________________
| ઉપલે
શ્રી સિદ્ધચક
( મે : ૧૯૩૯ ). લીધે બાર અધિકારથી ચૈત્યવંદન કર્યા પછી પણ તો લૌમ એટલે કપાસના બનેલાં પણ ઉત્તમ એવાં ચંદરવા-પૂંઠીયા પુષ્પગૃહ વગેરે દ્વારાએ દ્રવ્યપૂજન વસ્ત્રોએ કરીને ચંદરવા કરે. ચંદરવામાં વપરાતા વસ્ત્રને કરવાનું જણાવે છે. આ બધી હકીકત નીચેની ત્રણ અંગે ઉત્સર્ગાદિથી વિધિ જણાવીને ફેર ચંદરવાની ગાથાઓ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડશે.
વિશિષ્ટતા જણાવતાં કહે છે કે જે ચંદરવાની અંદર ભાવપૂજા પછી પણ ચંદરવાદિકારાએ દ્રવ્યપૂજા
સોનાં અને રૂપાં જડેલાં હોય, પરવાળ જડેલાં હોય, થઇ શકે.
અને મોતીઓ એટલે હીરા મોતી પન્ના વગેરે પણ જડ્યાં पणिहाणं च काऊणं, करे अन्नं तओ इमं ।
હોય અને તે સોનારૂપા વિગેરેનું જડતર નામ ધરાવવા
માત્ર નહિ, પરંતુ ઘણા અને ઘણા મોટા પ્રમાણવાળું नाणाविहाहि भत्तीहिं, उल्लोयं जिणमंदिरे ॥७१॥
હોય એટલે તે વડે કરીને સારી રીતે ભરેલો હોય એવો સલ્વેદિં વં દું, ના: મોટું ય ચંદરવો ભગવાનની ઉપર બાંધવો. ઉત્તર્દિ યુવUOTચ્છેદં વાર્દૂિ, મુત્તાતણ કર્મક્ષય માટે અસાધારણ કારણ શું? ૪ મહાપfë II૭ર સુવનનુÉ સુiઘઉં, આ સ્થાને કેટલાક જિનેશ્વર મહારાજની નાપાફિઝ(થ) દંપુણા રિંતુ ભક્તિના દ્વેષને ધારણ કરનારા પોતે તો ભક્તિ કરવા વરેફ , સુમત્તિનુત્તો ન મંદિગ્ધ II૭રૂા તૈયાર થાય નહિ, પરંતુ જે ભવ્યાત્માઓ શ્રીજિનેશ્વર
સ્પષ્ટશબ્દોમાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે મહારાજની ભક્તિ છે તે આત્માને લાગેલાં કર્મોનો ક્ષય છે કે પ્રણિધાન કરીને એટલે પ્રણિધાન સૂત્ર જેમાં છેલ્લે કરવાનું અસાધારણ કારણ છે એવું માનીને આવે છે એવું બાર અધિકારવાળું ચૈત્યવદન કરીને શ્રીજિનભક્તિ કરતા હોય તેવાઓને પણ, અત્તરાય અનેક પ્રકારની રચનાવાળો ચંદરવો જિનમંદિરમાં કરે. કરવા તૈયાર થયેલા હોય છે તથા સમ્યગુજ્ઞાન અને હવે તે ચંદરવાનું અનેક રચનાવાળું વસ્ત્ર કેવું હોવું ચારિત્રરૂપી રત્નથી ચૂક્યા છતાં પણ સમ્યગુદર્શનરૂપી જોઈએ તે માટે કહે છે કે-દેવદુષ્ય વસ ને કે જે ભગવાન રત્નથી પણ જેઓ ચૂકેલા હોય છે તેવાઓ શાસ્ત્રને તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે ત્યારે ભગવાન તીર્થંકરના
જોયા વગર જે બકવાદ કરે છે કે આ ચંદરવા પૂઠીંયાનો ડાબે ખભે ઈંદ્રો તરફથી મૂકવામાં આવે છે અને જે
રિવાજ તો હમણાં જ નવો પ્રવર્તેલો છે અને તેથી
ચંદરવા આદિ કરાવવા પાછળ થતો ધનવ્યય ધૂમાડા દેવતા ઈંદ્ર વગેરે પહેરે છે તેવાદેવદુષ્યોથી ભગવાનની
જેવો છે એમ કહે છે તેઓએ કર્માદાનવાળા મઠોમાંથી ઉપર ચંદરવો બાંધવો. તે દેવદુષ્ય જો ન મળે તો
નિવૃત્તિ લઈ વિવેકચક્ષુ ખોલીને આચાર્ય મહારાજ અગર તે મેળવવાની શક્તિ ન હોય તો દુકુલવૃક્ષની શ્રીદવેરરિજીએ જણાવેલ આ શ્રાદ્ધદિનકૃત્યનો છાલથી થયેલાં જે દુકુલો કે જે રેશમી વસ્ત્ર કરતાં પાઠ નજરે જોવાની પહેલી જરૂર છે. જો તેવા પણ સુંદર અને સુશોભિત હોય છે તેવાં વસ્ત્રોએ ભારે કર્મીઓએ આ પાઠ જોયો હોય અને કદાચ કરીને ચંદરવા બાંધવા. તેવું દુકુલવસ્ત્ર પણ ન શ્રદ્ધાની હીનતાને લીધે માન્યો ન હોય અને હોય તો કૌશય એટલે રેશમી વસ્ત્રોએ કરીને ભગવાન જિનેશ્વર મહારાજ વગેરેની ભક્તિ માટે ચંદરવા કરવા. તે પણ જો ન મળે કે ન મેળવી શકાય ભક્તિમાનોએ કરાતા ચંદરવા પૂંઠીયાનો નિષેધ કર્યો