________________
(તા. ૧૧-૩૮) . . શ્રી સિદ્ધરાક પ્રમાણ નથી આવતું તેનું શું કારણ?
સમાલોચના સમાધાન : શ્રી સંઘાસચભાષ્ય તથા
ખરતરના છ કલ્યાણકને કહેનાર જિનવલ્લભ લલિતવિસ્તરાવૃત્તિમાં શાસ્ત્રકાર મહારાજાઓ જણાવે
તો આસોમાસમાં ભગવાન વીરનું ગર્ભાપહારને છે કે રૂદો છાસનાહિં, પુનનિયમ, यथापरिणामेन हि तत्, स्थापनेशगुणतत्त्वानि वा
છઠ્ઠ કલ્યાણક છે એમ કલ્પનાથી કપ્યું હતું, स्थानवार्थालंबनानी वा आत्मीयदोषप्रति-पक्षो
જિનદત્તે જણાવ્યું છે કે તેમાં તેમને કોઈપણ સાથ वा, प्रतिशिष्टध्येयध्यानं हि विवेकोत्पत्तिकारणं
કરનાર નહોતો. આખા ગામમાં તેને દેવવંદનનું પચવીશ કે આઠ વિગેરે થાસો માત્ર કાયોત્સર્ગનું સ્થાન ન મળ્યું. પોતાના પક્ષના સાધારણ નામના પ્રમાણ છે. પણ ધ્યેયનો નિયમ નથી. પોતાના શ્રાવકને મેડે જિનવલ્લભે દેવ વાંદ્યા. આવી પરિણામ પ્રમાણે ધેય લેવું. સ્થાપના પરમેશ્વરના ખતરોના ગણધરસાર્ધશતકમાં સ્પષ્ટ હકીકત છે. ગુણો અને તત્વોનું ધ્યાન, સ્થાન વર્ણ અર્થ કે આજના ખરતરોને પાંચમું મોક્ષકલ્યાણક હોવાથી આલંબનનું ધ્યાન, અથવા આત્માના દોષોથી ગર્ભાપહારને છઠું કલ્યાણક માનવું ઠીક નથી વિરૂદ્ધનું ધ્યાન થાય. સારાનું ધ્યાન વિવેકને ઉત્પન્ન લાગ્યું. વળી કંઈક ખરતર કલ્યાણકમાં કરનાર છે. આ વચનથી સૂત્ર જાણ્યા વિના પણ ગર્ભાપહારનું નામ ન હોવાથી બીજું ચ્યવન ઉપધાનના કાઉસ્સગ્ગોમાં અડચણ ન આવે. કલ્યાણક કહેવા લાગ્યા હતા. તેમાં વળી વર્તમાન
ખરતરોએ ચ્યવન એ મરણનો ભાવ દર્શાવનાર હોવાથી બીજું ચ્યવન એટલે બીજું મરણ એ અર્થે થાય એમ ગણીને કે ત્રિશલાની કુખમાં આવેલા ત્યારે દેવલોકથી નથી આવ્યા અને ચ્યવન શબ્દ તો દેવલોકથી મરણ પામીને નીકળનાર માટે જ શાસ્ત્રકારો કહે છે એમ ધારીને દ્વિતીય ગર્ભાધાન શબ્દ વાપર્યો જણાય છે. હવે ગર્ભાધાન એ સંસ્કાર છે અને મનુષ્યકૃતિ તથા વિધિરૂપ છે એમ ધારી કદાચ નવું થાય તો નવાઈ નહિ. યાદ રાખવાની જરૂર છે કે આગમથી ઉલટામાં સેંકડો ફેરફારોને સ્થાન મળે છે.
SIVE
છે
ડ
: