SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૩છે શ્રી સિદ્ધચક મે : ૧૯૩૯ કરવાનો છે તે ઉપકાર શરીર, વચન, મન અને કારણો વર્જવાનો ઉપદેશ, હિંસા વર્જવાના સાધનો હિંસા શ્વાસોશ્વાસ સંબંધી અગર સુખ,દુઃખ, જીવિત કે મરણ વર્જવાનું ફળ અને હિંસાવાળાને થયેલી સ્વર્ગસંબંધી હોવો જોઈએ નહિ. એટલે સ્પષ્ટ થશે કે અપવર્ગરૂપ ઇષ્ટ સિદ્ધિરૂપી ફળની પ્રાપ્તિ દર્શાવનારા આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરે ગુણોની દૃષ્ટાંતો દેખાડવા સાથે હિંસાના વિષયો સાધનો, હિંસા ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિમાં પરસ્પર મદદગાર થવું કરવાથી થતાં દુષ્ટ ફળ અને હિંસાનાં નરક તિર્યંચ આદિ તે જીવાસ્તિકાયનો ઉપકાર છે. એ દૃષ્ટિએ નીવો દુર્ગતિરૂપદુષ્ટ ફળોને મેળવનાર પ્રાણીના દૃષ્ટાંતો સ્થાને ગીવર્યા નવને એ વાક્યને સમ્યગદષ્ટિ સબુદ્ધિએ સ્થાને દેખાડીને, ખરેખર અહિંસાની જયપતાકા જ ગ્રહણ કરે તો એવા શુદ્ધ અર્થને દેનારું થાય કે જીવ ફરકાવી છે એટલે જૈનશાસન કે જૈનઘર્મેપૃથ્વીકાયાદિક પોતાની મેળે સમ્યગ્દર્શનાદિકને પામી શકતો નથી, છએ કાયનું નિરૂપણ કરીને છએ કાયના જીવોની ટકાવી શકતો નથી કે વધારી શકતો નથી. પરંતુ એક અહિંસનીયતા આદિનું નિત્ય ધર્મપણું જણાવી જીવ બીજા જીવને, બીજો ત્રીજા જીવને, ત્રીજો ચોથા અહિંસાનાં સાધનો, અહિંસાના કારણભૂત વર્તનો અને જીવને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ, સ્થિતિ અને અહિંસાથી ઇષ્ટ સિદ્ધિ કરનારનાં દૃષ્ટાંતોને પ્રતિપાદન વૃદ્ધિ કરાવી તેને જડ જીવનમાંથી કાઢી તાત્ત્વિકભાવ કરી, અહિંસાધર્મપણું કે અહિંસાશાસનપણું સંપૂર્ણરીતે જીવનમાં દાખલ કરનારો થાય છે. ધ્યાનમાં લેવા જેવું સાબિત કરી આપેલું છે. છે કે શ્રીધર્મઘોષસૂરિથી ભગવાન ઋષભદેવનો જીવ જો કે અહિંસા પરમો ધર્મ સરખાં વાક્યો કહીને પ્રતિબોધ પામ્યો. ભગવાન ઋષભદેવના ઉપદેશથી શ્રુતિ, સ્મૃતિ અને પુરાણને માનનારાઓ અહિંસાધર્મની મરીચિ સાધુત્વને પામ્યો અને ભગવાન મહાવીર પૌરાણિકતા અને પ્રમાણતા જણાવવા માગે છે તેમજ મહારાજાના જીવથી ગૌતમસ્વામી વિગેરે ગણધરો ગુજરાતી કેટલાક ભાઈઓ પણ “તુલસી દયાન ઠંડીયે પ્રતિબોધ પામ્યા અને તે ગણધરોથી ગુંથેલી દ્વાદશાંગીથી જબ લગ ઘટમેં પ્રાણ' ઇત્યાદિ વાક્યો કહીને આચાર્યો વગેરેની પરંપરા પોતે સન્માર્ગે આવે છે અહિંસાની જયપતાકા ફરકાવવામાં સામેલ બીજાને સન્માર્ગે લાવે છે એટલે સમ્યગુદૃષ્ટિની શુદ્ધતાને થાય છે, અને તે કોઈ પણ પ્રકારે અનિષ્ટ ગણાય નહિ. અંગે નીવો નીવર્થ નીવને એ વાક્યનો અર્થ જગતને પરંતુ તેઓમાં જીવની જાતિ અને ભેદોનું યથાસ્થિત કલ્યાણ કરનારો બની શકે. નિરૂપણ ન હોવાથી વળી અહિંસાને દર્શાવનારાં જૈનશાસન કે જૈનધર્મ એકલો સર્વભૂતની વર્તનો તથા અહિંસા પાળનારનાં ફળો વાસ્તવિક અપેક્ષાએ અહિંસાનો પડહો બજાવે છે એટલું, રીતે દેખાડ્યાં ન હોવાથી, અહિંસાને ધર્મ તરીકે જ નહિ, પરંતુ જેવી રીતે જૈનશાસનમાં હિંસાના માનવામાં તેઓની પ્રાચીનતા કોઈપણ અંશે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy