________________
શ્રી સિદ્ધરાક
મે : ૧૯૩૯ ) સૌધર્મઇન્દ્ર અને તેના વજના ભયથી મુક્ત થયો ત્યારે પ્રભાવતીના નાટકમાં વિશિષ્ટતા શી? તેના જીવનની આશા ફળી અને શ્રમણ ભગવાન સર્વ શ્રાવક અને શ્રાવિકાઓ સૌધર્મેન્દ્ર જિનેશ્વર મહાવીર મહારાજની પાસેથી નીકળીને દીનદશાવાળો મહારાજની પૂજા દેવેન્દ્રના અનુકરણથી કરે છે અને પોતાના આવાસમાં ગયો અને પોતાની બધી વીતકદશા તેનું વર્ણન રાયપાસેણીમાં જણાવેલા સૂર્યાભદેવના પોતાના સામાજિક આદિ દેવોને અને ઇન્દ્રાણીઓને અધિકારના અતિદેશથી જણાવવામાં આવે છે, એટલે જણાવી અને તે સર્વપરિવારને લઈને ભગવાન સર્વશ્રાવક-શ્રાવિકાઓ ભગવાન જિનેશ્વર મહારાજની મહાવીર મહારાજ જ્યાં સુસમારપુરમાં કાર્યોત્સર્ગ પૂજા કરતાં નૃત્યનું વિધાન કરે તેમાં આશ્ચર્ય નથી અને
સત્તર તથા એકવીસ પ્રકારની પૂજામાં નાટ્યનો ધ્યાને રહેલા છે ત્યાં આવી અત્યંતભક્તિથી બત્રીસબદ્ધ
અધિકાર સામાન્ય વિસ્તારથી સ્પષ્ટપણે આપેલો જ છે. નાટક કર્યું.
જેમ આવશ્યક નિર્યુક્તિ અને તેની વૃત્તિ વગેરેમાં પોતાના બચાવથી અમરેન્દ્ર શું કર્યું?
જગતના સંખ્યાબંધ વ્યવહારો ભગવાન ઋષભદેવજી પર્વે ઇન્દ્રોની હકીકતમાં જેમ કાતિકશ્રેષ્ઠીની મહારાજના ચરિત્રના અનુકરણથી થયેલા છે એમ હકીકત સવિસ્તર જણાવવામાં આવી, તેવી રીતે જણાવવામાં આવે છે, તેમ ભગવાન જિનેશ્વર અહીં સકલ દાનવેંદ્રો ભગવાનની પૂજા વખતે મહારાજની પૂજાના વિધાનમાં શ્રીપંચાશકાદિ અનેક બત્રીસબદ્ધ નાટક વગેરે કરીને નૃત્ય કરે જ છે, છતાં શાસ્ત્રોમાં દેવેન્દ્રની પૂજાના અનુકરણથી શ્રાવકોને પૂજા પૂર્વે જણાવેલી રીતિએ ચમરેન્દ્રનો નિરાધારપણાની કરવાનું જણાવવામાં આવે છે અને શ્રી ભગવતીજીમાં વખતે જે ભગવાન મહાવીર મહારાજથી ખરેખર ઈન્દ્ર મહારાજના નૃત્યાદિની ભલામણ રાયપાસેણીમાં બચાવ થયો તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની કહેલ સૂર્યાભદેવના નૃત્યાદિની કરવામાં આવે છે. આગળ તે ચમરેન્દ્ર કેટલા બધા ભક્તિભાવથી નાટક એટલે તે ઇન્દ્ર અને સૂર્યાભના નૃત્યના અનુકરણથી કર્યું હશે તે ન સમજી શકાય તેવું નથી, માટે દાનવેન્દ્ર શ્રાવક-શ્રાવિકાઓને ભગવાન જિનેશ્વર મહારાજની કરેલા નૃત્યના ઉદાહરણમાં આ અસરેન્દ્રનું ઉદાહરણ પૂજામાં નાટકનું કરવું થાય તે સ્વભાવસિદ્ધ છે અને આચાર્ય મહારાજ શ્રીદેવેન્દ્રસૂરિજીએ આપેલું છે. જે અષ્ટાપદ પર્વત ઉપર લંકાના અધિપતિ રાવણે વીણા કે આચાર્ય ભગવાન દેવેન્દ્રસૂરિજીએ નારદના નાટકને
) વગાડી અને તે વીણા વગાડતાં મંદોદરીએ નાટક અપ્રસિદ્ધ તરીકે જણાવી તેનું ધ્યાન આપેલું નથી, પરંતુ
કર્યું એ વાત શલાકાપુરુષચરિત્ર વગેરેમાં ઘણા
સ્પષ્ટ શબ્દોથી જણાવવામાં આવેલી છે, છતાં આવશ્યક વૃત્તિમાં જણાવેલા પ્રત્યેકબુદ્ધપણાના
પ્રભાવતી મહારાણીના નાટકની અંદર એવી અધિકારમાં શૌચપણાનો અધિકાર જોતાં શ્રીવિહરમાન
વિશિષ્ટતા રહેલી છે કે જેને અંગે આચાર્ય મહારાજ જિનેશ્વરની પાસે ગયેલા નારદે નાટક કર્યું હોય તો દેવેન્દ્રસૂરિજી પ્રભાવતીના નાટકને અત્રે દષ્ટાંત તરીકે નવાઈ જેવું નથી? દેવેન્દ્ર, દાનવેન્દ્ર અને નારદના જણાવે છે. તે વિશિષ્ટતા એ છેકે રાવણ અને મંદોદરીના વિશેષ દૃષ્ટાંતોને જણાવ્યા પછી પ્રભાવતીનું જે દષ્ટાંત નૃત્ય સંબંધમાં રાવણેવીણા તૂટતાં જે પોતાની નસ જણાવેલું છે તે દષ્ટાંત ખરેખર વિચારવાલાયક જ છે. તોડીને જોડી દીધી છે તે પુરુષનું સાહસ હોવાથી જેટલું