SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ મે : ૧૯૩૯ શ્રી સિદ્ધચક ઉ૩છે માની શકાય તેમ નથી. પરંતુ ઉપર જણાવેલાં તેમનાં જણાવીને સર્વ જીવોમાં સુખની પ્રીતિ અને દુઃખનો સારાં વાક્યો કેવળ જૈન સમાજ કે જે સંપૂર્ણપણે દ્વેષ એ બેમાં એક સરખી રીતે સમાનતા છે એમ જણાવે અહિંસા આચરવાનો હક ધરાવે છે તેઓના અનુકરણને છે. એમ છતાં પણ જૈન શાસ્ત્રકાર અન્ય જીવોને સુખની લીધે હોય, કે તેઓનું અનુયાયીપણું મેળવવા માટે હોય, પ્રાપ્તિના ઉપકારની કિંમત તેટલી નથી ગણતા કે જેટલી અને જો તેમ હોય તો સુજ્ઞ જૈનોએ તેવાં વાક્યોથી કિંમત અન્ય જીવોના દુઃખની પરિહારની ગણે છે. કોઈપણ પ્રકારે કુમાર્ગના લેબાશમાં દાખલ કરવાની સુખની પ્રાપ્તિ માટે સકળ જીવો ત્યારે જ પ્રયત્ન કરી ભૂલ કરવી નહિ. શકે અગર પ્રાપ્ત થયેલા સુખનો અનુભવ કરી શકે ઉપર જણાવેલી હકીકતથી ભગવાન જ્યારે તેઓ દુઃખ વેદવાના પ્રસંગથી દૂર હોય. શäભવસૂરિએ નવ દીક્ષિત સાધુને કે દીક્ષાના દુધપાકથી ભરેલા કડાયામાં જેમ વિષનો એક લવ પણ પ્રારંભકાળમાં સન્નમૂMમૂયા કહીને જે બોધ તે દુધપાકના ખાનારાઓને અનર્થરૂપ થાય છે. તેવી આપેલો છે તે કેટલો બધો અહિંસાધર્મના મૂળરૂપ હોવા રીતે સુખના સાગરમાં અવગાહેલા જીવને પણ દુઃખનો સાથે અહિંસાધર્મની જયપતાકા ફરકાવનાર છે તે એક અંશ સતત ઉગ કરનારો થાય છે. માટે શાસ્ત્રકારો સ્પષ્ટપણે માલમ પડશે. ભગવાન શäભવસૂરિજી સર્વ જીવને સુખની પ્રાપ્તિ કે સાધનો મેળવી આપવાનો પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવનકાયને સૂચવવા ઉપદેશ આપવા કરતાં દુઃખનો પરિહાર આવશ્યક ગણે સાથે સ્પષ્ટપણે જણાવે છે કે ધર્મના અર્થી પુરુષો કેવળ છે. જગતના સર્વ પ્રાણીઓને એ વાત અનુભવસિદ્ધ પૃથ્વીકાય આદિ છ પ્રકારના જીવોને જ જાણે અને માને છે કે સમગ્ર શરીરમાં નીરોગી છતાં, શરીરના કોઈ એટલું જ કરવાથી કર્તવ્યદશા પૂર્ણ થાય છે એમ સમજે પણ એક ભાગમાં આંખ, નાક, મોટું વગેરે સ્થાનોમાં નહિ, પરંતુ તે પૃથ્વીકાય આદિ છ પ્રકારના જીવોને ગુમડાનો પ્રસંગ આવે છે ત્યારે આરોગ્યના સુખ અને આત્મભૂત એટલે પોતાના આત્મા જેવા જ ગણે અનારોગ્યના દુઃખની તુલના થઈ શકતી નથી, અગર અર્થાત્ જગતમાં જેમ દરેક જીવ સ્વાભાવિક રીતે થતી પણ નથી. પરંતુ સેંકડો ગુણું આરોગ્યનું સુખ એક સુખની પ્રાપ્તિ કરવા માટે અને દુઃખને દૂર કરવાના અંશમાત્ર અનારોગ્યના દુઃખમાં ડૂબી જાય છે. તે અંશ પ્રયત્નવાળા હોય છે અને ભગવાન કલિકાળસર્વજ્ઞ અનારોગ્યના દુઃખનો પ્રભાવ ઝળકી ઊઠે છે. આ શ્રી હેમચંદ્રસૂરિ પણ પ્રિયા એમ કહીને વાત સમજાશે ત્યારે પ્રાણાતિપાતવિરમણ અર્થાત્ તથા સૂત્રકારો પણ મુસિળ કૂવોિ વિગેરે અહિંસાને શાસ્ત્રકારોએ ધર્મ તરીકે જણાવી, પરંતુ સુખ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy