________________
છે
? - કેક, થા ???
:
:
:
(તા. ૧૧-૩૮) દેષ્ટાન્તની ઉપાય તરીકે યોજના.
ક્ષયની માફક વિષયતૃષ્ણા, કષાય તાપ અને પાપ
મલનો દ્રવ્યસ્તવના પ્રભાવે ક્ષય થાય છે. એ કથન દૃષ્ટાન્તમાં જેમ કોઈ પુરૂષ જણાવ્યો હતો તેમ અહિં
| વિચારકોને માટે બરોબર વ્યાજબી છે, અને આજ ભવ્યજીવ લેવો, શ્રેષ્ઠમાર્ગથી ઍવીને તેનું જંગલનું
તમાં જ કારણથી વિષય તૃષ્ણાદિથી ઘેરાયેલા શ્રાવકને ભટકવું જણાવ્યું હતું તેવી રીતે અહિં સમ્યગ્દર્શનાદિ દ્રવ્યસ્તવ કરવો યોગ્ય જ છે, એમ આચાર્ય મહારાજશ્રી માર્ગથી ચ્યવેલો એવો ભવાટવીમાં ભટકતો જીવ ટa.
દેવેન્દ્રસૂરિજી જણાવે છે. સમજવો, દષ્ટાન્તમાં જેમ તૃષ્ણા તાપ, અને મલે કરીને તે પુરૂષની હેરાનગતિ જણાવી હતી, તેવી રીતે અહિં પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્નાનાદિકનો વિધિ કહ્યા પછી લોભ, તૃષ્ણા અને પાપે કરીને આ જીવની હેરાનગતિ ગ્રંથકાર મહારાજ પૂજાનો વિધિ આવી રીતે કહે છે, સમજવી, દૃષ્ટાન્તમાં જેમ નીચી ધરતીમાં કુવો ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમાનું મોરપીંછીથી ખોદવાની વાત હતી તેવી રીતે અહિ વિવેકરૂપી પ્રમાર્જન કર્યા પછી નાસિકાને તૃપ્ત કરે એવા ભૂમીમાં દ્રવ્યસ્તવરૂપી કુવો ખોદવાનું સમજવું; ચન્દનાદિકે મિશ્ર જલથી ભગવાન ને શ્વર દૃષ્ટાન્તમાં જેમ કુવો ખોદવાથી પાણી મળ્યું અને મહારાજની મૂર્તિનું પ્રક્ષાલન કરવું અને ગોશીષચંદન તૃષાનો નાશ થયો, તેવી રીતે જબરદસ્ત હર્ષને કપુર વિગેરેએ કરીને ભગવાનનું વિલેપન કરી તાજા હૃદયસ્થલમાં ધારણ કરનારો જીવ વીતરાગ અને સુગન્ધી ફુલોએ ચૂર્ણોએ અગરૂ આદિના.ધૂપોએ ભગવાનના ગુણોની ભાવનાને ધારણ કરતો વિષય તેમજ દીપશાલિ આદિ તન્દુલ અને બીજોરા વિગેરે સંબંધીની તીવ્રતૃષ્ણાનો નાશ કરે છે, વળી દષ્ટાન્તમાં ફલોએ કરીને ભગવાનનું પૂજન કરવું. શ્રી જણાવેલા કુવાના પાણીથી જેમ બીજાઓની પણ દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે ધૃતથી પૂજા કરવાનું તૃષ્ણાનું હરણ થવાનું જણાવ્યું છે, તેવી રીતે અહિં કહ્યું છે તે ઉપલક્ષણરૂપ છે માટે સર્વપ્રકારના નૈવેદ્યોએ પણ દ્રવ્યસ્તવની અનુમોદના કરીને ભગવાનના કરીને અને નિર્મલપાણીથી ભરેલા શંખાદિક ગુણોમાં લીન થનારા અન્ય મહાનુભાવોની પણ ભાજનોએ કરીને શ્રાવકોએ હંમેશા પૂજન કરવું વિષયતૃષ્ણારૂપી તૃષા નાશ પામે તેમાં આશ્ચર્ય નથી? જોઈએ. આવી રીતે પૂજનનો વિધિ જણાવીને પૂજાના વળી તે શ્રાવકે કરેલા દ્રવ્ય સ્તવવાળી ભગવાનની ફળના દષ્ટાન્તો જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ મૂર્તિનાં દર્શન કરવાને આવેલા મુનિમહારાજાઓના કહે છે કે શ્રી જૈનશાસનમાં પૂજાના પ્રભાવે કરીને દર્શનથી ભવ્ય કષાયરૂપી અગ્નિના તાપની શાન્તિને દેવપણું રાજાપણું તેમજ તીર્થકરપણું જે માટે પૂજાથી પામે, તેમજ તેમની દેશનારૂપી અમૃતધારાથી પણ થાય છે એમ કહ્યું છે માટે ભવ્યજીવોએ ભગવાન કષાય અગ્નિના તાપની શાન્તિ થાય એ સ્વાભાવિક તીર્થકર ભગવાનની પૂજા કરવી જોઈએ. વિધિવાદ હોવાથી તૃષા અને તાપ બન્નેની શાંતિ થઈ એમ તરીકે પૂજાનું ફલ જણાવી ચરિતાનુવાદ તરીકે પૂજાનાં ગણાય. ભવ્યજીવોને જીનેશ્વર ભગવાનના માર્ગની ફળો જણાવતાં કહે છે કે નીચે જણાવેલા જીવો પૂજાથી મુનિ મહારાજે કરેલી દેશના પરિણમે અને તેથી તે પોતાની સદ્ગતિ સાધી શક્યા છે. ભવ્યજીવ દાન વિગેરે સુકૃતને કરે તેમાં નવાઈ નથી ૧. સ્થવિરા (વૃદ્ધ ડોસી) ૨. કુરૂનરેન્દ્ર ૩. અને તે સુકૃતથી પહેલાંના બાંધેલા પાપરૂપી મળો તો સુવ્રતશેઠ ૪. જીતશેખર ૫. સત્યકી ૬. વાસુદેવ ૭. સર્વથા ક્ષય થાય. એટલે તૃષ્ણા, તાપ અને મલના મહાયશસ્વી એવા નારદ. આ જીવોએ ભગવાનની