________________
તા.
૧૧-૩૮
" શ્રી સિદ્ધચક (ા. ૧૧-૩૮) –આમોદ્ધારકની
અમોઘ દેશના (ગતાંકથી ચાલુ)
બાકી ભવ, મોક્ષ સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ એ દુઃખને લીધે નથી. માતાને હેરાન કરવા માટે જ છે. બધાને દેનાર ભગવાન નથી, કહેનાર છે ખરા. માતા અનેક ઉપાયો કરે છે, પણ એ રડતા રહેતા કાંટાને દેખાડનાર અજવાળું છે. વગાડનાર કે નથી. હવે માતાને થયું કે આ તો જંજાળ વળગી, બતાવનાર એ નથી. કાંટો દેખીને બચવું તે પોતાનું આ લપ શી? છોકરો લપ થઈ ગયો, જે છોકરો કામ છે, અજવાળું પોતે બચાવશે નહિ. સૂર્ય તો કલ્પવૃક્ષ હતો તે જ છોકરો લપ મનાયો. એનો બાપ અજવાળું કરી દેખાડે. નરકના માર્ગે તો જિનેશ્વર આવે એટલે એને વળગાડી દઉં! આવો વિચાર માતા હોય કે ન હોય તો પણ તમે પાપો બાંધવાથી પ્રવર્તેલા કરે છે. એના પિતા ધનગિરિને આપી દેવાની બુદ્ધિ છો જ, પણ પુણ્ય, સ્વર્ગ અને ધર્મનો માર્ગ, મોક્ષનો સ્વાર્થ દૃષ્ટિ કરાવે છે. છોકરો રોપું છોડતો નથી. બે, જે માર્ગત એમના વગર બતાવનાર કોઈ નથી; તેથી ચાર, છ મહીના થયા, મા હેરાન હેરાન થઈ ગઈ ઉપચારથી સ્વર્ગ, મોક્ષ દેનારા કહીએ છીએ. એટલે હવે છોકરો જમ જેવો લાગવા માંડ્યો ધનગિરિ વૈરાગ્યનો મોક્ષનો, ભક્તિનો માર્ગ દેખાડવાને અંગે આવે છે એટલે માતા છોકરાને આપે છે. ફરી પાછો તેમની પૂજ્યતા છે. આવા ખુદ જિનેશ્વરની ભક્તિના નહિ મળે એમ કહી દીધા છતાં આપે છે, સ્વાર્થસિદ્ધિ ભોગે એટલે એ છોડીને પણ ચારિત્ર લેવાનું છે, ઉપર નજર રાખનારા એવા પાડોશીને સાક્ષી રાખી અનુકંપાના ભોગે પણ વૈરાગ્ય આદરવાનો છે, તેથી ધનગિરિ છોકરાને વહોરે છે. જયાં ઝોળીમાં છોકરો વજસ્વામિએ વૈરાગ્યની આગળ ભક્તિ કરવા લાયક પડ્યો કે શાંત ! પોતાનો છ મહીનાનો પ્રયત્ન એવી માતાના સ્નેહને પણ ગણ્યો નહિ. ફળીભૂત થયો માન્યો, માતાનો મોહ પણ ગયો
એમને તો જાતિ સ્મરણ થયું છે એટલે આ રીતે પોતે છોકરો કે લપ? રૂદન કે જપ?
તૈયાર થયા. વિચારો કે કેટલો વૈરાગ્ય! કેટલાક જાતિ વાતાનાં અતિ વર્ના બાળકોનું બલ રોવાનું છે. સ્મરણ વગરના બાળકો પણ સંસ્કારથી નીકળવા વજસ્વામિ ખૂબ રડે છે, કાયમ રડે છે. રોવું તૈયાર થાય છે. માબાપ સજ્જડ વૈરાગ્યવાન હોય