________________
"
.
.
શ્રી સિદ્ધચક
(તા. ૧૧-૩૮) અતિશય લાભ તે મેળવતો હતો તે નિશ્ચય છે, અને ઉપયોગમાં પ્રથમ જલ હોવા છતાં પુષ્પાદિ પૂજા કેમ! તેવી જ રીતે ઋદ્ધિમાન શ્રાવકોએ પણ પોતાના કુટુંબી અને મિત્રોને ભક્તિ અનુવૃત્તિ પ્રેરણા અને યાવત્
જૈન જનતાને એ વાતતો ધ્યાન બહાર નથી કે જેવી હુકમદ્વારાએ પણ ગ્રામચેત્યના ગમનરૂપી પ્રભાવનાના
રીતે સુવર્ણ રત્ન રૂપે વિગેરે ઉત્તમ ધાતુઓ અને મહોત્સવમાં દોરવો જોઈએ.
પદાર્થોની મૂર્તિઓ જેમ થાય છે તેમાં અનેક પ્રકારના
ઉત્તમ પાષાણની મૂર્તિઓ પણ કરવામાં આવે છે, અને દ્રવ્યો પણ ઉત્તમોત્તમ વાપરવાં જોઈએ. તે જેવી રીતે શાસ્ત્રવચનોને અનુસરીને કરવામાં
આવેલી હોય છે, એવી જ રીતે માટીની મૂર્તિ પણ જેવી રીતે સૂત્રકાર મહારાજ ગ્રામચેત્યમાં જતી
બનાવવાનું શાસ્ત્રોમાં અનેક સ્થાને સૂચન છે, અને તે વખતે કુટુંબીજન અને મિત્રોને સાથે લેવાનું જણાવે મર્તિઓ બનાવેલાના પણ લેખો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે છે, તેવી જ રીતે એ પણ વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવે
છે, તો તેવી મૂર્તિકાની મૂર્તિ ઉપર અભિષેકવિલેપનાદિ છે કે પૂજામાં ઉપયોગી થતું જે પુષ્ય વિગેરે દ્રવ્ય લેવું
નહોય, અને પુષ્પાદિકથી જ પૂજન કરવાનું હોય, તેથી જોઈએ તે બધું ઉત્તમોત્તમ દ્રવ્ય શ્રાવકે ગ્રામચેત્યે કુટુંબ
પૂજામાં પુષ્પની વ્યાપકતા ગણીને શાસ્ત્રકારોએ ઘણે અને મિત્ર સહિત જતાં ઘેરથી સાથે લેવું જ જોઈએ. ભગવાન જીનેશ્વર મહારાજના જન્માભિષેક વખતે
સ્થાને પુષ્પાદિપૂજા જણાવી હોય તો તે યોગ્ય છે, વળી જેવા ઈંદ્રમહારાજના અભિષેકો છે તેવી જ રીતના
કેટલાકોના કહેવા પ્રમાણે વિલેપનાદિકની પૂજાઓ ઈંદ્રાણી - લોકપાલ - સામાનિક – ત્રાયસ્ત્રિશત્ -
પોતપોતાને સ્થાને જ માત્ર પ્રવર્તેલી હોય છે. પરંતુ સેનાધિપતિ વગેરેના અભિષેકો હોય છે એટલે સ્પષ્ટ પુષ્પનો ઉપયોગ તો કુસુમાંજલી પુષ્પપ્રકર પુષ્પપૂજા થયું કે એકલા માલિકે જ અભિષેકની સામગ્રી એકઠી આંગીરચન પુષ્પગ્રહ વિગેરે અનેક સ્થાનોમાં હોય છે કરવાની નથી, પરંતુ માલિકે જેવી રીતે અભિષેકની અને તેથી દ્રવ્ય પૂજામાં પુષ્ય પ્રાધાન્યતાને ભોગવે છે. સામગ્રીનો ઉપયોગ કરવો, તેવી જ રીતે એની
પૂજામાં પુષ્યની પ્રાધાન્યતાનો સચોટ દાખલો આજ્ઞામાં રહેનારા બીજાઓએ પણ ભગવાન જીનેશ્વર મહારાજની ભક્તિ માટે સામગ્રી ધારણ કરવી જ પૂજામાં પુષ્પની કેટલી પ્રાધાન્યતા હશે તે એટલા જોઈએ. આ હેતુથી ઋદ્ધિમાન શ્રાવકની સાથે જ એનો ઉપરતી સમજાશે કે આચાર્ય મહારાજ કટુંબવર્ગ અને મિત્રવર્ગ ગ્રામચેત્યે જવાના આડંબરમાં શ્રીવજસ્વામીજીની વખતે સુભિક્ષવાળી જોડાયેલો હોય તે સર્વ કલ્પ ધૂપ દીપ પુષ્પફલ નૈવેદ્ય પરિકાનગરીમાં જૈનધર્મની અવનતિ કરવા માટે કે વિગેરે સર્વ પૂજાની સામગ્રી સાથે લેનારો જોઈએ. ઉપર ઉન્નતિનો હ્રાસ કરવા માટે રાજાએ જૈનોને મળતાં પુષ્પો જણાવેલ અધિકારમાં એક વસ્તુ ખરેખર ધ્યાન ખેંચે
અટકાવ્યા હતાં. એવી છે અને તે એ કે ભગવાન જીનેશ્વર મહારાજની
(અપૂર્ણ) પૂજા સ્નાન અને વિલેપનથી શરૂ થાય છે, અને તેથી
(અનુસંધાન પેજ - ૮૯) જળ અને સુગન્ધિદ્રવ્યની શરૂઆતમાં જરૂર જણાવવી જોઈએ, છતાં શાસ્ત્રકાર પુષ્પાદિદ્રવ્યોને પૂજાના સાધન તરીકે જે જણાવે છે તેનું કારણ વિચારવાની ઓછી જરૂર નથી.