________________
श्री सिद्धचक्राय नमः :લ-વા-જ-મ: ( ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬ .
૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું -: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ
| પાક્ષિક મુખપત્ર
ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
૭ પાલ અને
Ex
- ઉદેશ - શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો.
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૫-૧૬ વીરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
વૈશાખ સુદી પૂર્ણિમા વૈશાખ વદી અમાવાસ્યા
જેનો અને અહિંસા
(ગતાંકથી ચાલુ) ઉપર જણાવેલા ગીતો નવી નવનું એ છે. સુજ્ઞ મનુષ્ય સારી પેઠે સમજી શકે છે કે તત્ત્વાર્થકાર પ્રસંગ સમ્યગુદષ્ટિ પણ કથંચિત ગ્રહણ કરી શકે ભગવાન ઉમાસ્વાતિમહારાજપરસ્પરોપગ્રહો નીવાનાં એ છે. પરંતુ ધ્યાન રાખવું કે સમ્યગદષ્ટિના પરિગ્રહથી સૂત્ર કહીને જીવોનો ઉપકાર પરસ્પર મદદ કરવાનો
* છે એમ સ્પષ્ટ જણાવી દીધું છે. વાચકે એક વાત જેમ ઇતર શાસ્ત્રના ઇતરવાક્યો ઇતરજનોને અનર્થ
ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન ઉમાસ્વાતિજી સુખ - કરનારા હોય છતાં સમ્યગદષ્ટિ જીવને તે જ વાક્યો
" -દુઃખ, જીવિત મરણ, શરીર વચન, શ્વાસોશ્વાસ મન અર્થની સિદ્ધિને કરનારા હોય છે. તેવી રીતે ઉપર એવગેરે ઉપકાર યુગલના જણાવવા સાથે આ જીવોને જણાવેલું નીવો નીવર્સ ગીવ એ વાક્ય પણ ઇશ્વર- પરસ્પર મદદગાર થવું એ જીવાસ્તિકાયનો સ્વતંત્ર વાદીઓએ નિર્દયતા અને જીવોના સંહાર માટે કહેલું ભિન્ન ઉપકાર જણાવે છે. એટલે કહેવું જોઈએ કે છતાં એ જ વાક્યનો શુદ્ધ અર્થ ગ્રહણ કરી શકે તેમ જીવાસ્તિકાયમાં જીવોને જે પરસ્પર સહાય કરી ઉપકાર