SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૯-૧૦-૩૮) શ્રી સિદ્ધચક : [ મળી ગયા છે, જગતમાં તેનાથી અધિક કઈ ચીજ છે કે તત્ત્વ. એવી ત્યાગ અને ત્યાગીની પ્રતીતિ અને પ્રીતિ જે હું માગું? દેવદર્શન નિષ્ફળ ન હોય એમ કહીને થવી જ જોઈએ. ભોગ અને ભોગીઓ તરફ અરૂચિ દેવતા આગ્રહ કરે છે ત્યારે પોતે પોતાના ઈષ્ટ તરીકે થવી જ જોઈએ, અનંતાનુબંધી નાશ કરતાં આ બધું નહિ, પરન્તુ માત્ર પતિના ઈષ્ટની માગણી કરે છે. થવું જોઈએ. પુત્ર માગે છે તે પણ ક્યા મુદ્દાએ? તે સમજો. પોતાને અવિરતિ શી રીતે કર્મ બંધાવે? પુત્ર થતો નથી, પુત્ર માટે ધણીને બીજી પરણવાનું પોતે પહેલેથી કહેલ છે, છતાં ધણી બીજ પરણતો નથી, તેથી આથી મિથ્યાત્વનો ત્યાગ કરવા દેવ, ગુરૂ, અને તેટલા જ મુદ્દાએ પુત્ર માગે છે. ધર્મનું સ્વરૂપ બતાવ્યું. આ ત્રણ ખરાં (શુદ્ધ) માનશો એટલે મિથ્યાત્વનો નાશ થશે. આ ખ્યાલમાં નહિ હોય મહાજન માથા પર, પણ ખીલી ખસે નહિ. તો મિથ્યાત્વરૂપી વિકાર નાશ પામવાનો નથી. ત્યાગને આપણે ગુરૂને માનવા તૈયાર છીએ, પણ આપણું તત્ત્વ ગણનારો નર કોઈકને કોઈક દિવસ ત્યાગની જરૂર ચાલે છે તે ચાલવા દે એમ રાખીને મહાજન મહારા પ્રવૃત્તિ કરશે. ભોગની નિવૃત્તિ માટે જ અવિરતિ માથા પર, પણ હારી ખીલી ખસે નહિ, તેવી રીતે ટાળવાની છે. ત્યાગની પ્રવૃત્તિ ન કરે તો ભોગની તમો કહો તેમ કરવા તૈયાર છું, પણ અમારા ચાલતા નિવૃત્તિ કરે, છતાં વિકાર બંધ થતો નથી. પાપ કરવાથી સંસારમાં ડખલ કરશો નહિ આ રીતે ગુરૂને માનીએ જ પાપ બંધાય છે એમ અજ્ઞાન દુનિયા માને છે, જ્યારે છીએ. મતલબ કે વિષયમાં થતી ક્ષતિ કોઈપણ રીતે સમક્તિી તો પચ્ચખાણ ન કરવાથી પણ પાપ બંધાય પાલવતી નથી. પછી દેવ, ગુરૂ, ધર્મની આરાધના રહો છે એમ માને છે. અવિરતિ એ કર્મબંધનું કારણ છે; કે ન રહો ! જમવામાં એઠું શાથી મૂકાય છે? પાછું શાથી? નબોલીએ, નપ્રવૃત્તિ કરીએ છતા એ કર્મ કેમ આવશે એ નહિ વિચારતાં વધારે લેવાથીને ! આવી બંધાય? આ સ્થળે એકજ વિચારવાનું કે આત્માનો વિષયાસક્તિ? વિષયો તરફ દોરાયેલો રહે ત્યાં સુધી સ્વભાવ ક્યો? જો આત્માનો સ્વભાવ વિરતિમય હોય જીવ તીર્થંકરપણાને, ગુરૂપણાને કે ધર્મને ઓળખી તો અવિરતિ આત્માનો એજવિકાર; મન, વચન, અને શકતો નથી, તેવી વિષયાશક્તિ રહે તો ગ્રંથભેદ થઈ કાયાની પ્રવૃતિ થાય કે ન થાય, તો પણ અવિરતિ થઈ શકતો નથી. ત્યાગ કરે એજ મહાપુરૂષ, ત્યાગ એ જ એજ વિકાર છે. જો વિરતિ એ આત્માનો સ્વભાવ ન
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy