________________
૧૭૪
|
' , શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) દેશનાઓ મુખ્યત્વે હેય, ઉપાદેય અને શેયના તીર્થંકર દેવો મોક્ષે જતી વખતે આપતી દેશનામાં કહી વિભાગની હોય છે. ભગવાનની કેવળજ્ઞાન સમયની દે છે. સાંકળિયું એ શરાફોના તમામ ચોપડાનો સાર અને તે પછીની દેશનામાં આ જ મહત્વનો તફાવત છે. છે. સાંકળિયું અને ચોપડા જુદા નથી. જે ચોપડામાં છે
તે જ સારરૂપે સાંકળિયામાં છે, છતાં એકલું સાંકળિયું ઉપદેશમાં ભેદ ન હોઈ શકે.
વાંચનારો નામનો ભેદ ઉકેલી શકતો નથી. નામના ભગવાન કેળળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારથી ભેદ ઉકેલવા અથવા તો સાંકળિયાને યથાવિધ રીતે દેશનાની પુણ્યધારા સતત વહેવડાવે છે. તેઓશ્રીનો સમજવા તમામ ચોપડાને જોવા જાણવાની જરૂર પડે આ ઉપદેશ શરાફીનામાનાં વિસ્તૃત ચોપડા જેવો છે, જ છે. અને ભગવાનની મોક્ષે પધારતી વખતની દેશના જેવો
મોક્ષગમન વેળાની દેશનાની ભિન્નતા. છે, અને ભગવાનની મોશે પધારતી વખતની દેશના તે એ શરાફી નામના વિશાળ ચોપડાઓના સાંકળીયા એજ રીતે અહીં પણ સમજવાનું છે. કેવળજ્ઞાન જેવી છે, શરાફો પોતાને ત્યાંનામાના અનેકચોપડાઓ પામ્યા હોય તે દિવસથી તીર્થકર ભગવાનો જે ઉપદેશ રાખે છે. ખાતાવહી, વ્યાજવહી રોકડમેળ, રોજમેળ, આપે છે તે ઉપદેશ શરાફોના ચોપડા જેવો વિશાળ નોંધ, આવરો ઈત્યાદિ શરાફોના મુખ્ય છ ચોપડા છે, હોય છે. એ વિશાળ ઉપદેશના સારરૂપની દેશના પરંતુ એ દરેક ચોપડાનું લખાણ હંમેશાં એકસરખું જ તીર્થકર દેવો તેમનાં મોક્ષગમન સમયે આપે છે. એ હોય છે. નોંધમાં જે કાંઈ જમાખર્ચ થયેલું હોય છે તે જ દેશના સઘળા ઉપદેશના સારરૂપ હોય છે, અને તે રોજમેળમાં પણ હોય છે, તે જ રકમો ખાતાવહીમાં દેશનામાંથી તીર્થકર ભગવાનોના તમામ ઉપદેશનું પણ લખાય છે, અને તેમાંની જ રકમો રોકડમેળ કે રહસ્ય મળી જવા પામે છે. તીર્થકર ભગવાન શ્રી વ્યાજવહીમાં પણ લખાય છે. વેપારીના ચોપડાઓમાં મહાવીરદેવને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી જો ફેરફાર હોય તો તેનું પરિણામ એ છે કે ચોપડા અને ત્યારે તેમણે પન્નેરું વા, વિરમે વા, ઘુવે વા એ ત્રણ વેપારી બંને બેઈમાન ઠરે. ચોપડાનો આવો મોટો પદો કહ્યા હતા. તે ત્રણ પદો દ્વારા તેઓ શ્રીમાને વિસ્તાર હોવા છતાં એ આખા ચોપડાઓનો સાર કિંવા ગણધર ભગવાનોને ધર્મનો સુમાર્ગદર્શાવ્યો હતો. પછી તેનું તત્ત્વ તારી અથવા સાંકળિયામાં આવી જાય છે. તેઓએ હેય અને ઉપાદેય એટલે શું અને તેમાં કોણ એજ પ્રમાણે તીર્થકર દેવો કેવળજ્ઞાન પામે છે ત્યારથી આવશ્યક છે તથા કોણ અનાવશ્યક છે તેનો ઉપદેશ ધર્મતત્ત્વોની જે દેશના આપે છે તે સઘળાનો સાર આપ્યો હતો, અને તે ઉપરાંત પંચમહાવ્રતોનો ઉપદેશ