SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ મીત્ર માર્ચ : ૧૯૩૯ પ્રશ્ન - સમુદ્રનું માપ મોટી સંખ્યાએ બતાવે અને પ્રશ્ન - ‘શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જ્ઞાનનય અને અજ્ઞાન બાલકને હાથ પહોળા કરીને ક્રિયાનયનો વિચાર કરવામાં આવે છે. બતાવે તેમાં ખોટું નથી, આજ કારણથી પરંતુ કોઈપણ જગા પર દર્શનનયનો પ્રદેશી રાજાના વૃત્તાંતમાં વાયુનું તોલ ન વિચાર કેમ કરવામાં નથી આવતો? ગણાયું અને સર્વજ્ઞની સિદ્ધિના પ્રકરણમાં સમાધાન - ઉપક્રમ નિક્ષેપ અને અનુગમ એ ત્રણ પ્રમાણ પંચકથી અગ્રાહ્યતા માની એટલું દ્વારોથી સૂત્રોની જે વ્યાખ્યા કરાય કે માને જ નહિ પરંતુ મીમાંસકે માનેલ કનક અને તે શ્રી જૈનશાસનને પ્રતિપન્નની અપેક્ષાએ ઉપલનો સંયોગ અનાદિ માનીને અનાદિ હોય છે એટલે અનુગમ સુધી વ્યાખ્યા થયા કર્મસંયોગના નાશની સિદ્ધિ મનાવી. પછી તે વ્યાખ્યાને જ્ઞાનની મુખ્યતામાં નિંગમાદિનયો જ્યારે પ્રમાણના અંશરૂપ ઉતારાય અને ક્રિયાની પ્રધાનતામાં છે તો પછી પ્રમાણનવૈરધામ: એ સૂત્રમાં ઉતારાય માટે ચોથા અનુગામનામના નયને લેવાની જરૂર શી? અનુયોગ પછી નયના નામનો અનુયોગ સમાધાન - એકેક નયે ધર્મોને વિચારતાં જાણતાં અને રાખ્યો અને ચારિત્ર અને જ્ઞાનગુણમાં માનતાં પ્રમાણથી નિશ્ચિત પદાર્થ જણાય રહેલાને પર્યવસાને સાધુ તરીકે માન્ય માટે નયો પણ જ્ઞાનનું સાધન ગણ્યું અને ગણ્યો. જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ અને સુર્ય જેવું પ્રમાણના અંશ તરીકે પણ ગણ્યા. સીત્તે સેવં એ વગેરે સૂત્રો પણ પ્રતિપન્ન પ્રશ્ન –' નયોથી થતું જ્ઞાન જો સમ્યફ હોય તો દર્શનોની અપેક્ષાએ લેવાં. બાકી સામાન્ય પ્રમાણનવૈરધાનમ: એ કહેવું વ્યાજબી નરોની અપેક્ષાએ તો શ્રી ગણાય અને જો સર્વનયો મિથ્યાદષ્ટિ હોય આવશ્યકનિર્યુક્તિના વન્દનાધ્યયનમાં તો પછી નયોથી જ્ઞાન થવાની વાત કેમ દર્શન પક્ષ લેવામાં આવેલો જ છે, જેમ મનાય? સર્વદર્શનવાળાઓની અપેક્ષાએ સમાધાન - વિરૂદ્ધ એવા વર્તમાન ધર્મોનું ખંડન સમ્યગ્દર્શનાદિ ત્રણે મોક્ષ માર્ગ તરીકે કરનાર એવો જે નય હોય તે મિથ્યા છે લીધાં છે તેમજ પુણ્ય પાપને પણ બાકી વિરુદ્ધ વર્તમાન ધર્મથી સાપેક્ષ એવા ઇતરતત્ત્વોના અભાવરૂપ ન હોવાથી નયથી અંશે થતો બોધ અપ્રમાણ નથી તત્ત્વમાં ન લીધાં. પણ જૈનની અપેક્ષાએ અને તેથી જ સર્વધર્મ સાપેક્ષ એવા નયથી એ તત્ત્વો જ છે. અંશે થતો બોધ અપ્રમાણ નથી અને તેથી જ સર્વધર્મ સાપેક્ષ એવો થતો બોધ તે નયના સમુદાય રૂપ અને પ્રમાણભૂત બની શકે છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy