SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૯-૧૦-૩૮ શ્રી સિદ્ધરાક આસનોપકારી શ્રી વીરવિભુની ચરમ દેશના. ___ पुमर्था इहचत्वारः, कामार्थो तत्र जन्मिनाम् अर्थभूतौ नामधेयादनार्थौ परमार्थतः ॥१।। त्रिषष्टीयश्रीवीरचरित्र ચાર પુરૂષાર્થ ઉદ્યોગથી જેની પ્રાપ્તિ થાય છે તે વસ્તુતત્વનું નામ પુરૂષાર્થ છે. પુરૂષાર્થો ચાર છે, પરંતુ તેમાં આદરવા યોગ્ય એવા માત્ર બેજ પુરૂષાર્થ છે. પરમાર્થદષ્ટિએ પુરૂષાર્થનો મોક્ષ એ સિવાય બીજો અર્થ જ નથી. * ભગવાન શ્રી મહાવીરદેવનો મોક્ષગમનવેળાનો અંતિમ ઉપદેશ અને તેનું રહસ્ય. મોક્ષધામમાં ધર્મને પણ અવકાશ નથી. * આર્યક્ષેત્રપામવું એ આત્માને માટે અતિદુર્લભ છે, પરંતુ આર્યક્ષેત્રમાં જૈનકુળ પામીને ઉત્તમ માતૃગતજાતિ મેળવવી એ તો તેથીય દુષ્કર વસ્તુ છે. * મિથ્યાત્વને આવતું રોકવાનો જૈનશાસને દર્શાવેલો મહાન ઉપાય અને તેની સાચી સમીક્ષા. શાસ્ત્રકાર મહારાજા કાલિકાલ સર્વજ્ઞ શ્રીમાનું છે તેને તેઓ કદી ઉપાદેય તરીકે જણાવતા નથી. હેમચંદ્રાચાર્યજી ભવ્યજીવોના કલ્યાણને માટે તીર્થકર ભગવાનોનો ઉપદેશ આ રીતે હંમેશા એક ષિષ્ટીયશલાકાચરિત્રનામના ગ્રંથમાં આ સરખો અને એકજ તત્ત્વવાળો હોય છે, તો પછી પરમોપકારી પરમર્ષિ ભગવાન શ્રી મહાવીર ભગવાન મહાવીરદેવે મોક્ષે જતી વખતે શ્રમણોને અને પરમાત્માના ચરિત્રમાં ભગવાન શ્રી મહાવીરદેવે ચતુર્વિધ સંઘને આપેલા ઉપદેશમાં વળી વિશેષતા શી મોક્ષપુરીને પંથે પ્રયાણ કરતાં ક્યો ઉપદેશ આપ્યો હતો હોઈ શકે? એવી આશંકા સામાન્ય રીતે ઉત્પન્ન થવા તે જણાવ્યું છે. ભગવાને એ ઉપદેશ ચતુર્વિધ સંઘને પામે છે. આ શંકાનું સમાધાન એ છે કે તીર્થંકર આપ્યો હતો. તીર્થકર ભગવાનોનો ઉપદેશ અમુક ભગવાનો કેવળજ્ઞાન પામે છે ત્યારે પછીથી તેઓ મોલે વખતે અમુક પ્રકારનો હોય અને અમુક સમય પછી જાય છે ત્યાં સુધીની તેમની દેશનામાં તત્ત્વ તો એકજ બીજા પ્રકારનો હોય એમ કદી બનતું જ નથી. તીર્થકર હોય છે કે તેઓ કદી ઉપાદેયને હેય કિંવા હેયને ઉપાદેય ભગવાનોને કેવળજ્ઞાન થાય છે ત્યારથી તે તેઓશ્રી તરીકે જણાવતા જ નથી, પરંતુ તેઓશ્રીની દેશનામાં મોક્ષને પંથે પધારે છે ત્યાં સુધીનો તેમનો ઉપદેશ એક ફરક એ હોય છે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વખતે તેઓ જે જે સરખો હોય છે. જે ઉપાદેય વસ્તુઓ છે તેને તેઓ ઉપદેશ આપે છે તે ઉપદેશ મુખ્યત્વે પદાર્થના કદી હેય તરીકે જણાવતા નથી, કિંવા જે હેય વસ્તુઓ પ્રતિપાદનનો હોય છે અને તત્પશ્ચાત્ અપાતી સઘળી
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy