________________
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮
હોય તો અવિરતિનાં કર્મ લાગે નહિ. ધ્યાનમાં લ્યો કે અભવ્યમાં જરૂર છે તે કઈ વસ્તુને રોકશે? અર્થાત્ પ્રત્યાખ્યાનાવરણની ચોકડી માનીએ છીએ, પણ કહેવું જોઈએ કે બાહ્ય ત્યાગ અભવ્યને, છતાં વિરતિના ‘પ્રત્યાખ્યાનાંતરાય એમ નથી કહેતા. અંતરાય અને પરિણામને પ્રત્યાખ્યાનાવરણે રોક્યો છે. ત્યાં કહેવું આવરણમાં કયો ફરક? છતે પ્રસંગે કરી શકાય એવું પડ્યું કે, ચાહે ભવ્ય હો કે અભવ્ય હો, છતાં બધા હોય અને ન બને ત્યાં અંતરાય. દેવા લાયક વસ્તુ છે. જીવ વિરતિના સ્વભાવવાળા જ છે. માગનારો યોગ્ય છે, દેવાનો પ્રસંગ છે, તે છતાં ન દેવાય : પ્રશ્ન થાય કે તો એ જીવોની વિરતિ રોકાઈ કેમ ? ત્યાં દાનાંતરાય છે. ચીજ બીજા પાસે છે ખરી, આપણને અહીં પણ સમજવું કે અપ્રત્યાખ્યાનાવરણથી, કર્મના જરૂરી છે, બીજા પાસે માગીએ છીએ, છતાં તે આપણને ઉદયે થયેલી અવિરતિથી આચાર, વિચાર કે ઉચ્ચાર આપતો નથી ત્યાં લાભાંતરાય છે. બનતી ક્રિયાની વચ્ચે
નહિ છતાં પણ કર્મ બંધાય છે. જેમ રસોળી થઈ તો આવે તેને અંતરાય કહીએ છીએ. બનેલી વસ્તુને રોકે
પછી તેમાં ખોરાકથી બીજા અવયવોની માફક ભાગ અને ઢાંકે તે આવરણ કહેવાય છે. જ્ઞાન આત્માના
મળે જ જાય છે. વિકારન સ્વભાવ છે કે ઉત્પન્ન થાય ગુણરૂપ હોવાથી બનેલું જ છે, છતાં તેને ઢાંકે કે રોકે તે
ત્યાંથી નાશ ન પામે ત્યાં સુધી મરજી હોય કે ન હોય, જ્ઞાનાવરણ, તેવી જ રીતે દર્શનને ઢાંકે, રોકે તે
જાહેર પ્રવૃત્તિ કરો કે ન કરો છતાં એ વધે જ જવાનો. દર્શનાવરણ; એમ પ્રત્યાખ્યાનાવરણ ક્યારે બને?
તેવી રીતે અવિરતિનો વિકાર થયો એટલે અવિરતિનો જયારે પચ્ચખાણને આત્મામાં બન્યું બનાવ્યું માનીએ
નાશ ન કરો, અવિરતિને ટાળો નહિ ત્યાં સુધી સમયે ત્યારેને ? વિરતિને આત્માનો સ્વભાવ માનીએ તોજ
સમયે બંધાતા કર્મોનો ભાગ તે રૂપે વળગ્યે જ જવાનો. પ્રત્યાખ્યાનાવરણ” એમ કહી શકાય. આ ઉપરથી એ
સમ્યક્ત થાય એટલે આ વાત મનાય. છોડી શકો કે નક્કી થયું કે, આત્માનો સમવભાવ વિરતિમય છે.
ન છોડી શકો એ વાત તો આગળ રહી પણ સમ્યક્ત આથી અભવ્યને અંગે પણ શંકા ન રહી.
થાય એટલે એ નિર્ણય તે થવો જ જોઈએ અને થાય જ શંકા થાય કે આવરણ છતાં પચ્ચખાણને રોકે છે કે, જેટલી અવિરતિ છે તેટલો પાપનો ભાર રહેલો જ અછતાને રોકે? અહીં સમજવું કે જો અભવિ સાધુને છે. સાધુપણું વિદ્યમાન માનો છો તો પ્રત્યાખ્યાનાવરણ (અનુસંધાન પેજ - ૧૯૯)