SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછે | ( જુન : ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક श्रीपूर्णदेवाचार्यै : संवत् १२५६ ज्येष्ठसुद ११ श्रीपार्श्वदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते मूलशिखरे च कनकमयध्वजदण्डस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां संवत् १२६८ दीपोत्सवदिने अभिनवनिष्पन्नप्रेक्षामण्डपे श्रीपूर्णदेवसूरिशिष्यैः श्रीरामचन्द्राचार्यैः सुवर्णमयकलशारोपणप्रतिष्ठा વૃતા !” “સંવત્ ૧૨૨૧ શ્રીજાવાલનગરીના સુવર્ણમયપર્વતના ગઢ ઉપર પ્રભુ શ્રી હેમસૂરિમહારાજે પ્રતિબોધ કરેલ ગુજરાત દેશના માલીક પરમહંત ચૌલુક્યવંશના મહારાજાધિરાજ શ્રીકુમારપાલે કરાવેલા શ્રી પાર્શ્વનાથસંબંધી પ્રભુબિંબે કરીને સહિત એવા શ્રીકુમારવિહાર નામના જૈનચૈત્યમાં સારી વિધિ પ્રવર્તાવવા માટે બૃહદ્ગચ્છીય વાદીન્દ્રશ્રી દેવસૂરિમહારાજના પક્ષમાં યાવચંદ્રદિવાકર સુધી સમર્પણ કરાય છતે સંવત્ ૧૨૪૨મા વર્ષે તિલકસમાન મહારાજા સમરસિંહદેવના આદેશવડે ભાં. વાસુપુત્ર. ભાં. યશોવીર વડે ઉદ્ધાર કરાય છતે શ્રીમદ્ રાજકુલના આદેશથી શ્રીદેવાચાર્યના શિષ્ય શ્રીપૂર્ણદેવાચાર્યે સંવત્ ૧૨૫૬ જેઠ સુદિ ૧૧ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં તોરણ વગેરેનું પ્રતિષ્ઠા કાર્ય કર્યો છતે મૂળશિખરમાં સુવર્ણમયધ્વજદણ્ડના ધ્વજારોપણ કરાય છતે સંવત્ ૧૨૬૮ દિવાલીને દિવસે નવીન બનાવેલા રંગમંડપમાં શ્રીપૂર્ણદેવસૂરિના શિષ્ય શ્રીરામચંદ્રસૂરિએ સુવર્ણમય કલશારોપણની પ્રતિષ્ઠા કરી. ઉપર જણાવેલ ૧૨૬ ૮ના જાવાલના કિહરાવાલા જિનમંદિરના શિલાલેખથી પણ સ્પષ્ટ થાય છે કે ૧૨૬ ૮ના સંવત્ સુધી પણ પરમહંત મહારાજા કુમારપાલના જૈનપણામાં નિર્ણય જ રહ્યો હતો. જૈન ગૂર્જરકવિઓ પ્રથમ ભાગ પરવિયાર હઈ મૂલ જગિ દેસણ સૂરિસ ન દાણ, પાનું ૭૪: સા ધમ્મસૂરિ, વનિયઈ, જિણ જાયઇ સુહજઝાણુ. પોતાના ગુરુ ધર્મસૂરિનાં ગુણગાનનાં ૩૭ x x x x કુલક રત્નસિંહસૂરિએ રચ્યાં છે તેમજ બીજાં પણ અલિઉ પયંપઈ એઉ જણું, કલિજાગિ વટ્ટઈ લોઇ, કેટલાંક કુલકો પોતાની ભાષા (અપભ્રંશ)માં ધમ્મસૂરિ સન્નિહુ વરસુણે, કયાગ મિલ્લિ કિ કોઈ. રચ્યાં છે. તે સુરત ગોપીપુરાના જ્ઞાનભંડારમાં ધમ્મસૂરિ ઝુણિ જો અમિયમ, કન્નજલિહિ તાડપત્ર ઉપર લખેલાં છે, તેમાંથી થોડાએક પિએ, સો છિદિવિ ભવબંધણછે, સિવસોમ્બઈ, કુલકોની નકલ (ઉક્તપરિબદ્ના) પ્રદર્શનમાં સેવેઇ. ઇય પમિનાહ ગણિણા બાવત્તરિજિણવરાણ મુકી હતી. નમુનો આ પ્રમાણેઃ સંથવણ, કુમરવિહારઠિયાણાં. વિહિયમિણ કુણી સિરિ સિલસૂરિ ગુરુ ગણહરહ પયપંક્ય પણવિ કલ્યાણે ના જંમોવિતાણ સહલો સંસારે લોયણાણ ધમ્મસૂરિ સૂરિહિ રલિયહઉ દેસણ ગુણ વત્તેવિ તાણ ફલ અણહિલવાડનયરે રહજરત્તા જેહિ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy