SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ . (માર્ચ ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક માતા ક્રોધમાં કહે મર રોયા!મર, અને રોયા શબ્દ બચ્ચાંને તો ખબર જ ન હોય, ત્યારે સ્વપ્ન લાવનાર શત્રસૂચક છે, છતાં ક્રોધનું વચન હતું કાળજાનું ન કોણ? છોકરાના ભવિષ્ય પ્રમાણે સ્વપ્ન કેમ આવે હતું. મર કહેવાથી શત્રુપણાની ગાંઠ ન બંધાય. છે? તીર્થંકર મહારાજ જ્યારે ગર્ભમાં આવે ત્યારે સૂત્રપ્રસંગો માતાને ચૌદ સ્વપ્ના આવે તે સ્વપ્નાં જ કુક્ષીમાં એકને એક વાક્ય અમુક અપેક્ષાએ બોલાય આવેલા આત્માની છાયારૂપે છે. ચ્યવન વખતે અને તે જ બીજી વખતે ન પણ બોલાય. રામ મરણ સ્વપ્ન આવે છે તે તીર્થંકરપણાનું ચિહ્ન છે, છતાં વખતે બોલાય, વિવાહ વખતે ન બોલાય. શાસ્ત્રકારો ચ્યવનકલ્યાણક કેમ માને છે? ચ્યવન (લગ્નનો અને મરણનો ફેર) તેમાં પણ ટાઈમનો લ્યાણક વિગેરે તીર્થંકરપણાને અંગે જ છે, તેથી ફેર નથી પણ અભિપ્રાયનો જ ફેર છે. સ્થિતિ ઉપર તીર્થંકર નામકર્મથી ત્રણે ભુવનનો ઉદય અભિપ્રાય લગાડી શકાય. થાય.વિપાક ઉદયની અપેક્ષાએ, પ્રદેશ ઉદયથી પાંચમાં ધોરણમાં ભણવાનું શું? અમુક બન્ને સમજવા જેવા છે. માતા શ્રાવિકા હોય, ઇતિહાસ અમુક ભૂગોળ વિગેરે?તેમ આખા તીર્થકરપણું જાણે અને મારો બેટો કહેતો આશાતના અધ્યયનમાં શું કહેવાનું? અને એકેક હિસ્સામાં શું લાગે કે નહિ? સંસારની અપેક્ષાએ મા બેટો કહી કહેવાનુંજે આગળ ઉપર કહેવામાં આવશે. ધર્મીઓ શકે. કુટંબીઓ બધું લે તે ભલે પણ ભકતો લે તો જ્યાં હોય ત્યાં દરેક સ્થિતિ કેવી હોય તે જણાવવા બે. ભકત બેટો કહી શકે જ નહિ. માટે જન્મથી માટે આ બધું જણાવે છે. હવે ગુણસેન જે વૈમાનિક જ કલ્યાણક માનવામાં એમ કહે તો ખોટું દેવમાં ગયો હતો. તે ત્યાંથી અવીને (દેવતાને છે; ચ્યવનથી જ કલ્યાણક માનવાનું. ચ્યવન ચ્યવન, નારકીને અંગે ઉદ્વર્તન, અને નર તિર્યંચને કલ્યાકણમાં પણ તીર્થકરપણું છે. તીર્થકરપણાનું માટે મરણ) અથ આનંતરીએ(તે જ વખતે) નસીબ સ્વપ્નને લાવે છે. જ્યાં જાય ત્યાં નસીબદારી ગુણસેનનો જીવ ચ્યવ્યો અને શ્રીકાંતા નામની આગળ જ હોય છે. અગ્નિશર્મા અને ગુણસેન. રાણીન કુખે આવ્યો. ગર્ભનું સ્થાન કુક્ષી છે. પુત્ર દેવતામાંથી ચ્યવને જયપુરમાં. જમણી કુખેઅને સ્ત્રી ડાબી કુખે કુંખે શબ્દ વ્યાજબી ઐશ્ચર્ય, ઠકુરાઈએ પણ મહોન્મત્તપણાના છે. પેટે તો અણસમજ જ બોલે. કુક્ષીમાં આવ્યો કારણ છે. ગરીબ આદમી નમ્રતાથી હુકમ બજાવે નસીબ બે ડગલાં આગળનું આગળ જ હોય છે જ્યારે ધનવાનને તેમ થતું નથી. ઠકુરાઈના મદમાં તદ્દનુસાર ગુણસેન જયારે માતાની કુક્ષીમાં આવ્યા કોઈનો પણ હુકમ ઉઠાવવો ભારે થઈ પડે છે. ત્યારે શું શક્તિ હતી? જેવો છોકરો થવાનો હોય ઠકુરાઈ આવ્યા પછી બેટી પણું ક્યાં ગયું? કહો કે તેવું જ સ્વ, આવે. સ્વપ્ન માતાએ નહોતું ધાર્યું. ધનનો છાક આવ્યો છે. ટોપલો ભરીને છાણ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy