SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ | તીર્થયાત્રા સંઘયાત્રા (ગતાંકથી ચાલુ) પરન્તુ તેઓ એક પણ પાઠ સાક્ષીનો એવો આપી એમ ન હોત તો ભગવતીજીનું ભાષાંતર વિગેરે પોતાના શકતા નથી કે જે દ્વારાએ આ રાયપાસેણઈ સૂત્રમાં લખાણમાં રાજપ્રશ્નીય અને રાજપ્રશ્નકૃત એવા રાજપ્રસેનજીતનો અધિકાર કે નામ માત્ર પણ હોય. સંસ્કૃત શબ્દો અને રાયપસેણઈજ્જ એ પ્રાકૃત શબ્દ એટલું જ નહિ પરન્તુ વાચનાભેદને નામે તેઓ બચવા કેમ રહેવા દેત અગર લખત. તે બહુચરાભક્તની માગતા હોય તો કોઈપણ સેંકડો અને હજારો વર્ષોની રાયપસેણીની પ્રસ્તાવનામાં લખાયેલી હકીકતમાં લખેલી ઉપલબ્ધ થતી પ્રતોમાંથી એક પણ પ્રતનો પાઠ ચર્ચાના અને શાસ્ત્રથી વિરૂદ્ધ વિષય સ્થાને સ્થાને પ્રસેનજીતના ઉલ્લેખવાળી દેખાડી શકાઈ નથી. શ્રી હોવાથી તે ચર્ચવાનું આ સ્થાન નથી, એમ ગણીને તેમજ ભગવતીજી વિગેરે સૂત્રોમાં રાયપાસણી જંજ એવા શાસનનો સાચો પ્રેમ ધરાવનારા તેના તે પ્રસ્તાવના ચોખ્ખા પાઠો છે અને શ્રીમલયગિરિજી વિગેરે સંબંધી લખાણ ઉપર યોગ્ય પ્રતીકાર કરશે એમ ધારી વ્યાખ્યાકારોએ રાજપ્રશ્નીય કે રાજપ્રશ્નકૃત એ બે આ વિષય આટલેથીજ સમાપ્ત કરવામાં આવે છે.) નામોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે છતાં મૂલસૂત્ર અને - આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીજી પોતે જણાવેલી ટીકાના ગ્રંથોને સ્વચ્છંદી કલ્પનાથી અપ્રામાણિક પૂજાવિધિ સૂત્રથી વિરૂદ્ધ નથી એમ જણાવવા માટે સ્પષ્ટ ઠરાવવા કે અવિચારિત લખાણવાળી ઠરાવવા એ શબ્દોમાં કહે છે કે આ પ્રમાણે નો પૂજાવિધિ બહુચરા ભક્તો સિવાય બીજાને તો શોભેજ નહિ, શ્રીરાયપાસેણીસૂત્રમાં પણ કહેવામાં આવેલો છે. એમ વ્યાકરણને સમજનાર દરેક સુજ્ઞમનુષ્ય સમજી શકે છે કે તેઓ રાયપણઈનો પાઠ ચોખ્ખા શબ્દોમાં નાચ કે કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રમહારાજે કહેલા પ્રાકૃતસૂત્રના પ્રમાણે મૂકે છે - નિયમો કરતાં આર્ષના પ્રયોગો જુદી રીતના પણ હોય છે. અને તેને જ માટે શ્રી હેમચંદ્રમહારાજને ‘માર્ષનું तए णं सूरियाभ देवे चरहिं सामाणियंसाहस्सीहिं એ સૂત્ર જુદું જ કરવું પડ્યું છે અને આઉટણ વિગેરે નાવ ૩ર ય વહિં મૂરિયામ નાવ ફેદિ ફેવદિ શબ્દો પ્રાકૃત વ્યાકરણના નિયમોથી સિદ્ધ નહિ સદ્ધિ પરિવુ? સવ નાચવે પર રિસાયો થવાવાળા છતાં એ શબ્દો આકુંચન શબ્દથી સિદ્ધ તેને સવા છ સિદ્ધાર પુરસ્થિમિન્ને તારે થયેલો માનીને એ પ્રયોગને સાચો જ ગણવામાં આવ્યો ૩yપરિસ ૨ જોવ રેવજીંદ્રા નેજા નિમિડ છે, તો પછી પ્રશ્નનું પસણું એવું રૂપ સ્પષ્ટપણે પ્રાકૃતમાં તેને વાછરુ નિપાપડમi માનો પણ રે બને છે અને પછી તેના ઈજ્જ તદ્ધિતપ્રત્યયને અંગે નોમહત્યાં શિvg નિપાપડિમાડો નોમદત્યui vમઝ પસીણમાંના ઈનો એકાર કરી પસેણ ઈજ્જ તરીકે નિમાય સૂરફિT fોu v$ા ૨ સુરી પ્રયોગ કરવામાં આવે તે સમજાય તેવું છતાં બહુચરા ગંધાઇ જાયા જૂદ ૨ સરસે જોલીસવંvi ભક્તોને ઉથલાવવાની દ્રષ્ટિ હોવાથી તે અક્ષમ્ય અને ગાયા ગુર્તિપ ર નિપાપડમા રેવદૂરનુ તારું અપ્રયોગ લાગે તેમાં આશ્ચર્ય જ નથી. જો કે બહુચરા નિરો પુરુavi મ«નારુvi fઘારુ ગુના ભક્તોને હવે દ્રષ્ટિ ખુલી હોય એમ જણાય છે, કેમકે વડુ વરિત્તા ગાસત્તાસત્તવિવાદૃવઘારિયમન્નામસ્તાવે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy