SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક ( તા. ૫-૧-૩૯ જ કરી, અને પછી તેને અનુસરીને જ બીજા મીટાવવામાં શરીર જ મીટાવવાનું જેમ ગણાય દર્શનકારોએ એ આત્માદિની પ્રરૂપણા કરી નકલ નહિં તેમ અન્યધર્મોને કુધર્મ કહેવાથી દ્વાદશાંગીને કરી. આ વાત તો સમજવી હેલી જ છે કે કુધર્મ કહ્યો કહેવાય નહિ. વળી દર્શનકારોના નકલીનો પ્રાદુર્ભાવ અસલી પછી જ હોય છે. સમૂહમાં પદાર્થના સ્વરૂપોની વ્યાખ્યા સંબંધી વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચર્ચામાં એકેક નૈગમાદિનયાભાસોને કહેનાર દરેક દર્શનકારે ભવાંતરના સુખો અને મોક્ષને એવા વૈશેષિકઆદિકના મૂલરૂપ એવા નૈગમાદિ માટે ધર્મ કરવાનો જણાવેલો હોવાથી ધર્મને સર્વનયો શ્રીજિનશાસનમાં હોવાથી કુદર્શનોને સાક્ષાત જાણવા સાથે તે ધર્મમાં રહેલી સુખ આદિ નદી રૂપ ગણી શ્રીજિનશાસનને સમુદ્રરૂપે દેવાની શક્તિને જાણનારો જ પ્રથમ ધર્મ અને ગણવામાં પણ કોઈ પ્રકારની હરકત નથી ફળને જણાવનાર બને અને તેનું જ્ઞાન વીતરાગ શ્રીહરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં પણ પરમાત્માએ જ મેળવેલું છે. માટે ધર્મ અને નયાંતરોરૂપ સર્વ અન્યદર્શનો મણિ આદિ જેવા પરલોકાદિકનું નિરૂપણ કરનાર આદિ પુરૂષ જો હોઈ ભગવાનના શાસનરૂપ સૂર્યથી પરાભવ કોઈપણ હોય તો તે માત્ર જિનેશ્વરો જ છે. અને પામી અંતભૂત થયેલ છે એમ સ્પષ્ટપણે જણાવે અન્ય દર્શનકારો તો માત્ર તેનું અનુકરણ છે. એ વાત તો ચોખ્ખી છે કે મણિ આદિના તેજનો કરનારા જ છે. તેવી જ રીતે પાપ અને તે પાપના સૂર્યના તેજમાં અન્તર્ભાવ થાય છે, પરંતુ તે મણિ દુષ્ટફળરૂપે નરકાદિને જાણનાર અને તેની આદિ તેજોથી એક અંશે પણ સૂર્યની પ્રજામાં શુકલ પ્રરૂપણા કરનારમાં પણ જો આદ્યપુરૂષ હોય તો અને કૃષ્ણપક્ષમાં સૂર્યની પ્રભા સરખી હોવાથી તે માત્ર વીતરાગ સર્વજ્ઞ પ્રભુજ છે. એટલે ફરક પડતો નથી, તેમ કુધર્મોની ઉત્પત્તિ થયા ઉત્પત્તિની અપેક્ષાએ સર્વ દર્શનો અને કુધર્મોનું પહેલાં કે પછી શ્રીજૈનશાસનમાં કંઈપણ ફરક મૂળ કારણ શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન અને પડતો નથી. ધર્મ છે, અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજી પ્રશ્ન : શ્રી જૈનશાસનમાં ભાષ્ય તરીકેનો વ્યવહાર અષ્ટક પ્રકરણમાં પણ અન્યથા રેશનીંગણતમ્ | શ્રીસંઘદાસગણી પછી જ થયો કે પહેલા પણ તે ધતિનિમિત્તત્િ એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે વ્યવહાર હતો? છે. આથી ઉત્પતિની અપેક્ષાએ સર્વપ્રવાદનું મૂલ અને કુધર્મોનું મૂલ દ્વાદશાંગી છે એમ કહેવું સમાધાન: શ્રીતત્ત્વાર્થ ભાષ્યકાર જિનવચનનું મહોદધિ વ્યાજબી જ છે. પણ શરીર થતા મેલને તરીકે વર્ણન કરતાં હુમપ્રસ્થમાગવારી એમ જણાવે છે તેથી ભાષ્ય તરીકેનો વ્યવહાર
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy