________________
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦૩૮) સગૃહસ્થ આબરૂને પ્રધાનપણે ગણે, એવી રીતે મહેનતે સર્વકાલસ્થિર રહે એવું ફળ મેળવી શકાય સમ્યગદૃષ્ટિ આત્મા પ્રવૃત્તિને બંધ નિર્જરાને ગરણે તેમ છે. એક અંતર્મુહૂર્તની તેવી મહેનત સર્વકાલનું ગલતો રહે અને એમ કરે તો લેશ્યા બગડે નહિં. ફળ આપે છે. સંસારમાં જન્મો જન્મ કરેલી મહેનત તમે દુકાન ઉપર જે મેળવો છો તે રાખવાનું સ્થાન એક મિનિટમાં મટી જાય છે. માટીમાં મળી જાય તિજોરી છે, મેળવવાનું સ્થાન બજાર છે. તેવી છે. જ્યારે અંતર્મુહૂર્તની તે ધર્મ મહેનત સર્વકાલ રીતે સમ્યકત્વ મેળવવાનાં સ્થાન સાધુ, દેહરૂં, સ્થિર રહે છે. આ વિચારણીય છે. આવી નિષ્ફળ ઉપાશ્રય, સમાગમ વિગેરે છે, પણ રક્ષણનું મહેનતને ટાળનાર તત્વત્રયી છે. આ બુદ્ધિએ જો સ્થાન આખી જીંદગીની ક્રિયા છે. જો અહીં દેવ, ગુરૂ, ધર્મને માને તો સમ્યત્વ, નહિ તો ધર્મસ્થાનાદિમાં ખંખેરીને નીકળો તો સમ્યકત્વ ધારક અભવ્ય પણ શ્રાવકના કુલમાં જન્મીને જેમ તમે રહેશો નહીં. લઈને નીકળો, જોડે રક્ષિત રાખો. કરો તેમ કરે છે. અરિહંતને માને છે, કુદેવને તમે આથી દેવગુરૂ ધર્મની જરૂર કેવી છે તે સમજાશે. ન માનો માટે તે નથી માનતો. આ રીતિએ માસ્તરને ઉપકારી જાણનારો સમજે છે કે એ જે કુદેવાદિ છોડ્યા, સુદેવાદિ આદર્યા માટે અભવ્યને વિદ્યા દે છે તેના બદલામાં હું દઉં છું તે કાંઈ સમકિતી કહી દેવો ? હિસાબમાં જ નથી. ગુરૂમહારાજાએ તમને જેને અનાદિના જન્મોની પરંપરા સમ્યકત્વ રક્ષિત રાખવા પ્રયત્ન કર્યો છે. એ ધારવામાં આવી નથી. વળી એને છોડનાર અને ટાણે ની કિંમત ગણો પછી તમારી ભક્તિ, છોડાવનાર આ મહાપુરૂષો જ છે એમ ગણત્રી સન્માન, સત્કારને યાદ કરો તો સમજાશે કે એ જેને થઈ નથી, તો તે શુદ્ધ દેવને માનનારો થાય ઉપકારીના ઉપકારને અંગે આ કંઈજ વિશાતમાં અને કુદેવાદિને નહિ માનનારો થાય તો એ પણ નથી.
સમકિતી નથી. એ દેવ, ગુરૂ, ધર્મને સંસાર દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણેને માનનારો પણ સમકિતી સમુદ્રથી ઉદ્ધારનાર માનીએ તો સમ્યકત્વ છે. ક્યારે?
ઈન્દ્રોને ઠકુરાઈ, રિદ્ધિ શું ઓછી છે? છતાં - દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણેને માનનારો પણ નાગાપુગા સર્વથા ત્યાગી તીર્થકરો પાસે કેમ આવે સમકિતી ક્યારે? જો શુદ્ધ દેવાદિને આગળ જણાવું છે? પૌદ્ગલિક પદાર્થોની એમને કમી નહોતી; છું તે દૃષ્ટિએ માનવામાં ન આવે તો સમક્તિના તે મેળવવા તેઓ નહોતા આવતા. આત્માના ફાંફાં છે. આ જીવ અનાદિના જન્મો કરી રહ્યો ઉદ્ધાર અર્થે તેઓ દોઢ, બે કે ચાર-ચાર કે છ-છ છે, દરેક જન્મમાં મહેનત કર્યા છતાં ખાલી હાથે રાજ છેટેથી તીર્થંકર પાસે આવે છે. એ ઇંદ્રોને નીકળ્યો છે. યાદ રાખો કે ધર્મમાં એક જન્મની ઉદ્ધારની આકાંક્ષા કેટલી હશે !