________________
(તા. ૧૧-૩૮)
શ્રી સિદ્ધરાક
ન
પહ) કાયોત્સર્ગ સમયે ધ્યાન રાખલા લાયક.
કાઉસગ્ગ જણાવી પ્રાર્થનારૂપી પ્રણિધાનસૂત્રની
વ્યાખ્યા કરતાં જે લોકો પોતાના મનને માનિતું અને કાયોત્સર્ગ કરનારને માટે સU આદિ સૂત્રોદ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતિક્ષણ વધતા એવા પોતાના
શાસ્ત્રવિરૂદ્ધ કાર્ય કરાવવા માટે અગર શાસનને
અનુસરીને થતાં ત્યાગ વૈરાગ્યનાં કાર્યોને લોકવિરૂદ્ધ અભિલાષથી છોડવાલાયક અને આદરવાલાયક
તરીકે ગણવા તૈયાર થાય છે તેઓને માટે શ્રી જ્ઞાનથી, તેમજ મનના સ્વાથ્યથી, તેમજ અરિહંત
પંચાલકજીશાસ્ત્રની ગાથાથી નીચે પ્રમાણે લોકવિરૂદ્ધ મહારાજના ગુણોનું વારંવાર ચિંતવન કરવાથી કાયોત્સર્ગની સફળતા વિશેષ છે. કાયોત્સર્ગનો
કાર્યો જણાવેલાં છે. તે સૂજ્ઞોએ સમજવાની જરૂર છે. અધિકાર લીધા પછી ટીકાકાર મહારાજે કાઉસ્સગ્ગના લોકવિરૂદ્ધ કાર્યોની યાદી. ઓગણીસ દોષો જણાવવા સાથે લોગસ્સનો અર્થ, ભગવાન તીર્થંકરના નામોનો સામાન્ય વિશેષ અર્થ ૧. સર્વની પણ નિંદા, તેમાં વિશેષ કરીને ગુણ સાથે જણાવ્યો છે. સર્વલોકના અરિહંત ચૈત્યોની કરીને સમૃદ્ધ એવા પુરુષોની નિંદા. ૨. સર્વપુરૂષોની ગણતરી કરતાં અધોલોકમાં સાત ક્રોડ બાવન લાખ. ધર્મકરણીની હાંસી. ૩. લોકોમાં (વિવેકીલોકોમાં) તિસ્કૃલોકમાં અસંખ્યતા અને ઊર્ધ્વલોકમાં પૂજાયેલા મહાપુરૂષોની અવજ્ઞા. ૪. બહુમનુષ્યોથી ચોરાશીલાખ સત્તાણું હજાર અને ત્રેવીસ ચૈત્યોની વિરોધવાળા મનુષ્યોનો સંગ કરવો. ૫. દેશાદિકને સંખ્યા જણાવવામાં આવી છે. સર્વલોકના સ્થાપના લાયકના આચારનું ઉલ્લંઘન કરવું. ૬. પોતાને વય જીનનો પાંચમો અધિકાર અને ત્રીજો દંડક જણાવ્યા વિભવ અને શક્તિથી શોભે તેના કરતાં ઉભટવેશ પછી સર્વ તીર્થકરો અને શ્રુતજ્ઞાનનું વંદન જણાવી પહેરવો. ૭ કેટલાકનું કહેવું છે કે દીધેલા દાનાદિકનું પ્રમાદ ત્યાગ કરવા ઉપર અશકટાપિતાનું દ્રષ્ટાન્ત પ્રગટ કરવું તે પણ લોકવિરૂદ્ધ છે. ૮. સત્પરૂષોની જણાવવામાં આવે છે. અન્તમાં ચારિત્ર ધર્મરૂપી ધર્મની આપત્તિમાં સંતોષ માનવો. ૯. શક્તિ છતાં સત્પરૂષોને હંમેશા વૃદ્ધિથાય તેવી પ્રાર્થના કરવાનું જણાવવા સાથે આવેલા આપત્તિ ટાળવામાં મદદગાર ન થવું, એ શ્રુતજ્ઞાનની આરાધનાનો કાયોત્સર્ગ જણાવ્યો છે.) વિગેરે જે કાર્યો થાય તે શાસ્ત્રની અપેક્ષાએલોકવિરૂદ્ધ
જાણવાં. આ ઉપરથી સમજી શકાશે કે ત્યાગ વૈરાગ્ય એવી રીતે ચોથા દંડકની વ્યાખ્યા કરી સર્વક્રિયાના કે ધર્મકાર્યને લોક વિરૂદ્ધને નામે નિંદનારા શાસનથી ફળરૂપ એવા સિદ્ધભગવાનોને નમસ્કાર કરવા માટે દુર જ છે. કહેવાતા સિદ્ધસ્તવની અને ભગવાન મહાવીર મહારાજ, શ્રી ગિરનારજી તીર્થ તથા અષ્ટાપદજી તીર્થ પ્રાર્થના પ્રણિધાનસૂત્રની અંદર નીચે જણાવેલા વંદનાના નવમો દસમો અને અગીયારમો અધિકાર વર્તનની પ્રાર્થના છે તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. જણાવવામાં આવ્યો છે. શ્રી ગિરનારજીના અધિકારમાં
૧. ચારે ગતિરૂપ સંસારથી વૈરાગ્યવાળી ભાવના. બોટિકો (બોડીયા)ની સાથે ગિરનારજી સંબંધનો થયેલ
૨. ખોટા પદાર્થનું ગ્રહણ છોડી દઈને સાચા પદાર્થનો વિવાદ જણાવવામાં આવ્યો છે. વળી શ્રી અષ્ટાપદજીને
અંગીકાર. ૩. આલોકના જે પદાર્થ મળવાથી ચિત્તની અંતે ગૌતમસ્વામીજી વિગેરેનો અધિકાર જણાવવામાં સ્વસ્થતા થઈ આરૌદ્ર ધ્યાન માટે એવા પદાર્થોની આવ્યો છે. છેવટે બારમાં અધિકારમાં વૈયાવચ્ચનો
પ્રાપ્તિ. ૪. સર્વજનની નિંદા વિગેરે લોકવિરૂદ્ધનો