________________
(9)
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ અને ધર્મકાર્યોમાં વીર્ય જીવોને જુદી જુદી અને પારવિનાની ઈચ્છા હોય ફોરવવું જોઈએ. સાધુના આચાર વિચાર શાસ્ત્રોમાં એ સહજ છે. ભગવાન મહાવીર દેવ જગતની દષ્ટિએ વર્ણવવામાં આવે છે ત્યારે સાધુને ઉદ્દેશીને જ તે દેશના આપે છે ત્યારે તેઓશ્રી જગતની ઈચ્છાઓને વર્ણવવામાં આવે છે. તેજ પ્રમાણે ભગવાન જ્યારે કેન્દ્રિત કરીને દેશના આપે છે એવું શાસ્ત્રકાર જણાવે સમગ્ર જગતની દષ્ટિએ વાત કરે છે ત્યારે તેઓશ્રીનું છે. જગત એ ઈચ્છાઓથી ભરેલું છે. ચારે ગતિમાં કથન સમગ્ર જગતને ઉદેશીનેજ હોય છે. તીર્થકર રહેલા જીવોમાં ભિન્નભિન્ન અને અસંખ્યાત શું? પણ ભગવાન શ્રીમાનું મહાવીરદેવ કેવળજ્ઞાન પામ્યા અનંત ઈચ્છાઓ રહેલી છે અને એ રીતે ઈચ્છાઓથી હતા. ત્યારે તેમના ઉપદેશમાં એ વિષય રહેલો હતો કે સંસાર પરિપૂર્ણ છે. ત્યારે હવે વિચાર કરો કે જગતમાં જગતને માટે શું પ્રાપ્ત કરવા યોગ્ય છે. જગતે શું જો અસંખ્ય અનંત ઈચ્છાઓ ભરેલી છે. સંસારના મેળવવા યોગ્ય છે અને શું છોડવા જેવું છે. જયારે પંચન્દ્રિય જીવો ભિન્ન ભિન્ન ઈચ્છાઓ કરી રહેલા છે, ભગવાનના મોક્ષગમન સમયની દેશના એ હોય છે કે તો પછી જગતના કેન્દ્ર તરીકે કઈ ઈચ્છાને અગ્રસ્થાન સમગ્ર જગત શું માગે છે? સમસ્ત જગતની ધારણાઓ આપી શકાય એમ છે? જગતમાં ઈચ્છાઓ અનેક છે. અથવા ઈચ્છાઓ પાર વિનાની છે. સંસારની ઈચ્છાઓ પંચેન્દ્રિય જીવો ભિન્નભિન્ન ઈચ્છાઓ કરી રહેલા છે. એવી પ્રચંડ અને વિશાળ છે કે જેનો કોઈ સ્થળે છેડો જ પરંતુ એ સઘળી ઈચ્છાઓનું જ્યારે વર્ગીકરણ કરીએ નથી, તેજ પ્રમાણે એક મનુષ્યની એક ઈચ્છા હોય છે છીએ ત્યારે ઈચ્છાઓની એ વિશાળતાનો સાધારણ ત્યારે બીજાની વળી બીજી જ ઈચ્છા હોય છે. રીતે જ અંત આવી જાય છે. ઈચ્છાઓ જેમ અનેક ઈચ્છાઓની આવી ભિન્નરૂપે વિશાળતાને લીધેજ શાસ્ત્ર પ્રકારની છે તેજ પ્રમાણે તે પાર વિનાની પણ છે, પરંતુ મનુષ્યને માટે એ ઈચ્છાઓને અંગે “પુaોઇrદુ વર્ગની દષ્ટિએ સઘળી ઈચ્છાઓ માત્ર બેજ વિભાગમાં માળવા” કહે છે.
વહેંચી શકાય છે. કાપડના વેપારીને ત્યાં અનેક રંગનું ઈચ્છાઓના મુખ્ય બે વિભાગ
કાપડ હોય છે, તેમાં કોઈ રાતું હોય છે, તેમાં પણ
કોઈ ઝાંખુ રાતુ હોય છે, કોઈ ગાઢ રાતું હોય છે, કોઈ ઈચ્છાઓનો વિસ્તાર અજબ જેવો છે. ઈચ્છાઓ પૂલતું રાતું હોય છે. કોઈ પોસ્ટકલર જેવું રાતું હોય છે. એવી ભયંકર છે કે તેનો છેડોજ આવતો નથી, અને આમ એકજ રંગમાં અનેક પ્રકારો હોય તેનો પાર પણ પામી શકાતો નથી. મનુષ્યમાત્રને જુદી જુદી ઈચ્છાઓ હોય છે તો પછી પંચેન્દ્રિયવાળા પ્રત્યેક
(અનુસંધાન પેજ - ૧૮૫)