યો નજર રાખ્યા સિવાય છૂટકો જ નથી. પૂર્વે જણાવેલી છે. આવી રીતે શ્રીજિનચૈત્ય અને મૂર્તિરૂપી ક્ષેત્રનું ધ્યેય રીતિએ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર સ્વપર કલ્યાણનું જ રખાય છે અને શાસ્ત્રકારે તે જ એ ત્રણેની વૃદ્ધિ શ્રીજિનેશ્વર મહારાજનાં ચૈત્યો રાખવાનું કહ્યું છે છતાં, મોહનીય કર્મ એક એવી ચીજ અને પ્રતિમા દ્વારાએ થાય છે, તેથી ભગવાન છે કે અગ્યારમે ગુણઠાણે ચઢેલા, કેવલીની સરખી હરિભદ્રસૂરિજી વગેરે શાસ્ત્રકાર મહારાજાઓએ શ્રી કોટિમાં ગણાવાવાળા મહાનુભાવ પુરુષોની આગળ ઉપદેશ વગેરે શાસ્ત્રોમાં દેવદ્રવ્યને સમ્યગુદર્શન-જ્ઞાન પણ પોતાનો પ્રભાવ દાખવવા તૈયાર થાય છે, તો પછી અને ચારિત્રગુણોની પ્રભાવના કરનાર ગણ્યું છે, અને આરંભ-પરિગ્રહમાં આસક્ત, કુટુંબકબીલામાં તે દ્વારાએ જ(સમ્યગુદર્શન જ્ઞાન અને ચારિત્રની જકડાયેલા, વિષય કષાયમાં વધી રહેલા આવા બાહ્યથી પ્રભાવના દ્વારાએ જ) શ્રીજૈનશાસનની પ્રભાવના દેશવિરતિવાળા અગર તે વગરના શ્રાવકો મોહના કરનારું દેવદ્રવ્ય છે એમ સ્પષ્ટ જણાવેલું છે, જો કે ઉદયને લીધે ઉપર જણાવેલાં પાપો જ આત્મકલ્યાણના કેટલાક જૈનકુલમાં કલંકરૂપે પેદા થયેલા ત્યાગી અગર પ્રયોજનને સમજવાવાળા - માનવાવાળા અને ભોગીઓ દેવદ્રવ્યને વેડફી નાંખવા માટે તે ગાથાઓનો ધારવાવાળા છતાં, કીર્તિના લોભ તરફ દોરાઈ જઈને, ઉપયોગ કરે છે અને દેવદ્રવ્યની આવકને ગૃહસ્થોને કરવા તૈયાર થઈ જાય તો તે અસંભવિત નથી, પરંતુ દુનિયાદારીના એટલે ઉદરપૂર્તિના જ્ઞાનના માટે નવીનચૈત્ય અને નવીન મૂર્તિ કરનારા મહાનુભાવોને વાપરવા અને વપરાવવા તૈયાર થાય છે. પરંતુ તેઓએ તે નવીન ચૈત્ય અને નવીન મૂર્તિ દ્વારાએ કીર્તિ તે ઉપદેશ પદની ગાથાઓનો તાત્પર્યાર્થ જાણ્યો નથી મેળવવાનું પ્રયોજન પણ કદાચ સફળ થાય, પરંતુ અને તેની ટીકા પણ દેખી કે માની નથી અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓનો ખોટા અર્થો ઉપજાવી શ્રીસંઘની ભદ્રિક વ્યક્તિઓને જીર્ણોદ્ધાર કરવાને તૈયાર થઈ તે જીર્ણોદ્ધારને માટે અનંત સંસાર ભમવાવાળા કરવા સાથે પોતે પણ તેવા દ્રવ્યનો સદુપયોગ ગણી વ્યય કરનાર મહાનુભાવને ભમવાવાળા થાય છે. પરંતુ શાસનને અનુસરનારા તો તે કીર્તિના લોભરૂપી મોહનીયનો ઝપાટો અંશે પણ મહાનુભાવો તો દેવદ્રવ્યની એક કોડીને પણ ભગવાન લાગતો નથી. જિનેશ્વર મહારાજના જ શાસનનો રક્ષક એવા જીર્ણોદ્ધારનો પ્રસંગ આવે કયારે? જૈનશાસ્ત્રોના ઉપયોગને માટે પણ લેવાનું કહેતા નથી. આ જ કારણથી જૈનપ્રજામાં શાસ્ત્રાનુસારી પરંતુ દેવદ્રવ્યથી કેવળ શ્રી જીનેશ્વર ભગવાનનાં ચૈત્યો શ્રદ્ધાવાળા મહાનુભાવો એ વાતને કહે છે, અને મૂર્તિઓનું જ કાર્ય થાય, એમ સ્પષ્ટ શબ્દોમાં જાહેર માને છે અને પ્રરૂપે છે કે નવીન ચૈત્ય અને કરે છે.
મૂર્તિઓને બનાવવાથી જે લાભ ધર્મિષ્ઠપુરુષ જીર્ણોદ્ધારના મોહનોમાંસ મોહનાઝપાટાને લીધે મેળવે તેના કરતાં આઠ ગુણો લાભ તે ચૈત્ય
માણસ શું નથી કરતો? અને મૂર્તિના જીર્ણોદ્ધારમાં દ્રવ્યનો સદુપયોગ દુઃષમા કાળ અને હુંડાવસર્પિણીનો પ્રભાવ છતાં કરનાર મેળવે છે. બીજી વાત એ પણ ધ્યાનમાં પણ, તે શાસનપ્રેમીઓનો શાસ્ત્રને અનુસરતો અવાજ રાખવા જેવી છે કે નવીન ચૈત્યો અને મૂર્તિઓ
Page #642
--------------------------------------------------------------------------
________________
છે
શ્રી શિદ્ધચક્ર (અપ્રિલ ૧૯૩૯) કરાવવાનો પ્રસંગ જે ગ્રામ અગર નગરમાં સાધર્મિક જીર્ણોદ્ધારનું ફળ અનેકગણું મનાય તેમાં આશ્ચર્ય નથી. જનોનો વસવાટ અધિક થતો જાય અગર નવો થતો આવી રીતે તે જીર્ણોદ્ધારને માટે જે ઉલ્લાસની વૃદ્ધિ જાય તે સ્થાને આવે છે, અને તેને સ્થાને અનેક કરાય તેમાં શ્રીજિનેશ્વર મહારાજના આગમશાસ્ત્રોનો સાધર્મિકો તે નવીન ચૈત્ય કરાવવાના અને મૂર્તિને જ જબરજસ્ત આધાર ગણાય. શ્રીજિનેશ્વર કરાવવાના ઉત્સાહને ધરાવનારા વૃદ્ધિગત કરનારા મહારાજના આગમશાસ્ત્રોના આધાર સિવાય તેવા થાય છે. પરંતુ ભગવાન જિનેશ્વરના ચૈત્ય અને મૂર્તિના ક્ષેત્રમાં તેવા દશ્યમાન લાભ સિવાય જીર્ણોદ્ધારને જીર્ણોદ્ધારનો પ્રસંગ તો તે કરતાં જ સ્થાને હોય છે. કરાવવાના અધિક ફળને માનવા તૈયાર થવાય જ નહિ. અર્થાત જે ગ્રામ અગર નગરમાં પૂર્વકાળે ધર્મિષ્ઠ . આવી રીતે જે જીર્ણોદ્ધારને માટે કહેવામાં આવ્યું છે તે પુરુષોની સંખ્યા અધિક હોય અને તે સ્થાને કોઈપણ જજીર્ણોદ્ધારને માટે આચાર્ય ભગવાન શ્રીદેવેન્દ્રસૂરિજી કારણને લીધે જૈનીઓની સંખ્યા ઘટી ગઈ હોય અગર શ્રીશ્રાદ્ધદિનકૃત્ય નામના શ્રાવકોના કૃત્યને દેખાડનાર ત્યાં રહેવાવાળા જૈનધર્મીઓની સ્થિતિ માલ-મિલ્કતની એવા શાસ્ત્રમાં શું ફરમાવે છે તે જોઈએ. અપેક્ષાએ ઘસાઈ ગઈ હોય ત્યારેજ મુખ્ય રીતિએ
5 શારદીય જ્ઞાનની સફળતા શામાં? જીર્ણોદ્ધારનો પ્રસંગ આવે છે. અને તેને સ્થાને તેવી
આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી જિનેશ્વર
મહારાજની ભક્તિના કાર્યમાં જીર્ણોદ્ધારને અગ્રપદ વખતે તે મંદિર અને મૂર્તિના જીર્ણોદ્ધાર કરનારને બીજા
આપવા પ્રથમ જ્ઞાન વિજ્ઞાનાદિકનો ઉપયોગ જે સાધર્મિકો તરફથી દ્રવ્યનો સદુપયોગ કરવામાં
જિનભકિતના કાર્યમાં થાય તેની સફળતા જણાવતાં ઉત્સાહને વધારવાનું સાધન પણ હોતું નથી અને તેમ
કહે છે કે – બનતું પણ નથી, પરંતુ જીર્ણોદ્ધાર કરનારને માત્ર ના વિન્ના, તે તાજુ ય ઢોસને ! પોતાના ઉત્સાહને આધારે જ તે કાર્ય કરવું પડે છે. એ
सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए । સ્થિતિને વિચારનારો મનુષ્ય કોઈ દિવસ પણ
' અર્થાત્ શ્રાવકના અંતઃકરણમાં જીર્ણોદ્ધારનો જીર્ણોદ્ધારનું અધિક ફળ ધાર્યા અને માન્યા સિવાય રહેશે
પ્રયત્ન થવા પહેલાં એ વિચારો આવવા જોઈએ કે મારા નહિ.
આત્મામાં જે કંઈ શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે, તે જ્ઞાન અનેક સમ્યગુદર્શનની ગંગા વહેવડાવનાર પવિત્ર
કાર્યોના ઉપયોગમાં આવે છે, પરંતુ તે અનેક કાર્યોના કાર્ય કર્યું?
ઉપયોગમાં આવતું શાસ્ત્રીય જ્ઞાન સફળતાને નહિ બીજી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે નવાં પામે. પરંતુ તે મારા શાસ્ત્રીયજ્ઞાનનો ઉપયોગ મંદિર અને ચૈત્યો બનાવવાની જગ્યા કરતાં પ્રાચીન ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કાર્યોમાં જો થાય તો, મંદિરોચૈત્યો અને મૂર્તિઓનાં સ્થાનો અનેક ભવ્ય ધર્મિષ્ઠ તે અને તેટલું જ મારું શાસ્ત્રીય જ્ઞાન સફળ થયું ગણાય. જીવોને સાતિશયપણાને લીધે સમ્યકત્વની વૃદ્ધિને તથા જેવી રીતે શાસ્ત્રીય જ્ઞાનની સફળતા દેવકાર્ય દ્વારાએ દઢતાને કરનારા હોય છે અને તેથી તેવાં પ્રાચીન ચૈત્યો જ થાય છે, એમ શ્રદ્ધાળુ શ્રાવક વિચારે તેવી જ રીતે અને તેવી પ્રાચીન મૂર્તિઓનો જે ઉદ્ધાર કરવો તે, વિજ્ઞાન એટલે કારીગીરી સંબંધી કે શિલ્પસંબંધી કે ખરેખર જૈનશાસનમાં સમ્યગુદર્શનની ગંગા વ્યવહારસંબંધી જે જ્ઞાન મને મતિ અને વહેવડાવવા જેવું પવિત્ર કાર્ય છે અને તે દ્વારાએ શ્રુતજ્ઞાનાવરણીયાદિના ક્ષયો-પશમ દ્વારા પ્રાપ્ત થયું
Page #643
--------------------------------------------------------------------------
________________
અપ્રિલ : ૧૯૩૯ | શ્રી સિદ્ધચક
પર છે અને ઈતર-બતર અભ્યા
નહિ પરંતુ તે બોતેરકળામાં જે કૌશલ એટલે નિપુણતા સથી પુષ્ટિ પામેલું છે. તે પણ ત્યારે જ સફળતા પામ્યું મેળવેલી હોય, તેની પણ સફળતા શ્રાદ્ધવર્ગ ત્યારે જ ગણાય કે તે વિજ્ઞાનનો ઉપયોગ શ્રી જિનેશ્વર- ગણે કે જ્યારે તે કળાની નિપુણતા ત્રિલોકનાથ તીર્થકર મહારાજના કાર્યમાં એટલે જીર્ણોદ્ધારાદિના કાર્યમાં ભગવાનના જીર્ણોદ્ધારાદિ કાર્યમાં ઉપયોગી થાય. થાય. વાચકવર્ગે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઔત્પાતિકાદિબુદ્ધિએ યુક્ત શ્રાવક તે બુદ્ધિની સામાન્ય રીતે નવીન ચૈત્ય નીપજાવતાં જેટલી જ્ઞાન સફળતામાં શું વિચારે? અને વિજ્ઞાનની ઉપયોગિતા હોય છે તેના કરતાં જગતમાં જ્ઞાન વિજ્ઞાન અને કળાની કુશળતા જીર્ણોદ્ધારના કાર્યમાં જ્ઞાન અને વિજ્ઞાનની ઉપયોગિતા 5
મેળવ્યા છતાં, જેઓ તાત્કાલિફબુદ્ધિ અગર ઔત્પત્તિકી ઘણા ઊંચે દરજજે હોય છે અને તેટલા માટે
બુદ્ધિ આદિને ધારણ કરનારા ન હોય તેઓ, અશ્રુત જીર્ણોદ્ધારરૂપી દેવકાર્યમાં ઉપયોગિ થતા જ્ઞાન વિજ્ઞાનને જ યથાયોગ્ય જ્ઞાન-વિજ્ઞાનપણે ગણ્યાં છે. શાસ્ત્રીય
છે અને અનુભૂત પ્રસંગોમાં નિષ્ફળ નીવડે છે, એટલું જ જ્ઞાન અને વ્યવહારિક જ્ઞાનની ઉપયોગિતા છતાં પણ નાહ, પરંતુ તવામાન
નહિ, પરંતુ તેવાઓને જીવનની દોરી સાચવવી પણ જેઓ પુરષની બહોતેર કળાની અંદર નિપુણતા ધારણ મુશ્કેલ પડે છે, માટે નિપુણ મનુષ્યો બુદ્ધિનું સ્થાન કરનારા હોતા નથી, તેઓ પોતાના જ્ઞાન અને ઊંચામાં ઊંચુ રાખે છે. આ વાત જયારે ધ્યાનમાં વિજ્ઞાનનો ઉપયોગ જીવનના અનેરા પ્રસંગમાં કરી રાખવામાં આવશે ત્યારે જ મગધદેશના મહારાજા શકતા નથી. વાચકવર્ગને માલમ છે કે શ્રેણિક મહારાજા પ્રસેનજીતે પોતાના બીજા રાજ્યને અયોગ્ય એવા સરખા રાજવીને કુમાર અવસ્થામાં બેન્નાતર શહેરમાં નવાણું કુમારોથી બચાવવા માટે રાજ્યને લાયક એવા વ્યાપારીને ત્યાં જ રહેવું પડ્યું હતું અને અભયકુમાર મહારાજા શ્રેણિકને કેમ દેશવટો ભોગવાવ્યો હતો? સરખા પાંચસો પ્રધાનોની આગેવાની ભોગવનારા અને પોતાની આખરી અવસ્થાની વખતે તે મહારાજા પ્રધાન અને રાજકુંવરને પણ વિશાલાનગરીમાં શ્રેણિકને ગાદીનશીન કેવી રીતે કર્યા? તે કોયડાનો ગાંધીયાણાની દુકાન ચલાવવી પડી હતી. બીજા બીજા ઉકેલ થશે. તેવી રીતે શ્રાદ્ધવર્ગ ઔત્પત્તિકી આદિ રાજા-મહારાજાઓનાં ચરિત્રોમાં પણ તેવા તેવા બદ્ધિને ધારણ કરનારો હોય, તેને અંગે વિચાર કરે કે અનેક પ્રસંગો જણાવવામાં આવેલા જ છે અને તેથી
મારું જે બુદ્ધિબળ છે તે જો ત્રિલોકનાથ તીર્થંકર આ વાત સ્પષ્ટ થાય છે કે જે પુરુષ બોતેરે કળામાં બાહોશ
ભગવાનના જીર્ણોદ્ધારાદિક કાર્યમાં ઉપયોગમાં આવે બનેલો હોય તે પોતાના જીવનના કોઈપણ આકસ્મિક
તો જ તે બુદ્ધિબળ ગણાય અને સફળ થયું ગણાય. સંયોગે આવેલા કોઇપણ પ્રસંગને પહોંચી વળી શકે છે અને આ જ કારણથી આજીવિકાના સાધનમાત્રનું
1 જ્ઞાન-વિજ્ઞાન કળાકૌશલ્ય અને બુદ્ધિની નિપુણતા જે શિક્ષણ લેવાય તેને સુજ્ઞપુરુષો પસંદ કરતા નથી,
તા નથી ધરાવનારો મનુષ્ય પણ જો પુરુષાર્થથી હીન હોય છે પરંતુ માવજીવન દરેક પ્રસંગને પહોંચી વળી શકે અને સર્વ કે પૈર્યના ગુણને ધારણ કરી શકતો ન એવા શિક્ષણને સુજ્ઞપુરષો પસંદ કરે છે અને તે જ હોય તો, તે મનુષ્ય સત્તાના દુરૂપયોગ કરનારની કારણથી સુજ્ઞપુરષોએ શાસ્ત્રોમાં પુરુષોને અંગે બોતેર ચુંગાલમાંથી કોઈ દિવસ પણ બચી શકે નહિ. દરેક કળા જાણવાનો નિર્દેશ કરેલો છે, આવી રીતે સમજીને ઓળીની વખતે સાંભળવામાં આવતા શ્રીપાલચરિત્રમાં જે બોતેરકળાઓ મેળવવામાં આવી હોય, એટલું જ વાચકવર્ગે સાંભળ્યું હશે કે મહાકાળ રાજાના પ્રસંગમાં
Page #644
--------------------------------------------------------------------------
________________
પ૪રે
(અપ્રિલ ૧૯૩૯) શ્રીપાલ-કુમારનું પુરુષાતન ન હોત અને સત્ત્વકે પૈર્યને મોન્તા ૩ નિમવા ||રા વિષે નિયામાં ધારણ કરવા સાથે જો તેઓ તેટલા પુરુષાર્થને ફોરવનાર ૩જ્યારે વંધર્ષ તેહિં રૂપો નિવિઓ ન હોત તો, તેમના જ્ઞાનાદિક ગુણો કાકનાશની માફક સુરૂપદો ક્ઝિ૩ો ય તર રૂપી ફુદ નોમ નષ્ટથવા પામત. માટે સુજ્ઞપુરુષો જ્ઞાન વિજ્ઞાન વગેરેની સુત્તિી , સુપુરિસમા ય રેસિ હો ! સિ માફક જ પુરુષાતનને પણ જીવનનિર્વાહને માટે અને સત્તા નિમવાં ૩રંëિ Iકો સિાંતિ વડ ઉન્નતિ માટે અગ્રપદ આપે છે. એવી જાતનું પુરૂષાતન તેના પિ, ભવેન કુંવત્તાવ પાવંતિ સુંદસમા છે ? મેળવેલું હોય તે અંગે પણ શ્રદ્ધાળુ શ્રાવકવર્ગ પુળ સુરસુવણં મમvi Ile મનુયરો અંત:કરણથી વિચારે કે જે તે જ મારું પુરષાતન અગર સંપત્તા રૂગ્ણાયુનેસુ તદ ૨ હરિવેશે | સાવ તે જ મારું પુરુષાતન સફળ ગણાય કે જે પુરુષાતન ગમવા ડુમસુયા તેમાં નાયંતિ દા નાના ત્રિલોકનાથ તીર્થંકર મહારાજના જીર્ણોદ્ધારાદિ કાર્યમાં સત્તા નtsTT, સાકરના સરતા ઉપયોગી થાય. આ વાત જ્યારે ધ્યાનમાં લઈશું ત્યારે સુસtતા | સદેવ મામુરનું ફરી , આચાર્ય મહારાજ બપ્પભટ્ટજીના ધમપદેશમાં મrviારી નાયTu Toll ચંદવ રંગાયેલા શ્રીઆમરાજા ત્રિલોકતારક શ્રીગિરનારજી સોમ્બયા, સૂરો વા તેયવંતા . નાહો છો, તીર્થ માટે યુદ્ધ કરવા જેવા પુરુષાર્થમાં કેમ પ્રવર્યા હશે મહા વદ ગgg I gટુમોરવ તેનો ખુલાસો થશે. તથા પરમહંત મહારાજા
चिंतामणिब्व, चक्की य वासुदेवा य । पूइज्जंति, કુમારપાળે અર્ણોરાજ જેવા સપાદલક્ષદેશના માલિકને નutu, નિબુદ્ધારરરર ત્તારો મોજૂ કરે ધર્મવિરોધી એક શબ્દ માટે બનેવી છતાં, કેમ ઉતાર્યો
भोए, काऊणं संजमं च अकलंकं । खविऊण
મા તેનો ખુલાસો થશે. ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાળુ
कम्मरासिं, सिद्धिपयं झत्ति पाविंति ॥१०॥ શ્રાવકવર્ગ પોતાના જ્ઞાન-વિજ્ઞાન-કળાકૌશલ્ય-બુદ્ધિ
જિનેશ્વર મહારાજનાં સડેલાં અને પહેલાં અને પુરુષાતનનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિ કાર્યમાં કરાય
મંદિરોનો ઉદ્ધાર જેઓ જિનેશ્વર મહારાજની ભક્તિથી તો જ તેને સફળ માને.
કરે છે, તેઓ ભયંકર એવા ભવસમુદ્રથી પોતાના આત્મોદ્ધાર શાથી?
આત્માને જ ઉદ્ધરે છે. અર્થાત્ શ્રીદેવેન્દ્રસૂરિજી સ્પષ્ટ આવી રીતે શ્રીદેવેન્દ્રસરિજીએ જીર્ણોદ્ધાર વગેરે શબ્દોમાં એમ જણાવે છે કે ભગવાન જિનેશ્વરની દેવકાર્યમાં વપરાશમાં આવતા જ્ઞાનાદિકને સફળ ભકિતથી શ્રીજિનેશ્વરનાં સડેલાં પડેલાં મંદિરોનો ઉદ્ધાર ગણાવીને બીજી રીતે પણ જીર્ણોદ્ધારની ઉત્તમતા કરવો તે પોતાના આત્માનો ઉદ્ધાર કરવા સમાન છે. શ્રાદ્ધદિનત્યમાં કેવી જાહેર કરી છે. તે આપણે જોઈએ. કયા ચૈત્યોનો ઉદ્ધાર કરી શકાય?
નિમવUTTહું ને. ઉદ્ધતિ મત્ત જિ- ઉપરના અર્થને સમજનારે કેટલીક વાતો ધ્યાનમાં રિયા તે ઉતિ ૩d, મામા મા- રાખવાની છે. તેમાં પ્રથમ તો કેટલાક મનુષ્યો માત્ર સમgો શા ૩૫ ૩રિદર, રૂદ્ધરિ પૂર્વપુરુષોના યશ પ્રવાહને સહન નહિ કરી શકવાથી તદ ર તેહિં નિયવંશો . ૩ન્ને ય મળસત્તા, ૩y- એ પૂર્વપુરુષના કાર્યને દબાવી દેવા માત્ર રંગરોગારુ
Page #645
--------------------------------------------------------------------------
________________
પ૪૩
અપ્રિલ : ૧૯૩૯)
શ્રી વિજય કે છોલાવવું વગેરે કરીને જીર્ણોદ્ધાર થયેલો કહેવડાવે તીર્થકરની ભકિતથી જીર્ણોદ્ધારની આવશ્યકતા પૂરી છે, પરંતુ શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ ભગવાન પાડવા માટે અવશ્ય કટિબદ્ધ થવું. જિનેશ્વરના ચૈત્યના જીર્ણોદ્ધારને અંગે બે અવસ્થાઓની દ્રવ્યસ્તવરૂપ જીર્ણોદ્ધારનું ફળ શું? યોગ્યતા જણાવે છે. એક સડેલું હોય છે અને એક પડેલું ત્રીજી વાત આ ગાળામાં સ્પષ્ટપણે જણાવવામાં હોય છે. આ બેમાં પાયાથી જે મંદિર નાશ પામ્યું હોય આવી છે કે-શ્રાવકોએ પોતાને મળેલા દ્રવ્યના સદુપકે નાશ પામવાલાયક થયું હોય તો તેવા મંદિરને સડેલ યોગ દ્વારાએ કરાતો જે જીર્ણોદ્ધાર તે દ્રવ્યસ્તવ છે અને તરીકે ગણાવે છે અને જે મંદિરમાં શિખરો ઘુમટી તે દ્રવ્યસ્તવથી અશ્રુત સુધી દેવતાઓની ગતિ ઉત્કૃષ્ટવિગેરે ભાગો માત્ર પડેલાં હોય અને બાકીના અવયવો પણ મળી શકે છે. કેમકે અવિરતિ સમ્યગુદૃષ્ટિ શ્રાવક સાબિત હોય ત્યારે તેવા મંદિરને પતિત તરીકે ગણાવે અને દેશવિરતિ એટલે બાર વ્રત ધારણ કરનારા છે અને એવી રીતે સડેલાં અને પડેલાં મંદિરોનો શ્રાવકની ઉત્કૃષ્ટપણે ગતિ અય્યત દેવલોક સુધી જ હોય જિર્ણોદ્ધાર કરવાની આવશ્યકતા જણાવવા સાથે, તે છે. ઉદ્ધાર કરનારનો ભવસમુદ્રથી ઉદ્ધાર થાય છે, એમ ભાવ ચારિત્રની ઉત્કતા શું કરે? ફળ તરીકે જણાવે છે. વળી બીજી વાત એ છે કે એવાં
નવરૈવેયક કે પાંચ અનુત્તરરૂપી ઊંચી દેવગતિમાં સડેલાં કે પડેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર સામાન્ય રીતે કીર્તિ ,
કે સિદ્ધિગતિમાં શ્રાવકધર્મના પ્રભાવે અનન્તરપણે અને જશ વિગેરેની અભિલાષાએ હોતો નથી. કેમકે
જવાનું હોતું નથી. તે અનુત્તર વગેરેમાં જવાનું તો મંદિર કરાવનારના નામે તે-તે મંદિરની પ્રસિદ્ધિ થયેલી
સાધુપણાને અંગે જ બને છે. આ સ્થળે એમ નહિ કહેવું હોવાથી મોટે ભાગે જીર્ણોદ્ધારને માટે દ્રવ્યનો
કે જ્યારે રૈવેયક, અનુત્તર અને સિદ્ધિમાં જવાનું સાધુ સદુપયોગ કરનારા મનુષ્યની પ્રસિદ્ધિ થતી નથી અગર
સિવાય બીજાથી બનતું જ નથી, તો પછી અન્યતીર્થે તેવી જશ-કીર્તિ થતી નથી. જીર્ણોદ્ધાર જિનભક્તિ માટે જ હોવો જોઈએ.
સિદ્ધ અને ગૃહિલિંગે સિદ્ધ એવા બે પ્રકારે સિદ્ધો સિદ્ધના
પંદર ભેદોમાં કેમ જણાવ્યા? એમ નહિ કહેવાનું સામાન્ય રીતે એમ છતાં પણ કેટલાંક સ્થળો એવાં હોય છે કે જે મંદિરની કર્તાને નામે પહેલી પ્રસિદ્ધિ
કારણ એ જ કે પ્રથમ તો અન્યલિંગ કે ગૃહિલિંગ થયેલી હોતી નથી અને સામાન્ય મરામત કે જીર્ણોદ્ધાર
સિદ્ધ તે જ જીવો હોય કે જેઓ ત્યાગની ભાવનામાં કરવા માત્રને અંગે જો તે મરામત કરનાર વ્યકિત
એટલે ભાવચારિત્રમાં રમણતા કરનારા હોય. યાદ જગતમાં વિખ્યાતિ પામેલી હોય તો મરામત
રાખવું કે કોઈપણ જીવને પછી તે સ્વલિંગી કરનારને નામે તે મંદિરની પ્રસિદ્ધિ થાય તે અસંભવિત હોય, અન્યલિંગી હોય કે ગૃહલિંગી હોય, પરંતુ નથી, પરંતુ આચાર્ય ભગવાન શ્રીદેવેન્દ્રસૂરિજી ભાવચારિત્ર સિવાય તેને કેવળજ્ઞાન કે મોક્ષ હોતાં જ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તે જીર્ણોદ્ધાર કરનારની નથી. પરંતુ તેવી રીતે ભાવચારિત્રને ધારણ કરનારા તે જીર્ણોદ્ધાર દ્વારાએ પ્રસિદ્ધિ ન થાઓ અગર અન્યલિંગવાળા અને ગૃહિલિંગવાળાને અન્યલિંગ કે થાઓ, પરંતુ તે જીર્ણોદ્ધાર કરનારે જશ કે ગૃહિલિંગે તો મોક્ષ ત્યારે જ હોય કે ઉત્કૃષ્ટ ચારિત્રકીર્તિની ઇચ્છા રાખવી નહિ, પરંતુ ત્રિલોકનાથ ભાવનાથી થયેલા કેવળજ્ઞાન પછી કાચી બેઘડીનો કાળ
Page #646
--------------------------------------------------------------------------
________________
_જે
શ્રી સિદ્ધચક્ર (અપિલ : ૧૯૩૯) કે જે આવર્જીકરણ અને શૈલેશીકરણ અંગે જરૂરી છે મનુષ્યગતિ અને દેવગતિથી પણ સત્ય જૈનધર્મના એના કરતાં જો વધારે આયુષ્ય ન હોય. અને એમ હોય રહસ્યને જાણનારા મનુષ્યો તો ઉદ્વેગ જ પામે. કારણ તો જ તે જીવો અન્યલિંગે સિદ્ધ કે ગૃહિલિંગે સિદ્ધ હોઈ કે નરકગતિ અને તિર્યંચગતિની માફક જો કે મનુષ્યગતિ શકે. નહિતર તો, અન્યલિંગ કે ગૃહિલિંગે ભાવચારિત્ર અને દેવગતિમાં પૌગલિક દુઃખો નથી અને કેટલેક કે જે સર્વસાવઘના ત્યાગ વગેરેની પરિણતિરૂપ છે, અંશે પૌદ્ગલિક સુખોનો સદ્ભાવ છે; પરંતુ જે જીવને તેની તીવ્રતાથી કેવળજ્ઞાન પામ્યા હોય તો પણ, વલિંગે પોતાના આત્મામાં રહેલા કેવળજ્ઞાન, કેવળદર્શન, એટલે સાધુપણાનો ત્યાગ એટલે સાધુપણામાં રહેતો વીતરાગતા, અનંતસુખ, અનંતવીર્ય વગેરે ગુણોને પારમાર્થિક ત્યાગ આદરવારૂપ સ્વલિંગ લીધા સિવાય ઉત્પન્ન કરવાનું તેમજ ગર્ભમાં રહેવું, જન્મવું, ઘડપણ, રહે નહિ. એટલે કાચી બેઘડીથી વધારે વખતનું આયુષ્ય મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંયોગ બાકી હોય તેવા જીવો, અન્યલિગે કે ગૃહિલિંગે ભાવ- અને વિયોગના દુ:ખોનો નાશ કરવાનું લક્ષ્ય હોય તેવો ચારિત્રની ઉત્કૃષ્ટતાથી કેવળજ્ઞાન પામ્યા હોય તો પણ. ભાગ્યશાળી જીવ કોઈ દિવસ પણ પૌગલિક સુખો અન્યલિંગ કે ગૃહિલિંગે મોક્ષ તો પામી શકે જ નહિ. તરફે દષ્ટિ કરનારો તો હોય જ નહિ. સાચો ધર્મપ્રેમી તો ચારે ગતિથી ઉગ જપામે. અનતરપણે મોલ સર્વવિરતિથી જ સાધ્ય છે. યાદ રાખવું કે કૂર્માપુત્ર મહારાજનું દષ્ટાન્ત
જગતમાં પણ દેખીએ છીએ કે સામાન્ય રીતે અપવાદિક છે. છતાં તેમાં પણ, ગૃહિલિંગે મોક્ષ પ્રાપ્ત
શત્રુની સામે લડાઇમાં ઊતરેલો મનુષ્ય યુદ્ધના પ્રસંગમાં
હવાની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો હિસાબ કરવાની વાતને તો અંગે પણ ટેકો મળી શકે તેમ નથી.
જયપ્રાપ્તિની કિંમત આગળ ગણતો નથી. આવી જ આ બધી હકીકત સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી
રીતિએ જૈનધર્મને સત્યરીતિએ સમજનારાની પરિણતિ શકશે કે અગિયારમી શ્રાવકની પ્રતિમા સુધીની
નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતાની ગતિરૂપ શ્રાવકપણાની પરિણતિ ધરનારો તો શ્રાવક દેવલોકની ચારેગતિઓથી અસંબદ્ધ જ હોય. એટલું જ નહિ, પરંતુ ગતિને જ મેળવે અને તે પણ બારમા દેવલોક સુધીની સંવેગ નામના ગુણને અંગે જૈનધર્મને સત્યરીતિએ જ ગતિને મેળવે. આમ છતાં પણ, એ વાત તો જરૂર સમજનારાઓના અંતઃકરણમાં નિર્વાણની પ્રાપ્તિ વાચકવર્ગે ધ્યાનમાં રાખવાની છે કે – જે શ્રાવકપણે સિવાયનું કોઈ ધ્યેય હોય જ નહિ. એમ નહિ કહેવું કે એટલે દેશવિરતિપણું કે અવિરતિ સમ્યગદષ્ટિપણે એ શ્રાવકની ધર્મકરણી નિર્વાણને આપનારી નથી, ભલે અનંતરપણે દેવલોકને જ આપનાર હોય, છતાં છતાં તેમાં નિર્વાણનું ધ્યેય રાખવું અને દેવલોક તે શ્રાવકપણું એટલે અવિરતિ સમ્યકત્વપણું કે વગેરેને આપનારી છે છતાં તેનું ધ્યેય ન રાખવું, એ દેશવિરતપણું કોઈપણ દેવલોકની પ્રાપ્તિ કરવાની શું? એટલે તો કહેવું જોઈએ કે શ્રાવક ઉભયભ્રષ્ટ ઇચ્છાએ લેવાનું નથી. કારણ કે સત્ય રીતે જૈનધર્મને
થયો. કેમકે દેવલોક ધ્રુવ હતો, તેની ઇચ્છા છોડી
અને જે મોક્ષ મળવાનો નહોતો તેની ઇચ્છા ધારણ સમજેલા મહાનુભાવો તો નિર્વેદરૂપી સમ્યકત્વના
કરી. આમ નહિ કહેવાનું કારણ એ જ કે સમ્યકત્વ લક્ષણને અંગે જેમ નારકી અને તિર્યંચની ગતિથી
અને દેશવિરતિરૂપ શ્રાવકપણાથી મોક્ષ મળતો જ પૌદ્ગલિક દુઃખમયતાને લીધે ઉદ્વેગ પામે, તેવી જ રીતે
નથી, એમ નથી.
(અપૂર્ણ)
Page #647
--------------------------------------------------------------------------
________________
9 અપૂર્વ ગ્રંથ રત્નો 9
પુસ્તકો
૧ દશપયન્ના છાયાસહિત ૨ વિશેષાવશ્યકભાષ્ય સટીક (કોટ્યાચાર્યકૃત) ૩ અનુયોગદ્વારચૂર્ણિ, હારિ૦વૃત્તિથ્ય ૪ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૫ દશવૈકાલિકચૂર્ણિ ૬ નંદિચૂર્ણિ, હારિ૦ વૃત્તિથ્ય ૭ શ્રીસંઘાચારભાષ્યટીકા ૮ શ્રીશ્રાદ્ધદિનકૃત્યટીકા ભાગ-૧
b) ,, ,, ભાગ-૨ ૧૦ પ્રવજયાવિધાનકુલક સટીક ૧૧ ભવભાવના સટીક ભાગ ૧-૨ ૧૨ પ્રવચનપરીક્ષા ભાગ ૧-૨ ૧૩ ઉપદેશમાલા (પુષ્પમાલા) સટીક ૧૪ કલ્પસૂત્રસુબોધિકા ૧૫ ઉત્પાદાદિસિદ્ધિ ૧૬ કલ્પકૌમુદી ૧૭ તત્ત્વાર્થસૂત્ર સભાગ ૧૮ ,, હારિ૦વૃત્તિ ૧૯ દ્રવ્યક્ષેત્ર- લોકપ્રકાશ ૨૦ પર્યુષણાદશશતક ૨૧ બુદ્ધિસાગર ૨૨ ષોડશકપ્રકરણ સટીક ૨૩ કથાકોષ ૨૪ કલ્પ સમર્થન ૨૫ સાધુ પડાવશ્યકસૂત્ર (સવિધિ) ૨૬ સિદ્ધચક્રમાહાભ્યમ્ ૨૭ શ્રીનમસ્કારમાહાભ્યમ્ સંસ્કૃત ૨૮ શ્રીશ્રેણિકચરિત્ર (સંસ્કૃતપદ્ય) ૨૯ શ્રીકૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૩૦ પૂજાપ્રકાશ ૩૧ સ્વાધ્યાયપ્રકાશ ૩૨ સુપાત્રદાનપ્રકાશ ૩૩ શ્રીપંચવસ્તુકભાવાર્થ ૩૪ સૂર્યપુરભાંડાગારદર્શિકાસૂચિ
કિંમત
૨-૦-૦ ૧૧-૦-૦ ૧- ૧૨-૦
૩-૮-૦
૪-૦-૦ ૧-૧૨-૦
૫-૦-૦ ૩-૧૨-૦
૨-૪-૦ ૨-૮-૦
૭-૨-૦ ૧૦-૦-૦
૬-૦-૦ ૩-૦-૦ ૨-૮-૦ ૨-૦-૦ ૧-૦-૦ ૬-૦-૦
૪-૮-૦ ૦-૧૦-૦
૦-૩-૦ ૧-૦-૦ ૧-૪-૦ ૦-૮-૦ ૦-૮-૦ ૧-૦-૦ ૦-પ-૦
૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦ ૦-૬-૦ ૦-૮-૦ ૧-૦-૦
Page #648
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન આગમના હિતૈષીઓને આ બીના તો સિદ્ધ અને જાહેર થઈ ચૂકી છે કે શ્રી સિદ્ધક્ષેત્રા (પાલીતાણા)માં શ્રી ગિરિરાજની તળેટી (ઉપત્યકા)માં શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા કે જે શાસનસેવાભાવિ શ્રમણ વ્યક્તિની સલાહથી જ ચાલે છે. તેમાં ભમતીની દેરીઓ કે જેમાં આગમન શિલાલેખવાળાં પાટિયાં ઘણા મોટા પ્રમાણમાં આવવાનાં છે, તે બધી તૈયાર થઈ ગઈ છે અને ભમતીનાં દહેરાંઓ પણ ઘણે ભાગે તૈયાર થઈ ગયાં છે અને થાય છે. વચલા દહેરાસરનું કામ આગમના કાર્યની સાથે કરાવવાનું યોગ્ય ગણ્યું છે. આવી રીતે આગમો થવાના સ્થાનને માટે હકીકત છે; ત્યારે શ્રીઆગમોના કાર્ય માટે શ્રીતત્ત્વાર્થસૂત્ર ઇટાલીયન આરસ ઉપર મુંબઈ સુશ્રાવક ભાણજીભાઈ ધરમશી દ્વારાએ કોતરાવાયેલ છે અને તે તૈિયાર થઈ શ્રીસિદ્ધક્ષેત્રો સંસ્થામાં આવી ગયેલ છે.વળી શ્રીદશવૈકાલિકની |નિયંતિ મકરાણાના આરસ ઉપર કોતરાવવા માં કલાવાઈ છે. શ્રીસિદ્ધક્ષેત્રમાં શ્રીઆચારાંગ અને આચારાંગ નિર્યુક્તિ બે મિસ્ત્રીઓને નમુના માટે કોતરવા મોકલાવાઈ છે. એસિડથી ખોદાયેલો એક મોટો ૨૪૨ નો નમુનો ઉત્ત૦ નો મુંબઈવાળા સુશ્રાવક દુર્લભજીભાઈ તરફથી આવ્યો છે અને અમદાવાદમાં દાનાદિક કુલકો અને સાત સ્મરણોના નમુના તૈિયાર થાય છે. હવે એમાં ઘણાનાં ટેન્ડરો, છતાં જેનું કાર્ય ઠીક લાગશે | અને યોગ્ય લાગશે તેને આ કામ અપાશે. પરંતુ શ્રી આગમના હિતૈષી) એવા શ્રીસંઘના ધ્યાન ઉપર એ વાત લાવવાની જરૂર છે કે શ્રી કલ્પસૂત્રોમાં શ્રી ત્રિશલા માતાને આવેલા સ્વપ્નોના વિષયમાં ઘણી પ્રતોમાં જયારે હાથી વિગેરેથી સ્વપ્નાનો અધિકાર ચાલે છે, ત્યારે ચૌદમી અને પંદરમી સદીની તાડપત્ર અને કાગળની કેટલીક પ્રતોમાં સિંહથી શરૂ થતો અને ચૌદસ્વપ્ન માટે સંક્ષેપવાળો પાઠ મળ્યો છે, તો જે મહાશયની પાસે આવા પાઠવાળી | પ્રત કે પ્રતો હોય તો તેની સંખ્યા અને લખ્યાનો સંવત વગેરે જણાવવાવાળી પુષ્પિકા જણાવશો. તા.ક. કાર્ય કરનારાઓ સાવચેતી રાખે છતાં બોલનારાઓ પાછળથી ડાહ્યા થાય માટે ઉપર લખ્યા ઉપર ધ્યાન આપવું.
Page #649
--------------------------------------------------------------------------
________________
::
:::
કક
:
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત્ ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૨૪ વર્ષ સાતમું
૧૨ ઓક્ટોબર–૧૯૭૯ ભાદરવા વદી અમાવાસ્યા
–ગુરુવાર તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફિસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
શ્રી સિદ્ધ છે
:::::
:
)
...બેય... મુખ્ય ઉદ્દેશ પત્રનો જિનભાષિત વરજ્ઞાન ) બે સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ 5
:
– લવાજમ :વાર્ષિક પોસ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬
:::::::::
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
Page #650
--------------------------------------------------------------------------
________________
અલભ્ય અપૂર્વ ગ્રંથરત્નો
નવીન યોજના
-૧%
૧. અહિંસાષ્ટક
. પ્રત્યાખ્યાનસારસ્વતવિભ્રમ૨. ઇર્યાપથિકાષત્રિશિકા -૩-૦ | દાનષત્રિશિકા
૧-૪-૦ ૩. અંગાકારાદિવિષયાનુક્રમ ૪-૦૦ ૧૬. પ્રકરણ સમુચ્ચય ૪. જિનસ્તુતિદેશના ૦-૧૦૦] ૧૭. બૃહસિદ્ધપ્રભાવ્યાકરણ ૨-૮-૦ ૫. જ્યોતિષકરંડક
૩-૦-૦ | ૧૮. શ્રી ભગવતીસૂત્ર સટીક ભાગ-૧પ-૦૦ ૬. તત્ત્વતરંગિણી
૦-૮-૦ ૧૯. મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ ૦-૮-૦ ૭. તત્ત્વાર્થકણ્વનિર્ણય ૦-૧૦-૦ | ૨૦. યુક્તિપ્રબોધ
૧-૧૨-૦ ૮. નવપદબૃહવૃત્તિ ૪-૦૦ ૨૧. લલિતવિસ્તરા છે ૯. પરણસંદોહ
૧-૦-૦ | ૨૨. વસ્ત્રવર્ણસિદ્ધિ ૦-૫-૦ ૧૦. પરિણામમાળા -૧૦૦ ૨૩. વિશેષાવશ્યકગાથાનુક્રમ ૦-પ૨ ૧૧. પંચવસ્તુ સટીક ૩-૦૦ ૨૪. વંદારવૃત્તિ
૧૨. પંચાશકાદિ (આઠ) મૂલ શાસ્ત્ર ૪-૦-૦ |૨૫. સવાસો, દોઢસો ગાથાનું સ્તવન ૦-૮-૦ ૧૩. ” (દશ) અકારાદિ ૪-૦૦ | ૨૬. ઋષિભાષિતસૂત્રાણિ ૦-ર-૦ ૧૪. પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૪-૦ |૨૭. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૧-૧૨-૦
તા. ક. : એક રૂપિયો અને તેથી વધારેનાં ઉપરનાં પુસ્તકો લેનારને કમિશન રૂપિયે પાંચ આના આપવામાં આવશે.
પ્રા.લિ...સ્થા..ન... શ્રી જૈનાનંદ પુસ્તકાલય-ગોપીપુરા, સુરત.
૧-૪-૦
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શ. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #651
--------------------------------------------------------------------------
________________
___ श्री सिद्धचक्राय नमः .:લ-વાજ-મ:
-: ઉદેશઃ૧ સમિતિના લાઈફ
શ્રી નવપદોમય શ્રી મેમ્બરોને વિના મૂલ્ય તથા
સિદ્ધચક્રની આરાધના અને ( ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬ . બી સ્થિતિ ; શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું કે દેશના અને શંકાનાં
મિમિન છે દેશના -: લખો :
શું સમાધાન (આદિ)નો શ્રી-સિ-સામ-સ પાક્ષિક-મુખપત્ર
ફેલાવો કરવો. કાકા:ઇe કરવાના આઝાઝી ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૪
તંત્રી
૧૨, ઓક્ટોબર ૧૯૩૯, વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | ભાદરવા વદી અમાવાસ્યા
Wasbalastasalalalalalala
આગમોદ્ધારની 2 અમોઘદેશના CM
(ગતાંક પાના નં. ૫૩૫થી ચાલુ) આવી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન તે આત્મપરિણતિમતુ મોક્ષ જોઈએ છે? તો ઇચ્છા તો કરો !! જ્ઞાન ! આપણે જ્ઞાન તો અનંતી વખત પામ્યા, કલ્પવૃક્ષની પાસે જે પદાર્થનું ચિંતવન ભાવનાપૂર્વથી પણ વધારે જ્ઞાન આપણે અનંતી વખત કરો, તે પદાર્થ કલ્પવૃક્ષ જેમ પૂરો પાડે છે પામ્યા, પરંતુ પરિણતિમત્ જ્ઞાન ન આવ્યું. જગતના
મા તેમ આ શાસન પાસે મનમાં માત્ર મનોરથના
ચોક પૂરો-મોક્ષ મળે એટલો વિચાર કરો એટલે બસ તમામ સુખનાં સાધનો છોડવાલાયક છે. તેમજ તેનાથી
છે. આ શાસન તે તમને મેળવી આપવા બંધાય છે. વિરતિ કરવા લાયક છે, તેવું શાસ્ત્રીય જ્ઞાન ઉપયોગમાં જેને મોક્ષની ઇચ્છા થાય તેને એક પુદ્ગલપરાવર્તમાં લેવાય તે પરિણતિમત્ જ્ઞાન! આવું જ્ઞાન થાય ત્યારે આ શાસન મોક્ષ મેળવી આપે છે. મોક્ષની ઇચ્છા બે માનવું કે હવે અર્ધ પુદગલપરાવર્તમાં મોક્ષ થાય. પ્રકારે છે. એક અને “પણ” અને “જ” વાળી; અને
Page #652
--------------------------------------------------------------------------
________________
૪િછે
શ્રી સિદ્ધચક્ર
(તા. ૧૨-૧૦-૩૯) બીજી “જ” વાળી. મોક્ષ પણ જોઈએ અને મોક્ષ જ દેખે છે, પણ કયા સ્વરૂપે ? મોટાઓ જે સ્વરૂપે દેખે જોઈએ ! મોક્ષ પણ જોઇએ આ ઇચ્છાવાળા માટે એક છે તે સ્વરૂપે નહિ ! બાલક ભલે પદાર્થને સ્પષ્ટ જુએ પુજુગલપરાવર્તનો સમય છે તથા મોક્ષ જ જોઈએ ખરો, પણ તેનું સ્વરૂપ કે મૂલ્ય શું? તેની તેને ખબર એ ઇચ્છાવાળા માટે અર્ધ પુદ્ગલપરાવર્તનો સમય નથી, એ જ રીતે આ જીવ ચાહે કુળસંસ્કારથી, છે. જેઓને આત્મપરિણતિમતું જ્ઞાન હોય તેમને સહચારીપણે કે અન્ય અનેક કારણને લીધે જૈનમાર્ગ જગતમાંના બીજા કોઈ પદાર્થની તાત્ત્વિક ઇચ્છા ન તરફ ઢળેલો હોય તો તે જરૂર જૈનમાર્ગના પદાર્થ થાય. મોક્ષની જ માત્ર ઇચ્છા થાય.
'દેખે,પણ સ્વરૂપના અજાણપણે ! હેય-ઉપાદેયના રખડપટ્ટીનો ત્રાસદાયક વિભાગના જ્ઞાન વિના શ્રી જિનેશ્વર મહારાજાના - પૂર્વ ઇતિહાસ!
તત્ત્વોને એ જાણે ! ક્રોડ પૂર્વના આયુષ્યવાળા યુગમાં
અભવ્ય કે મિથ્યાદષ્ટિદીક્ષિત થઈ દેશોનક્રોડ પૂર્વ સુધી स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धयत्वादिनिश्चयं ।
અભ્યાસ કરે છે. એણે જાણ્યું ખરું,પણ પેલા બચ્ચાની तत्त्वसंवेदनं चैव, यथाशक्ति फलप्रदं ॥
દષ્ટિની જેમ ! મિથ્યાષ્ટિ કે અભવ્ય જીવ કંઈકન્યૂન અહીં ભાડુતી મુખત્યારનામાથી કામ ન ચાલે! દશ પૂર્વ સુધી ભણી જાય, પણ વકીલ તરીકે !
ભવ્યજીવોના ઉપકારને માટે શાસ્ત્રકાર મહારાજા આરોપીનો વકીલ કુલમુખત્યારનામું લે, પણ કેસ જ્ઞાનાષ્ટકમાં સૂચવી ગયા કે જ્ઞાનને પ્રાધાન્ય આપ્યા ચલાવવાનું જ! પણ સજા ભોગવવાનું નહિ. કેસના વિનાલૌકિકને પણ ચાલ્યું નથી. નાસ્તિકોએ પણ એની ચુકાદાની જવાબદારી તો અસીલની જ ! એ જ મુખ્યતાને સ્વીકારેલ છે. કેવળજ્ઞાન અને મોક્ષની રીતે અભવ્ય કે મિથ્યાદષ્ટિદીક્ષિત હોયતે શ્રીજિનેશ્વર માર્ગણા વિચારીએ તો, ત્યાં તો બધાએ જ્ઞાનની દેવે પ્રરૂપેલા પદાર્થોનું નિરૂપણ તો આબાદ કરે અધિકતાવાળા છે. કર્મક્ષયના કારણમાં એકલું ત્રસ પણ પોતાના આત્માને એમાંથી બાદ કરે ! એ બાદરપણું કામ લાગ્યું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય નિરૂપણ પેલા વકીલે લીધેલા મુખત્યારનામા જેવું ! પર્યાપ્તાપણું જ ઉપયોગી છે. આ તો વ્યવહારિક દૃષ્ટિની ઇંદ્રિયોના વિષયો, વિકારો, ક્રોધાદિ કષાયો વિચારણા થઈ. પણ ધાર્મિક દૃષ્ટિએ-લોકોત્તર દૃષ્ટિએ વગેરે કર્મબંધનાં કારણો છે એ શ્રોતાઓને સંભળાવે, લોકોત્તર-જ્ઞાનમાર્ગ કોને કહેવાય? વસ્તુને યથાસ્વરૂપે તેની અસર પણ નીપજાવે. પણ મોટી કસૂર એ કે સમજવું તે સામાન્યતઃ જ્ઞાનમાર્ગ. જ્ઞાનને અગ્રપદ તો પોતાને અસરનો છાંટોએનહિ!પોતાને કર્મબંધ પૂર્વના સૌને આપવું જ પડ્યું છે, પણ દૃષ્ટિ દૃષ્ટિમાં ભેદ આયુષ્યમાં દેશોનાક્રોડપૂર્વ સુધીના ચારિત્રપાલનમાં પણ જરૂર છે. મોટાઓની જેમ બચ્ચાંઓ પણ આંખોથી આશ્રવથી,ઇંદ્રિયોના
વિષ
Page #653
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૨-૧૦-૩૯)
શ્રી યોના વિકારોથી કે વિષયોથી, તથા કષાયોથી પોતાનો આદ્યપ્રાપ્તિમાં તો એટલું જ કે શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે આત્મા કર્મબંધનથી બંધાય એવુંએ હૃદયમાં વસતું નથી. તહરિ! એ દેવાધિદેવે પ્રરૂપેલાં તત્ત્વો પ્રમાણ છે, આટલું જ્ઞાન છતાં, આટલા લાંબા કાળનો સંયમ છતાંય આટલી ધારણા સમ્યકત્વ વગર નથી. એમ તો બધા આ પરિસ્થિતિ રહે ત્યાં થાય શું? સંયમપાલનના જ સમકિતી થાય? એમાં તમારું ગયું શું? અઢીદ્વીપના દેશોનાક્રોડપૂર્વ ખરા, પણ દષ્ટિ અનુવાદમાં; દષ્ટિ બધા મનુષ્યો સમકિતી થઈ જાય, તો પણ સંખ્યાતા ! પોતાની જોખમદારી તરફ હોતી જ નથી. સમકિતદષ્ટિ અસંખ્યાતા હમેશાં હોય. પૌદ્ગઉચ્ચનિરૂપણનો અનુવાદ અનંતી વખત કર્યો, પણ
લિકસુખની ભાવનાથી, સ્વર્ગાદિની ઇચ્છાથી પણ આત્માને જોખમદારનગણ્યો ! શ્રુતમાં પારંગત થયો,
શ્રીજિનેશ્વરદેવના કરેમિભંતે કે નમો અરિહંતાણં ના અનંતી વખત, પણ “ભગવાને, શાસ્ત્રકારે કે ગ્રંથકારે
ક કાર તથા ‘ન' કાર પણ જેને મોહનીયની ૬૦ ક્રોડાઆમ કહ્યું છે એવા અનુવાદ તરીકે કહ્યું પોતાની દશા
ક્રોડિ સાગરોપમ સ્થિતિ તૂટી છે તે જ ભણે છે. જેને
મોક્ષની ઈચ્છા થઈ, શ્રીજિનેશ્વરદેવનું વચન માન્યું, પિછાણવામાં એ શ્રુતનો લેશ પણ ઉપયોગ ન થયો, "
તો તેને અપૂર્વકરણ થયું, એમ માનવામાં હરક્ત શી? તો એ ફળપ્રદ થાય શી રીતે ? શ્રુત અનંતી વખત
વગર લાલચે માનનારને, લાલચથી માનનાર કરતાં પામીએ ,અનંતી વખત પૂજા પ્રતિક્રમણ કરનારા
કાંઈક પણ વિશેષ માનશો કે નહિ? ગાંઠને અને એ થઈએ, પણ ભાવના ભાડુતી રહે, માલિકીની
અગણોતેર તોડ્યાને છેટું નથી. પૌદ્ગલિકસુખના જવાબદારી ન સ્વીકારાય ત્યાં ફળ પણ માલિકીનું
પ્રલોભનોથી નવકાર ગણનાર કરતાં, તેવી ઇચ્છા ક્યાંથી મળે? વ્યવહારરાશિમાં આવેલ દરેક જીવ
વગર ગણનારને આગળ વધારવો પડશે. ત્યાં કહેવું અનંતી વખત સારામાં સારા ચારિત્રો પામે છે. દુન્યવી
પડશે કે ગ્રંથિભેદ કર્યો. મહાનુભાવ ! ક્ષયોપશમ
છે લાલચથી, દેવલોકની સ્પૃહાથી,યશકીર્તિનીઝંખનાથી,
સમકિત અસંખ્યાતવાર આવે અને જાય, ત્યાં પતન આદર-સત્કાર માન-સન્માન કે પૂજાની ઇચ્છાથી પણ થવામાં શી અડચણ ? શ્રીજિનેશ્વરદેવને, તેમના ગણાતા નમો ગરિદંતાળ નો ર’ કાર, મોહનીયકર્મની
કથનને મનાય તથા તે કથનની સત્યતા મનાય; તેના અગણોતેર ક્રોડિ કોડ સાગરોપમ સ્થિતિ ખપવાથી જ જેવી અપૂર્વ ચીજ બીજી કઈ? ત્રણમાં કઈ અપૂર્વતા ન પ્રાપ્ત થાય છે. પણ શ્રીજિનેશ્વર મહારાજાએ કહેલાં તત્ત્વો આવી? તો પછી સમકિત બહુ દુર્લભ ક્યાં રહ્યું ? પ્રમાણ છે, તહત્તિ છે, એવું જાણવામાં આવે અને મનાય શ્રીજિનેશ્વરદેવે કહેલું તહરિ કયારે થાય? તે ક્યારે? અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય ત્યારે જ! ભયંકર ભાગીદારીમાંથી ભવિતવ્યતાના ગ્રંથિભેદ ક્યારે મનાય?
જોરે છુટકારો! ગતિ આદિ માર્ગણાએ પદાર્થો માનવા, એનો હવે જરા પૂર્વ પરિસ્થિતિ તપાસો! તું કોણ? સંબંધ સમ્યકત્વની શુદ્ધિ સાથે છે. સમ્યક્ત્વની આત્માને પૂછો ! આગળના અસંખ્યાતમા ભાગ
Page #654
--------------------------------------------------------------------------
________________
| ૪િછે .
શ્રી સિદ્ધચક્ર (તા. ૧૨-૧૦-૩૯) જેટલી કાયાનો અનંતમો ભાગીદાર !, ક્યાં?, તાના યોગે થયા. એ ઘણાં કર્મ તોડનારો તથા થોડા કર્મ નિગોદાવસ્થામાં. સૂક્ષ્મ(સ્થૂલ નહિ તેવી) કાયાના બાંધનારો થયો. સૂક્ષ્મ એકેન્દ્રિયમાં પણ ઘણું તોડનાર અનંત માલિકોમાંનો તું એક ભાગીદાર! આ દુનિયામાં તથા થોડું બાંધનાર હોય. અહિ શંકા થશે કે શાસ્ત્રકારનો ધનના, મકાનના, દુકાનના ગામના, ખેતરપાધરના નિયમ તો એવો છે કે અપ્રમત્ત સંયત હોય તે જ ઓછાં ભાગીદાર તો હોય છે; પણ નિગોદમાંની ભાગીદારી કર્મ બાંધે અને ઘણાં નિજેરે; મિથ્યાષ્ટિ અધિક બાંધે પણ કેવી! ખોરાક ખાવાની ભાગીદારી, શ્વાસ લેવાની અને ઓછાંનિજર. તો પછી સૂક્ષ્મ એકેન્દ્રિય બધે થોડાં ભાગીદારી! આયુષ્યની ભાગીદારી ! આયુષ્ય બધાનાં અને તોડે ઘણાં એ વાત શી રીતે માનવી? એમ વિકલ્પ સરખાં હોય, અને શરીરની ભાગીદારી. એવા
થવા સંભવ છે. પરંતુ નવ્વાણું આંબામાં એક લીંબડો ભાગીદાર નિગોદ વિના જગતમાં કયાંય નથી.
હોય તોય, આંબાવાડી કહેવામાં અડચણ આવતી નથી કુટુંબીઓની કે સ્વજનોની આબરૂમાં હજી ભાગીદારી
અને જો એમ ન માનવામાં આવે તો તો છૂટકબારો હોય; પણ આ તો શ્વાસ લેવામાં એ સૌની સમાન
થાય જ નહિ! શુદ્ધશ્રદ્ધાન દેશવિરતિ આદિ જે કાંઈ ભાગીદારી !!! એ આહારમાં, એકે-એક શ્વાસમાં અનંતા ભાગીદાર ! ભલા ! તેમાં તારા ભાગમાં
પામ્યા તે શી રીતે ? સમ્યકત્વ પામ્યા તે પહેલાં એ કેટલું ! અંગુલના અસંખ્યાતમા ભાગનો આહાર કે પ્રસંગ હતો કે જયારે થોડું બાંધ્યું અને ઘણું બીજુ કાંઈ ! રેલ્વે અગર સ્ટીમરના અકસ્માતમાં તોડ્યું. મિથ્યાષ્ટિમાં જો કર્મ ઘણાં બાંધવાનાં અને સોમાંથી નવાણ બીને મરી જાય. માત્ર એક જ બચે. થોડાં તોડવાનાં હોય એવો જ નિયમ હોય: તો તો તો પણ આનંદનો પાર નહિ; એને એના જીવિત બદલ પછી સમ્યકત્વ, અપૂર્વકરણ વગેરે ક્યાંથી થવાનાં? અભિનંદનો અપાય! નિગોદમાંથી સોમા, હજારમા, ઉપર જણાવેલા આંબાવાડીના દૃષ્ટાંતથી સમાધાન લાખમા, ક્રોડમા, અબજમા, યાવત પરાર્ધમા એક સ્પષ્ટ છે કે કર્મ ઘણા બાંધનાર અને થોડાં તોડનાર નહિ. પરાર્ધ-પરાધમાં એક એમ નહિ, પણ એવા મિથ્યાદષ્ટિઓ ઘણા હોય, એ વાત કબુલ; અનંતમાંથી એક નીકળે, તે પણ કદાચ, દરેક સમયે પણ થોડા એવા મિથ્યાદષ્ટિઓ પણ હોય અગર નહિ; તેમાં ભવિતવ્યતાએ તારો વારો આવ્યો ! નીકળે કે જે કર્મ થોડાં બાંધે અને ઘણાં તોડે. ભવિતવ્યતા આ સ્થળે લાગુ થાય. પણ ઉદ્યમન કરવાના આ પરિસ્થિતિના કારણે તો સૂક્ષ્મ એકેન્દ્રિયપણા બચાવ માટે જ્યાં ત્યાં એ લાગુ ન કરાય. અનંતા માંથી બહાર અવાયું. જેને વિરુદ્ધ ઇચ્છા નથી સાથે એક સાંયોગિક શરીર-સાધનમાં રહેલા તે એવા બાલતપસ્વીને પણ અકામ નિર્જરા તો માની છે. વખતે તે બધા ભાગીદારોના તેવા પરિણામ શૂલપાણી યક્ષ થનાર જીવ-બળદને મરતી વખતે, તીવ્ર ન થતાં, એકના જ તેના પરિણામ ભવિતવ્ય- ઇચ્છા તો એ છે કે પોતાને “કોઈક ઘાસ નીરે અને
Page #655
--------------------------------------------------------------------------
________________
- તા. ૧૨-૧૦-૩૯) જય જય શ્રી સિદ્ધચક પાણી પાય ઇચ્છા વિરુદ્ધ છે છતાંયભૂખ-તરસ સહેવાનું જ છે. મૂલમુદ્દામાં આવીએ ! અંગુલના અસંખ્યાતમા લીધે તે કર્મ તોડે છે. આ છે અકામ નિર્જરા. ભાગના શરીરમાં હતા; તેમાંથી ભવિતવ્યતાના જોરે બાલતપસ્વી તેવા છતાં વિરુદ્ધ ઇચ્છામાં નથી માટે તેને ત્યાંથી નીકળ્યા બાદરમાં આવ્યા, પાછા સૂક્ષ્મમાં ગયા. અકામ નિર્જરાવાળાથી કેટલીક જગા પર જુદો ગણ્યો દરેક સમયે અહીં સૂક્ષ્મમાંથી અનંતા ચવે છે તેમ ત્યાંથી છે. જીવ અસંખ્યાત પ્રદેશ છે, કેવળજ્ઞાન-કેવળદર્શન પણ અનંતા ચવે છે,બાદરમાંથી અનંતી વખત સૂક્ષ્મમાં સ્વરૂપ છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયાદિ પાછા ગયા, વળી આગળ વધી પ્રત્યેકમાં આવ્યા. નિબિડકર્મોથી એનું વિશુદ્ધ સ્વરૂપ આવરાયું છે, એ ઉત્સર્પિણી અનંતી સુધી બાદર નિગોદમાં કર્મો તોડવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટશે- રખડ્યો. કર્મની કઠણાઈ તો જુઓ ! જેની કલ્પનાથીયે ઝળહળશે. આ તમામ વસ્તુ બાલતપસ્વી જાણતો કમકમાટી છૂટે, સાંભળતાં ત્રાસ છૂટે, છતાં ખેદયુક્ત નથી. એ નથી જાણતો માટે તો એ તપસ્વીને બાલ- આશ્ચર્ય છે કે હજીયે કુંભકર્ણની નિદ્રા સેવાય છે. ગાજર તપસ્વી કહેવામાં આવે છે. તપ કરવાના ઉપર બટાટા, સૂરણાદિમાં રખડ્યા. કોઈક ભવિતવ્યતાથી જણાવેલ હેતુને જાણવા પૂર્વક થતા તપથી થતી નિર્જરા
પાછળ ન ધકેલાતાં આગળ વધ્યા. સ્થૂલ શરીર તે સકામ નિર્જરામાં ગણાય. સમ્યગદર્શનીને પૃથ્વીકાયમાં મળ્યું. તેથી શ્રીમલયગિરિજી મહારાજ સકામનિર્જરા હોય.
વ્યવહારરાશિની શરૂઆત પૃથ્વીકાયથી કરે છે.
પૃથ્વીકાયમાં શરીર જુદું માટે તેનો પૃથફશરીરી કમકમાટી ભર્યો પૂર્વ ઇતિહાસ જાણ્યા
પણે વ્યવહાર શરૂ થયો. બાદરનિગોદમાં શરીરથી છતાંયે આવો પ્રમાદ!
વ્યવહાર હતો. પૃથ્વીકાયમાંથીયે ફરી નિગોદમાં, યથાપ્રવૃત્તિકરણમાં સકામ નિર્જરા લેવી કે વળી ફરી બે ઇન્દ્રિયમાં ફરી નિગોદમાં, ફરી અકામ નિર્જરા ? સમ્યકત્વ પામવાના અંતર્મુહૂર્ત તે ઇન્દ્રિયમાં, ફરી ચઉરિન્દ્રિયમાં ઊપજયા, એમ કરતાં પહેલાં યથાપ્રવૃત્તિકરણમાં કર્મક્ષયની બુદ્ધિ હોતી નથી, કરતાં મનુષ્યપણામાં આવ્યા. અહિ આવવા માટે મુહૂર્ત પણ કર્મક્ષય અનાભોગપણે થાય છે. કર્મ તોડવાની જોયું નહોતું, માર્ગ જોયો નહોતો, અહિ આવવાની જીવના ગુણની શ્રદ્ધા વિના કર્મનો ક્ષય મનાય શી રીતે? ખબર નહોતી. જનાવરની જાતિમાંથી મનષ્યની અને તો પછી તે માટે તપ ક્યાંથી ? જૈનદષ્ટિની જાતિમાં આવ્યા. આંધળાના હાથમાં પથરો અપેક્ષાએ ત્યાં અનાભોગપણે મનાશે. જો ત્યાં આવવો મુશ્કેલ, તો હીરો તો કયાંથી હોય? સૂક્ષ્મપણ સકામનિર્જરા માનશો તો યથાપ્રવૃત્તિકરણ નહિ માંથી બાદરમાં,પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં, વિકલેમનાય; કારણ કે સમ્યકત્વ માટે થતા ગ્રંથિભેદથી ન્દ્રિયમાં, અસંશીમાં યાવતું સંશી અને મનુષ્યપહેલાં તો યથાપ્રવત્તિકરણ છે અને અનાભોગિક પણામાં અકામે પણ આવ્યા, એ આંધળાના હાથમાં
Page #656
--------------------------------------------------------------------------
________________
પિ
(તા. ૧૨-૧૦-૩૯) હીરો આવે એનાથીયે અધિક છે, છતાંયે તેનું જતન “તમા સરવું છiti = gaza’ ન થાય એ ઓછું ખેદજનક છે? હજી આગળ વધો ! શ્રીજિનેશ્વરદેવે જે પ્રરૂપ્યું છે તે જ સાચું છે. ખસવાના સંજ્ઞી મનુષ્ય થયે શું વળ્યું? આર્યક્ષેત્ર, આર્યકુલ, સ્થાને બચવાના સાધન તરીકે આ વાક્ય ટેકારૂપ દેવ,ગુરુ અને ધર્મનો સંયોગ, શાસ્ત્રવચનોનું શ્રવણ તથા
જયેષ્ટિકા (લાકડી) છે. આ વાક્યની વિચારણા શ્રદ્ધાન, આ તમામ ઉત્તરોત્તર અધિકાધિક દુર્લભ છે. એ તમામની પ્રાપ્ત સુલભ થયે છતે પણ, આ પ્રમાદ
બારીકાઈથી કરો! પહેલાં ઉદ્દેશ હોય પછી નિર્દેશ હોય !!! દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા . - જેમકે- જે જે માણસ આવે તેને તેને આવવા દેજે ગૌતમસ્વામીજીને સમય પણ પ્રમાદ ન કરવાનું જયારે તમેવ સત્યે સંવં નિહિં પડે એ વારંવાર સૂચન કરે છે. એક વાત લક્ષ્યમાં રાખવાની વાક્યમાં તત્ શબ્દથી નિર્દેશ પ્રથમ અને અત્ શબ્દથી છે કે આ બધી જોગવાઈમાં પણ પ્રમાદીને કે કોઈ બીજા ઉદેશપછી કેમ? વળી સત્યનો નિર્ણય કર્યા પછી નિઃશંક તેવાને મિથ્યાત્વી આદિ ઠરાવી, માર્ગથી ઉભગાવી કેમ કહેવાય? અસત્યપણું અને શક્તિપણું એ બે વાત ખાડામાં ધકેલવાની મહેનત ન કરશો. દેવ, ગુરુ અને મગજમાં લાવવાનો પ્રસંગ હોય ત્યારે જ સચ્યું અને ધર્મની જોગવાઈ રાખશે, ગુરુ પાસે આવતો રહેશે,
નિઃશંક કહી શકો. જે અહીં પહેલાં નિર્દેશ કરવામાં વચનો સાંભળતો રહેશે, તો શ્રદ્ધા થવાનો વખત આવશે ને ! સમ્યકત્વ પામવામાં મુશ્કેલી છે; પામ્યા આવેલ છે તે પદાર્થો નિશ્ચિત છે. શ્રીજિનભદ્રજીએ પછી ટકાવવું પણ મુશ્કેલ છે. શ્રીજિનેશ્વર દેવના એકાંતરે ઉપયોગ માન્યો છે, શ્રીસિદ્ધસેનદિવાકરજીએ માર્ગને શ્રવણ કરીને શ્રદ્ધા કરીને ઘણા ખસી જાય છે. યુગપત્ ઉપયોગ માન્યા છે. બે વાત મગજમાં આવી, કેટલાકો આક્ષેપમાં બોલે છે કે “ઘણા ભ્રષ્ટ થાય છે.' ત્યારે તન શબ્દથી નિશ્ચય કરી શકાય. પામેલા ઘણા હોય, તો જ એમ બોલી શકાય. ચાર શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ કે શ્રીદિવાકરજીની વાત છોકરા તો મરી ગયા એમ ત્યારે જ બોલાય કે એથી
મગજમાં આવી ત્યાં તત્ શબ્દ વપરાય.બે શબ્દમાં કોઈ વધારે જન્મેલા હોય.
નિર્ધાર નથી. નક્કી થાય ત્યાં કહેવાય અહીં तमेव सच्चं णीसंकं जं जिणेहिं पइअं
અનિશ્ચિત છે. તત્ શબ્દ પરોક્ષથી લેવો પડે છે. તમે સમકિત પામનારા પણ ઘણા ભ્રષ્ટ થાય છે.
કહીને જણાવવામાં આવે છે કે ઘણા પક્ષો છે; સત્ય એ સાંભળતાં એવી પરિસ્થિતિથી ત્રાસ થાય છે. આપણે માર્ગથી ખસી ન જઇએ એ માટે
જણાવે છે તે દૃષ્ટિની બહાર છે. બે પદાર્થો દષ્ટિએ ભગવાને બચાવ બરાબર રાખ્યો છે. ખસવાના સ્થાને આવ્યા પણ છે નજર બહારના એટલે નિર્ણય નથી થતો મોટામાં મોટો બચાવ કરનારું આસૂત્ર છે તે ગોખીલો! તો સાચો કયો? ત્યાં શ્રી જિનેશ્વર દેવે કહ્યો તે જ સાચો
Page #657
--------------------------------------------------------------------------
________________
કકકકક કકક
| (તા. ૧૨-૧૦-૩૯)
થી સિદ્ધચક ! માટે તમે સર્વ = નિહિં પણ. પછી પ્રતીતિ હોય'-સર્વને જ્ઞાનને અગ્રપદ આપવું પડે છે. જેને માટે તો બિનપરં તત્ત
અખિલ વિશ્વ અગ્રપદે સ્થાપે તેની ઉત્તમતામાં બે મત તમે ગર્ભથી જૈન હોવાથી તમને તમેવ સર્વે નં.
હોઈ શકે નહિ; પણ ઉત્તમ પદાર્થોની નકલ વધારે હોય નિર્દિ વેરી એ માનવામાં મુશ્કેલી નથી. પણ છે-થાય છે. હીરા, મોતી, સોનું,ચાંદી વગેરેની બનાવટ ઇતર કેમ માને ? જૈનધર્મનું અપમાન જાહેર રીતે થાય છે, એની નકલ થાય છે, એનાં ઇન્વીટેશન નીકળે કરાવ્યું હોય તો, તમારા દિગમ્બર ભાઈઓએ ! કેમકે છે. પણ ધૂળ, કોલસા, લોઢું, તાંબુ વગેરેની બનાવટ દેવને નાગા રાખ્યા એટલે ઇતરે ત્યાં આવતા રોકવાને કે નકલ કોઈ કરતું નથી. નકામી મહેનત કોણ કરે? માટે જણાવી દીધું કે –
જેમાં સામાને સારી રીતે ઠગી શકાય, તેની બનાવટ हस्तिना ताऽयमानोऽपि न गच्छेद् जैनमंदिरम् ।
દુનિયા કરે છે. શાકભાજીમાં ઠગાઈ ઠગાઈને શું આટલી હદે જેઓને અરુચિ થઇ હોય એવા ઇતરો જૈનમત માનવા તૈયાર ક્યાંથી થાય? ગર્ભથી ?
ઠગાઓ? એક બે પૈસા ! ચાંદીમાં બે-ચાર રૂપિયા જેઓ જૈન નથી, જે તમારા દેવ તરફ. નાગા દેવ ઠગાઓ ! સોનામાં પચીસ પચાસ રૂપિયા; જયારે કહીને તિરસ્કારની લાગણી ધરાવે છે; એમને જૈનમત મોતી, હીરા વગેરેમાં હજારો રૂપિયા ઠગાઓ. કેમકે પામવો કેટલો મુશ્કેલ ! શ્રી જિનેશ્વરદેવે કહેલા તત્ત્વો મોટી ચીજોમાં મોટી ઠગાઈ ચાલી શકે. નકલ કિંમતી સાચાં આટલું જેને મનમાં થયું કે તેને સમ્યફ થયું ચીજની થાય છે. જેમ ચીજ વધારે મૂલ્યવાળી હોય, માનવું, અને એના સંસારનો અંત અર્ધપુલ
તેમ તેની નકલો બજારમાં વધારે થવાની. નકલ કરનારા પરાવર્તમાં થાય છે. એ માન્યતામાં જોખમદારીનું તત્ત્વ હોવું જોઈએ. એવું જોખમદારી-જવાબદારીવાળું
એવા અક્કલ વગરના નથી હોતા કે સામાન્ય ચીજોની તત્ત્વજ્ઞાન તે આત્મપરિણતિમત્ જ્ઞાન!! નકલ કરવાની માથાકૂટમાં પડે. જેની નકલ વધારે તે
ચીજ વધારે કિંમતી; આટલી વાત ધ્યાનમાં લેશો તો સૂકમબુદ્ધિથી પરીક્ષા કરી
ધર્મો ઘણા દેખાય છે' એ જાણી કંટાળો નહિ આવે ધર્મ ગ્રહણ કરો!
પણ એ વાત મનમાં બરાબર ઠસશે કે ધર્મ એ ધર્મોના ફાંટા ઘણા, એ જ ધર્મનું મહત્વ! ચીજ અતિકિંમતી છે. વળી શાક લેવામાં ભૂલો,
શાસ્ત્રકાર મહારાજા શ્રીહરિભદ્રસૂરીશ્વરજી તો દિવસ બગડે, વસ્ત્રાલંકાર લેવામાં ભૂલો, તો મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ માસ કે વર્ષ બગડે; સ્ત્રી પરણવામાં ભૂલો, તો જન્મ કરતા થકા જ્ઞાનાષ્ટકમાં આગળ એમ જણાવી બગડે, પણ ધર્મ અંગીકાર કરવામાં ભૂલો તો ભવોભવ ગયા કે આ સંસારમાં “ગમે તો નાસ્તિક હોય કે બગડે. ધર્મ અતિમૂલ્યવાન છે માટે તેની નકલો આસ્તિક હોય, યાવત્ લોકોત્તરદર્શનને માનનાર પારાવાર છે. અક્કલ ધરાવનાર મનુષ્ય ધર્મના
Page #658
--------------------------------------------------------------------------
________________
[ પિરે
રાજ
તા. ૧૨-૧૦-૩૯) વધારે ફાંટા દેખી મુંઝાય નહિ, અકળાય નહિ. ધર્મ પરિણામે બંધ’ એ પ્રમાણ ક્યાં લાગુ થાય? અતિકિંમતી હોઈ પરમ આવશ્યક છે. એટલું તો એ ધર્મને જો બારીક બુદ્ધિથી નહિ જોવામાં આવે અને હદયમાં બરાબર ઠસાવે કે જે મુંઝાઈ જાય તે ધર્મને યોગ્ય પરીક્ષા કર્યા વગર જો ધર્મ અંગીકાર કરવામાં લાયક નથી. ચલણી સિક્કા કે નોટોની બનાવટો થયાં
આવશે તો, બુદ્ધિ જો કે ધર્મની જ રહેશે પણ તેમ છતાં કરે છે, પણ તેથી કોઈ મુંઝાઈને તેનો વ્યવહાર બંધ
આત્મામાં ધર્મ થયો હશે તેનો પણ નાશ થશે. કદાચ કરતું નથી. કેમકે સૌને એની જરૂરિયાત છે. એ કિંમતી
પ્રશ્ન થાય કે “ક્રિયાથી કર્મ ચાહે તે ભલે હો, પણ એવા ધર્મની પાછળ નકલોનો ડર તો રહેવાનો જ
પરિણામ તો ધર્મના છે ને- જો એ જ દષ્ટિએ વિચારાય અલબત્ત એની તપાસ રહે, પકડાય તેના પર કેસ ચાલે,
તો ગાય, બોકડા વગેરેને મારનારના પરિણામ ધર્મના એ બધું ખરું, પણ કહેવાની મતલબ એ છે કે બનાવટી
હોવાથી તેને ધર્મ થાય એમ માનવું? આસ્તિકો દરેક સિક્કા કે નોટો થવા છતાં, લોકો સિક્કા અને નોટોનો
ક્રિયા કરે તે ધર્મના પરિણામ-માટે હોય તે ધર્મ થઈ વ્યવહાર અટકાવતા નથી, પણ નાણું જોઈ તપાસીને,
જાય? ધર્મની બુદ્ધિમાત્રથી ધર્મન ગણાય. સૌએ પોતે ખણણણ ખખડાવીને લે છે, સોનું વગેરે કસ વગેરેથી
જે જે મંતવ્ય માને છે તેને ધર્મ જ કહે છે અને માને છે; ચોક્કસ તપાસીને લે છે. એ જ રીતે ધર્મનો અર્થી ધર્મની
પણ તે ધર્મ જ નથી. પોતાની ક્રિયામાં અધર્મ કોઈ કહેતું વધારે શાખાઓથી મુંઝાય નહિ, પણ પરીક્ષાપૂર્વક અંગીકાર કરે. ભવોભવ ઉપકારી એવા ધર્મની હજારો
નથી કે માનતું નથી. યજ્ઞાદિ કરનારાઓ પણ પોતાના નકલો હોય, તેથી ગભરાવાની જરૂર નથી; એથી તો
પરિણામને ધર્મના જણાવે છે, તો એવો ઘોર અધર્મ
પણ ધર્મ ગણવો ખરો? જેમ પરિણામ એ શાસ્ત્ર કહ્યા ધર્મની આવશ્યકતા ખાસ સિદ્ધ થાય છે. માટે બારીક બુદ્ધિથી પરીક્ષા કરી ધર્મને ગ્રહણ કરવો. જગતના
તેમ અધર્મ પણ છે એમ પણ શાસ્ત્ર જ કહ્યું છે ને ! પદાર્થોમાં તો નકલી આવી જશે તોયે. થોડું ઘણું તો જો પરિણામે ધર્મ જ માનીએ તો અધર્મ રહ્યો ક્યાં? મળશે; ચાલીસ કે પચાસ રૂપિયે શેરની ચાંદીને બદલે કેમકે પરિણામ તો કોઈપણ અધર્મના ધરાવતું નથી. જર્મનસીલ્વર આવી જશે તો પણ બે અઢી “અધર્મને ધર્મ માનવામાં મિથ્યાત્વ છે'-એમ પણ રૂપિયા તો ઉપજશે. સાચા મોતીને બદલે કલ્ચર મળ્યું શાસ્ત્ર જ કહે છે ને ! અધર્મને ધર્મ માનવામાં જેમ તોયે કાંઈક મળશે. પણ ધર્મ એ એવી ચીજ છે કે એમાં મિથ્યાત્વ છે, તેમજ ધર્મને અધર્મ માનવામાં પણ જો ભૂલ થઈતો મળવાની વાત તો દૂર રહી, પણ જન્મો મિથ્યાત્વ! ધર્મ અને અધર્મ માને અને પરિણામને ધર્મ ખોવાનું થશે. લેવાના બદલે દેવાના થશે. માને, તેની સંગતિ શી રીતે કરવી? આશ્રવ એ કર્મ
Page #659
--------------------------------------------------------------------------
________________
( તા. ૧૨-૧૦-૩૯)
કીરિજા
બંધનું કારણ છે. કર્મબંધનાં કારણો એ છે. સંસાર- પણ જીવ બચાવવાની જ હતી, પરિણામ પણ પરિભ્રમણનાં કારણો આરંભ-સમારંભ, વિષય- બચાવવાના જ હતા અને બુદ્ધિ સાથે જ પ્રયત્ન પણ કષાયાદિ છે તેમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ એમ સ્પષ્ટ બચાવવાનો હતો. જ્યાં શુભયોગથી અને શુભ કથન છે. હવે વિચારવું જોઈએ કે પરિણામે ધર્મ શી વિચારથી કાર્ય શરૂ કર્યું હોય ત્યાં, યોગનો કદી ઉથલો રીતે? પરિણામ પ્રમાણ કહેવાય, તે ધર્મને અંગે નહિ. થાય પણ શુભપરિણામના યોગે બચાવ છે. પરિણામે જો એમ હોય તો કુદેવાદિને માનનાર પણ માને છે તો બંધનું પ્રમાણ આ રીતે આવા પ્રસંગે ગ્રાહ્ય છે, જ્યાંસુદેવાદિ તરીકે, તો તેને સુદેવ, સુગુરુ, સુધર્મની ત્યાં નહિ. શુભયોગે શુભવિચાર શરૂ થયા હોય ત્યાં આરાધનાનું ફળ થાય ખરું? નહિ જ! પરિણામ આકસ્મિકયોગે પ્રવૃત્તિનો પલટો થઈ ગયો હોય ત્યાં સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાના છતાં, તે પરિણામે બંધનું પ્રમાણ ખરું. આરાધના કુદેવ, કુગુરુ, કુધર્મ હોવાથી તે આરાધનાનું પ્રયત્નો ધર્મના હોય અને બુદ્ધિ પણ ધર્મની હોય ફળ તેવું એટલે કે સુદેવાદિની આરાધનાનું ફળ મળતું તો જ ધર્મની ઉત્પત્તિ થવાની. નહિ તો, બુદ્ધિ ધર્મની નથી. ત્યારે હવે પરિણામ પ્રમાણ ક્યાં? શુભ પરિણામે ભલે રહે, પણ ધર્મનો નાશ થશે. બુદ્ધિ અને ક્રિયા ઉભય શુભક્રિયા શરૂ કરી હોય, તેમાં આકસ્મિકયોને ક્રિયાનો ધર્મનાં હોવાં જોઈએ. જો એમ ન હોય તો ગાય,બકરા, પલટો થઈ જાય તો પણ, ત્યાં બંધ પરિણામે થાય. અને અશ્વાદિને હોમમાં મારનારાઓ બુદ્ધિ ધર્મની જ દુષ્ટાંત તરીકે-મુનિ મહારાજ ઈર્યાસમિતિથી ચાલી રહ્યા ધરાવતા હતા, માટે શું એ ધર્મ? હરગિજ નહિ! અરે ! છે, ઇસમિતિમાં ઉપયોગ પૂરેપૂરો છે, નજર કરી ક્રિયા પણ ધર્મની હોય, બુદ્ધિ પણ ધર્મની હોય, છતાં કરીને પગ મુકાય છે, ત્યાં જીવનથી એમ નિર્ધાર કરીને અજ્ઞાનવશાત ધર્મનો નાશ થાય. દુષ્ટાંત: એક આચાર્ય પગ ઉપાડ્યો, પગ નીચે માંડવા જતાં અચાનક મહારાજ વિહાર કરતાં કરતાં એક નગરમાં ગયા. સભા ખીસકોલી જેવી જાત દોડતી પગ નીચે આવી ગઈ, સમક્ષ આ મુજબ નિરૂપણ કર્યું કે – પ્રાણવિહોણી થઈ, મરી ગઈ ! ક્રિયા અહિં “સુપાત્રદાનમાં અનાજ, પાણી, વસ્ત્ર, પંચેન્દ્રિયપ્રાણીની હિંસાની થઇ, છતાં પરિણામ પાત્ર, વસતિ વગેરે દેવાય. એ બધામાં લાભ છે. ઈર્યાસમિતિની ક્રિયામાં. પરિણામ જીવ-માત્રને એ લાભો કેવા ? ટકે તો ટકે, નહિ તો ઊખડી બચાવવાના હતા. આ પરિણામની પવિત્ર-ધારાની પણ જાય. સુપાત્રદાનનો લાભ ક્યારે ઊખડી જાય અપેક્ષાએ ખીસકોલીનો જીવ પગ તળે તેનો પત્તો નહિ. સુપાત્રે વસ્ત્રાદિ દેવાથી લાભ આવીને ચગદાઈ મરી ગયો, છતાં એ મુનિરાજને ચોક્કસ, પણ ઊખડીયે જાય. સુપાત્રદાન દઈને પંચેન્દ્રિયની હિંસાનું પાપ નહિ લાગે, કેમકે ચેષ્ટા મમ્મણ જેવો વિચાર આવે તો એ લાભને ખસતાં શી
Page #660
--------------------------------------------------------------------------
________________
ક
:::
:
તા. ૧૨-૧૦-૩૯
- પષકે
શ્રી સિદ્ધચક્ર વાર ? પરંતુ વૈયાવચ્ચનો લાભ ખસી શકતો મુનિ માંદા પડે તો માવજતનો લાભ મળે.” આ જ નથી. વૈયાવચ્ચેથી ઉપાર્જન કરેલું શુભકર્મ નિંદા ગઈ કે? આ ભાવના ! શાથી? અજ્ઞાનથી એ જ ધર્મને દ્વારા પણ મૂળ વસ્તુથી ખસતું નથી. વૈયાવચ્ચનું બદલે અધર્મ નીપજાવનાર થયું. ફળ અપ્રતિપાતી છે. શ્રી તીર્થંકરદેવ વૈયાવચ્ચને શાસન જૈનશાસનમાં બારીક બુદ્ધિએ ધર્મની જડ છે. સાથે જોડે છે. કોઈએ પ્રશ્ન કર્યો કે-“મહારાજ !
સૂક્ષ્મબુદ્ધિ સિવાય ધર્મજાણી શકાય નહિ. ધર્મના તમારી સેવાભક્તિ કરે તે વધારે કે વૈયાવચ્ચ કરે તે
જુદા-જુદા ફાંટા દેખી કંટાળવું નહિ. વધારે કીંમતી વધારે ?” મહારાજે કહ્યું. “મારી સેવા કરે તે બિમારની ભક્તિ કરનાર હોય અને જે બિમારની વૈયાવચ્ચ કરે
ચીજની નકલો વધારે જ હોય. વેપારી જેમ વધારે તે જ મને માનનાર હોય. અર્થાતું મને માનનારો
બનાવટોથી મુંઝાતો નથી, પણ જોઈ તપાસીને સારો ગ્લાનાદિની જરૂર વૈયાવચ્ચ કરનારો હોય. સંગ્રામમાં
માલ ખરીદે છે, તેમ અહિ પણ તેવા સોદાગર બનવું, બિમાર લશ્કરીની ઘણી ચાકરી કરવામાં આવે છે.માંદા
કિમિયાગર બનવું. હજારો નકલી ધર્મમાંથી સાધુની દરકાર કરે તો જ તે શાસનને માનનારો
સૂક્ષ્મબુદ્ધિથી પરીક્ષાપૂર્વક સત્યધર્મ અંગીકાર કરવો. ગણાય. ગ્લાન, વૃદ્ધ, બાલ વગેરે મુનિની માવજત
પરીક્ષા માટે બુદ્ધિ તો જોઈશે. ઉપર જોઈ ગયા કે પેલા કરનાર તે જ મને માનનારો ગણાય.” આચાર્ય પ્રતિજ્ઞા કરનારા શેઠે અજ્ઞાનને લીધે મુનિ માંદાનપડ્યા મહારાજનું આ પ્રવચન શ્રવણ કરી એક ભાવિક શ્રાવકે એવી ભાવના કરી ધર્મને અધર્મ બનાવ્યો. બુદ્ધિના પ્રતિજ્ઞા કરી કે—“બિમાર સાધુની માવજત કર્યા વગર અભાવે ધર્મબુદ્ધિ છતાંયે, ધર્મનો નાશ થાય. તે ખાવું નહિ.' એ શ્રાવક રોજ પ્રતિજ્ઞા બરાબર પાળે ઉપર લૌકિક દૃષ્ટાંતઃ એક વ્યાસજીએ કથામાં કહ્યું કે છે. કાયમ મુનિમહારાજાઓની ખબર લે છે. તથા જે ઉન્નરઃ સુપ્રિમ નોતિ સુરેમનોતિ વારિક બિમાર હોય તેની માવજત કરે છે, પછી જ ભોજન અનાજ આપનારને તૃપ્તિ મળે છે, પાણી આપનારને કરે છે. એક દિવસ એવો આવ્યો કે ગામમાં કોઈ મુનિ સુખ મળે છે. એક ડોસીમાએ આ સાંભળીને માંદા નહોતા. આ તો ખુશી થવા જેવી વાત હતી; પણ વિચાર્યું કે-અનાજ દેવાનું કામ તો માલદારનું છે, અજ્ઞાનવશાત્ આ શ્રાવક વિચારે છે કે –“હું કેવો પણ પાણી તો મફતીયા ચીજ છે. પાણીનો વેરો નિભંગી! કોઈ મુનિ માંદા ન પડ્યા, બિમાર ન થયા; કોઈ જગા પર ન હોય. હવા પાણી પ્રતિબંધ વગરનાં તેથી મને માવજતનો લાભ ન મળ્યો.” વિચારો ! બુદ્ધિ હોય. એમ વિચારી દરેકને પાણી પાવાનું નક્કી તો માંદાની માવજતની છે. બુદ્ધિ ખોટી નથી, નિયમ કર્યું. રોજ જે આવે તેને પાણી પાય છે. એક દિવસ ખોટો નથી, પણ અજ્ઞાને કઈ દશા ઊભી કરી? “કોઈ પાણી ભરવા જવાનું મોડું થયું. ડોસીમા મોડે-મોડે કૂવે
Page #661
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૧૦-૩૯
પાણી ભરવા ગયાં. તે વખતે કૂવે બીજું કોઈ નહોતું. પરિણામ ત્રણ. ૧ શુષ્કજ્ઞાન. ૨ શ્રદ્ધાજ્ઞાન.
જ્યાં પાણી ભરવાની તૈયારી કરે છે ત્યાં એક તરસથી ૩ કાર્યબળવાળું અને શ્રદ્ધાજ્ઞાન. છોકરો શીખવા માટે ટળવળતો વાછરડો આવ્યો. ડોસીએ જોયું કે આ નામું લખે છે ખરો. હજારો રૂપિયા જમા ઉધાર કરે છે. વાછરડો બહુ તરસ્યો છે, માટે આને પાણી પાવામાં પણ એમાં લેવા-દેવાનું કાંઈ નથી. એ જ રીતે શાસ્ત્રો બહુ લાભ છે; પણ જો પાણી સામટું પાવામાં આવશે શ્રવણ કરે, ભણે, મનન કરે, વિચાર કરે; પણ તો આફરો ચડશે, તથા મરી જશે અને વળી વખત
જોખમદારી ન સમજે ત્યાં સુધી એ શુષ્કજ્ઞાન ! વિષય થઈ ગયો છે એટલે હવે કોઈ કૂવે આવશે નહિ કે જે
પ્રતિભાસજ્ઞાન ! ઈન્દ્રિયોના વિષયોમાં રમણ કરવું, એને ફરીને પાણી પાય. માટે સીધો એને કૂવામાં જ
કષાયોથી આક્રાંત થવું, એ આત્માને નુકશાન કરનારું ઉતારી મૂકવો ઠીક છે. ત્યાં એને જેમ જેમ પાણી પીવું
છે. સામાયિક, પૌષધ, શ્રીજિનપૂજનાદિ સદનુષ્ઠાનમાં હશે તેમ-તેમ પીશે. ડોસીએ તો એને ગળે દોરડું બાંધીને
આત્માએ પ્રવૃત્ત રહેવું, એ કલ્યાણકારી છે. આશ્રવા, ઉતાર્યો કૂવામાં ! અને પોતે ખૂબ પુણ્ય બાંધ્યું એમ
આરંભ સમારંભ, પરિગ્રહાદિ કર્મબંધનાં કારણો છે. વિચારતી હરખાતી હરખાતી જાય છે. સામે કોઈ.મળ્યું,
વિરતિ, તપશ્ચર્યા, સદ્ભાવના વગેરે કર્મ તોડવાનાં ડોશીમાને ખૂબ ખૂબ હરખાતાં જોઈ કારણ પૂછ્યું,
(નિર્જરાનાં) કારણો છે. આ બધું સાંભળે, ભણે, જાણે, ડોસીમાએ જણાવ્યું કે આજ તો વાછરડાને અખંડ પાણી
જીવવિચાર, નવતત્ત્વ, દંડક,કર્મગ્રંથાદિભણાય, પણ પીતો કર્યો છે. કવામાં જ ઉતાર્યો છે. પેલા સાંભળના જોખમદારી ન ગણાય-ન સમજાય, ત્યાં સુધી એ બધું દયાળુએ કૂવામાંથી વાછરડાને બહાર કાઢ્યો. કહેવાની પેલા છોકરાના નામાં જેવું ગણવું. છોકરાએ જમા ઉધાર મતલબ કે ડોસીમાએ બુદ્ધિથી એ પણ ન વિચાર્યું કે તો લાખો કયાં, પણ લેવા-દેવા કાઈ છે એ જ રીતે કૂવામાં વાછરડો જીવશે કે મરશે ? શાસ્ત્ર દૃષ્ટિએ જો શાસ્ત્રને અંગે આશ્રવની, બંધની, નિર્જરાની વાતો બધી ધર્મ બારીક બુદ્ધિથી વિચારીને ન થાય તો ક્રિયા તથા કરવામાં આવે, પણ જવાબદારી અંશય ન સમજાય બુદ્ધિ અને ધર્મની છતાંયે, ધર્મનો નાશ થાય છે. તો તે વિષય-પ્રતિભાસ જ્ઞાન ! એ શુષ્કજ્ઞાનની જૈનશાસનમાં ધર્મની જડ બારીક બુદ્ધિ છે. ભૂમિકાથી આગળ ક્યારે વધીએ?નામું લખનારજ્યારે શુષ્કશાન ફળ શી રીતે?
જવાબદારી સમજે, ત્યારે પાવલીની ભૂલ પણ પકડી
કાઢે, પાંચના ઠેકાણે સવાપાંચ કોઈ જમા કરાવે તો ધર્મને અંગે જ્ઞાનની ખાસ જરૂર છે. વિસંવાદો
તરત ચમકે ! કેમકે હવે જવાબદારી સમજયો ! દેખી અક્કલવાળાએ કંટાળવાનું ન હોય. શ્રી જૈન- સ્વીકારી ! નવકારથી માંડીને ન્યૂન દસપૂર્વનું જ્ઞાન શાસનમાં જ્ઞાનની પહેલે નંબરે જરૂર કબૂલવી પણ જવાબદારી વગરનું હોય તો તે શુષ્ક અથવા પડે છે. શાસ્ત્રાદિનું ભણવું તે જ્ઞાન. જ્ઞાનના વિષયપ્રતિભાસ જ્ઞાન છે.
(અપૂર્ણ)
Page #662
--------------------------------------------------------------------------
________________
પાપ
શ્રી સિદ્ધાસક
(તા. ૧૨-૧૦-૩૯) 秘密森森森登登登登春举萃茶萃茶茶
સાતમા વર્ષનો વિવિધ
જે વિષયમાં
જજ (આ સિવાય કેટલા ખાસ વિષયો જુદા નહિ કાઢેલ હોવાથી તે - તે સ્થાને જોઈ લેવા વિનંતિ છે. -તંત્રી)
પત્રને. જતી છોયા
અમોઘ દેશના
જીવમાત્રને “હું છું’, એ જ્ઞાન તો છે જ. ૪૫ નાસ્તિકોની માન્યતા આસ્તિકોમાં આવી
૪૬ જીવની, એટલે એના જન્મ-કર્મની અનાદિ સિદ્ધિ ૧૬ બંધનોવાળો ધારે, તોયે છૂટી શકતો નથી. ૪૬ સમકિતી વૈમાનિકનું જ આયુષ્ય શાથી બાંધે? ૧૮ છોકરો કે લપ? રુદન કે જપ?
૭૦ કૃષ્ણજીની પ્રવૃત્તિ
૧૯ ધર્મ ગમે તે રીતે આચરો, તોયે સદ્ગતિ આપે છે.૭૧ સમ્યકત્વપ્રાપ્તિનાં તથા રક્ષણનાં સ્થાનો કયાં? ૧૯ જડ જીવનની માન્યતા એ જ નાસ્તિકપણું છે. ૭૨ દેવ, ગુરુ, ધર્મ એ ત્રણેને માનનારો પણ સમકિતી
દીક્ષા લેવા આવનારના કારણવશાત્ થતા વિલંબમાં કયારે ?
૨૦
પણ, સાધુ ‘હા’ ભણે તો પ્રાયશ્ચિત્ત લાગે ૭૬ ઇંદ્રોની અદ્વિતીય ભક્તિ!
૨૦ દીક્ષાનું મુહૂર્ત કર્યું? રખડપટ્ટીનો ભાસ થાય, તો જ રખડપટ્ટી મટે ૨૧ “તે ભાવે એટલે શું? માયામૃષાવાદી કોણ? ૭૮ કર્મરોગના વૈદ્ય શાસ્ત્રકાર છે.
૨૨ સસરાના રોષનો કાકડો
૭૯ આત્માની સાથે વળગેલી અનાદિની ભઠ્ઠી ૨૨
ચોમાસામાં દીક્ષા! પરંપરાગમ શું કહે છે! ૭૯ ખરાબ સાધન દ્વારા પણ સારું ફળ મેળવી
હવે દ્વેષ ભભક્યોઃ એકે યજ્ઞમાં આત્માને હોમ્યો, શકાય, શી રીતે ?
જ્યારે એકે કર્મોને હોમ્યા ચોથા આરા કરતાં પાંચમો આરો સારો?
નેમનાથજી જાણતા નહોતા? કોને? શી રીતે?
મુનિ હત્યા કરનારના શબને પણ સજા! ત્રણ પગથિયે ચડો, તો કામ થાય.
આત્મા તો નરકે ગયો શરીર, પણ સજામાંથી અવિરતિ ટાળો તો કષાયો અને યોગો
છૂટી શક્યું નહિ. ટળેલા જ છે.
૪૪ દરેક જીવ આત્માને જાણે છે તો એના ધર્મને ક્ષાયોપથમિક ભાવની ક્રિયા કેવી છે? ૪૪ કેમ જાણતો નથી?
૮૦
Page #663
--------------------------------------------------------------------------
________________
--
-
(તા. ૧૨-૧૦-૩૯)
શ્રી સિદ્ધચક્ર કર્મથી વળગેલા આત્માના પરિમાણમાં તફાવત સંશયવાળાએ પાપ તો છોડવું જ ૧૪૭ કેમ નથી?
૮૩ સંદેહ હોય તો પણ, ભયનું સ્થાન વર્તાય છે. ૧૪૮ પથક્કરણની પ્રાપ્તિથી કોને આનંદ થાય? ૮૩ સમકિતીનું બીજું પગથિયું
૧૪૯ મિલ્કતદાર કરતાં નવા થતા મિલ્કતદારને વધારે ત્રીજે પગથિયે જાય, ત્યારે ખરું સમ્યકત્વ ૧૪૯ આનંદ થાય છે.
નિગોદમાં ટાળ્યો ન ટળે એવો સંસ્કાર ૧૪૯ આત્મ-શોધન દેવ, ગુરુ અને ધર્મથી જ થાય છે. ૯૭
અક્ષરનો અનંતમો ભાગ એટલે? ૧૫૦ ચોકસીને ચૌટે ચડાવાય? તમારી કિંમત
જેનાથી ડરવું જોઈએ તેનાથી નથી ડરતા અને આત્માને જ પૂછજો!
૯૮
જેની સાથે થવું જોઈએ તેનાથી ડરીએ છીએ. ૧૫૧ નહિ ભણેલો દૂર બેસે, પણ ભણીને ભૂલેલો
સમ્યકત્વ પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે? ૧૫૧ ખાસડું ખાય.
ગ્રંથિભેદ એટલે?
૧૬૧ આત્માનું સ્વરૂપ સમકિતી જ જાણે
નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ સંન્યાસીની કથા, બ્રહ્મ અને માયા
ત્રણે જોઈએ.
૧૬૯ વૈરાગ્યના પ્રકાર
ત્યાગની કિંમત ક્યારે સમજાય? ૧૭૦ પુરોહિતનું દષ્ટાન્ત
મહાજન માથા પર પણ ખીલી ખસે નહિ ૧૭૧ ભેદ ફૂટયો?
અવિરતિ શી રીતે કર્મ બંધાવે?
૧૭૧ બીજો પાસો પણ બાતલ થયો.
શ્રીવીરવિભુની ચરમ દેશના
૧૭૩ સર્વજ્ઞ પણ આદિ ન જાણી શકે?
ચાર પુરુષાર્થ
૧૭૩ આદિ તે જ અનાદિ
ઉપદેશમાં ભેદ ન હોઈ શકે
૧૭૪ આસ્તિક્યની માન્યતાના પ્રકારો
મોક્ષ ગમન વેળાની દેશનાની ભિન્નતા ૧૭૪ આસ્તિક્ય શું શું મેળવી આપે છે? ૧૨૨ મોક્ષસમયની દેશનાનું સ્વરૂપ
૧૭૫ સમ્યકત્વના છ સ્થાનમાં ચાર સિદ્ધ છે.
સંસારની ઇચ્છાઓનું વર્ગીકરણ
૧૭૫ બે સાધ્ય છે.
૧૨૩
ઇચ્છાઓના મુખ્ય બે વિભાગ . • ૧૭૬ મોક્ષના કારણોમાં જીવ કેમ ન વળગ્યો ? ૧૨૪
છેવટે માત્ર બે જ વર્ગ
૧૮૫ દરેક જીવ સુખ પણ કેવું ઇચ્છે છે?
બાહ્ય અને અત્યંતર
૧૮૫ ઇચ્છો છો સુખ,પણ સાધનો કેવાં મેળવો છો?૧૨૫
** સૈનિક કૌરવોનો, પણ જય ચાહે પાંડવોનો!! ૧૮૬ મોક્ષમાં સુખ કયું?
૧૨૫ ધર્મી, ધર્માધર્મી અને અધર્મી
૧૮૬ સાધારણ કંપનીની ભાગીદારીમાંથી છુટકારો કોનો થાય?
૧૨૫ કુલટાની પતિસેવામાં હેતુ શો? ૧૮૭
૧૮૭ સમકિતનું પહેલું પગથિયું
મહાજન માથે, પણ ખીલી ન ખસે!
અવિરતિની ધર્મકથા પરભવ નીકળ્યો તો, શી દશા?
૧૮૮
૧૦૩
૧૦૪
૧૦૫
૧૨૨
૧૪૬
૧૪૭
Page #664
--------------------------------------------------------------------------
________________
all
૨OO જોખમી
૨૨૬
૨૨૭
૨૯૩
શ્રી સિદ્ધચક
તા. ૧૨-૧૦-૩૯ મૃગાવતીની બીજી માગણી ૧૮૯ શ્રદ્ધા સ્થાપિત કરવા માટે
૨૭૩ ધર્માચરણ પ્રત્યે અનુમોદના ૧૮૯ સૂત્રપ્રસંગો
૨૭૬ દાઝયા પર ડામ ! ૨૦૦ ભણેલાઓ પણ શું કરે છે?
૨૮૧ વર્ગ તો માત્ર બે જ ૨૦૦ નીતિને સમજતાં શીખો
૨૮૨ ચાર વર્ગ કેમ કહ્યા હતા ?
જોખમદારી ક્યારથી? કહેવાનો આશય વિચારો.
૨૦૯ સારા તરફ પ્રીતિ અને ખરાબ તરફ અપ્રીતિ ચોથો પ્રકાર શા માટે ? ૨૦૯ અનાદિની છે.
૨૮૫ પ્રયત્ન પ્રાપ્ત કરાય તે પુરુષાર્થ ૨૧૦ અવિરતિનાં પ્રત્યાખ્યાન નહિ કરનાર પણ
૨૮૯ વિભાગો ચાર ખરા, પણ ઉપાદેય તો સાચા બે ૨૧૧ ગુનેહગાર છે, ચાર ચાર એટલે ગદ્ધાસ્વાર !
૨૧૧ રખડપટ્ટીનું કારણ શું?
૨૯૦ અર્થ અને કામ એ અધર્મરૂપ છે. ૨૨૫
૨૯૧
ભટકવામાં પ્રથમ સ્થાન કયું? વિષ કરતાં પણ, એ વધારે ભયંકર
સમ્યક્ત્વયુક્ત ધર્મ કોણ કરી શકે? ૨૯૧ તીર્થંકરદેવનો અંતિમ ઉપદેશ ૨૨૬
૨૯૨
કેદ ને કિલ્લામાં ફરક કોને? સ્યાદ્વાદ ક્યાં સંભવે?
લોપનાર કોણ તમે કે તે બ્રહ્મચર્યભંગમાં સ્યાદ્વાદ નથી
૨૨૮
વસ્તુસ્થિતિનું સ્વરૂપ દર્શાવવું જોઈએ જળચર મરે છે, તો હરણું મારવામાં પાપ શું?૨૨૮
તીર્થકર જૂઠાની હિમાયત કરે?
૨૯૫ હરણું હણાવવામાં સ્યાદ્વાદ નહિ ૨૨૯
વ્યાખ્યાનદાતા કોણ હોઈ શકે? ૨૯૬ છેવટે શું?
૨૨૯
ધર્મપ્રવૃત્તિનું લક્ષ્યબિંદુ શું? માત્ર એકલો-“મોક્ષ
૨૯૭ ૨૩૦
ગુણ-દોષ જાણીને કરવું શું? ઉદ્યમ વિના મોક્ષ નહિ
૨૩૦ વસ્તુની કિંમત કરતાં શીખો
૨૯૮ પરમાર્થદષ્ટિએ મોક્ષ એ જ પુરુષાર્થ ૨૩૧ અવગુણને ગુણ તરીકે ન માનો ૨૯૮ મોક્ષ વખતે બધા નકામા !
૨૩૨
બંધન જાણવા છતાં, બંધનમાં રહેવું કેમ ગમે છે? ૩૦૦ ધર્મ એ આત્માનો ઘોડો છે.
વ્યાખ્યા કેટલા પ્રકારે થઈ શકે? ૨૩૨
૩૦૧ સારભુત મોક્ષ એકલો જ!
૨૬૫
સામાન્ય અને વિશેષ, તે બન્ને કેમ? ૩૦૧ ક્રિયાની સાથે શું હોઈ શકે?
૩૦૨ ધર્મ ધર્મ બોલવાથી ધર્મ નહિ મળે સંપ શબ્દ ઉપર પ્રીતિ છે.
૩૦૨ ખોટા સંસ્કારોથી બચવું જોઈએ ધર્મરૂપ શમશેર શા માટે?
૩૦૨ સંપ પદાર્થ ઉપર પ્રીતિ છે કે?
વૈતાલિયનો ખરો અર્થ શો?
૩૦૪ ધર્મ કોને કહેવો? :
૨૬૭ રસના ઇંદ્રિયનું સ્વરૂપ
૩૦૪ શુદ્ધ આનંદ ક્યાં છે?
મોહનીયના નાશે સર્વનો નાશ
૩૦૪
૨૯૪
૨૯૭
૨ .
૨૬૬
w
w
Page #665
--------------------------------------------------------------------------
________________
કપ
\\
૩૬૫
له
( તા. ૧૨-૧૦-૩૯ જ્ઞાન એ નાગી શમશેર છે ૩૬૧ કાળજું મૂકી આવ્યો?
૫૧૦ પાપનો બાપ લોભ ૩૬૧ જીવનું લક્ષણ
૫૧૧ મુહપત્તિ શાને માટે? ૩૬૨ દૃષ્ટિભેદે માન્યતાભેદ
૫૧૧ કષાયોના ક્રમમાં લોભને પહેલો કેમ ન મૂક્યો? ૩૬૩ એકજ જાતના પદાર્થો પ્રત્યે રાગ તેમજ દ્વેષમય લોભનો બાપ જ્ઞાન? ૩૬૩ વલણની વિલક્ષણતા
૫૧૨ તરવાર રક્ષક કે ભક્ષક? ૩૬૪ સુખ દુઃખનું સાધન શું?
૫૧૩ વિષય-પ્રતિભાસ ૩૬૪ જૈનદર્શનનો મુદ્રાલેખ
૫૧૩ આત્મપરિણતિમતું
૩૬૪ જૈનેતરો પરમેશ્વરને શા માટે માને છે? ૫૧૩ જૈનશાસનની મહત્તા એ છે કે, મનમાં પૂરેલા જીતો અને જીતાડા! ઘાતક જૂઠું
૫૧૪ મોતીના ચોક પણ પૂરે છે !
૩૬૪ પૃથ્વીકાયાદિમાંનો કાય' શબ્દ જ કર્તુત્વવાદને આવા ચોક પૂરનારનું હૃદય કેવું હોય? ૩૬૫ ઉડાવી દે છે
૫૧૫ જ્ઞાન એ સાધ્ય કે સાધન?
જ્ઞાન આત્માથી અભિન્ન છે
૫૧૭ કેટલાક પદાર્થો સાધન તરીકે હોય છે, જ્યારે
દૃષ્ટિભેદે સારા-નરસાની માન્યતા
૫૧૮ કેટલાક સાધ્ય તરીકે હોય છે.
ખોટી ખોળાધરી ! પણ, માથાનો મળે ત્યાં જ્ઞાન સ્વયં સાધ્ય કે ફળ નથી! ૩૬૬
૫૨૦
સોંસરી નીકળે !! દષ્ટિભેદ
૩૬૬
મોક્ષે જનારાઓની કરોડોની સંખ્યા શાથી? પ૨૨ સુબુદ્ધિ મંત્રીનું દૃષ્ટાંતઃ નિમકહલાલી તથા નિમકહરામી!
૩૬૭
આત્માને અંગે વિચાર કરવા સમય છે? વારસને કયો વારસો આપવો છે? ૩૬૭ અવકાશ ક્યારેય છે? ધર્મની કિંમત શું કચરારૂપે સમજો છો?
વાયદો તો સટોડિયાને હોય ! સટોડિયો એટલે વાયદે વ્યાપાર કરનારો
પ૨૫ છોકરાઓ માનતા નથી એ બચાવમાં કોનો ગુનો જાહેર થાય છે?
ગ્રંથિભેદની પળેજ પરમશૌર્યની આવશ્યકતા છે પ૨૬ ૩૬૮
આડા પગે તો નીકળવું જ પડશે, પણ ઊભા પગે તમારો ખટકો ક્યાં છે?
* નીકળવામાં જ બહાદુરી છે.
પ૨૮ ઈશ્વર બતાવનાર કે બનાવનાર
દીક્ષાને અંગે ચક્રવર્તી તથા વાસુદેવોની સુબુદ્ધિના પ્રયત્નનું સુંદર પરિણામ ૩૭૦
પરિણતિ અને પ્રવૃત્તિ
૫૨૯ જ્ઞાનની ઇષ્ટતાનું પ્રયોજન!
૩૭૧
મોક્ષ જોઇએ છે? તો, ઇચ્છા તો કરો પ૩૦ જ્ઞાનના પરિણતિરૂપે ત્રણ પ્રકાર
૩૭૧
કરે તે ભરે એટલું જ નહિ, પણ વિરમે તે જ જ્ઞાનની વ્યાપકતાના મંતવ્યમાં ભેદ છે.
બંધનથી બચે!
૫૩૨ જગતને બનાવ્યું કોણે?
૫૦૯ પચ્ચક્ખાણ અશાતાનાં કારણોનાં હોય, ઈશ્વર પર દોષારોપણ શા માટે? ૫૧૦ શાતાનાં કારણોનાં નહિ
પ૩૪
mm 2
له
૫૨૩
૩૬૭
૩૬૯
૩૭૦
પ૦૮
બંધનથી બચે !
Page #666
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-૧૦-૩૯) મુનિ મહારાજાની મહત્તા શાથી? ૫૩૪ કમકમાટીભર્યો પૂર્વ ઈતિહાસ જાણ્યા છતાંયે ૫૪૯ મોક્ષ જોઈએ છે? તો ઈચ્છા તો કરો !!! ૫૪૫ આવો પ્રસાદ રખડપટ્ટીનો ત્રાસદાયક પૂર્વ ઈતિહાસ! ૫૪૬ તમેવ સર્વા ખીસંગં નિહિં પવેદ્ય ૫૫૦ અહીં ભાડુતી મુખ્યત્રાનામાંથી કામ ન ચાલે ૫૪૬ સૂક્ષ્મબુદ્ધિથી પરીક્ષા કરી ધર્મ ગ્રહણ કરો ૫૫૧ ગ્રંથિભેદ ક્યારે મનાય?
૫૪૭ “પરિણામે બંધ એ પ્રમાણ ક્યાં લાગુ થાય? પપર ભયંકર ભાગીદારીમાંથી ભવિતવ્યતાની યોગે ૫૪૭ જૈન શાસનમાં બારીક બુદ્ધિ એ ધર્મની જડ છે. ૫૫૪
શુષ્કજ્ઞાન ફળ શી રીતે?
છુટકારો
૫૫૫
પરચુરણ લેખો
વિષય અમારું પ્રયાણ મારું સાતમું નવું વર્ષ ભાવના ગ્રંથસાર, બાર ભાવના પ્રથમ અનિત્ય ભાવના - શ્રીસંસાર સ્વરૂપ યાને શ્રી ભવભાવના ગ્રંથ સાર ૨૪-૨૫ અશરણપણું યાને ભવભાવના ગ્રંથનો સાર શ્રી ષોડશક પ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી ૯-૩૦-૪૯ સર્વજ્ઞ
૧૪ શ્રી સિદ્ધચક્રને વંદન હો
ટાઇટલ અંક-૧ સ્વાધ્યાય વિભાગ
૩૬-૫૩ વ્યવહારશુદ્ધિ સાચું વાણીસ્વાતંત્ર્ય
ટાઇટલ અંક-૨ તીર્થયાત્રા (સંઘયાત્રા) ગતવર્ષ અનુસંધાન પ૭-૮૯-૧૧૩-૧૨૯
૧૫૩-૧૭૭-૨૦૧-૩૦૩-૩૪૫-૫૩૭ ચાલુ શ્રાવકે કેવી દેશના કરવી
ટાઇટલ અંક-૩ ગુનાહને ધિક્કારો, ગુનેગારને નહિ
૭૩ પ્રવૃત્તિધર્મ અને પરિણામધર્મ પ્રવૃત્તિધર્મમાં ભાવનાનું પ્રાધાન્ય
ટાઇટલ અંક-૪
૪૦
Page #667
--------------------------------------------------------------------------
________________
(તા. ૧૨-૧૦-૩૯
૧૦૯
એક ખુલાસો શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા
૧૧૧-૧૪૯-૨૮૮ સાધુપણું કોણ પાળી શકે?
ટાઇટલ અંક-૫ દેવદુષ્ય વસ્ત્રનો રંગ અને તેનું સ્થાન
ટાઇટલ અંક-૬ માનવપ્રધાન કે માનવધર્મપ્રધાન
ટાઇટલ અંક-૭ શ્રાવકવર્ગનું બાલત્યાગી તરફ બહુમાન ટાઈટલ અંક-૮ આર્ય અનાર્ય દેશો અને શ્રી ઉમાસ્વાતિ વાચકજી ૧૧૯૩ ધર્મનું સ્વરૂપ અને તેની ઉપમાઓ
ટાઇટલ અંક-૯ ધર્મના અર્થીઓનું જીવન અમૃતબિન્દુઓ ૨૧૭-૨૪૧ ભગવાન શ્રી મહાવીરસ્વામીજી ઉપર માંસાહારી'નો ૨૩૩ આરોપ મૂકનાર પટેલ ગોપાળદાસ ક્યારે સાચા ૨૪૬ રાહે આવશે? શાસનસેવા અને સ્વસેવા
ટાઇટલ અંક-૧૦ પૂજ્ય સાધુ ભગવંતોને વિનંતિ
૨૫૩ ગંદકી અને ગાંધી
૨૬૧ સાચી ધાર્મિકતા
ટાઇટલ અંક-૧૧-૧૨ જૈનો અને અહિંસા
૩૨૧-૩૩૭ જૈનો અને નવપદ ઓળીનો તહેવાર
ટાઇટલ અંક-૧૩-૧૪ જૈનો અને પરમેશ્વર
ટાઈટલ અંક-૧૫-૧૬ પરમહંત મહારાજા કુમારપાળ ૩૭૭ થી ૪૭૦, ૪૭૩ થી ૫૦૨ પરમહંત મહારાજા કુમારપાળની ભાવના ટાઇટલ અંક-૧૭-૧૮ આવશ્યકીય સૂચના
૪૭૧ કૃપાસુન્દરી અને મહારાજા કુમારપાળ . ટાઈટલ અંક-૧૦-૨૦ પર્યુષણ પર્વ અને અમારી પડતો
ટાઇટલ અંક-૨૧-૨૨ શ્રી જૈન આગમના હિતૈષીઓને
ટાઇટલ અંક-૨૩ પૌષધ અને સમાયિક વ્રત
ટાઈટલ અંક-૨૪ ક ક ક ક ક ક ક ક ક છ ક
પ્રક 9 ચંડાળ ચોકડીની કુટિલતા ક્રોધ પ્રીતિનાશક, માનવિનયનાશકમાયામિત્રનાશક, લોભસર્વવિનાશક છે.
Page #668
--------------------------------------------------------------------------
________________
પ૬
શ્રી સિદ્ધચક
તા. ૧૨-૧૦૩૯)
-
આ
સાતમા વર્ષનું મારું અંતિમ
નિવેદન 5 જ છે.
જૈન જનતામાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક જણાવું તેમાં હું પરનો અભિભવ કરું છું અગર સ્વનો ઉત્કર્ષ અને ત્રિમાસિક વગેરે અનેક પેપરો પ્રવર્તે છે, અગર પ્રવૃત્તિ કરું છું એમ માનવાની ભૂલ કરવા કોઈ દોરાય નહિ એવું કરી રહ્યાં છે, પરંતુ મારી વિશિષ્ટતા જે હું આગળ જણાવું મારું નમ્ર નિવેદન દરેક વાચક ધ્યાનમાં રાખશે એમ ધારીને છું તે અન્ય પેપર કે પેપરવાળાઓની અપકર્ષતા માટે જેમ હું નમ્રતાપૂર્વક નિમ્નનિવેદન રજૂ કરું છું. નથી, તેમ મારી અને મારા સંચાલકની ઉત્કર્ષતા માટે પણ ૧ જૈનેતરોમાં એવા કેટલાંક માસિક વગેરે પેપરો છે. નથી; પરંતુ મારા સ્વરૂપને જે કેટલાક મારા વાચકો મને કે જેઓ વર્તમાન સમાચાર વગેરે બાબતોમાં પોતાની જગ્યા હંમેશા વાંચવાવાળા છતાં, ન સમજી શક્યા હોય તે ને રોકતાં નથી, પરંતુ કેવળ મોક્ષમાર્ગને ધ્યેય રાખનારી મારું સ્વરૂપ સમજાવવા માટે છે. ભગવાન જિનેશ્વર જૈનજનતામાં એવું કોઈપણ પેપર દૈનિક, સાપ્તાહિક, મહારાજાઓ જે જિનેશ્વરપદનો મહિમા સભા સમક્ષ રજૂ
પાક્ષિક, માસિક કે ત્રિમાસિક વર્તમાન પ્રવૃત્તિમાં છે નહિ કરે તે પોતાની મહત્તા માટે કે બીજાના પરાભવને માટે તો
અને આવ્યું પણ નથી કે જેમાં વર્તમાન સમાચારો અને હોય જ નહિ, પરંતુ તેઓ તરફથી જે જિનેશ્વરપણાનો
બીજા અપ્રસ્તુત લેખો ન લખાતા હોય. હું શાસનદેવની
ખરેખરી કૃપા મારી ઉપર છે એમ ગણું છું કે જેથી હું સાત મહિમા દેવતા, મનુષ્ય અને અસુરોએ ભરેલી એવી
વર્ષ જેવી મુદતને ઓળંગી જવા આવ્યો છું છતાં પર્ષદામાં જાહેર કરવામાં આવે છે, તે માત્ર અનંતકાળના વર્તમાન સમાચારની સાથે મારે સોબત કરવી પડી નથી સર્વતીર્થકરોમાં રહેલા તીર્થંકરપણાના મહત્વપણાને સૂચન અને તેથી જ મારે એવો પ્રસંગ નથી લેવો પડ્યો કે જે મને કરવા માટે જ હોય છે; તેવી જ રીતે શાસનધુરંધર અપનાવનારાઓનાં ખોટાં ખરાં કે અતિશયોક્તિભર્યા આચાર્યભગવંતો, શાસ્ત્રધુરંધર ઉપાધ્યાયમહારાજાઓ અને ઢોલ ત્રાંસા વગાડવા પડ્યા હોય, અને તેવો મને મોક્ષમાર્ગના ધુરંધર શ્રમણભગવંતો પણ જે આચાર્ય, અપનાવનારાઓને અંગે હું જયારે પ્રસંગ લઈ ઉપાધ્યાય અને સાધુઓની મહત્તા જણાવે છે, તે આચાર્ય, શક્યો નથી તો પછી મને જેઓ અપનાવતા ઉપાધ્યાય અને સાધુ સિવાયની અધમતા જણાવવા માટે ન હોય તેવા મહાનુભાવોના તીર્થોદ્ધાર-ઉદ્યાન, હોતી નહિ, તેમ પોતાની આચાર્યપણે. ઉપાધ્યાયપણે કે ઉપધાન, પ્રતિષ્ઠા, શ્રીસંઘયાત્રા, મહોત્સવ, સામૈયાં, સાધુપણે ઉત્તમતા જણાવવા માટે પણ હોતી નથી. કિન્ત પરાધન, વગેરેનાં ઢોલ-ત્રાંસા વગાડવાનો સામાન્યપણે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના યથાસ્થિત
મારે તો પ્રસંગ હોય જ શાનો ? જો કે કેટલેક
અંશે મને અપનાવનારાઓ તેવા સમાચાર સ્વરૂપે જણાવવા માટે જ હોય છે.
નહિ આવવાથી ધર્મકાર્યની નોંધ નથી રહેતી આ ઉપર જણાવેલ હકીકત ધ્યાનમાં લેનારો અગર ઓછી રહે છે એમ ધારી અભિરુચિની ન્યૂનતા મનુષ્ય સ્વરૂપને પ્રકાશ કરનારાં વાક્યોને કોઈ દિવસ કરનારા થાય એ અસંભવિત નથી. પરંતુ પણ પરના અભિભવું અને સ્વના ઉત્કર્ષના અર્થમાં મને અપનાવનારાઓએ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ કે લઈ જાય નહિં, તેવી જ રીતે હું પણ કંઈક મારુ સ્વરૂપ તમારાં ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા, પ્રતિષ્ઠા,
Page #669
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૧૦-૩૯
મહોત્સવ, પર્વારાધન વગેરેની નોંધ લેવામાં અગર તેવા તેવું જ મારે વર્તવું જોઈએ અને તેથી જ હું કોઈ તેવા ધર્મકાર્યોનું પ્રકાશન દ્વારા પ્રોત્સાહન કરવામાં મને કોઈ કથિરશાસનની માફક તેરાપંથીને પોષવાના, દિગંબરને પણ પ્રકારની અંશ માત્ર પણ હરકત નથી, અને તેવી નોધ ઉશ્કેરવાના કે ઉત્સત્રભાષીઓને ખોટી નોંધોથી બચાવવાના લેવી તે શાસનના શુભકાર્યોની ઉપબૃહણા એટલે પ્રશસા કે શાસનની સેવા વખતે ડૂબકી મારવાનાં કાર્યો કરી શકતો. રૂપ હોવાથી ખરેખર મારા કર્તવ્યરૂપ ધારું છું, છતાં ક્ષમા.
નથી, અને કેટલાક ભાન વગરના માસિકોની માફક યાચીને હું જે એક વાત જણાવું છું તે ખરેખર આપ ધ્યાનમાં લેવાનું ચૂકશો નહિ. હું જ્યારે મને અપનાવનારાઓ શાસ્ત્રવિરૂદ્ધ અને શાસનને ડુબાવનારા અને તરફથી થતા સંઘયાત્રા, ઉદ્યાપન, મહોત્સવ, સામૈયા શ્રીચતુર્વિધ સંઘની અસ્તવ્યસ્ત દશા કરનારા લેખોની વગેરેનાં કાર્યોને શાસન ઉન્નતિનાં કાર્યો ગણી તેનો ડિડિમ માળારૂપે હું બહાર આવી શકતો નથી. જો કે અજ્ઞાની વગાડવા તૈયાર થાઉં, તો પછી શું હું એવી સ્થિતિમાં ન છતાં આચાર્ય પદવી મેળવનારા મને ચક્રની સિદ્ધિવાળું, આવું કે મને અપનાવનારાઓ જે સંઘયાત્રા, પ્રતિષ્ઠા, કહે છે, પરંતુ યથા દષ્ટિ તથા સૃષ્ટિ જયાં થઈ હોય ત્યાં હું ઉજમણાં, ઉપધાન મહોત્સવ અને સામૈયાં કરે તે જ અન્યથા દેખાઉં તેમાં આશ્ચર્ય નથી. સામાન્ય બોધવાળો શાસન-ઉન્નતિનાં કાર્યો ગણાય અને મને જેઓ અપનાવતા મનુષ્ય પણ એવી રીતે ચક્રશબ્દનો પરનિપાત કરવા તૈયાર ન હોય તેઓ જે સંઘયાત્રા, ઉદ્યાપન, ઉપધાન મહોત્સવ
નહિ થાય, પરંતુ મને અનેકરૂપે કોઈ પણ નિંદે તેની મારે અને સામૈયાં વગેરેનાં કાર્યો કરે તે શાસન-ઉન્નતિનાં કાર્યો
દરકાર કરવાની નથી, પરંતુ મારે તો વર્તમાન પ્રવૃત્તિને ન ગણાય. આવી રીતની ગણત્રી તો માત્ર સ્વપરપણાને ઉદ્દેશીને થાય અને તે અંગે પણ આત્મકલ્યાણનો રસ્તો હોય અનુસરીને સિદ્ધ મહારાજે કહી તે ઉપલક્ષિત ચક્રરૂપ એમ હું કે મને અપનાવનારાઓ માની શકશે નહિ અને સિદ્ધચક્ર(નવપદચક્ર)ને અનુલક્ષીને ચાલવાનું છે અને મારી વર્તમાનકાળમાં જે જે નગરે, જે જે ગામે. જે જે સ્થાને. જે ધારણા પ્રમાણે તેમાં હું સંપૂર્ણ સફળતા મેળવી શક્યો છું. જે ગચ્છે કે જે જે સમુદાયે શાસનનાં અને ધર્મની ઉન્નતિનાં એમ કહું તો અતિશયોક્તિભર્યું નથી. મારા આ અંકમાં કાર્યો થાય છે તે બધાને સ્થાન આપી શકું તેટલું તો મારું મારો આપેલો વિષયાનુક્રમ વાંચનાર મહાનુભાવ તે પૂર્વે શરીર જ પ્રમાણ જ) નથી. વળી મને અપનાવનારાઓની કહેલી વાતને સ્ટેજે સત્ય તરીકે સમજી શકશે. અંદર મને જ અપનાવનારાઓની કીર્તિ ગાવા માટે જો
જેવી રીતે મારે જૈનસૂત્ર અને જૈનશાસ્ત્રોનાં રહસ્યો મને બીજા પેપરોની માફક આગળ કરવામાં આવતું હોય તો હું ખરેખર અંતઃકરણથી ઇચ્છું છું કે મારે પ્રકાશ અને
અને શંકા સમાધાનો મારા વાચકોને આપવાનાં છે, તેવી પ્રચારમાં રહેવું વ્યાજબી નથી.
રીતે બીજા મારા ભાઈબંધ પેપરોની પ્રવૃત્તિ ઘણી ઓછી જ - ૨ મેં જન્મ લીધો ત્યારે મારા સંચાલકે મારા
છે. આમ કહેવામાં હું અન્ય પેપર અને પેપરવાળાઓની જન્મ પહેલાંના દોહલા થવાની માફક થતા “ ધૃણા ઉપજાવવા માગું છું એમ નથી. પરંતુ મારા વાંચકોને શુદ્ધ વાતાવરણથી મારું ગુણનિષ્પન્ન સિદ્ધચક્ર હું જણાવવા માગું છું કે મને અપનાવતાં આપ લોકો ઘણી એવું નામ સ્થાપ્યું છે અને તેથી મારે દરેક અંકે જ ખબરદારી રાખશો. કેમકે મને ઉપર ચોંટીયાપણે તમો દરેક ફર્મે દરેક પૃષ્ઠ-દરેક લીટીએ-દરેક વાગ્યે જોઈ જાઓ અગર સ્થિરચિત્ત વગર તમે મને અપનાવવા અને દરેક શબ્દ એ ધ્યાન જ રાખવાની જરૂર માગો તો તમે મને અપનાવી શકશો નહિ, કિન્તુ આપલોક રહી છે કે જે ચક્રની અંદર ઉચ્ચમાં ઉચ્ચસ્થાને જો મને ખરેખર અંતઃકરણથી અપનાવવા માગતા હો તો સિદ્ધ મહારાજા છે અને તેને અનુસરીને બીજા જ્યારથી હું આપને એક અંકરૂપે મળે ત્યારથી આપ આઠે પદો છે, અર્થાત્ શ્રીઅરિહંતાદિક નવે
મને પ્રતિદિન અંતઃકરણમાં દૃષ્ટિ દ્વારાએ સ્થાન આપશો પદોનો સીધો કે આડકતરો જેમાં સંબંધ હોય
અને હું જ્યારે બીજા અંકરૂપે હાજર થાઉં, ત્યારે જ
Page #670
--------------------------------------------------------------------------
________________
સીરિક
(તા. ૧૨-૧૦-૩૯)
મને આપ ફાઇલમાં નાંખશો, તો જ મને આપ ખરેખર કાર્ય તેઓને વિષકણકના વેગના રોધની માફક ગણીને રોકવું અપનાવી શકશો. કેમકે નથી તો હું વર્તમાન જૈન પડે તેમાં આશ્ચર્ય નથી, પરંતુ જૈનજનતામાં એવો પણ સમાચારરૂપે,નથી તો હું વર્તમાન દેશસમાચારરૂપે, નથી શાસનપ્રેમી અને શાસનાનુસારી વર્ગ નથી એમ નહિ કે તો હું દશ દશાન્તરના સમાચારરૂપે, નથી તો હું રાજકથારૂપે જેઓ તેઓની વૈરવત્તિની તરવાર તળે કપાવવાથી બચી કે નથી તો હું દેશકથારૂપે. એટલા રૂપે હું નથી એટલું જ જતા નથી. દુષમકાળ છતાં પણ, શાસનપ્રેમી અને નહિ. પરંતુ શ્રીજૈનશાસનની અંદર અસાધારણરૂપે ગણાતા શાસનાનુસારી મહાનુભાવો હજપણ મોટી સંખ્યામાં છે કે ધર્મકથાનુયોગના રૂપમાં પણ હું નથી, કેમકે ઉપર જણાવેલા જેઓ મારા યથાસ્થિત સત્યસ્વરૂપને ઓળખી મને રૂપમાંથી એકરૂપે, ઘણારૂપે કે બંધારૂપે હું હોત તો મને અપનાવવા કટિબદ્ધ રહ્યા છે, રહે છે અને રહેશે. અપનાવવાને માટે આપ વાચક મહાનુભાવોને વધારે
૫ મારા ભાઇબંધ પેપરોમાં કેટલાંક પેપરો પોતાના પરિશ્રમ વેઠવો પડત નહિ, પરન્તુ હું પૂર્વે જણાવેલા બધા સંચાલકોની અયોગ્ય દાનતને અનુસરીને માત્ર પોતાને સ્વરૂપથી જુદા જ રૂપે અને શંકા-સમાધાનના કે તર્ક
અપનાવનાર અને પોતાના સંચાલક હોય તેનાં તત્ત્વોને વિતર્કના નવા-નવા વેશોવાળા તત્ત્વરૂપે હું તમારી આગળ
માનનારાઓને સમ્યત્વધારીપણાના બિલ્લાઓ આપે છે, રજૂ થાઉં છું; એટલે આપને મને અપનાવવા માટે જરૂર
પરંતુ તેઓને એટલી વાત પણ ધ્યાનમાં નથી કે પરિશ્રમ ઉઠાવવો પડે અર્થાત્ હું સુખસાધ્ય નથી એ નક્કી
અવધિજ્ઞાન સુધીના ત્રણ જ્ઞાનને ધારણ કરનાર સૂર્યાભદેવતા સમો . પરંતુ જેમ સુખસાધ્ય નથી, તેમ અસાધ્ય પણ વગેરે મહાનુભાવોને પોતાના સમ્યકત્વ આદિ ગુણોનો નથી; એ પણ ચોક્કસ જ છે. એટલે કિંચિત્ કષ્ટસાધ્ય છું, નિર્ણય કરવા અને છાપ લગાવવા તો સર્વજ્ઞ ભગવાનના તેથી મને અપનાવવા આપ લોકોને ચિત્તની એકાગ્રતા કરીને
વચનની જરૂર પડી હતી. મારા વાચકોને એ વાત તો વાંચવાનું કષ્ટ ઉઠાવવું પડે એ સ્વાભાવિક છે, પરંતુ ધ્યાનમાં જ હશે કે શ્રીજૈનશાસનમાં ત્રિલોકનાથ તીર્થકર કષ્ટસાધ્ય તપ-સંયમ-ક્રિયાના ઉદયમાં જેમ મોક્ષરૂપી પ્રકૃષ્ટ
ભગવાનોએ કહેલા તત્ત્વાર્થનું શ્રદ્ધાન કરાય તેનું જ ફળની સિદ્ધિ છે, તેવી જ રીતે કિંચિત્ કષ્ટસાધ્ય એવા મારા
નામ સમ્યકત્વ છે પરંતુ; દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સાધનમાં(વાચનમાં) જરૂર આપ દિન-પ્રતિદિન પરમ
- રામદાસ કે વલ્લભદાસ, આનંદરાવ કે બીજા મહોદયવાળા મોક્ષ તરફ વધનારા થશો, એમાં બે મત થાય
કોઈપણ વ્યક્તિના વચનને માનવાનું નામ સમ્યક્ત્વ તેમજ નથી.
હોઈ શકે જ નહિ. વળી ભગવાન જિનેશ્વર ૪જો કે વૈરની વૃદ્ધિ કરવામાં જ જેનું શાસન ચાલી મહારાજના માર્ગને બતાવનારો ખરેખર ઉપકારી છે રહ્યું છે એવાઓ પોતાના વચન અને વૈરના કાર્યમાં એ માન્યતામાં મારા વાચકોમાં તો શું? પણ જૈનજનતામાં વિરોધપક્ષ તરીકે પોતાના ટોળામાં મને જાહેર કરે છે; પણ બે મત નથી. પરંતુ એ વાત મારા વાચકો પરંતુ મારે તો ભાવનગરીયું, અમદાવાદીયું, સોનગઢીયું, સારી રીતે જાણે છે કે ભગવાન મહાવીર મહારાજનો મુંબઇગરે. અજમેરીયું કે આગરીયું અગર બીજું કોઈ પણ જીવ જે મરીચિ તે પરિવ્રાજકપણામાં દાખલ થયા પેપર હોય, પરંતુ શ્રીજૈનશાસ્ત્ર અને જૈનશાસનની પછી અનેક રાજપુત્રોને પ્રતિબોધ દઈને જૈનમાર્ગ વિરુદ્ધતા આવેલી જાહેર થાય અને મને જણાય તો અને ચારિત્રધર્મ પમાડનાર થયો હતો. પરંતુ તે શાસ્ત્રદ્વારાએ હું ત્યાં પ્રતિકાર કરવાને તૈયાર રહું છું. પ્રતિબોધ પામેલામાંથી કોઈએ પણ તે મરીચિની મારું પ્રચારકાર્ય ઓછું થવામાં આ પણ કારણ આગતાસ્વાગતા કરી નથી, તેમ વૈયાવચ્ચ પણ કરી નથી, જબરદસ્ત કારણ હોય તો ના નહિ, કેમકે તે તે પેપરોના એટલું જ નહિ પણ, મરીચિની ગાઢ બિમાર અવસ્થામાં જે જે ખાંધિયા હોય છે તેઓને હું આંખના કણીયાની પણ તેના પતિતપણાને લીધે તેમનાથી પ્રતિબોધ પામેલા માફક ખૂંચું છું અને તેથી મારું પ્રકાશન અને પ્રચાર કોઈએ પણ માવજત કરી નથી. એ ઉપરથી સ્પષ્ટપણે
Page #671
--------------------------------------------------------------------------
________________
૧૬
તા. ૧૨-૧૦-૩૯
થી સિદસાક સમજાશે કે કદાચ ધર્મપ્રતિબોધ કરનારો ઉપારી મહાશય રીતે અને સારી રીતે સમજ્યા છતાં, જ્યારે કદાગ્રહને લીધે હોય તો પણ, તે પ્રભુમાર્ગમાં સ્થિત હોય અને પ્રભુમાર્ગને મારા લખાણને મરડીને પોતાના જૂઠા પક્ષ તરફ ખેંચવા આચરતો હોય તો જ, શાસનપ્રેમી અને શાસનાનુસારીઓને આગ્રહ ધારણ કરતાં જયારે એવું લખે છે કે આવા આરાધ્ય થઈ શકે. પરંતુ જેઓ શાસન અને શાસ્ત્રથી વિરોધી આશયવાળું લખાણ હતું, આવા ભાવાર્થવાળું લખાણ હતું, થઈને પોતાની ટોળીને જ માત્ર સંઘ તરીકે ગણાવે, પોતાના આવા સારવાળું લખાણ હતું, આવા ઇસારાવાળું લખાણ પક્ષને જ શાસન તરીકે ગણાવે. પોતાની પ્રતિષ્ઠાને શાસનની હતું, ટુંકું લખાણ હતું, પાઠ દીધા વગરનું લખાણ હતું ઉન્નતિ તરીકે ગણાવે, તેવાઓને પરમ પવિત્ર એવા વિશિષ્ટ પાઠ દેવાની જરૂર હતી, વિશિષ્ટ સમજણવાળું જૈનશાસનમાં સ્થાન નથી. તો પછી તેઓ આરાધ્ય તો લખાણ નહોતું ત્યારે તો હદ જ કરે છે. એવા એવા માયાહોય જ શાના? વળી જેઓ પોતે ઉસૂત્રનું ભાષણ ડગલે
પ્રપંચથી ભરેલા કુટિલતાના પ્રદર્શન જેવાં વાક્યો જ્યારે
લખે છે ત્યારે તો મને અને મારા વાચકોને શુદ્ધ વિચારપગલે કરે અને તે જણાવનાર મળે છતાં, પોતાના ભાષણ
સરણી લેવા માટે આલંબનની પણ મુશ્કેલી થઈ પડે છે. વગેરેમાં સુધારો ન કરતાં, સત્યમાર્ગને જણાવનાર તરફ
છતાં તેવી વખતે પણ હું સત્યમાર્ગ દર્શાવવામાં આચકો ચંડકૌશિકપણું ધારણ કરે તેવાઓને, વર્તમાનમાં તો શું?
ખાતો નથી અને ખાધો પણ નથી. મારા વાચકો મારા પરંતુ, અનંત ભવોએ પણ જૈનશાસનમાં સ્થાન મળશે કે
વાક્યો આદ્યન્ત જોઈ શકે અને તેઓ શાસ્ત્રાનુસારી અર્થ કેમ? તેનો નિર્ણય વિશિષ્ટજ્ઞાનીઓ જ કરી શકે. વળી
લઈ શકે છે એનો માર્ગ સારી રીતે સમજી શકે છે. અને તેથી જેઓ પોતાના અનેક ઉસૂત્રોના ભાષણોને ખોટી રીતે તત્ત્વજ્ઞ વર્ગને મારા તરફ જે સહાનુભૂતિ અદ્વિતીયરીતે બચાવવાની ટેવને લીધે પોતાના પેઢી દર પેઢીના વડીલોનાં વર્તી રહી છે તે ઓછી કિંમતી નથી. પણ ઉસૂત્રમય ભાષણોને બચાવવા તૈયાર થાય તેવાઓને
૬ વર્તમાન પ્રસંગને અનુસરીને કદાચ હું કદથી કયે સમયે અને કઈ રીતિએ પરમપવિત્ર જૈનશાસનમાં સ્થાન
નાનારૂપે પણ બહાર આવું તો પણ જેમ તસ્વીરની અંદર મળશે? તેનો વિચાર જ આસન્નભવ્યોના હૃદયને કંપાવી
નાના મોટાપણું છતાં અંગોપાંગનું સંપૂર્ણ વિદ્યમાનપણું હોય નાંખે તેવો છે. મારા વાચકો સારી રીતે જાણે છે કે મારા છે. તેવી રીતે હું મારા ટુંકા કદમાં પણ મારા સમસ્ત ભાઇબંધ પેપરોએ પ્રેસદોષની જણાવેલી ભૂલો પણ કબૂલ અંગોપાંગોને સાચવીને દેખાડ્યા સિવાય ન જ રહું. કરવામાં મેં પાછીપાની કરી નથી. શાસ્ત્રી, વિષયમાં હું
૭ લૌકિક વ્યવહારની અપેક્ષાએ જેમ દિવાળીના છદ્મસ્થ અવસ્થાવાળા સંચાલકથી દોરાયેલો હોવાથી ટિ
દિવસો છે. તેમજ શાસ્ત્રીય દષ્ટિની અપેક્ષાએ જેમ ત્ર ન જ થાઉં એમ કહી શકું જ નહિ. શાસ્ત્રકારોની
સંવચ્છરીના દિવસો છે, તેવીજ રીતે મારી ઉત્પત્તિની દષ્ટિએ છદ્મસ્થ માત્રમાં ભૂલનો સંભવ ગણાય, પરંતુ અપેક્ષાએ મારો આ વર્ષનો આ છેલ્લો અંક છે, તેથી મારે જેમ છઘીમાત્રમાં ભૂલનો સંભવ છે એમ ગણીને. . સ્પષ્ટપણે જાહેર કરવું જોઈએ કે આખા વર્ષમાં જે કંઈપણ ગણધરો એ, શ્રત કેવળીઓએ, ચૌદપૂર્વીઓએ, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ મારાથી દશપૂર્વીઓએ પ્રત્યેક બુદ્ધોએ અને બીજા તેવા પ્રામાણિક થયું હોય તો તેની હું માફી માગું છું. સમ્યગુદર્શન, પુરષોએ કરેલાં શાસ્ત્રોને અપ્રામાણિક માનવા તૈયાર જ્ઞાન કે ચારિત્રની સદહણા, પ્રરૂપણા કે વર્તનની થનારા મનુષ્યને જેમ જૈન-શાસનમાં સ્થાન નથી, તેવી વિરુદ્ધ જે કંઈ પણ થયું હોય તેની હું માફી રીતે મારામાં પણ ભૂલનો સંભવ માત્ર ગણીને મારી તરફ માગું છું. ત્રિકાલાબાધિત અવ્યાબાધિત પ્રભાવઅપ્રામાણિકતાની નજર કરનારને કયું સ્થાન મળશે? શાળી એવા શ્રી જૈનશાસનને આરાધનારા, અનુસરતે તેઓ જ વિચારે અગર જ્ઞાની જાણે એમ કહેવું યોગ્ય નારા અને તેના ભક્તો એવા આચાર્ય, ઉપાધ્યાય, છે. કેટલાક ભાઇબંધ પત્રકારો મારા લખાણને સત્ય કુલ, ગુણ,સ્થવિર, શિષ્ય કે સાધમિકને અંગે જે કંઈ
ક.
ભલને પાત્ર ન
Page #672
--------------------------------------------------------------------------
________________
પ૬
શ્રી સિદ્ધચક્ર (તા. ૧૨-૧૦-૩૯) અમીતિકર લખાણરૂપે હું વર્યો હોઉતેની હું માફી માંગુ છું. આવનાર ન થાય અને હું પણ કોઈ પણ જીવની મોક્ષમાર્ગે ત્રિલોકનાથ તીર્થકરોને પૂજ્ય એવા શ્રી શ્રમણસંઘની આગળ
થતી પ્રવૃત્તિમાં આડો આવનાર ન થાઉં. મસ્તકે અંજલિ કરીને જે કંઈ તેઓનો અવિનય અપરાધ
અત્તમાં
શાસ્ત્રોમાં જેમ ઉપનયનકાળ, ગર્ભષ્ટમ પછી શરૂ થયો હોય તેની હું માફી માંગું છું અને ચૌદ રાજલોકમાં
થાય છે, તેવી રીતે હું પણ હવે ઉપનયનના આરંભ કાળને રહેલા ચોરાશી લાખ યોનિના જીવોને હું જે કંઈ કર્મબંધનના ઓળંગીને આગળ નવા વર્ષમાં પ્રવેશ કરું છું અને હું આશા કારણ રૂપ થયો હોઉં તે બધું, ધર્મના માર્ગમાં ચિત્ત રાખવા રાખું છું કે શ્રી સિદ્ધચક્રની સેવા કરવા દ્વારાએ હું શ્રમણસંઘને પૂર્વક ખમાવું છું અને તેમાં એક જ અભિલાષા વ્યક્ત કરું આરાધવામાં મારો બનતો ફાળો આવતા વર્ષમાં આપું. છું કે મારી મોક્ષમાર્ગ સંબંધી પ્રવૃત્તિમાં કોઈ પણ આડો | નમ: શ્રસિદ્ધ થાય મનવતે છે
છે ગ્રાહકોને વિનંતિ 9. આવતા અંકથી શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનુતન વર્ષમાં એટલે આઠમા વર્ષમાં પ્રવેશે છે છે. અમારા માનવંતા ગ્રાહકોએ અમારા કાર્યમાં સાથ આપી અમૂલ્ય સેવા બજાવી છે તે બદલ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેવી જ રીતે હંમેશા અમારા કાર્યમાં સાથ આપીને શાસનની સેવાના કાર્યમાં પ્રોત્સાહન આપશે.
નવા વર્ષનું લવાજમ રૂા. બે એક માસની અંદર મનીઓર્ડરથી તુરત મોકલી આપવા મહેરબાની કરશો. એક મહિના બાદ દરેક ગ્રાહકોને વી.પી.થી અંક રવાના કરવામાં આવશે.
જે ગ્રાહકો ચાલુ રહેવા ઇચ્છતા નહિ હોય તેમણે તુરત લખી જણાવવું જેથી ધાર્મિક જ સંસ્થાને નુકસાનમાં ઊતરવું ન પડે.
જ્યાં જ્યાં આ પાક્ષિકફ્રી મોકલવામાં આવતું હતું તેમને લવાજમ મોકલી આપવા હ, વિનંતિ કરવામાં આવે છે.
તંત્રી
Page #673
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૧૦-૩૯)
શ્રી સિદ્ધચક્ર પર
(જુઓ અનુસંધાન પાનું ૫૬૮ નું ચાલુ) છે અર્થાત પૌષધ એ પર્વનું અનુષ્ઠાન છે, એમ કહેવું તે તો વ્યુત્પત્તિ માત્ર છે, પરંતુ પ્રવૃત્તિ તો આહારાદિ ચારના ત્યાગમાં જ છે, એટલે જ્યારે જ્યારે તે આહારાદિનો ત્યાગ કરાય ત્યારે ત્યારે પૌષધ કહી શકાય. વિશેષ આશ્ચર્યની વાત તો એ છે કે શ્રીસમયસુંદરજી સરખા મહાશયો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના યુદ પä. એ ઉસૂત્રની વ્યાખ્યાને અરત્તિ ન હાવ એ અપવાદિકપદની સાથે જોડી દે છે. વળી જે શ્રી તત્ત્વાર્થ ભાષ્યકારના પ્રતિપાઘચતમાં સિચિવ સરખા કોઈપણ તિથિએ પૌષધ કરવાની અનિયમિતપણે છુટ જણાવનાર વાક્યને કલ્યાણકતિથિના નામે ગચ્છના આગ્રહથી ખેંચે છે, તે તો હદ કરે છે. શું ભાષ્યકાર સરખાને કલ્યાણકતિથિ અભિગ્રાહ્ય એટલું કહેતાં ન આવડ્યું? એમ તેઓ માને છે. છેવટમાં ખરતરગચ્છીયો પૌષધમાં પાછલી રાતે સામાયિક ઉચ્ચરવાનું માને છે, પરંતુ શ્રી તપગચ્છવાળાઓ નાર પદું, કહીને સામાયિક ઉચ્ચરેલું હોવાથી પૌષધ સુધી સામાયિક કાયમ છે એમ માની, પાછલી રાતે સામાયિક ઉચ્ચરવાની જરૂર જોતા નથી. ખરતરગચ્છીઓ પણ દિવસનો પૌષધ હોય તો તેને પાછલે ભાગે ફેર સામાયિક ઉચ્ચરવાની જરૂર સ્વીકારતા નથી. કેટલાક મુગ્ધ તપગચ્છીઓ શ્રી યશોદેવસૂરિજીએ પંચાશકની ચૂર્ણિમાં જણાવેલું પૌષધની રાત્રિના અત્યભાગનું સામાયિક પ્રામાણિક ઠરાવવા જાય છે, પરંતુ તે પંચાશકચૂર્ણિમાં પૌષધ સાથેના સામાયિકનો પાઠના નિયમ પદવાળો છે અને નાવ પસદં વાળો પાઠ તો ત્યાં મતાંતર તરીકે છે. માટે ના પોસઈ વાળો પાઠ લઈને સામાયિક ઉચ્ચરનારાઓએ રાત્રિના અન્ય ભાગમાં સામાયિક ઉચ્ચરણની જગા રહે નહિ અને જો પૌષધનો પ્રતિક્રમણના પ્રારંભમાં જ અંત થયેલો માની લઈ સામાયિકનો અંત થયો છે એમ ગણાય અને તેથી સામાયિક ફરી ઉચ્ચરવાની જરૂર છે એમ મનાય તો, તે પ્રતિક્રમણમાં નાવ સપનુવામિ. એમ બોલવું જોઈએ નહિ અને બોલાય પણ નહિ. જૈનશાસનની મર્યાદાને જાણનારાઓ અહોરાત્રનો છેદ સૂર્યોદય સિવાય ન થાય અને તેથી અહોરાત્રના પૌષધનાં પચ્ચકખાણ સૂર્યોદય સિવાય પૂરાં ન થાય એ હેજે સમજી શકે તેમ છે.
સમાલોચના ૧. પરસ્પરના એ પાઠથી વચમાં પડદો ન હોય. ૨. સેવા આગળ અપિશબ્દ નથી, પણ ચતુર્વિધા આગળ છે. છતાં અપિશબ્દથી મનુષ્ય લેનારને ધન્ય છે. ૩. કલ્પ વગેરેના તેવા પાઠો રાખવા. ૪. દેવતા જ હતા એમ જણાવનાર સ્પષ્ટપણે આચારાંગાદિકના પ્રૌઢ પાઠો છે. પ. શિલ્પશાસ્ત્રના જાણનારને પૂછવું. ૬. સાચારૂપે કથિરશાસન થાય ત્યારે સત્ય રીતે તેમ કહેવું થાય. ૭. મહેસાણાવાળા ખુલાસો દે. ૮. પ્રત્યેક ભેદે અનન્ત તારતમ્યતા છતાં અડધા ભેદો લાખ જેટલા દરેકના લેવાય છે. ૯. ૧-૨-૩ ઉપયોગ મેલ્યાનો લેખ જોયો નથી. ૧૦. ૪ માનસિક નિશ્ચય તે ત્યાં અભિગ્રહ છે.
(ભ0 સો-સુ)
Page #674
--------------------------------------------------------------------------
________________
- શ્રી સિદ્ધચક્ર
(તા. ૧૨-૧૦-૩૯) (અનુસંધાન ટાઇટલ પાનાં ચોથાનું ચાલુ) લીધી નથી, તેમ તે સર્વના મૂળરૂપ એવી આવશ્યકચૂર્ણિમાં તે સામાયિકગ્રહણવિધિની પૂર્ણતા જણાવી, પાછળની ઇરિયાવહિયાની પહેલાં,ચૈત્યનું ગમનપૂર્વક વંદન અને ત્યાંથી આવી વસતિનું પ્રમાર્જન કરવા રૂપ ઇરિયાવહિયાની જરૂર માટેની જે ક્રિયાઓ જણાવી છે તેને પણ, ખરતરગચ્છીઓ ધ્યાનમાં લેતા હોય તેમ જણાતું નથી અને શ્રીસમયસુંદર સરખા પ્રખરવિદ્વાન્ તરીકે ગણાતા મહાશયો પણ પોતાના સામાચારીશતક વગેરેમાં પણ એ વિધિની સૂક્ષ્મતા અને ક્રમની બાબતને આશ્ચર્યકારક રીતે અડતા પણ નથી. વળી શ્રીઆવશ્યકસૂત્ર વગેરેમાં વ્રતોના અધિકાળને અંગે જણાવેલા પાઠોને ઉચ્ચારણ કાળને જણાવવામાં લઈ જઈને ખરતરગચ્છવાળાએ તો અવધિ કરેલી છે. તેવા અધિકાળમાં સમસ્ત જગા પર શાસ્ત્રકારોએ પ્રથમ તો મહાવ્રતની માવજજીવન અવધિ બતાવી છે; તેવી જ રીતે શ્રાવકધર્મને અંગે પણ અણુવ્રત અને ગુણવ્રતોને માટે માવજજીવન પ્રાયઃ અવધિ છે, સ્પષ્ટપણે એમ જણાવ્યું છે. અર્થાત્ મહાવ્રત, અણુવ્રત અને ગુણવ્રતો એક વખત માવજજીવન માટે ઉચ્ચરણ કરેલાં હોય તો યાવનજીવન સુધી ફરી ફેર ઉચ્ચરણ કરવાની જરૂર નથી, પરંતુ શિક્ષાવ્રતો કે જે સામાયિક-પૌષધાદિરૂપ છે, તે એક વખત ઉચ્ચરણ કરવાથી માવજજીવન ચાલતાં નથી. પરંતુ તે જ્યારે-જ્યારે ઉચ્ચરણ કરાય ત્યારે ત્યારે થોડો વખત જ માત્ર ચાલે છે. આ પ્રકારે સામાન્ય રીતે અવધિકાળની મર્યાદા જણાવનાર તે પાઠો હોવાથી સામાયિકને દશાવકાશિકની સાથે લઈને શાસ્ત્રકારો પ્રતિદિવસનુખેથી એમ કહે છે, વળી પ્રતિદિવસ શબ્દથી કોઈક, દિવસમાં એક વખત જ થાય એવો અર્થ ન કરી લે, માટે જ સર્વત્ર શાસ્ત્રકારો પુન: પુનરુવાતે તિ ભાવના એમ કહીને પ્રતિદિવસ શબ્દની વીસા કરીને રોજ-રોજ કરવાલાયક એવો અર્થ જણાવતાં હંમેશા વારંવાર ઉચ્ચરણ કરાય અને મુહૂર્તદિક વખત સુધી અવધિ કરી ધારણ કરાય એમ સ્પષ્ટ જણાવે છે અને સાથે જ જણાવે છે કે પૌષધ અને અતિથિસંવિભાગ વ્રત તો પ્રતિદિવસાનુષ્ઠયો નથી, એટલે એક દિવસમાં અનેક વખત પૌષધ કરવાનું કે અતિથિસંવિભાગ વ્રત કરવાનું બનતું નથી. પરંતુ તે પૌષધ અને અતિથિસંવિભાગ વ્રત તો પ્રતિનિયવસાનુય એટલે આખા દિવસની અવધિ કરીને જ કરી શકાય છે. એથી ચોખો અર્થ થાય છે કે એક દિવસમાં ઘણી વખત પૌષધ કે અતિથિસંવિભાગ વ્રત ન થાય, પરંતુ તે પૌષાધાદિ એક દિવસમાં એકજ વખત થાય, એટલે આખો દિવસ પ્રતિનિયત છે જેમાં એવાં પૌષધ અને અતિથિસંવિભાગ વ્રતો છે. આવી રીતે સ્પષ્ટપણે અવધિકાળને માટે શાસ્ત્રકારોએ જણાવેલા પાઠોને શ્રીસમયસુંદરજી સરખા મહાશયો ન સમજતાં તે પૌષધાદિને પર્વાનુષ્ઠાન કહેવા તૈયાર થાય છે તો શું શ્રીસમયસુંદરજી પૂર્વાચાર્યોને પર્વશબ્દ જે એક નાનો છે તેને છોડીને પ્રતિનિયતદિવસ જેવો મોટો શબ્દ લખવા જેવું અજ્ઞાન હતું એમ સૂચવવા માગે છે? એમ હોય તો, તે ખરેખર શોચનીય છે. જો કે શાસ્ત્રકારોએ તો પ્રતિનિયત દિવસ શબ્દનો અર્થ, પર્વ એવો રાખ્યો નથી અને તેથી અતિથિ સંવિભાગ વ્રત પર્વને દહાડે જ કરવું એમ કોઈ કહી શકે તેમ નથી અને ખરતરો પણ અતિથિસંવિભાગ પર્વ દિવસે થાય એમ માનતા નથી. પરંતુ ઘણી જગા પર પૌષધ શબ્દનો અર્થ, પર્વ એમ કરવામાં આવ્યો છે, પરંતુ તેને માટે શ્રી અભયદેવસૂરિજી સમવાયાંગમાં ચોકખા શબ્દથી જણાવે છે કે આ તો વ્યુત્પત્તિમાત્ર
(જુઓ અનુસંધાન પાનું પ૬૭)
Page #675
--------------------------------------------------------------------------
________________
9 અપૂર્વ ગ્રંથ રત્નો 9
પુસ્તકો ૧ દશપયન્ના છાયાસહિત ૨ વિશેષાવશ્યકભાષ્ય સટીક (કોટ્યાચાર્ય કૃત) ૩ અનુયોગદ્વારચૂર્ણિ, હારિવૃત્તિશ્ચ ૪ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૫ દશવૈકાલિકચૂર્ણિ ૬ નંદિચૂર્ણિ, હારિ૦ વૃત્તિ ૭ શ્રીસંઘાચારભાષ્યટીકા ૮ શ્રીશ્રાદ્ધદિનકૃત્યટકા ભાગ–૧ ૯ , , , ભાગ—૨ ૧૦ પ્રવજ્યાવિધાનકુલક સટીક ૧૧ ભવભાવના સટીક ભાગ ૧-૨ ૧૨ પ્રવચનપરીક્ષા ભાગ ૧-૨ ૧૩ ઉપદેશમાલા (પુષ્પમાલા) સટીક ૧૪ કલ્પસૂત્રસુબોધિકા ૧૫ ઉત્પાદાદિસિદ્ધિ ૧૬ કલ્પકૌમુદી ૧૭ તત્ત્વાર્થસૂત્ર સભાષ્ય ૧૮ , હારિ૦વૃત્તિ ૧૯ દ્રવ્ય ક્ષેત્ર- લોકપ્રકાશ ૨૦ પર્યુષણાદશશતક ૨૧ બુદ્ધિસાગર ૨૨ ષોડશકપ્રકરણ સટીક ૨૩ કથાકોષ ૨૪ કલ્પ સમર્થન ૨૫ સાધુ પડાવશ્યકસૂત્ર (સવિધિ) ૨૬ સિદ્ધચક્રમાહાભ્યમ્ ૨૭ શ્રીનમસ્કારમાહાભ્યમ્ સંસ્કૃત ૨૮ શ્રીશ્રેણિકચરિત્ર (સંસ્કૃતપદ્ય) ૨૯ શ્રીકૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૩૦ પૂજાપ્રકાશ ૩૧ સ્વાધ્યાયપ્રકાશ ૩૨ સુપાત્રદાનપ્રકાશ - ૩૩ શ્રીપંચવસ્તુકભાવાર્થ ૩૪ સૂર્યપુરભાંડાગારદર્શિકાસચિ
કિંમત
૨- ૦ ૧૧-૦-૦ ૧- ૧૨-૦
૩-૮-૦
૪-૦-૦ ૧-૧૨-૦
પ--૦ ૩-૧૨-૦ ૨-૪-૦૦ ૨-૮-૦
૭-૨-૦ ૧૦–૦-૦
૬-૦-૦ ૩- ૦ ૨-૮-૦ ૨-૦૦ ૧- ૦
૪-૮-૦ ૦- ૧૦
૦-૩-૦ ૧-૦-૦ ૧-૪-૦ ૦-૮-૦ ૦-૮-૦. ૧- ૦ ૦-પ-૦
૦-૧
-૦
૦-૮-૦ ૦-૬-૦
-૮-૦ ૧-૦૦
Page #676
--------------------------------------------------------------------------
________________
GYASSINGSGESESSGSSASGENESANGSASANGSANGANESANANAS
પૌષધ અને સામાયિક વ્રત અને
9999999999999999999®®®®®®®®®િિિિિિક.
જૈનજનતાની જાણ બહાર તો એ વાત નથી કે શ્રાવકના ચાર શિક્ષાવ્રતોમાં સામાયિક અને આ પૌષધ એવા નામનાં બે શિક્ષાવ્રતો છે. જો કે મંદિરમાર્ગીઓમાં મુખ્ય તરીકે ગણાતા તપગચ્છ, ખરતરગચ્છ, અને અંચલગચ્છનામના ત્રણે ગચ્છોમાં તે સામાયિક અને પૌષધ એ બન્નેને સ્પષ્ટપણે જે શિક્ષાવ્રતો તરીકે ર્નિવિવાદ રીતે માનવામાં આવે છે; પરંતુ અંચલગચ્છવાળા સામાયિકવ્રતનો પાઠતો શ્રી તપગચ્છ અને ખરતરગચ્છવાળાઓની પેઠે માનવાછતાંભંતે શબ્દથી જે ગુરુસ્થાપનાની જરૂર રહે છે તેને તેઓ માનતા નથી. અર્થાત ભંતે શબ્દથી ગુરુનું સંબોધન તો માન્ય કરે છે, પરંતુ શ્રી વિશેષાવશ્યકભાષ્યકાર શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણજી વગેરેનું ભંતે શબ્દ ઉચ્ચરનારાએ તીર્થકર છે મહારાજના વિરહે જેમ જિનપ્રતિમા માનવામાં આવે છે તેવી રીતે સાક્ષાત્ ગુરુના વિરહ ગુરૂની સ્થાપના માનવી જોઈએ એમ સ્પષ્ટપણે જણાવેલું છે છતાં તે અંચલગચ્છવાળાઓ સામાયિકમાં ગુરુની સ્થાપના એટલે સ્થાપનાચાર્યની જરૂર માનતા નથી અને ગુરૂની સ્થાપના વગર ભીંત વગેરેની સામા જ સામાયિક કરે છે, વળી સામાયિકમાં વર્તતો શ્રાવક સામનો ડ્રવ સાવો એવા શ્રી આવશ્યકનિતિકાર ભદ્રબાહસ્વામીજીના સ્પષ્ટ વચનથી સાધુ જેવો હોવાથી ભાષા છે સમિતિના રક્ષણને માટે સાધુની માફક મુહપત્તિ જે શ્રી તપગચ્છવાળા અને ખરતરગચ્છવાળા રાખે છે તે મુહપત્તિ અંચલગચ્છવાળા રાખતા નથી, તેઓ પ્રમાર્જન વસ્ત્રનો છેડો એટલે અંચલથી . કરે છે માટે જ તેઓને અંચલગચ્છીય કહેવાય છે. વળી શ્રી ઉત્તરાધ્યયનની શ્રી વાદિવેદાલશાંતિસૂરિજીની ટીકામાં સામાયિક લેવાની ઈચ્છાવાળાએ ચોવીસ તીર્થંકરની સ્તુતિ (પ્રથમ) કરવી જોઈએ. એવો સ્પષ્ટ પાઠ છતાં, ખરતરગચ્છવાળાઓ સામાયિકની પહેલાં ઇરિયાવહિયા માનતા નથી. શ્રી મહાનિશીથ અને શ્રી દશવૈકાલિકની વૃત્તિમાં ઇરિયાવહિયા કર્યા સિવાય કોઈપણ ધર્માનુષ્ઠાન કરવામાં આવે તો તે અશુદ્ધ થાય છે એવી રીતે જણાવી સર્વ અનુષ્ઠાનની આદિમાં ઈરિયાવહિયાની જરૂર જણાવે છે, છતાં ખરતરગચ્છીઓ સામાયિક લેવા પહેલાં ઇરિયાવહિયા કરતા નથી. આવશ્યકચૂર્ણિ વગેરેમાં ઘરે સામાયિક લીધેલાને બીજી વખતે સાધુ પાસે સામાયિક લેવાની જે વાત ચાલેલી છે. તે તો સ્પષ્ટપણે સૂચિત કરે છે કે પહેલાં તેણે આ ઈરિયાવહિયા કરેલી જ છે, વળી સામાયિક પછીની ઇરિયાવહિયા માટે જે આવશ્યકવૃત્તિ વગેરેની સાક્ષી આપવામાં આવે છે તેમાં પણ પ્રથમ તો કરેમિભંતેનો સાધુથી ભેટવાળો પાઠ જણાવીને સામાયિકવિધિ પૂરો કરવામાં આવે છે અને તેથી તો પછી એમ કહીને ઈરિયાવહિયાઆદિનું જુદું અનુષ્ઠાન જણાવવામાં આવેલું છે. આ વિધિની સૂક્ષ્મતા જેમ ખરતરગચ્છીઓએ ધ્યાનમાં ,
(અનુસંધાન જુઓ પાના ૫૬૮)
છિછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ.
®®®®®®®®®®®®®®®®®®®®®
Page #677
--------------------------------------------------------------------------
Page #678
--------------------------------------------------------------------------
________________
સહફામ ફી
વર્તમાન સમયે પૂ.આ. શ્રીઅશોકસાગરસૂરિ મ.સા
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઊન્ટેલ (રાજ.)
શ્રી માંડવગઢ તી
શ્રી જંબૂદ્વીપ દેરાસર
શ્રી માણિભદ્રતીર્થ (ઉજજેન-મધ્યપ્રદેશ)
શ્રી નવકાર મદ
Page #679
--------------------------------------------------------------------------
________________
ર્ગિદર્શન મુજબ શાસનની સેવાઅપ રહેલા તીથ.
અજીતશાંતિ તીર્થ બામણવાડા (ઉંઝા ઉ.ગુ.)
(મધ્યપ્રદેશ)
(પાલિતાણા)
શ્રી આર્યરક્ષિતસૂરિ તીર્થધામાં મંદસૌર (મ.પ્ર.)
-પાલિતાણા)
Page #680
--------------------------------------------------------------------------
________________ પૂ.આગમોદ્ધારકશ્રીની આગમવાણીને સુરક્ષિત રાખનાર મુખ્ય સ્થાપત્યો શ્રી વર્ધમાન જેના. આગમમંદિર સંસ્થા (પાલિતાણા-સૌરાષ્ટ્ર) શ્રી વર્ધમાન જૈન તામપત્ર આગમમંદિર (સુરત) શ્રી સાગરાનંદ, દસૂરીશ્વરજી મ. Cha Reh 113 Helcihe va f જેનાનંદ પુસ્તકાલય (સુરત). - શેઠ શ્રી દેવચંદ લાલભાઈ ઝવેરી Sછે જૈન પુસ્તકોદ્ધાર ફંડ (સુરત) સંકલન : કાન્તિભાઈ પ્રજાપતિ ડિઝાઈન પ્રિન્ટીંગ જંબુદ્વીપ પ્રિન્ટ વિઝન, અમદાવાદ કોનઃ (09) પાપડ