________________
( મે ૧૯૩૯) શ્રી સિદ્ધચક
ઉકે એ રીતે પોષે અને તેથીય મોટાને કહી પણ દે કે રસોઈ લોભનો બાપ જ્ઞાન? તૈયાર છે ! જમી લો! વગેરે પુત્રપણું તથા માતાપણું શું લોભનો બાપ જ્ઞાન? હા. એ કેમ? આપણે સર્વત્ર સમાન છતાં પોષણના પ્રકારમાં ભિન્નતા જરૂર છોકરાને સો સુધીની સંખ્યા શીખવીએ. પછી છે. એ જ રીતે અટો પણ એ શ્રદ્ધાના લક્ષ્યને પછી
ના યશને પૂછીએ કે કેટલા રૂપિયા જોઈએ છે? તો કહેશે કે
“સો!” એથી આગળ હજાર લાખ વગેરે માટે પણ અનુલક્ષીને વિધાન છે. જે રીતે જે સમજે તે રીતે
જાણવું. મતલબ જેટલી સંખ્યાનું જ્ઞાન હતું, તેટલી સમજાવવો કહો ત્યારે આવા દીક્ષિતને પણ શ્રદ્ધામાં
તૃષ્ણા થઈ.જેમ દેખ્યાનું ઝેર કહેવાય છે તેમ અત્રે લાવવા આ ક્રમ રાખ્યો એટલે વાયુકાયની વિરાધના જાયાનું પાપ છે ને? નિધાન ઉપર બેઠેલા માણસની ઓઘમાં જ કહી યોગશાસ્ત્ર ને દશાશ્રુતમાં તો સ્પષ્ટપણે નિધાન જાગ્યા પહેલાં તથા પછીથી મન:સ્થિતિ કહેલું જ છે. મુહપત્તિ વગેરે ઉપકરણમાં મમત્વભાવ વિચારી લો, તપાસી લો!! થયાના યોગે આત્મા અગિયારમાથી પતન પામે છે. આથી પાપનો બાપ લોભ તથા લોભનો બાપ કષાયોના ક્રમમાં લોભને પહેલો કેમ ન જ્ઞાન એમ થયું. ઉપર જોઈ ગયા કે નરકની અધિક મૂક્યો?
ગતિ પણ અધિક જ્ઞાનવાળાને છે કેમકે આ રીતે જ્યારે લોભ વધારે પ્રબળ છે. વધારે સંજ્ઞીપચંદ્રિયને એ ગતિ અધિક હોય છે અને ભયંકર છે ત્યારે કષાયચતુષ્ટયમાં ક્રોધને પહેલો કેમ નરકાયુના સ્થિતિ આદિ બંધની વિશેષતા પણ
સંજ્ઞીપચંદ્રિયને જ છે. જ્ઞાનની મુખ્યતા શાથી? એમ કહ્યો? ‘ક્રોધ, માન, માયા, લોભ' એમ કહેવામાં
છે તો લોભના છોકરાં પાપ એમ નક્કી થયું. આવે છે, પણ “લોભ ને પહેલો કેમ ન કહ્યો? એનું
જો આમ પાપની જડ જ્ઞાન તો પછી જ્ઞાન સમાધાન એ છે કે ઘાસ ચિનગારીથી બળે પણ શું
થી બળ પર આ ક્રિયાભ્યાં મોક્ષ: શી રીતે?
ન લાકડાં બળે ? તે રીતે ક્રોધ જલદી તૂટે, માનને સમાધાન-જો આમ જ્ઞાનને પાપની જ જડ તોડવામાં એનાથી વધારે મુશ્કેલી, માયાને મનાય તો આત્માને પાપથી બચાવનાર તથા મચકોડવામાં એનાથી વધારે મુશ્કેલી, જયારે લોભ પુણ્યનો બંધ કરાવનાર કોણ? એ સાધન પણ તો છેલ્લે જ તૂટે, માટે એ ખપાવવાના ક્રમે એ જોઈશે જ ને ! એકેંદ્રિયાદિ જેમ નરકે ન જાય તેમ ગોઠવણી યોગ્ય છે.
દેવલોક પણ ન જ જાયને! જેમ તેવું પાપ ન બાંધે લોભનાં છોકરાં પાપ છે. એ નક્કી છે કે લોભ તેમ તેવું પુણ્ય પણ તે એકેંદ્રિયાદિ બાંધી શકે નહિ. આવે કે પાપ આવ્યું. એ તો જગજાહેર બીના છે પણ
માયું એ તો જગજાહેર બીના છે પણ ક્રોધાદિક કષાયોનું કાસળ પણ જ્ઞાની જ કાઢવાનો, લોભનો બાપ કોણ?
નહિ કે અજ્ઞાની ! મોક્ષ તો જ્ઞાની જ મેળવે,