SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ _જે શ્રી સિદ્ધચક્ર (અપિલ : ૧૯૩૯) કે જે આવર્જીકરણ અને શૈલેશીકરણ અંગે જરૂરી છે મનુષ્યગતિ અને દેવગતિથી પણ સત્ય જૈનધર્મના એના કરતાં જો વધારે આયુષ્ય ન હોય. અને એમ હોય રહસ્યને જાણનારા મનુષ્યો તો ઉદ્વેગ જ પામે. કારણ તો જ તે જીવો અન્યલિંગે સિદ્ધ કે ગૃહિલિંગે સિદ્ધ હોઈ કે નરકગતિ અને તિર્યંચગતિની માફક જો કે મનુષ્યગતિ શકે. નહિતર તો, અન્યલિંગ કે ગૃહિલિંગે ભાવચારિત્ર અને દેવગતિમાં પૌગલિક દુઃખો નથી અને કેટલેક કે જે સર્વસાવઘના ત્યાગ વગેરેની પરિણતિરૂપ છે, અંશે પૌદ્ગલિક સુખોનો સદ્ભાવ છે; પરંતુ જે જીવને તેની તીવ્રતાથી કેવળજ્ઞાન પામ્યા હોય તો પણ, વલિંગે પોતાના આત્મામાં રહેલા કેવળજ્ઞાન, કેવળદર્શન, એટલે સાધુપણાનો ત્યાગ એટલે સાધુપણામાં રહેતો વીતરાગતા, અનંતસુખ, અનંતવીર્ય વગેરે ગુણોને પારમાર્થિક ત્યાગ આદરવારૂપ સ્વલિંગ લીધા સિવાય ઉત્પન્ન કરવાનું તેમજ ગર્ભમાં રહેવું, જન્મવું, ઘડપણ, રહે નહિ. એટલે કાચી બેઘડીથી વધારે વખતનું આયુષ્ય મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંયોગ બાકી હોય તેવા જીવો, અન્યલિગે કે ગૃહિલિંગે ભાવ- અને વિયોગના દુ:ખોનો નાશ કરવાનું લક્ષ્ય હોય તેવો ચારિત્રની ઉત્કૃષ્ટતાથી કેવળજ્ઞાન પામ્યા હોય તો પણ. ભાગ્યશાળી જીવ કોઈ દિવસ પણ પૌગલિક સુખો અન્યલિંગ કે ગૃહિલિંગે મોક્ષ તો પામી શકે જ નહિ. તરફે દષ્ટિ કરનારો તો હોય જ નહિ. સાચો ધર્મપ્રેમી તો ચારે ગતિથી ઉગ જપામે. અનતરપણે મોલ સર્વવિરતિથી જ સાધ્ય છે. યાદ રાખવું કે કૂર્માપુત્ર મહારાજનું દષ્ટાન્ત જગતમાં પણ દેખીએ છીએ કે સામાન્ય રીતે અપવાદિક છે. છતાં તેમાં પણ, ગૃહિલિંગે મોક્ષ પ્રાપ્ત શત્રુની સામે લડાઇમાં ઊતરેલો મનુષ્ય યુદ્ધના પ્રસંગમાં હવાની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો હિસાબ કરવાની વાતને તો અંગે પણ ટેકો મળી શકે તેમ નથી. જયપ્રાપ્તિની કિંમત આગળ ગણતો નથી. આવી જ આ બધી હકીકત સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી રીતિએ જૈનધર્મને સત્યરીતિએ સમજનારાની પરિણતિ શકશે કે અગિયારમી શ્રાવકની પ્રતિમા સુધીની નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતાની ગતિરૂપ શ્રાવકપણાની પરિણતિ ધરનારો તો શ્રાવક દેવલોકની ચારેગતિઓથી અસંબદ્ધ જ હોય. એટલું જ નહિ, પરંતુ ગતિને જ મેળવે અને તે પણ બારમા દેવલોક સુધીની સંવેગ નામના ગુણને અંગે જૈનધર્મને સત્યરીતિએ જ ગતિને મેળવે. આમ છતાં પણ, એ વાત તો જરૂર સમજનારાઓના અંતઃકરણમાં નિર્વાણની પ્રાપ્તિ વાચકવર્ગે ધ્યાનમાં રાખવાની છે કે – જે શ્રાવકપણે સિવાયનું કોઈ ધ્યેય હોય જ નહિ. એમ નહિ કહેવું કે એટલે દેશવિરતિપણું કે અવિરતિ સમ્યગદષ્ટિપણે એ શ્રાવકની ધર્મકરણી નિર્વાણને આપનારી નથી, ભલે અનંતરપણે દેવલોકને જ આપનાર હોય, છતાં છતાં તેમાં નિર્વાણનું ધ્યેય રાખવું અને દેવલોક તે શ્રાવકપણું એટલે અવિરતિ સમ્યકત્વપણું કે વગેરેને આપનારી છે છતાં તેનું ધ્યેય ન રાખવું, એ દેશવિરતપણું કોઈપણ દેવલોકની પ્રાપ્તિ કરવાની શું? એટલે તો કહેવું જોઈએ કે શ્રાવક ઉભયભ્રષ્ટ ઇચ્છાએ લેવાનું નથી. કારણ કે સત્ય રીતે જૈનધર્મને થયો. કેમકે દેવલોક ધ્રુવ હતો, તેની ઇચ્છા છોડી અને જે મોક્ષ મળવાનો નહોતો તેની ઇચ્છા ધારણ સમજેલા મહાનુભાવો તો નિર્વેદરૂપી સમ્યકત્વના કરી. આમ નહિ કહેવાનું કારણ એ જ કે સમ્યકત્વ લક્ષણને અંગે જેમ નારકી અને તિર્યંચની ગતિથી અને દેશવિરતિરૂપ શ્રાવકપણાથી મોક્ષ મળતો જ પૌદ્ગલિક દુઃખમયતાને લીધે ઉદ્વેગ પામે, તેવી જ રીતે નથી, એમ નથી. (અપૂર્ણ)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy