________________
જિક,
ઉ૮થે
શ્રી સિદ્ધરાક્ર
( જુન ૧૯૩૯ ) સચ્ચવિયા ના અણહિલ્લનયરગણે નંદી રચના કરી. તેમાં જે પુરાણી ગુજરાતી, હિન્દી કવિતા કયરવિભાણવરજત્તો, કમરનરિંદમયંકો, સંઘસમુદું છે તે અત્ર ચર્ચીશું. સુહાવિતો.
સોમપ્રભસૂરિના કુમારપાલ પ્રતિબો ધ X X X ગાયકવાડ ઓરિયેંટલ સીરીઝના ૧૩ મા નંબરમાં બારસ સત્તત્તી (? વી) સે, સુદ્ધસેસેક્કારસીહઈ છપાયેલ છે ?
તરફથી થયેલ આચાર્ય શ્રીજિનવિજયજીએ કર્યું ભદવએ, ચંદદિરે સામિતુમ', સુરમંદરમજણ જાઉ.
છે. તેના પાંચ પ્રસ્તાવ છે અને તેમાં સર્વ મળી
* લગભગ આઠ હજાર આઠસો શ્લોક છે. ગ્રંથ સિરિધમ્મસૂરિપદુણો, નિમ્મલકિત્તીઈ ભરિયભુવ- પ્રાકત, સંસ્કૃત અને અપભ્રંશગદ્યપદ્યમય છે. ણસ સસલવેહિ કુલય, રઇયં સિરિરયણસૂરિહિ. [ ક = ત .
આ કુમારપાલરાજાના સમયમાં પાટણમાં જ ૩૨ અક્ષરોનો એક અનુ છુ ૫ શ્લોક માની કુમારવિહાર મંદિરમાં સં. ૧૨ ૨૭માં રચાયેલ શ્લોકોમાં ગણના કરવાની જૂની પ્રથા છે. જણાય છે, નહિ કે સંવત ૧૨૩૭માં, કારણ કે તેની એક પ્રતિ સં.૧૪૫૮ની તાડપત્ર પર કુમારપાલ સં. ૧૨૩૨માં સ્વર્ગવાસ થયેલ છે. લખેલી સંપૂર્ણ તથા એક તેનાથી જૂની વિના
આમાં શ્રી કુમારપાલની રથયાત્રાનું વર્ણન જોનાર મિતિની ખંડિત મળી હતી અને તેના તેઓના જૈનતત્ત્વને માન્યા વિના રહેશે નહિ. પરથી માજી મુનિજિન વિજયજીએ આ મહત્ત્વ
- જૈન ગુર્જર કવિ ભાગ ૧લો પૂર્ણ ગ્રંથનું સંપાદન કર્યું છે અને ભૂમિકામાં પણ વિભાગ ૪થો પાનું ૧૮૭થી શરૂ
કેટલીક બહુ ઉપયોગી વાતો બતાવી છે કે જેમાંથી સોમપ્રભસૂરિ
આધાર લઈ કેટલુંક અત્રે જણાવવામાં આવે છે.
સોમપ્રભઆચાર્ય વૃદ્ધગચ્છની પટ્ટાવલીમાં મેરૂતુંગાચાર્ય પ્રબંધચિંતામણિ ગ્રંથ સં.૧૩૬૧માં
શ્રી મહાવીરસ્વામીથી ૪૩મા ગણવામાં આવે છે. બનાવ્યો. તેમાં કોઈ કવિતા તેમની પોતાની નથી, જૂની
તેમના શિષ્ય જગચંદ્રસૂરિએ તપાગચ્છની કવિતા કે જે તેમણે ઉદ્ધત કરી છે તેનો નીચામાં નીચો
સ્થાપના કરી ? સોમપ્રભાચાર્યનું બનાવેલું (નિમ્નતમ) સમય તો તેનો સમય છે તે છે. તેઊંચામાં
સુમતિનાથચરિત્ર પ્રાકૃત છે. તેમાં ઊંચો (ઊર્ધ્વતમ) સમયનો નિર્ણય થતો નથી તે પાંચમાજૈનતીર્થંકરની કથા અને પ્રસંગ પર કવિતા ઉદ્ભૂત અને વ્યાખ્યાન કરવામાં (આગળ) જૈનધર્મનો ઉપદેશ છે. તેની સંખ્યા સાડા નવ કરવામાં આવી છે. સં. ૧૨૪૧ના અષાઢ સુદ અષ્ટમી હજાર ગ્રંથ (સ્લો ક) છે બીજો ગ્રંથ રવિવારે અણહિલપટ્ટનમાં સોમપ્રભસૂરિએ જિન- સૂક્તમુક્તાવલી છે કે જે પ્રથમ શ્લોકના ધર્મપ્રતિબોધ અર્થાતુ કુમારપાલ પ્રતિબોધની આરંભશબ્દથી “સિંદૂરપ્રકર' અથવા કવિના