________________
' ( તા. ૧૧-૩૮) શ્રી સિદ્ધચક
૬૭) તથા ઉત્કૃષ્ટથી પંદર હજાર પ્રદેશની અવગાહના માની પ્રવૃત્તિ પરંપરાએ હતી ત્યારે જ્ઞાનિમહારાજા આ મધ્યાવગાહના બધા નિગોદ જીવોની દશ હજાર ઉપધાનથી આરાધના કરનારને જ શ્રુતજ્ઞાન આપતા પ્રદેશની લેવી એમ સ્પષ્ટપણે જણાવેલ છે. એટલે હતા, માટે આરાધના અને જ્ઞાન એ બંને માટે તત્ત્વથી બધી નિગોદોમાં જીવોની અવગાહના પણ ઉપધાનની જરૂર ગણાય. કર્ણાઘાટથી મળેલા જ્ઞાનની સરખી નથી. દરેક નિગોદમાં જીવો અનન્તા છે અને પણ રીતસર આરાધના તેના ઉપધાનથી જ થાય. નિગોદની અવગાહના આંગુલના અસંખ્ય ભાગની એટલા માટે તો શ્રીવજસ્વામીજી સંપૂર્ણ એકાદશાંગના છે એ સ્પષ્ટ જ છે.
અને કંઈક પૂર્વના અંશને ધારણ કરનારા થયા છતાં તે
વખતે વાંચનાચાર્ય થવાને માટે લાયક ગણાયા નહોતા પ્રશ્ન ૧૫: અવધિ અને વિલંગમાં જેમ જધન્યભાગ
અને આચરણાથી નમસ્કાર આદિ શ્રુત આવડ્યું હોય તુલ્ય છતાં ઉત્કૃષ્ટમાં કાલ આદિની અપેક્ષાએ
તો પણ તેના ઉપધાનને નહિ કરનારા વિરાધક ગણાયા સરખાપણું નથી. અર્થાત્ વિલંગમાં એકત્રીશ
છે. પરંપરાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની વખતે ગુરૂએ સાગરોપમ અને અવધિમાં તેત્રીશ સાગરોપમ કાલ
કરાવેલ આદેશ અને ક્રિયા થાય, અને પુસ્તકકાલમાં હોય છે, તેમ શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનની ઉત્કૃષ્ટતામાં
આચરણાથી ઉપધાન પહેલાં પણ ઉપધાનની શક્તિએ ફરક હોય કે નહિ?
ઉપધાનને વહન કરવાની ઈચ્છાવાળાને પહેલાં પણ સમાધન ઃ શ્રુતઅજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન પણ ભણાવવાનું હોવાથી પોતે સૂત્ર બોલે અને આદેશ તથા ઉત્કૃષ્ટપણામાં ફરકવાળું હોય અને અધિક જ હોય છે. ક્રિયા થાય તેમાં આશ્ચર્ય નથી. શ્રતઅજ્ઞાન અધિકમાં અધિક ન્યુનદશપૂર્વ જેટલું જ
પ્રશ્ન ૧૭ઃ અવસર્પિણીમાં જેમ પૂર્વકાલને મહત્ત્વ હોય, ત્યારે શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટ ચૌદપૂર્વ હોય છે. પણ
અપાય છે તેમ ઉત્સર્પિણીમાં ભવિષ્યકાલને મહત્ત્વ અવધિ તથા વિલંગમાં જેમ સર્વ સ્થાને ન્યૂનાધિક્યનો
અપાશે કે કેમ? નિયમ નથી તેમ શ્રુતઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ સર્વત્ર જીવોમાં ન્યૂનાધિક્યનો નિયમ નથી.
સમાધાન : અવસર્પિણીમાં પૂર્વકાલને મહત્ત્વ
અપાય છે એમ નથી, પહેલા બીજા અને ત્રીજાના પ્રશ્ન ૧૬: ઉપધાનની ક્રિયા આરાધના માટે છે?
પહેલાના મોટા ભાગને કોઈ વખાણતું નથી. પરંતુ જો આરાધના માટે હોય તો શાસ્ત્રકારે કૃતીક્ષાએમ.
મુમુક્ષુજીવો મોક્ષમાર્ગની ઉચ્ચ પ્રવૃત્તિ અને મોક્ષ પ્રાપ્તિ કેમ કહ્યું છે? અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપધાન હોય
કરાવનાર તરીકે પૂર્વકાલને વખાણે છે. ઉત્સર્પિણીમાં તો કર્ણાઘાટથી કે બીજે કોઈપણ પ્રકારે શ્રુતજ્ઞાન આવ્યા
તીર્થસ્થાપના પછી જ ધર્મની પ્રવૃત્તિ અને મોક્ષપ્રાપ્તિ પછી ઉપધાનની ક્રિયા શા માટે કરવી?
થવાનો વખત હોવાથી ભવિષ્યના કાલની મહત્તાનો સમાધાન : જ્યારે પુસ્તક નિરપેક્ષપણે શ્રતની સવાલ રહેતો જ નથી.