SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક તા. ૧૧-૩૮ ) પ્રશ્ન ૧૮: પરલોક, પુણ્ય, પાપ, સદ્ગતિ અને નીતિ રાખતાં ભૌતિક પદાર્થનો કે લોકરંજનનો બાધ દુર્ગતિ આદિને ન માને પણ સદાચાર અને નીતિથી આવે તો મર્કટદીપિકા ન્યાય કરતાં તે શ્રદ્ધાહીનને ચાલે તે સારો ગણાય કે નહિ ? વાર લાગે નહિ. પરલોકાદિને માનનારો મનુષ્ય જ ભૌતિકના ભોગે પણ નીતિ અને સદાચારને સમાધાનઃ પરલોક આદિને નહિ માનનારો છતાં ' જાળવનારો થાય. પરલૌકાદિકની શ્રદ્ધાવાળાને જ નીતિ અને સદાચાર પાળે તે પરલોક આદિને ન લોકરંજન કે ભૌતિકપદાર્થનો લાભ ધાન્યની ખેતીમાં માનવાવાળા અને નીતિને પાળવાવાળા કરતાં ભલે થતા ઘાસ જેવો જ ગણવાનું થાય અને તેથી હરકોઈ સારો હો, પણ અનીતિ અને અસદાચારમાં જે ભોગે પણ નીતિ અને સદાચારને તે શ્રદ્ધાવાળો પારભાવિક નુકશાન, નથી માનતો તે નીતિ અને જાળવે. સદાચારથી થતો તાત્ત્વિક ફાયદો સમજનાર ન હોવાથી આંધળા અજ્ઞાનીના હાથમાં આવેલ હીરાના પ્રશ્ન ૧૯ઃ જેઓનેયાવજીવ પાંચતિથિ કેદશતિથિ જેવી તે નીતિ ગણાય અને સદાચાર પણ તેવો જ ઉપવાસનો નિયમ હોય અને તે મનુષ્ય ઉપધાનાદિતપ ગણાય. તત્ત્વની શ્રદ્ધા સિવાયની સાધુપણાની ક્રિયા આદરે કે વર્ધમાનતપ આદિની ઓળી આદરે તો તેની પણ અનન્સી વખત થયાં છતાં જેમ આત્મકલ્યાણના તપસ્યા તે તિથિના હિસાબમાં આવે કે કેમ? પક્ષે વ્યર્થ જ થઈ ગઈ છે. આઠ તત્ત્વને માની માત્ર સમાધાન : ઉપધાનાદિમાં આવતી પાંચમ આદિ મોક્ષને નહિ માનનાર અભવ્યજીવની ચારિત્રક્રિયા તિથિઓએ ઉપવાસ કરે અને બન્નેની ક્રિયાઓ કરે તો પણ જયારે આત્મસાધ્યની અપેક્ષાએ નિષ્ફળ જાય બન્નેની આરાધના થાય. જુદા ઉપવાસ વાળવાની એમાં છે તો પછી પરલોકાદિને નહિ માનનારાની નીતિ અને સદાચાર તો આત્મકલ્યાણની અપેક્ષાએ ગણતરીમાં જ ક્યાંથી આવે ? વળી ભૌતિક એવાં પ્રશ્ન ૨૦ઃ મગફળીની શીંગ જમીનમાં થાય છે તો પરલોકાદિને નહિ માને તે આત્મા અને તેના તે લીલી કે સુકી બન્નેમાંથી એકે કેમ નથી? સમ્યગુદર્શનાદિગુણોને ક્યાંથી માનશે? કેમકે તે ભૌતિક નથી અને આત્માના ગણોને મા શિવાય સમાધાન : અનન્તકામાં કુલ પત્રાદિ ગણાવતાં તેને રોકાનાર ક્યાંથી જાણશે? અને ક્યાંથી દર કરશે શીંગો ગણાવેલી નથી અને મગફળીની શીંગોનો અભક્ષ્ય ? એટલે કહેવું જોઈએ કે પરલોક આદિની માન્યતા તરીકે વ્યવહાર પણ નથી. તે શીંગોના દાણા ફોતરાવાળા નહીં કરનારની નીતિ અગર સદાચાર કેવલ લોકની અને બદામની માફક બે દલવાળા હોય છે. રંજનક્રિયા અનુકરણના પંથે જ રહ્યાં છે અને તે રંજન પ્રશ્ન ૨૧: શાસ્ત્રોમાં કાયોત્સર્ગના શ્વાસોચ્છવાસનું આદિની પ્રાપ્તિ કે પોષણ બીજી રીતે થવાના પ્રસંગે પ્રમાણ આવે છે. પરંતુ નવકાર કે લોગસ્સ વગેરેનું તે મનુષ્ય બીજો રસ્તો લે એ સ્વાભાવિક છે. અને જો જરૂર નહિં.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy