________________
( તા. ૫-૧-૩૯ ) સિદ્ધચક્ર
૧૬૩ સામાયિકાદિરૂપ આવશ્યકાદિની જ મુખ્યતા उदधाविव सर्वेसिंधवःसमुदीर्णास्त्वविनाथः પૂર્વકાલે પણ હતી અને વર્તમાનમાં પણ છે અને છયઃ એવા શ્રી સિદ્ધસેનદિવાકરજીના વાક્યને આજ કારણથી જયાં જયાં અગીયાર અંગના અંગે બોલનારાઓ સર્વદર્શનોરૂપ નદીયો અધ્યયનનો ઉલ્લેખ અંગોમાં આવે છે ત્યાં ત્યાં જૈનશાસનરૂપ સમુદાયમાં મળી છે. એમ માની સામારૂ મારૂયાડું ફરસારું એવા ઉલ્લેખો જ જૈનદર્શનની દષ્ટિ સર્વશેષદષ્ટિથી થયેલ છે એમ કરવામાં આવેલા છે, એટલું જ નહિ, પરંતુ માને છે, અને તેથી સર્વદષ્ટિઓ જનક અને આવશ્યક નિર્યુકિતકાર ભગવાન જૈનદર્શન જન્ય થાય છે એમ માને છે, તો શાસન ભદ્રબાહુસ્વામીજી પણ શ્રુતજ્ઞાનના અધિકારમાં પ્રેમિઓએ કેમ માનવું વ્યાજબી છે? સામારૂ મારૂ બિંદુસારપન્નત એમ કહી બધા
સમાધાન : ઉત્પત્તિની અપેક્ષાએ સર્વદર્શનાંતરો શ્રુતજ્ઞાનમાં સામાયિક વગેરે અનંગપ્રવિષ્ટને જ
જૈનદર્શનથી એટલે દ્વાદશાંગીથી પછી થયેલાં આદિમાં જણાવે છે. વળી શ્રી નન્દીસૂત્રમાં તથા
છે. ભગવાન શ્રી ઋષભદેવજી પહેલાં કોઈપણ અનુયોગદ્વારસામાં અનંગપ્રવિષ્ટ એવા
દર્શનાંતર ન હોતું, પરંતુ શ્રી ઋષભદેવજીએ આવશ્યક, ઉત્કાલિક અને કાલિકસૂત્રો જણાવ્યા
તીર્થપ્રવર્તન માટે લીધેલ દીક્ષા પછી જ બધાં પછી જ અંગપ્રવિષ્ટ એવા આચારાંગાદિ
દર્શનાંતરો થયાં છે. એટલું જ નહિ, પરંતુ જણાવવામાં તથા નિરૂપણ કરવામાં આવેલ છે.
ભગવાન ઋષભદેવજીના ત્યાગને અનુસરીને તે નન્દી અને અનુયોગદ્વાર બન્નેમાં પ્રશ્નકારે
જ થયાં છે. વલી પ્રવૃત્તિની માફક પ્રરૂપણા પણ પણ અનંગપ્રવિષ્ટનો ઉચ્ચાર અંગપ્રવિષ્ટ કરતાં
ભગવાન ઋષભદેવજીની ધર્મપ્રરૂપણા પછી જ પ્રથમ જ કરેલો છે. એટલે સ્પષ્ટ થયું કે
છે. પુરાણકારો વિષ્ણુના અવતારોમાં પણ અભ્યાસના ક્રમની અપેક્ષાએ અંગપ્રવિષ્ટ કરતાં
શ્રી ઋષભદેવજીનો જ મનુષ્ય અવતાર તરીકે અનંગપ્રવિષ્ટ પ્રથમ અને પ્રધાન તરીકે લેવાય
પહેલો અવતાર માને છે. વળી આત્મા અને તે અયોગ્ય નથી.
મોક્ષઆદિ અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિય જ્ઞાનીયો પ્રશ્ન : શ્રી જૈનશાસનનું દર્શન અને અન્યનાં દર્શનોને સિવાય બીજો જાણી શકે નહિ અને તે ન
અંગે સદ્ગખવીમૂર્ત એ ઉપદેશ પદની ગાથાનો જાણવાથી તે આત્માદિની આદ્યપ્રરૂપણા આધાર રાખીને બોલનારાઓ સર્વદર્શનોની અતીન્દ્રિયજ્ઞાનિ સિવાયથી સ્વયં થઈ શકે ઉત્પત્તિ જૈનદર્શનથી માની જૈનદર્શનને જનક નહિ. માટે અતીન્દ્રિય એવા આત્માદિની પહેલી માને છે અને અન્યદર્શનોને જન્ય માને છે. ત્યારે પ્રરૂપણા શ્રી ઋષભદેવજી કેવલજ્ઞાની ભગવાને