________________
શ્રી સિદ્ધચક્ર (તા. ૧૧-૩૮) પૂજા કરી કલ્યાણને સાધ્યું છે. વિશેષથી ઉતરવા વિચારતો જીનેશ્વર ભગવાનની પ્રતિમામાં જ માત્ર માગનારાઓએ તેમની કથાઓ શ્રાદ્ધદિન કૃત્યમાંથી જેણે દૃષ્ટિસ્થાપન કરી છે એવો અને નિદાનાદિ દોષોએ જોઈ લેવી, આવી રીતે દ્રવ્યપૂજાનો અધિકાર જણાવી રહિત એવા મનવાળો શ્રાવક શ્રીજીનેશ્વર મહારાજની ભાવપૂજાનો અધિકાર જણાવતાં આચાર્ય મહારાજ કહે વંદન પૂજા આદિના ફલને માટે કાઉસગ્ગ કરે (અરિહંત છે કે આઠ પ્રકારના દ્રવ્યોએ કરીને જગતના બંધુ એવા ચેઈયાણું કરેમિ કાઉસગ્ગ અને ઠામિ કાઉસગ્ગ એ જીનેશ્વર ભગવાનનું પૂજન કરી મુદ્રાદિકની વિધિપૂર્વક અભ્યાગમ કહેવાય, વંદણવત્તિઓએ વિગેરે નિમિત્તો જીનેશ્વર મહારાજનું સ્તુતિ સ્તોત્રાદિથી વન્દન કરવું કહેવાય, નિરૂવસગવત્તિઓએ વિગેરે હેતુઓ જોઈએ. શ્રી શ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં આ સ્થાને કહેવાય, ઊસસિએણે વિગેરે એકવચન વાળા આગારો મુદ્રાઓનું સ્વરૂપ અને વિષય સમજાવવા માટે ચૈત્ય કહેવાય. સુહમેહિ વિગેરે તો બહુવચનવાળા આગારો વંદનના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદો જણાવી કહેવાય અને આઠ વિગેરે શ્વાસોશ્વાસ કાઉસગ્નનું ઈરિયાવહી વિગેરે સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવી પ્રમાણ કહેવાય. આ છ વસ્તુઓ ઉપર આ કાઉસગ્ગ છે તે તેના અર્થીએ ત્યાંથી જ જોઈ લેવી. કરનારે ધ્યાન રાખવું જોઈએ.) આ ચૈત્યસ્તવના
કાયોત્સર્ગમાં વન્દવરિઆએ વિગેરેમાં પૂજન અને શક્રસ્તવની રીતિ કેવી?
સત્કાર સન્માનને માટે જે કાર્યાત્સર્ગ કરવામાં આવે ચૈત્યવંદન કરનારને ગંગાનવ એટલે ચૈત્યવંદનો જાદા છે તેમાં સાધુઓને પણ કરાવવાનું અને અનુમોદવાનું જુદા બોલવાના હોય છે. પરંતુ શસ્તવરૂપી દંડક તો હોય છે માટે તે અયોગ્ય નથી. શ્રાવક જો કે પૂજનાદિક બધાને એક સરખું બોલવાનું હોય છે તેથી તે પ્રતિદિન નિયમિત કરનારો જ હોય છે, પરંતુ તે નમુત્યુનો વિધિ બતાવે છે. મસ્તકને ત્રણે વખત પૂજનાદિકથી સંતોષ નહિ માનતાં પૂજનાદિકનું જમીન ઉપર લગાવી ડાબો ઢીંચણ કંઈક ઉંચો કરી અપરિમિતપણું ગણી તેની પ્રાર્થના માટે જે કાર્યોત્સર્ગ ઉત્તરાસનના છેડાથી મુખને ઢાંકી યોગ મઢા પર્વક કરે તે પણ વાસ્તવિક જ છે. ભગવાન જીનેશ્વર ભક્તિથી રૂડી રીતે શક્રસ્તવને કહેવું જોઈએ એમ મહારાજની કરાતી ભક્તિની પૂર્ણરૂપ ગણનારો મનુષ્ય ભગવાન દેવેન્દ્ર સૂરિજી જણાવે છે. શક્રસ્તવની કેટલો બધો માર્ગથી અને સમ્યગદર્શનથી ચૂકે છે તે વ્યાખ્યા જાણવાની ઈચ્છાવાળાઓએ શ્રાદ્ધદિન કત્યની જણાવવા માટે ટીકાકાર મહારાજે “કોઈ એ ન વાંધા વૃત્તિને જોઈ લેવી. શક્રસ્વતની વ્યાખ્યામાં જ હોય તેવી રીતે હું વાં” એવો વિચાર ધરાવનાર મેઘકમારની કથા તથા દ્રવ્ય તીર્થકરના વંદનમાં દશાર્ણભદ્ર જ્યારે થયા ત્યારે ઈંદ્ર મહારાજને અદ્વિતીય મરીચિની કથા કહેલી છે તે ટીકા ઉપરથી સમજવી. આડંબરથી ભગવાનનું વંદન કરી દેખાડવું પડ્યું તે
જણાવ્યું છે. આ વસ્તુ યથાર્થ રીતે સમજવામાં આવે ચૈત્યસ્તવમાં લક્ષ્ય રાખવા જેવી બિનાઓ: તો ભગવાનના પૂજનમાં થતા પ્રયત્નની હંમેશાં
અપૂર્ણતા જ હોય અને પૂર્ણ પ્રયત્નવાળા પૂજનાદિકની નમીત્યનું શ્રી ભાવજીન અને દ્રવ્યજીનનું વંદન કર્યા
પ્રાપ્તિને માટે સમ્યગ્દષ્ટિને નિયમિત અભિલાષા રહે પછી સ્થાપનાજીનના વંદનને માટે ચૈત્યસ્તવ કહેવાને અંગે જણાવે છે કે સ્પષ્ટ અક્ષરો - પદો અને સંપદાઓ
અને તે માટે પૂઅણવત્તિઓએ વિગેરે કહી કાયોત્સર્ગ
કરે તેમાં આશ્ચર્ય નથી. બોલવાપૂર્વક દરેક પદે અને અભ્યપગમઆદિ અર્થને