SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ - , '; . .::::: ૬ : ક્રિકેટ: - તા. ૯-૧૦-૩૮ શ્રી સિદ્ધચક્ર પણ આપ્યો હતો. એ પછી ભગવાને જે ઉપદેશ આપ્યો વખતે જે દેશના આપે છે તે દેશના સમગ્ર સંસારની હતો તેમાં તેઓશ્રીએ હેયને ઉપાદેય કિંવા ઉપાદેયને દૃષ્ટિએ હોય છે. સમગ્રસંસારની દષ્ટિએ દેશના આપતાં હેય તરીકે તો જણાવ્યા નથી અથવા પંચમહાવ્રતોની પહેલાં તેઓ જગત શું ઈચ્છે છે તે કહે અને પછી તેને ભાવના વૃથા છે એમ પણ તેમણે કહ્યું નથી. તે જ પ્રમાણે કેન્દ્ર બનાવીને તે પછી તેનો વિચાર જણાવે છે. ભગવાને આગળ આપેલી દેશનાની વિરૂદ્ધમાં પણ ભગવાન કેવળજ્ઞાન થાય છે ત્યારથી જે દેશના આપે ભગવાને મોક્ષે જતી વખતની દશનામાં કાંઈ કહ્યું નથી. છે તે દેશના ધર્મિષ્ઠોના સંબંધમાં હોય છે. ધર્મિષ્ઠો શું આ રીતે ભગવાનની કેવળજ્ઞાનના સમયની દેશના, ઈચ્છે છે, ધર્મિષ્ઠો ક્ય માર્ગે જાય છે ? તેઓ શું નથી તેમજ તે પછીથી ભગવાન મોક્ષે ગયા ત્યાં સુધી તેમણે ઈચ્છતા? ક્યો માર્ગ ગ્રહણ નથી કરતા? એ સઘળુ ભિન્ન ભિન્ન સ્થળે આપેલી દેશના અને તેમણે મોક્ષે ભગવાન કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારથી સતત જતી વખતે આપેલી દેશના એ સઘળામાં એકજ તત્ત્વ દેશનાદ્વારા કહે છે. મોક્ષ પામતી વખતની દેશનામાં રહેલું છે, છતાં જેમ અનુક્રમણિકા ચોપડાની સારભૂત તેઓશ્રી સમગ્ર જગતની દષ્ટિએ કહે છે. આખુ જગત હોવા છતાં તે ચોપડાથી જુદી છે તે જ પ્રમાણે શું ઈચ્છે છે? તેને ધ્યાનમાં રાખીને મોક્ષ પામતી વખતની ભગવાનની કેવળજ્ઞાનના સમયની દેશના અને તે તીર્થકર ભગવાન દેશના આપે છે. એ દેશનામાં પછીની દેશનાઓના સારભૂત તઓશ્રીની મોક્ષગમનના જગતની ઈચ્છાઓ કઈ વ્યાજબી છે ? અને કઈ સમયની દેશના દેશનારૂપ પણ અન્ય દેશનાઓથી ગેરવ્યાજબી છે? તેનો વિચાર કરવામાં આવે છે, તેના જુદી છે. ફળથી સુખની પ્રાપ્તિ થાય છે કે દુઃખની પ્રાપ્તિ થાય છે મોક્ષ સમયની દેશનાનું સ્વરૂપ તેનો પણ તેમાં વિચાર હોય છે. આ દેશનામાં જગત સાંકળિયું ચોપડાની વિરૂદ્ધ નથી. પરન્ત તે શું ઈચ્છે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે. ચોપડાઓનું સારભૂત છે, અને જે કાંઈ ચોપડામાં છે સંસારની ઈચ્છાઓનું વર્ગીકરણ. તેજ સાંકળિયામાં પણ છે. પરંતુ તે છતાં સાંકળિયું અને સાધારણ રીતે આપણે પણ જ્યારે કોઈ વાત કોઈ ચોપડા બંને જુદા છે તે જ પ્રમાણે ભગવાનની વિશેષવ્યક્તિને અંગે કહીએ છીએ ત્યારે તેને ઉદ્દેશીને કેવળજ્ઞાનના સમયની દેશના અને તેઓશ્રીની એ વાત થાય છે. મનુષ્યને પકડીને વાત કરવી હોય મોક્ષગમનના સમયની દેશના એ પણ જૂદી છે. હવે ત્યારે મનુષ્યને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે મનુષ્યભવ તીર્થંકર ભગવાન શ્રીમાન મહાવીર દેવ એ જુદી દેશના મળ્યો છે તો હવે મનુષ્ય શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ, આપતાં શું કહે છે તે વિચારો. ભગવાન મોક્ષે જતી
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy