________________
1 મે : ૧૯૩૯
શ્રી સિદ્ધચક જણાવેલું છે, એટલે જેઓ પરિતાપાદિકને પ(ઇ) કર્મ લાગવાનું આત્માને હોય છે અને તેથી માનનારા નથી તેઓ જૈનબચ્ચાં કરતાં પણ જ આત્મા કર્મનો કથંચિત્ કર્તા છે એ માનવું અધમકોટિના છે.
થાય અને તેનું જ નામ આસ્તિક્ય છે અને
આત્મા કર્મનો કર્તા નથી એમ માનવું તે તો પ્રશ્ન-૫ આત્માને કર્મ લાગતાં નથી, જડતા
મિથ્યાત્વ- સ્થાન જ છે. કારણથી તેના ઉદયથી કર્મ બંધાય છે.
પ(ઈ) જો આત્માને કર્મ લાગતાં જ ન હોય તો સમાધાન-પ (અ) મિથ્યાત્વ, અવિરતિ આદિક
કર્મનો ઉદય આત્માને શી રીતે હોય? અને હેતુએ આત્માને કર્મનો બંધ થાય છે, એ વાત
જો આત્માને કર્મનો ઉદય ન હોય તો પછી નવતત્ત્વમાં બંધતત્ત્વને સમજનારો અને
આત્માને મિથ્યાત્વાદિક વિકારો થાય કેમ? માનનારો હેજે સમજે અને માને. જો
અને જો તે ન થાય, તો તેનાથી કર્મ બંધાય આત્માને કર્મ લાગતાં ન હોય તો આત્મા પણ કેમ? સંસારમાં રખડત જ નહિ. ભવમાં રખડતો
પ(ઉ) આત્માને જો કર્મ ન લાગતાં હોય તો ન હોત તો શરીર હોત નહિ. શરીર ન હોત,
આકાશા-દિક અને સિદ્ધની પેઠે કર્મનો ઉદય તો ઇંદ્રિયો ન હોત અને ઇંદ્રિયો ન હોત, તો
આત્માને સતાવનારો બને જ નહિ. વિષયોનો બોધ હોત નહિ, અને વિષયોનો બોધ ન હોત, તો સુખદુઃખ થાત નહિ. માટે પ(ઉ) આત્માને કર્મ લાગતાં ન હોય અગર આત્માને કર્મ લાગતાં જ નથી એમ માનનારે આત્મા કર્મને કરતો ન હોય, તો પછી કર્મને જૈનશાસન, જૈનધર્મ કે નવતત્ત્વનો સર્વથા તોડવા, માટેના મોક્ષનાં સાધનો તથા બોધ કર્યો નથી અગર શ્રદ્ધા નથી, એમ આત્મત્તિક કર્મ-વિયોગથી થયેલ મોક્ષ માનવો સમજવું.
તે પણ રહે નહિ.
પ(આ) વળી આત્માને કર્મ ન લાગતાં હોય એમ પ(એ) આત્માને કર્મ લાગતાં જ ન હોય, તો ચાર
માનીએ તો બંધ વગર ઉદય હોય જ નહિ. ગતિ અને એકેન્દ્રિયાદિક જાતિ વગેરેનું માનવું માટે કર્મનો ઉદય પણ આત્માને છે એમ ભ્રમરૂપ જ ગણાય.
માનવાનું રહે નહિ અને ઉદયના અભાવથી પ્રશ્ન-૬ આત્મા પોતે જ ત્રિરત્ની હોવાથી વ્યવહારથી સંસારાદિક બધા પદાર્થો કલ્પિત થઈ જાય. પાંચ વ્રત કે દેશચારિત્ર લેવાથી મોક્ષનું