SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક ; ક (તા. ૯-૧૦-૩૮) તા. ૯-૧૦-૩૮ એ મારું સાતમું નવું વર્ષ જૈનશાસનની સેવાના ઉદ્દેશથી મારો જન્મ છે, એવી જ રીતે ગર્ભથી છઠું વર્ષ પૂરું થાય અને આઠમું થયેલો છે. જૈન શાસનમાં મુખ્ય આરાધ્ય તરીકે વર્ષ બેસે નહિ તે વચ્ચેનું આખુ વર્ષ ગર્ભ સપ્તમ વર્ષ માનવામાં આવેલા જે અરિહંત મહારાજા આદિકનાં કહેવાય છે અને ગર્ભથી સાતમું પુરું થાય અને નવમું નવ પદો અને જે નવ પદોને યંત્ર તરીકે ગોઠવતાં શ્રી બેસે નહિ તે વચ્ચેનું આખું વર્ષગર્ભ અષ્ટમ વર્ષ કહેવાય સિદ્ધચક્ર બને છે તે અર્થાત્ નવ પદ અને શ્રી સિદ્ધચક્રમાં છે, તેમાં પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિભાગ એટલો જ ફરક છે કે છૂટે છૂટાં પદો જ્યારે હોય ત્યારે કરીએ ત્યારે વર્ષનો પ્રારંભ જઘન્યમાં આવે અને નવ પદ કહેવાય છે અને અરિહંત મહારાજાને મુખ્ય સમાપ્તિ ઉત્કૃષ્ટમ જાય તથા બાકીનો બધો વખત કર્ણિકા ઉપર બિરાજમાન કરી શ્રી સિદ્ધ મહારાજ મધ્યમાં રહે. આવી સ્થિતિએ મધ્યમ પક્ષ લઈએ તો વિગેરે ચાર ગુણધારક વ્યક્તિઓને ઉત્તર વિગેરે પણ ગર્ભ સપ્તમ અને ગર્ભ અષ્ટમમાં હું દાખલ થવું દિશાઓમાં સ્થાપન કરી સમ્યગદર્શનાદિ ચાર ગુણોને છું અને તેથી મારો આ વર્ષમાં ઉપનયન કાલ કહી જ્યારે અગ્નિકોણ આદિ ચારે ખુણામાં સ્થાપન કરવામાં શકાય. એ વાત ખરી છે કે ક્ષત્રિય અને વૈશ્યને ગમે; આવે ત્યારે તે જ નવ પદોને શ્રી સિદ્ધચક્ર તરીકે કહેવામાં સૂત્રના વ્યાખ્યાનમાં જઘન્ય મધ્યમ પક્ષ લેવાના હોતા આવે છે. તેવા શ્રી સિદ્ધચક્રના પવિત્રતમ્ નામને મેં નથી, પરંતુ બ્રહ્મ તરફ ભવિષ્યનું લક્ષ્ય બાંધનારાઓને ધારણ કર્યું છે અને તેથી પ્રસંગાનુપ્રસંગ દ્વારાએ પણ મેં તે ત્રણે પક્ષ લેવાના હોય છે, એટલું જ નહિ, પરંતુ તેની જ યથાશક્તિ સેવા બજાવી છે. કેટલાક બ્રહ્મ જયોતિને ધારણ કરવાને તૈયારી સામાન્ય શાસ્ત્રકારોની અપેક્ષાએ જર્માષ્ટમેનુ ન કરવાવાળા માટે ગર્ભ પંચમ વર્ષે પણ ઉપનયન કરવાની નીતિકારો આજ્ઞા કરે છે, પરંતુ તે ગર્ભ ૩૫નયેત્ એ વિગેરે વાક્યોમાં ગર્ભનું આઠમું વર્ષ એક હોય છે, છતાં પણ જમણg એમ બહુવચન તે પંચમનો પણ સમર્થ જ્યોર્તિધરોને માટે ગણીએ તો પણ શાસ્ત્રકારોએ વાપરેલું હોવાથી તે સૂત્રના અર્થમાં ગર્ભસપ્તમ અને ગર્ભઅષ્ટમમાં તો કોઈપણ પ્રકારે ધર્મના અર્થીઓ માટે પ્રતિબંધવાળો રહે જ નહિ અને ગર્ભષષ્ઠ, ગર્ભ સપ્તમ અને ગર્ભ અષ્ટમ અર્થ કરી તેથી આ વર્ષમાં મારું ગર્ભ સપ્તમ વર્ષ પૂરું થઈ ગર્ભત્રણે સ્થાને ઉપનયન કરવું યોગ્ય માન્યું છે, ધ્યાન રાખવું કે ગર્ભથી પાંચમું પૂરું થાય અને સાતમું બેસે અષ્ટમ વર્ષ બેસવાનું હોઈ હું ઉપનયનની અવસ્થા નહિ ત્યાં સુધી તે આખું વર્ષ ગર્ભષષ્ઠ તરીકે કહેવાય ધરાવનારો થયેલો છું. એટલે એમ કહેવું જોઈએ કે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy