________________
કીસિયન
મે : ૧૯૩૯)
અજ્ઞાની તો અથડાવાનો જ ! આ સાંભળી વાદી તેની પરિણતિને અંગે છે શ્રી તીર્થંકરદેવ, શ્રીગણધરદેવ મુંઝાયો. વાદીને થયું કે આ તો મારી શંકા જ્ઞાનનું કે જ્ઞાની ગુરુની દેશના સાંભળ્યા બાદ તે દેશના જે જે શૂન્યપણું સાબિત કરવા હતી પણ આ કહેવાતી રૂપે પરિણમે તેને અંગે આ મુજબના ત્રણ ભેદ છે. વાત તદ્દન સાચી છે, હવે શું? ત્યારે સમજાય છે કે
વિષયપ્રતિભાસ: ભાઈ ! જ્ઞાન એ નાગી તરવાર જેવું છે!
માનો કે વ્યાખ્યાન અગર સભામાં એક તરવાર રક્ષક કે ભક્ષક? મિત્ર અગર ડાહ્યા માણસના હાથમાં તે જાય .
અન્યમતી બુદ્ધિશાળી વિદ્વાન બેઠેલ છે અને ત્યાં તો આશીર્વાદ સમાન થાય અર્થાત્ તેનો સદુપયોગ
થી જીવવિચાર, નવતત્ત્વાદિનું નિરૂપણ ચાલ્યું છે. સાંજે કરાય તો તે રક્ષક છે. તરવાર ગાંડા કે દુશમનના તેને તે વસ્તુ પૂછવામાં આવે તો સુંદર રીતે તે કહી હાથમાં જાય તો શ્રાપ સમાન છે. એ જ રીતે પણ જાય અને સમજાવી પણ શકે; પણ એ બધું સમ્યગદષ્ટિના હાથમાં આવેલું જ્ઞાન પુણ્યાનુ બંધી ફોનોગ્રાફની જેમ રેકર્ડના આધારે ફોન આશીર્વાદ પુણ્યનું તથા પૂર્ણ કર્મની નિર્જરાનું સાધન બની શકે સંભળાવે કે ગાળ સંભળાવે પણ તેથી ફોનોગ્રાફને છે. જ્યારે મિથ્યાત્વી તથા ચોર, લુચ્ચા, લબાડ, કોઈ હારપણ ચડાવતું નથી કે કોઈ દંડતું કે પીટતું લફંગા વગેરેના હાથમાં એ જ જ્ઞાન પાપનું ભયંકર પણ નથી. આ રીતે શુષ્કપણે પરિણમતું ઉપદેશજ્ઞાન સાધન બને છે.
તે વિષયપ્રતિભાસ જ્ઞાન! ચાલુ પ્રસંગમાં પરમ ઉપકારી શ્રીહરિભદ્ર
આત્મ પરિણતિમત્. સૂરીશ્વરજી મહારાજા તે જ્ઞાનના ત્રણ પ્રકાર જણાવે
આ બીજું જ્ઞાન પરિણમે ખરું, પણ કેવું? જેમ :- છે તે આ પ્રમાણે :
દરિદ્રના હાથમાં ઝવેરાત ચોખ્ખું કરવાનો કસબ ૧. વિષયપ્રતિભાસ ૨. આત્મપરિણતિમતુ ૩. તત્ત્વસંવેદન.
આવ્યો પણ નાણાંના તાકડા વગર કરે શું? એ કાંઈ શંકા-મતિ, શ્રત, અવધિ. મન:પર્યવ તથા કોટિપતિ થાય? નહિ ! તે રીતે આ જ્ઞાનવાળો હેય, કેવલ એમ જ્ઞાનના પાંચ ભેદ તો સાંભળ્યા છે. શેય, તથા ઉપાદેયને તે તે સ્વરૂપે જાણે, પણ હેય અથવા ત્રણ અજ્ઞાન મેળવતાં માર્ગણામાં આઠ ભેદ આદિના ત્યાગ આદિ કરી શકે કાંઈ નહિ. જાણ્યા છે, પણ આ ત્રણ ભેદ ક્યાંથી?
જૈનશાસનની મહત્તા એ છે કે મનમાં સમાધાન-પાંચ ભેદ જ્ઞાનના મૂળ સ્વરૂપભેદે પૂરેલા મોતીના ચોક પણ પૂરે છે! છે, તેમજ આઠ ભેદ માર્ગણાભેદે છે; જયારે ઉપર મનના મોતીના ચોક ન પુરાય એવી જગતજણાવ્યા તે ત્રણ ભેદ તો ઉપદેશના શ્રવણ બાદ ની વાત જૈનશાસન જુઠી કરે છે. નોંધી લો,